________________
પાદન गाइयो આ સૂત્રથી લઈને હું एगा अजहष्णुको सगुण लुक्खाणं આ સૂત્ર પન્તના સંદલÖમાં કરવામાં આવે છે.
पोग्गलाणं चरगणा
64
ના નેફ્યાન વાળા ” ઇત્યાદ્વિ ! ૫૩ ll
6
ટીકા—સાતાવેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિગત (રહિત) હાય છે, તે સ્થાનને ‘નિરય’ કહે છે. અહીં ‘નિઃ' શબ્દના અર્થ નિગતિ (રહિતતા ) છે, અને લય” ના અથ સાતાવેદનીય આદિરૂપ શુભ કમ છે. આ નિરયામાં ( નરકાવાસેામાં) જન્મ લેનારા જીવાને નૈયિકા કહે છે નૈર યિકાનું ખીજું નામ નારકા છે. તે નારકો પૃથ્વી, પ્રસ્તર, નરકાવાસ, સ્થિતિ અને ભવ્યત્વ આદિના ભેદથી અનેક પ્રકારના હાય છે. રાશિને વણા કહે છે. આ રીતે નૈરિયકાની રાશિને એકત્વ સખ્યાવાળી કહી છે. નારક પર્યાયની સમાનતાની અપેક્ષાએ તેએમાં એકત્વ કહ્યું છે. એજ પ્રમાણે આગળ પશુ પાતપાતાની પર્યાયની સમાનતાની અપેક્ષાએ જ એકત્વ સમજવું, અસુરકુમારાની વણામાં પણ આ દૃષ્ટિએ જ એકત્વ સમજવુ' જોઈએ. આ અસુરોને કુમાર કહેવાનું કારણ એ છે કે તે સદા નવયુવક જેવાં દેખાય છે. આ રીતે કુમાર અને તેમની વચ્ચે નવયૌવનરૂપ ગુણુની સમાનતા હૈાવાથી તેમને અસુરકુમારે કહ્યાં છે. એજ પ્રમાણે ૨૪ દ’ડકસ્થ જીવેાની વામાં પણ એકત્વ સમજવું જોઇએ. ૨૪ પદ દ્વારા પ્રતિબદ્ધ જે વાકયરચના વિશેષ છે, તેને ચાવીસ દંડક કહે છે. તે ચાવીસ 'ડક નીચે પ્રમાણે છે—
“ ને′′ ” ઈત્યાદિ
''
ܕܕ
ܕܕ
નારકાનું એક દડક, અસુરકુમારાદિ દસ ભવનપતિ દેવાના દસ દડક, પૃથ્વીકાયિક આદિ થાવરના પાંચ દડક, દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યન્તના વિકલેન્દ્રિયના ત્રણ અને પાંચેન્દ્રિય તિર્યંચાનું એક એમ ચાર દંડક, મનુષ્યાનું એક દ’ડક, બન્તાનું એક દડક, જ્યોતિકાનું એક અને વૈમાનિકાનું એક દંડક. આ પ્રમાણે કુલ ૨૪ દંડક છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
७२