________________
જીવ કે સ્વરૂપ કા નિરૂપણ
u વીવે પરિજur aggi” ઇત્યાદિ છે ૧૭
સૂત્રાર્થ–પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક સંખ્યાવાળે છે.
ટીકાથે–જે ભૂતકાળમાં જીવે છે, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્ય કાળમાં આવશે, તેનું નામ પ્રાણધારણશીલ જીવ છે તે જીવ એક જીવમાં પ્રતિગત પ્રત્યેક શરીર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ એક (એકત્વ સંખ્યાવાળે) છે.
અથવા–“હિvi agi” તેની છાયા જે “પ્રત્યેકના શરીરના આ પ્રમાણે કરવામાં આવે તે “પ્રત્યેક શરીરમાં વર્તમાન (રહેલો) જે જીવ છે. તે એક છે,” એ અર્થ થાય છે. અહીં બે જગ્યાએ “r” ને પ્રયોગ વાકયાલંકાર રૂપે થયો છે, એમ સમજવું. એ સૂ૦૧૭ |
બન્ય, મેક્ષ આદિ ઉપર્યુક્ત બધાં તત્વે આત્મધર્મ છે, એવું અહીં પહેલાં કહેવામાં આવી ચુકયું છે. એક અધિકાર હજી પણ ચાલી રહ્યો છે. તેથી હવે “gar fીવા” થી લઈને “જે ર”િ આ સૂત્ર પર્યન્તના ૨૮ સૂત્રે દ્વારા સૂત્રકાર આત્મધર્મોની જ પ્રરૂપણ કરે છે–
વિક્યિા કે સ્વરૂપ કા નિરૂપણ
નવા ગરિગારૂના વાળા ” ૧૮ છે સૂત્રાર્થ-જીવોની બાહપુલોને ગ્રહણ કર્યા વિના થતી વિકર્ષણ (વિક્રિયા) એક છે.
ટીકાર્ય–વૈકિય સમુદ્રઘાત દ્વારા બ્રાહાપુને બધી બાજુએથી ગ્રહણ કર્યા વિના, જે વિંકિયા–પોતપોતાના ઉત્પત્તિ સ્થાનમાં પ્રત્યેક જીવ કર્તક ભવ. ધારણીય શરીર રચનારૂપ વિકિયા-થાય છે, તે એક (એક સંખ્યાવાળા) હોય છે. દરેક જીવમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તેથી વિમુર્વણુમાં પણ એકત્વ હોય છે. અથવા સમસ્ત વૈકિય શરીરમાં ભવધારણીય શરીર એક જ હોય છે, તે અપેક્ષાએ પણ વિકુdણામાં એકત્વ હોય છે એમ સમજવું. પરતુ બહાપુદ્ગલેને ગ્રહણ કરીને જે વિક્ર્વણ થાય છે તેનું નામ તે ઉત્તર વિફર્વણ થાય છે. તે ઉત્તર વિદુર્વણા વૈકિય લબ્ધિ સંપન એક જીવમાં અનેક પણ હેઈ શકે છે, કારણ કે તે જીવ વિચિત્ર (વિવિધ) અભિપ્રાયવાળે હોય છે અને તે પ્રકારની શક્તિવાળે હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૪૦