________________
રીને તેનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિને પરિગ્રહ કહે છે. આ દિના સંગ્રહરૂપ હોય છે. પરિગ્રહ નવ પ્રકારને કહ્યો છે– ગેળ, અનાજ આદિ ધાન્ય, (૩) ક્ષેત્ર, (૪) વાસ્તુ, ઘર(૫) ચાં (૭) કુષ્ય (તાંબુ), (૮) દ્વિપદ અને (૯) ચતુષ્પદ. આ નવા રહે છે. જ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહને અનર્થ તે નથી, અને જ્યાં સુધી તે કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ
તે નથી. ત્યાં સુધી તે કેવલિ પ્રજ્ઞપ્તી ધર્મનું શ્રવણ કરવાને યે ગ્ય બના જે રીતે આત્મા જ્યાં સુધી જ્ઞ પરિણાથી આ બને સ્થાને ની અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને ત્યાગ કરતા નથી ત્યાં ? ધિને (સમ્યકત્વને) અનુભવ કરી શકતા નથી. -- કે રે - અ વિ છે
. તેમને પરિત્યાગ કરી દેતો નથી, ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય અને ભાવરૂપે મુંડિત થઈને આગારાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થાને પૂર્ણરૂપે અથવા વિશુદ્ધરૂપે પ્રાપ્ત કરી શકતો નથી મસ્તકના કેશેનું લંચન કરવું તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ મુંડિત થવું સમજવું અને કષાય આદિને પરિત્યાગ કરે એટલે ભાવની અપેક્ષાએ મુંડિત થવું. કેવલ શબ્દ પરિપૂર્ણ અથવા વિશુદ્ધના અર્થમાં અહીં વપરાય છે. પ્રવજ્યા લઈને મુનિ પર્યાયને ધારણ કરવી તેનું નામ અને ગારિતા છે. “નો પ્રત્રાતિ” આ સૂત્રાશને અર્થ “પ્રવજ્યા પ્રાપ્ત કરતે નથી,” એ થાય છે.
એજ પ્રમાણે “જો વિરું વમરવાણમાણેકન્નાજ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહરૂપ બને સ્થાનેને જ્ઞ પરિજ્ઞાથી જાણતા નથી અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૮