________________
મન્તા (અપમાન કરનાર)છે. ગુરુ આર્દિની સમક્ષ અન્યના ઢાષાને જે પ્રકટ કરવામાં આવે છે તેનું નામ તિરસ્કાર છે. ધિક્કાર આદિ શબ્દોચ્ચારણાપૂર્વક જે અપમાન કરવામાં આવે છે તેનું નામ અવમાનિયતા છે. અમનેાજ્ઞ આહાર એટલે અશે।ભન આહાર અથવા ખાવાને ચેાગ્ય ન હાય એવા આહાર અરુચિજનક આહાર એટલે વિરસ આહાર. જે જીવ સાધુજનાને આ પ્રકારને અમનેજ્ઞ અને અરુચિકર આહાર વહાવરાવે છે, તે જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપ ક્રના અધ કરે છે. વચનથી સ્તુતિ કરનાર જીવને વન્દનકર્તા કહે છે. કાયાથી નમન કરનાર જીવને નમયિતા (નમન કરનારા ) કહે છે. અભ્યુત્થાન આદિ ક્રિયાઓ દ્વારા આદર કરનાર જીવને સત્કર્તા ( સત્કાર કરનારે ) કહ્યો છે. વસ્ત્ર અને ભેાજન આદિ દ્વારા માન દેનાર જીવને સંમાનિયતા ( સન્માન કરનારા ) કહે છે. “ ” નતિતિ થાળમૂ આ વ્યુત્પત્તિ અનુસાર જે ક્રમનિત સકળ ઉપાધિથી રહિત હાવાથી પેાતાને તથા અન્ય ભવ્યજીવાને મેાક્ષની તરફ દોરી જાય છે, તે કલ્યાણુરૂપ છે.
,,
અથવા જ્યેત બાળતિકૃતિ વાળં '' આ વ્યુત્પત્તિ અનુસાર જે સ'સારના મોહમાં ડૂબેલા જીવને-મેહરૂપી અગ્નિની જવાળાથી અત્યન્ત દગ્ધ થયેલા મૂઢ જીવાને તે જ્વાલાની વેદનાથી રહિત થવાના માર્ગ બતાવે છે, એટલે કે જે તેમને મેાક્ષદાયક ઉપદેશ દે છે અને આ રીતે જે તેમને સાચુ' જીવન જીવવાની પ્રેરણા આપે છે-સાચું જીવન જીવવાની જે તેમને શિક્ષા આપે છે, તે સાધુજનને કલ્યાણરૂપ કહેવામાં આવે છે. હવે મંગળ શબ્દના અર્થ સમજાવવામાં આવે છે—સત્રના ખધ કરાવનાર કમને નાશ કરનારને અથવા તે ક જે દુઃખનું કારણ છે તે દુઃખના નાશ કરનારને મંગળરૂપ કહે છે. “ મથને પ્રાપ્યતે સ્ત્રો મોક્ષો વા અનેન કૃતિ માં '' જેના દ્વારા સ્વર્ગ અથવા મેાક્ષની પ્રાપ્તિ થાય છે તેને મગ " કહે છે. એવું તે મગ ધરૂપ છે. આ મરૂપ ધર્મને જે ગ્રહણ કરે છે તે મગલ છે. એટલે કે ભવના ભયના જે ભંજક છે તેને માંગલ કહે છે. ધ દેવનું નામ દૈવત છે. ૮ વલ્ય ” ચૈત્ય પદ ૮ નિતી સંજ્ઞાને ધાતુમાંથી બન્યું છે. જે સમ્યક્ જ્ઞાનથી યુક્ત હોય છે તેને જ ચૈત્યરૂપ માનવામાં આવે છે. સૂ. ૬
'
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૪૨