SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દો પ્રકાર કે દર્શનકા નિરૂપણ સમ્યગદર્શનાદિ ત્રણના સદભાવવાળા જીવો આ દંડથી રહિત હોય છે. તેથી હવે સૂત્રકાર તે ત્રણેનું નિરૂપણ કરે છે. પહેલાં તેઓ સામાન્ય રૂપે દશ. નનું નિરૂપણ કરે છે–“ સુવિ દંને પાત્ત ” ઇત્યાદિ છે ૧૪ - જિનેક્ટ કથનમાં શ્રદ્ધા અથવા અભિરુચિનું નામ દર્શન છે. તેના બે પ્રકાર છે-(૧) સમ્યગ્દર્શન અને (૨) મિથ્યાદર્શન. સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ જીવાદિક પદાર્થોમાં શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યગ્દશન છે. આ સમ્યગ્દર્શન કરતાં વિપરીત જે દર્શન છે તેને મિથ્યાદર્શન કહે છે સમ્યગ્દર્શનના બે ભેદ છે. (૧) નિસર્ગ સમ્યગ્દર્શન, (૨) અભિગમ સમ્યગ્દર્શન. જે સમ્યગ્દર્શન જીવમાં ગુરુ આદિના ઉપદેશ વિના ઉત્પન્ન થાય છે, તે સમ્યગ્દર્શનને નિસગ સમ્યઢશન કહે છે. નિસર્ગ એટલે સ્વભાવ. આવી રીતે ઉત્પન્ન થયેલા સમ્યગ્દશનમાં ઉપદેશ આદિ પરનિમિત્તોની આવશ્યકતા રહેતી નથી. તેમાં દર્શન મોહનીય કર્મના ક્ષપશમાદિ રૂપ પરિણામ સાત થાય છે, તેથી જ ગત દર્શન હોય છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન જ છે. તથા સ્વય , રહેલાં જે શ્રાવક શ્રાવકાદિનાં આકારવાળાં મર્યો છે, તે છે જે જીવન દર્શન મેહનીય કમને ક્ષપશમ થાય છે, મને કારણે તેને જે દર્શનની પ્રાપ્તિ થાય છે, તે દર્શન પણ ન જ છે. અભિગમ એટલે ઉપદેશ. તે ઉપદેશ દ્વારા ) પ્રાપ્તિ થાય છે, તે દર્શનને અભિગમ સમ્યગ્દર્શન કહે છે. ૨ યગ્દર્શન ગુરુ આદિના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. નિસગ પણ બે ભેદ પડે છે-(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ. શન મેહનીય કર્મના ઉદયથી જે સમ્યગ્દર્શન છૂટી જાય ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૧ ૨૫
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy