________________
એક જ કાયયોગ થાય છે–જીવ દ્વારા એક જ સમયે બે ત્રણ આદિ કાયાગ થતા નથી. તે કારણે જ તેમાં એકતા કહી છે.
શંકા--જીવ જે સમયે આહારક શરીરનું નિર્માણ કરે છે, તે સમયે તેને ઔદારિક શરીરને પણ સદ્દભાવ રહે છે, એવું સાંભળવામાં આવ્યું છે. છતાં એક સમયમાં એક જ કાયોગ કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર--જીવ છઠ્ઠા ગુણસ્થાનવત કેઈ મુનિ–જ્યારે આહારક શરીરનું નિર્માણ કરે છે, ત્યારે જે કે તેના દારિક શરીરનું અસ્તિત્વ તે રહે જ છે, પરંતુ તે સમયે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જે તે સમયે તેના આહારક શરીરની સાથે સાથે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હોય, તે તેને મિશ્રયગતાનો સદૂભાવ હવે જોઈએ. તે પ્રકારની મિશ્રયેાગતા તે કેવલી સમુદ્દઘાતના બીજા, છઠ્ઠા અને સાતમાં સમએમાં જ સંભવી શકે છે. આ રીતે આહારક શરીરનું નિર્માણ કરનાર જીવમાં જે દારિક મિશ્રતા જ સંભવતી નથી, તે સાત પ્રકારના કાયોગ તે કેવી રીતે સંભવી જ શકે ? તેથી એ વાત માનવી જ પડશે કે એક સમયે એક જીવમાં એક જ કાયયોગને સદ્ભાવ હોઈ શકે છે. એ જ પ્રમાણે જ્યારે ચકવતી આદિ કિય શરીરની વિમુર્વણુ કરે છે, ત્યારે પણ ઔકારિક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) ને અભાવ જ રહે છે. જે તે સમયે દારિક શરીરને પણ પિતાના વ્યાપારથી યુક્ત માનવામાં આવે, તે બને કાયયોગ એક જ સમયે પિતપોતાના વ્યાપારથી યુક્ત બની જશે, એવી પરિસ્થિતિમાં તે ત્યાં કેવલી સમુઘાતના જેવી મિશ્રયેાગતા આવી જશે. તે કારણે એવું જ માનવું પડશે કે એક કાળે એક જીવમાં એક જ કાયાગને સદ્ભાવ રહે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે છે અને કાયેગ-દારિકરૂપે અને વૈક્રિય રૂપે ભલે વારાફરતી પિતાપિતાના વ્યાપારથી યુક્ત રહેતા હોય, પરંતુ તેમના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૩