________________
કેશ, નખ આદિની સજાવટ દ્વારા જ શરીરને વિભૂષિત કરવું, આ બીજા પ્રકારની વિકૃણ છે (૩) ત્રીજા પ્રકારની વિમુર્વણ ઉપરની બને રાતના સમન્વયથી થાય છે. અથવા-કાચિંડા, સર્ષ આદિની જે વિકર્ષણ થાય છે તે તે બાહ્ય પુલોને ગ્રહણ કર્યા વિના જ થાય છે. કાચિંડામાં લાલ, પીળા આદિ વર્ણના પરિવર્તન રૂપ આ વિકુર્વણ હોય છે, અને સર્ષમાં ફણા આદિ ફેલાવવા રૂપ આ વિકુણા હોય છે. બીજા સૂત્રની વ્યાખ્યા પણ આ પ્રકારની જ છે, વિશેષતા કેવળ એટલી જ છે કે-ભવધારણીય શરીર દ્વારા અથવા ઔદારિક શરીર દ્વારા જે ક્ષેત્રપ્રદેશ અવગાઢ હોય છે તેમાં જે જે આભ્યન્તર પુતલે મેજૂદ હોય છે, તેમને ગ્રહણ કરીને આ વિક્રિયા (વિકુર્વણા) થાય છે. આ પ્રમાણે અહીં બીજા સૂત્રની વ્યાખ્યા કરવી જોઈએ. વિભૂષા પક્ષમાં (શરીરને વિભૂષિત કરવા રૂપ વિદુર્વણાની અપેક્ષાએ) આભ્યન્તર પુલ જે નિષ્ઠીવન આદિક છે તેમને તથા નેત્ર આદિકના મેલને દૂર કરીને શરીરને વિભૂષિત કરવામાં આવે છે. આભ્યન્તર પુલોને ગ્રહણ ન કરવા તેનું નામ અપર્યાદાન છે અને બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ પર્યાદાન છે તથા ત્રીજા પ્રકારની વિમુર્વણા બાહ્ય અને આભ્યન્તર પુલના વેગથી શરીરને વિભૂષિત કરવારૂપ હોય છે, એમ સમજવું. બાહ્ય અને આભ્યન્તર પુલેના ઉપાદાનથી ભવ ધારણીય શરીરનું નિષ્પાદન (નિર્માણ) થવું અને ત્યારબાદ તેને કેશાદિકની રચના થવી, તે પ્રથમ પ્રકારની વિકુર્વણ છે. ચિરકાળથી વિવિત શરીરના (ખાદિકમાં વિકાર ઉત્પન્ન કરવામાં બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેનું અનાદાન થાય છે, આ બીજા પ્રકારની વિકુવણ છે. ત્રીજા પ્રકારની વિકુણામાં એવું બને છે કે અનભિમત (અમાન્ય) બાહા આભ્યન્તર પુનું આદાન થાય છે અને અભિમત (માન્ય) બાહ્ય આભ્યન્તર પુનું અનાદાન થાય છે, તથા અનભિમત (અમાન્ય) ભવધારણીય શરીરની અને વૈક્રિય શરીરની રચના થાય છે, આ ત્રીજા પ્રકારની વિમુર્વણુ છે. છે સૂ. ૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૩ ૩