________________
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
સંસ્કૃતમાં અષ્ટશતી તરીકે નિર્દેશાતું ભાષ્ય રચ્યું છે અને દિ. વિદ્યાનન્દજીએ એ ભાષ્ય ઉપર સંસ્કૃતમાં અષ્ટસહસ્રી નામની ટીકા રચી છે. એ ટીકાને અષ્ટશતીભાષ્ય તેમજ આપ્તમીમાંસાલંકૃતિ પણ કહે છે. એના ઉપર યશોવિજયજી ગણિએ સંસ્કૃતમાં આઠ હજા૨ શ્લોક જેવડું વિવરણ રચ્યું છે. એ નીચે મુજબ દસ પરિચ્છેદમાં વિભક્ત કરાયું છે :
૧૪૦
(વિવરણ વિષયક) શ્લો. ૧-૨૩
૨૩૨ અ
૨૫૪ આ
૨૪-૩૬
તૃતીય,
૨૫૫ અ
૨૮૪ અ
૩૦-૬૦
ચતુર્થ,,
૨૮૪ આ
૩૦૦ આ
૬૧-૭૨
પંચમ,,
૩૦૧ અ
૩૦૩ આ
૭૩-૦૫
ષષ્ઠ
૩૦૪ અ
૩૦૯ આ
૭૬-૭૮
સપ્તમ
૩૦૯ આ
૩૨૫ અ
૭૯-૮૭
અષ્ટમ
૩૨૫ અ
૩૨૬ આ
૮૮-૯૧
નવમ
૩૨૭ અ
૩૩૧ અ
૯૨-૯૫
દસમ છે
૩૩૧ આ ૩૬૬ આ
૯૬૧૧૫ નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલા આ મનનીય વિવરણના પ્રારંભમાં પાંચ પદો છે. પ્રથમ પદ્યમાં કર્તાએ પોતાનો નિર્દેશ ન્યાયવિશારદ' તરીકે કર્યો છે અને અષ્ટસહસ્રીને વિષમ કહી એનું ૮૦૦૦ શ્લોક જેવડું વિવેચન કરું છું એમ કહ્યું છે. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે દૃષ્ટિવાદરૂપ સાગરમાં ઉદ્ભવેલો જે કોઈ સ્યાદ્વાદાર્થ કોઈકના કોઈપણ શાસ્ત્રમાં હોય તો તેનું વ્યાખ્યાન કરવા મારી ભારતી અભિલાષા ધરાવે છે. આગળ જતાં અગિયાર નિયોગ દર્શાવી તેનું ખંડન કરાયું છે પત્ર ૧૪ ૧૮ અ), વળી પત્ર ૩૬ આ ૪૧ ૨ માં તત્ત્વોપપ્લવવાદીઓનો મત દર્શાવી તેનું ખંડન કરાયું છે.
આ
પ્રથમ પરિચ્છેદ
દ્વિતીય પરિચ્છેદ
""
ww
99
19
99
પત્ર ૧ અ
Jain Education International
"
39
19
""
95
93
""
""
99
=
Ex
-
-
૨૩૧ અ
-
99
For Private & Personal Use Only
"
99
"
19
39
99
99
આ વિવરણમાં ગુરુમત, જનૈયાયિક અને વૈદાન્તિપશુનો પ્રયોગ કરાયો છે. ઉલ્લેખ પ્રસ્તુત વિવરણમાં વિવિધ ગ્રંથોનો ઉલ્લેખ છે. દા. ત. અનેકાન્તવ્યવસ્થા પત્ર ૫૩ આ), કુસુમાંજલિ (૬૭ અ), તત્ત્વાર્થટીકા (?), ૧. આની કે વિવરણમાં નિર્દેશાયેલા ગ્રન્થકારોની કે અવતરણોની સૂચી મુદ્રિત આવૃત્તિમાં અપાઈ નથી. આથી આ ત્રણે સૂચી તેમજ અન્ય ઉપયોગી બાબત સહિત આ વિવરણ ફરી છપાવવું ઘટે.
૨-૩. આ ન્યાયાચાર્યની કૃતિ છે.
39
www.jainelibrary.org