________________
યોગકે સ્વરૂપકા નિરૂપણ
ઉપર્યુક્ત (ઉપર કહ્યા પ્રમાણે) બધાં જ યોગયુક્ત હોય છે. તેથી સૂત્રકાર હવે વેગની પ્રરૂપણ કરે છે–“સિવિશે કોને પૂomત્તે” ઇત્યાદિટીકાર્થ–ોનનં ” આ વ્યુત્પત્તિ અનુસાર ગ શબ્દને અર્થ વ્યાપાર ( પ્રવૃત્તિ) છે. વીર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયે પશમથી જન્ય લબ્ધિવિશેષ જેન કારણ છે એવું જે અભિપ્રાય અને અભિપ્રાયપૂર્વક આત્માનું વીર્ય છે, તેનું નામ રોગ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–આત્મપ્રદેશોનું જે પરિસ્પન્દન (કમ્પન વ્યાપાર) થાય છે, તેને એગ કહે છે આત્મપ્રદેશમાં તે કમ્પન વ્યાપાર વીર્યાન્તરાય કર્મના ક્ષયથી અથવા ક્ષપશમથી તથા પુલના આલમ્બનથી થાય છે કહ્યું પણ છે કે “વોનો વીચૈિ થાઈત્યાદિ.
તે વેગના બે પ્રકાર છે-(૧) સકરણ અને (૨) અકરણ.
અલેશ્ય કેવલી જ્યારે કૃ— ય (સંપૂર્ણ જાણવા યોગ્ય) પદાર્થ અને દૃશ્ય, આ બે પદાર્થોમાં કેવલજ્ઞાન અને કેવલ દર્શનને ઉપયુક્ત કરે છે, તે સમયે તેમનામાં જે અપરિસ્પંદાત્મક અપ્રતિઘ વીર્ય વિશેષ હોય છે, તેનું નામ અકરણ ગ છે. તે અકરણ ચેગને અધિકાર અહીં ચાલું નથીઅહીં તે સકરણ ગનો જ અધિકાર ચાલી રહ્યો છે. જીવ જેના દ્વારા કર્મથી યુક્ત થાય છે, તેનું નામ જ યોગ છે. કારણ કે-“ન્મ વોન નિમિત્તે રાહ” એવું શાસ્ત્રનું વચન છે અથવા “ રૂરિ ચો:” વ્યાપાર કરે તેનું નામ યોગ છે. આ યુત્પત્તિ અનુસાર “ વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી જનિત જે જીવનું પરિણામ વિશેષ છે તેનું નામ યોગ છે. કહ્યું પણ છે કે-“મના વચણા જાળ” ઈત્યાદિ
તે યોગના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે-(૧) મ ગ, (૨) વચનયોગ અને (૩) કાગ. સહકારિ કારણભૂત મનથી યુક્ત જીવને જે વેગ (વીયપર્યાય) છે, તેનું નામ મ ગ છે. જેમ દુર્બળને લાકડી આધાર રૂપ બને છે, તેમ તે મને યોગ જીવને આધારકારક બને છે, કારણ કે જીવ મનથી
યરૂપ જીવ અને અજવાદિ તત્વનું ચિન્તન કરે છે. તે કારણે જ તેને મને યોગ કહ્યો છે. તે મનેગને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) સત્ય મનેગ, (૨) અસત્ય મગ, (૩) ઉભય મોગ અને (૪) વ્યવહાર મને.. અથવા મનના જે કરણ, કારણ અને અનુમતિ રૂપ વ્યાપાર છે તેનું નામ મનોયોગ છે. એ જ પ્રકારનું કથન વચનગ અને કાયરોગના વિષયમાં પણ સમજવું જોઈએ. કાયથેગ સાત પ્રકારને કહ્યો છે-(૧)
દારિક, (૨) ઔદારિક મિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિય મિશ્ર, (૫) આહારક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૩૭