________________
૧૦૪
યશોદોહનઃ ખંડ-૨
૩૫ ૨૬ પદ્યો એટલે કે એકંદર ૩૭ પદ્યો અનુપલબ્ધ છે. આથી આ સ્તોત્રની કોઈ અન્ય સંપૂર્ણ હાથપોથી મળી આવે તે માટે તપાસ કરવી ઘટે જેથી એ મળતાં ખૂટતાં પદ્યો રજૂ થઈ શકે. આ સ્તોત્રનું સાતમું પદ્ય નીચે મુજબ છે :
“ માં મવવિધુમુર્મવરિપો, पुरस्ते चेदास्ते तदपि लभते तां बत ? दशाम् । रिपुर्वा मित्रं वा द्वयमपि समं हन्त ? सुकृतोબ્લિતાનાં િત્રમો નરતિ તિવાતિ વિડિતા IIળા”
આ સ્તોત્ર દ્વારા ગોડી પાર્શ્વનાથનાં ગુણગાન કરાયાં છે. આ સ્તોત્ર ભિન્ન ભિન્ન છંદમાં રચાયું છે. એ છંદોનાં નામ તેમજ એને લગતાં પદ્યના ક્રમાંક નીચે મુજબ છે :
ઉપજાતિ તોટક
૧૦૭ દ્વતવિલમ્બિત ૯૯-૧૦૨ પૃથ્વી
૧૦૮ ભુજંગપ્રયાત વૈતાલીય શિખરિણી સગ્ધરા
૧૦૩ શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં ૧૧૩ પદ્યો છે. એ ભિન્નભિન્ન છંદોમાં રચાયેલું છે. એ છંદોનાં નામ અને એને લગતાં પદ્યના ક્રમાંક નીચે મુજબ છે :
ઈન્દ્રવજા ૨૧ ઉપજાતિ ૧, ૧૨-૨૦, ૨૨, ૧૦૧૦૫, ૧૦૭, ૧૦૮ ઉપેન્દ્રવજા ૨૩, ૯૯, ૧૦૬, ૧૦૯ દ્રતવિલમ્બિત ૧૧૧ પૃથ્વી ૧૧૨
૧૦૬
૧૦૫
૭-૯૮
૧. આનું લક્ષણ નીચે મુજબ છેઃ
'षड् विषमेऽष्टौ समे कलास्ताश्च समे स्युनों निरन्तराः ।
न समाऽत्र पराश्रिता कला वैतालीयेऽन्ते रली गुरु: ॥" ૨. આ સ્તોત્ર જૈન-સ્તોત્ર-સન્દ્રોહ ભા. ૧, પૃ. ૩૮૦૩૯૨)માં છપાયું છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org