________________
પરિશિષ્ટ ૨
ન્યાયાચાર્ય યશોવિજયગરિના કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ
(અ) સંસ્કૃત કૃતિઓ
, ની ટીકા
અઝપ્પમયપરિકખાની વૃત્તિ અસહસીવિવરણ અધ્યાત્મબિન્દુ
અસ્પૃશદ્ગતિવાદ (પ્રન્થાંશ) અધ્યાત્મસાર
આત્મખ્યાતિ xઅધ્યાત્મોપદેશ
આદિજિનસ્તવન અધ્યાત્મોપનિષદૂ
આધ્યાત્મિકમતખંડના xઅનેકાન્તપ્રવેશ
આધ્યાત્મિકમતખંડનની ટીકા અનેકાન્તવાદમાહાત્મવિંશિકા
આરાધકવિરાધકચતુર્ભાગી (ગ્રન્થોશ) અનેકાન્તવ્યવસ્થા
આર્ષભીયચરિત (અપૂર્ણ) "અર્થદીપિકા
*આલોકહેતુતાવાદ xઅલંકારચૂડામણિની વૃત્તિ ઉત્પાદાદિસિદ્ધિની ટીકા અવિદિતસંજ્ઞક ગ્રંથ
ઉવએ સરહસ્સની ટીકા અષ્ટક
ઐન્દ્રસ્તુતિ(ચતુર્વિશતિકા) અષ્ટકઢાત્રિશતુ
નું વિવરણ ૧. આમાં મેં કેટલીક કૃતિઓનાં નામાંતરો તેમજ કોઈ કોઈના ગ્રંથાંશ નોધ્યાં છે. નામાંતરોનો
નિર્દેશ આ પરિશિષ્ટના અંતમાં તેમજ ચતુર્થ પરિશિષ્ટમાં મેં કર્યો છે. ૨. * આ ચિહ્નથી અંકિત કૃતિ અદ્યાપિ અનુપલબ્ધ છે. ૩. આ તેમજ બીજી પણ કોઈ કોઈ કૃતિની ભાષા વિષે સંદેહ છે. જુઓ પરિશિષ્ટ ૧. ૪. આ કૃતિ ૫. સુશીલવિજયગણિના ગુજરાતી ભાવાર્થ સહિત “શ્રી નેમિ-લાવણ્ય-દક્ષ-સુશીલ
ગ્રંથમાલા"માં જ્ઞાનોપાસક સમિતિ દ્વારા વિ. સં. ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫ + આ ચિહ્નથી અંકિત કૃતિ એ વિવરણનું વિશિષ્ટ નામ છે. ૬. આ ધાત્રિદ્ધાત્રિશિકાની ટીકાનું નામ છે. આનાં અન્ય બે નામ છે : તત્ત્વદીપિકા અને
તત્ત્વાર્થદીપિકા. ૭. + આ ચિહ્નથી અંકિત કૃતિ અપૂર્ણ છે. ૮. આ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ, અજ્ઞાતકર્તક અવસૂરિ, અન્વય, હિન્દી ભાષાન્તર તથા ચાર
પરિશિષ્ટો સહિત સચિત્ર સ્વરૂપે “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા'ના નામથી . પ્ર. સ.”તરફથી ઈ. સ. ૧૯૬રમાં પ્રકાશિત કરાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org