Book Title: Yashodohan
Author(s): Yashovijay Pravartak
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004561/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યશોદોહના ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજીગણિનાં જીવન અને કવન]. : પ્રણેતા : પ્રો. હીરાલાલ સિકદાસ કાપડિયા એમ.એ. 'ભૂતપૂર્વ ગણિતાધ્યાપક અને અર્ધમાગધીના પ્રાધ્યાપક : સંપાદક : પરમપૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ન્યિાયવિશારદ વાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીગણિનાં જીવન અને કવન] ( વિસ્તૃત ઉપોદ્દઘાત અને પાંચ પરિશિષ્ટો સહિત) : પ્રણેતા: પ્રો. હીરાલાલ રસિકાસ કાપડિયા એમ.એ. ભૂતપૂર્વ ગણિતાધ્યાપક અને અર્ધમાગધીના પ્રાધ્યાપક : સંપાદક : પરમપૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ: ઈ. સ. ૧૯૬૬ (સં. ૨૦૨૨) દ્વિતીય આવૃત્તિ ઈ.સ. ૨૦૦૮ (સં. ૨૦૬૪) પ્રતઃ ૩00 મૂલ્ય: રૂ. ૧૩૦ પ્રાપ્તિસ્થાન : ૧. જિતેન્દ્રભાઈ કાપડિયા ૨. શરદભાઈ શાહ c/o અજન્તા પ્રિન્ટર્સ, ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, દાદાસાહેબ પાસે, કાળાનાળા, પોસ્ટ નવજીવન, અમદાવાદ ૩૮૦૦૧૪ ભાવનગર ૩૬૪૦૦૧ ફોન : (ઓ) ૦૭૯-૨૭૫૪૫૫૫૭ ફોન : ૦૨૭૮-૩૨૯૬ ૭૯૭ (રહે.) ૦૭૯-૨૬ ૬૦૦૯૨૬ ૩. વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં. ૩, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ ૪૦૦૦૦૨ (મો.) ૯૩૨૭૪-૭૫૨૨૨ મુદ્રક શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન : ૨૬ ૫૬૪૨૭૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે વાત પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યેની બહુમાનભરેલી ભક્તિના કારણે તેઓના રચિત સમગ્ર સાહિત્ય વિષે જિજ્ઞાસા રહેતી હતી તેમાં આ યશોદોહન પુસ્તક મળ્યું. વાંચ્યું. ગમ્યું. ઘણી જહેમતના પરિણામે આનું નિર્માણ થયેલું લાગ્યું. આમે પ્રો. હી. ૨. કાપડિયા પૂરો શ્રમ કરીને પુસ્તકનું નિર્માણ કરવા શ્રીસંઘમાં વિદ્વજ્જનોમાં જાણીતા છે. એ પ્રકાશન સુલભ ન હતું અને બીજા ઘણા સંયમધર અને વિદ્વાનો પણ આ પુસ્તકનું પુનઃપ્રકાશન થાય તેવું ઇચ્છતા હતા. તેમાં આની રજા માટે તેઓશ્રીના સુપુત્ર વગેરે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ રજા તો આપી જ આપી, પણ આના પ્રકાશનનો લાભ પણ લેવા તત્પરતા દર્શાવી, જે બેવડા આનંદનો વિષય બન્યો. આ પુસ્તકના પુનઃપ્રકાશનનું અઘરું કામ તથા આના પૂફવાચન જેવું કિડાકૂટવાનું કામ કરવામાં ઉત્સાહી પ્રો. કાન્તિભાઈ બી. શાહનું સ્મરણ સહજ થાય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના પ્રેમી વિરતિધરો તથા વિદ્વજનો આ ગ્રંથનો ભરપૂર પ્રયાસ કરે તેવું વીનવીને આ અલ્પ લખાણ પૂર્ણ કરું છું. આષાઢ પૂર્ણિમા શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રશિષ્ય વિ.સ. ૨૦૬૪ પ્રદ્યુમ્નસૂરિ સાન્તાક્રુઝ (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રુતતાભ શ્રીમતી પુષ્પાબહેન બિપિનચન્દ્ર હીરાલાલ રસિકદાસ કાપડિયા હ. કાપડિયા પરિવા૨ (૫૦૯, મંજુમહલ, ૩૫, પાલિહીલ, બાન્દ્રા, મુંબઈ-૫૦.) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પ્રથમ આવૃત્તિનું) પુજ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને પરમપૂજ્ય મુનિરાજ શ્રીયશોવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ, શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિના દ્વિતીય પુષ્પ તરીકે યશોદોહન' નામના ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રન્થના લેખક સુરતના જાણીતા વિદ્વાન પ્રોફેસર શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા છે. એમણે ખૂબ જ પરિશ્રમ લઈને સ્વ. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીના ગ્રન્થોનો પરિચય કરાવ્યો છે. એ માટે અમે એઓના હાર્દિક આભારી છીએ. ઉપાધ્યાયજી ભગવંતના મુદ્રિત-અમુદ્રિત ગ્રન્થોનો પદ્ધતિસર પરિચય આપતું આ જાતનું પુસ્તક અમારી સમજ પ્રમાણે પહેલું જ છે. આ ગ્રન્થના વાચનથી વાચકોને ઉપાધ્યાયજી ભગવંતની સર્વતોમુખી પ્રતિભા, આધ્યાત્મિકતા અને વિદ્વત્તાનો ખ્યાલ મળશે અને તેઓશ્રીના ગ્રન્થના અધ્યયન પ્રતિ ઉત્કંઠા જાગશે તો આ ગ્રન્થના પ્રકાશનનો શ્રમ સાર્થક લેખાશે. આ ગ્રન્થનું સંપાદન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજે કર્યું છે તે માટે તેઓશ્રીના ઋણી છીએ. આ પ્રકાશનમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે ક્ષમા માગી, તે જણાવવા અથવા સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે. તા. ૧૬-૨-૬૬ ચંદુલાલ વર્ધમાન શાહ ૪૫, એપોલો સ્ટ્રીટ, કોટ, યશોભારતી જૈન પ્રકાશન સમિતિના મુંબઈ મંત્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન પ્રથમ આવૃત્તિનું) વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન દાર્શનિક, જૈન તર્કના મહાન તાર્કિક, પડ્રદર્શનવેત્તા અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ – જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા, ઉપાધ્યાયપદના બિરુદથી ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ વિશેષ' નામથી જ ઓળખાય છે. પણ આમના માટે થોડીક નવાઈની વાત એ હતી કે જૈન સંઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ પણ વિશેષણથી સવિશેષ ઓળખાતા હતા. “ઉપાધ્યાયજી આમ કહે છે, આ તો ઉપાધ્યાયજીનું વચન છે” આમ “ઉપાધ્યાયજીથી શ્રીમદ્ યશોવિજયજીનું જ ગ્રહણ થતું હતું. વિશેષ્ય પણ વિશેષણનું પર્યાયવાચક બની ગયું હતું. આવી ઘટનાઓ વિરલ વ્યક્તિઓ માટે બનતી હોય છે. એઓશ્રી માટે તો આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. વળી એઓશ્રીનાં વચનો માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. એમની વાણી, વચનો કે વિચારો ટંકશાલી' એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે “આગમશાખ' અર્થાતુ શાસ્ત્રવચન. એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાર્યે એમને “વર્તમાનના મહાવીર તરીકે પણ ઓળખાવ્યા હતા. આજે પણ શ્રીસંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની શહાદતને અન્તિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીનો ચુકાદો એટલે જાણે સર્વજ્ઞનો ચુકાદો. એટલે જ એમના સમકાલિક મુનિવરોએ તેઓશ્રીને શ્રુતકેવલી' વિશેષણથી નવાજ્યા છે એટલે કે “શાસ્ત્રોના સર્વજ્ઞ અર્થાત્ શ્રુતના બળે કેવલી. એનો અર્થ એ કે સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપ Page #8 -------------------------------------------------------------------------- ________________ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવાને બાલ્યવયમાં (આઠેક વર્ષની આસપાસ) દીક્ષિત બનીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે ગુજરાત છોડીને દૂર – સુદૂર પોતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું હતું અને ત્યાં છયે દર્શનનો તેમજ વિદ્યા-જ્ઞાનની વિવિધ શાખાપ્રશાખાઓનો આમૂલચૂલ અભ્યાસ કર્યો. અને તેના ઉપર તેઓશ્રીએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું હતું. અને વિદ્વાનોમાં ષડ્રદર્શનવેત્તા' તરીકે પંકાયા હતા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન – જે અજૈન હતો -- તેની જોડે અનેક વિદ્વાનો અને અધિકારી આદિ સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાણ્ડિત્યથી મુગ્ધ થઈને કાશીનરેશે તેઓશ્રીને “ન્યાયવિશારદા બિરુદથી અલંકૃત કર્યા હતા. તે વખતે જૈન સંસ્કૃતિના એક જ્યોતિધર – જૈન પ્રજાના એક સપૂતે – જૈન ધર્મનો અને ગુજરાતની પુણ્યભૂમિનો જયજયકાર વર્તાવ્યો હતો અને જૈન શાસનની શાન બઢાવી હતી. વિવિધ વામના પારંગત વિદ્વાન જોતાં આજની દષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બેચાર નહિ પણ સંખ્યાબંધ વિષયોના પીએચ.ડી. કહીએ તો તે યથાર્થ ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ઉપાધ્યાયજીએ અલ્પજ્ઞ કે વિશેષજ્ઞ, બાળ કે પંડિત, સાક્ષર કે નિરક્ષર, સાધુ કે સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે, જૈન ધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમજ હિન્દી ગુજરાતી ભાષાભાષી પ્રાન્તોની સામાન્ય પ્રજા માટે હિન્દી ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. (જુઓ પરિશિષ્ટ ૨). એઓશ્રીની વાણી સર્વનયસંમત ગણાય છે. વિષયની દષ્ટિએ જોઈએ તો એમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, યોગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયો ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓની સંખ્યા અનેક શબ્દથી નહિ પણ સેંકડો' શબ્દોથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાર્કિક બંને પ્રકારની છે. એમાં કેટલીક પૂર્ણ, અપૂર્ણ બંને જાતની છે અને અનેક કતિઓ અનુપલબ્ધ છે. પોતે શ્વેતામ્બર પરંપરાના હોવા છતાં દિગમ્બરાચાર્યકત ગ્રન્થ ઉપર ટીકા રચી છે. જૈન મુનિરાજ હોવા છતાં અજૈન ગ્રન્થો ઉપર ટીકા રચી Page #9 -------------------------------------------------------------------------- ________________ શક્યા છે. આ એમના સર્વગ્રાહી પાણ્ડિત્યનો પ્રખર પુરાવો છે. શૈલીની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ ખણ્ડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે તો, જૈન આગમ કે જૈન તર્કનો લગભગ સંપૂર્ણ જ્ઞાતા બની શકે. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિમહત્ત્વપૂર્ણ સેંકડો કૃતિઓના સર્જકો આ દેશમાં ગણ્યાગાંઠ્યા પાક્યા છે, તેમાં ઉપાધ્યાયજીનો નિઃશંક સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઇ કોઈના જ લલાટે લખાયેલી હોય છે. આ શક્તિ ખરેખર ! સદ્ગુરુકૃપા, જન્માન્તરનો તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનું સાક્ષાત્ મેળવેલું વરદાન, આ ત્રિવેણીસંગમને આભારી હતી. તેઓશ્રી ‘અવધાન’કાર (એટલે બુદ્ધિની ધારણાશક્તિના ચમત્કારો) પણ હતા. અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા. તે જોઈને સહુ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ-શક્તિનો અદ્ભુત પરચો બતાવી જૈન ધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્યસમ્પત્તિ અલ્પસંખ્યક હતી. અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન છતાં નવ્યન્યાય'ને એવો આત્મસાત્ કર્યો હતો કે, નવ્યન્યાયના ‘અવતાર' લેખાયા હતા. આ કારણથી તેઓ તાર્કિકશિરોમણિ’ તરીકે વિખ્યાત થયા હતા. જૈન સંઘમાં નવ્યન્યાયના આ આદ્ય વિદ્વાન હતા. જૈન સિદ્ધાન્તો અને તેના ત્યાગવૈરાગ્યપ્રધાન આચારોને નવ્યન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર, અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અન્તિમ અવસાન ગુજરાતના વડોદરા શહેરથી ૧૯ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ‘ડભોઈ’ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉ૫૨ એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં એમની વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં આવી છે. ડભોઈ એ રીતે બડભાગી બન્યું છે. ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતોની અલ્પ ઝાંખી કરી. હવે પ્રસ્તુત પુસ્તક અંગે ‘કંઈક' કહું. પ્રસ્તુત પુસ્તક અંગે – આવા એક અનોખા મહાપુરુષની શ્રુત કે સારસ્વત સેવા કે તેની સાધના કેવી ઊંડી અને વિશાળ હતી ? તેઓશ્રીની જન્મદત્ત નૈસર્ગિક પ્રતિભા કેવી હતી ? નાનીશી માનવ જિંદગી, ત્યાગી જીવન, અનેક ફરજો અને જવાબદારીઓથી સંકુલ જીવન છતાં, એવી એક જ વ્યક્તિ પોતાની સર્વતોમુખી પ્રતિભા અને અગાધ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્વત્તાના વિરલ યોગે, સ્વ-૫ર કલ્યાણાર્થે વિવિધલક્ષી સાહિત્યનું અભિનવ સર્જન, પ્રાચીન વિચારોનું સંવર્ધન અને પ્રમાર્જન વગેરે દ્વારા સાહિત્યરાશિનો કેવો ઉમદા અને સમૃદ્ધ વારસો શ્રીસંઘને સોંપતા ગયા છે; એ બધી બાબતોનો સામાન્ય ખ્યાલ જૈન-અજૈન વિદ્વાનને આવે તો સારું ! એ માટે પ્રસિદ્ધ થયેલી હમસમીક્ષાની જેમ ઉપાધ્યાયજીના ગ્રન્થોની પણ પરિચય સાથે સમીક્ષા' પ્રગટ થાય તેવું કાર્ય કરવું, એવું સ્વપ્ન લાંબા કાળથી સેવ્યું હતું. સેવેલું સ્વપ્ન સાકાર બનશે કે કેમ ? એ મારા જેવા કમનસીબ અને પ્રમાદી માટે અનિશ્ચિત હતું, એટલે વિચાર્યું કે ઉપાધ્યાયજીના વિપુલ સાહિત્યની સર્વાગીણ સમીક્ષા તેના વિવિધ અભ્યાસીઓ દ્વારા વિવિધ રીતે થાય તો શું ખોટું છે ? ઊલટું સવિશેષ લાભપ્રદ જ છે. કારણ કે દરેકની બોદ્ધિક શક્તિ, વિચારધોરણ, રજૂઆતની કુશળતા અને સમીક્ષાની લઢણ સહુની નોખી નોખી હોય છે. એટલે આ સમીક્ષાનું કાર્ય માહિતીના સંગ્રહ માટે દેવી “અન્નપૂર્ણા' જેવા ગણાતા સુરત નિવાસી જાણીતા વિદ્વાન પ્રો. શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાને સોંપવામાં આવ્યું. અને “સમીક્ષાના અનુકરણ રૂપે કરવાનું હોવાથી લેખકની ઇચ્છાનુસાર યશોદોહન' એવું અભિધાન રાખ્યું. પણ તૈયાર થયેલું લખાણ જોયા બાદ લાગ્યું કે તેઓએ તેમાં “સમીક્ષાને બદલે પ્રધાનતયા ગ્રન્થપરિચય આપવાનું કાર્ય કર્યું છે. આથી સંભવ છે કે પ્રસ્તુત નામ તેના પૂર્ણાર્થમાં બંધબેસતું ન લાગે! એમ છતાં તેઓએ પરિશિષ્ટાદિ વિવિધ અંગોને જોડવાપૂર્વક જે કાર્ય કર્યું છે તે પણ અતિ ઉપયોગી જ થયું છે. અને આ કાર્ય સારી રીતે પાર પડયું છે. એમ સાનંદ નોંધવું જોઈએ અને એથી લેખક મહાશય ધન્યવાદના અધિકારી બને તે પણ સ્વભાવિક જ છે. પ્રસ્તુત ગ્રન્થના બે ખંડ પાડવામાં આવ્યા છે. પુનઃ બીજા ખંડના ચાર ઉપખંડ પાડવામાં આવ્યા છે જેને દસ પેટપ્રકરણો વડે શોભાવ્યા છે. પ્રથમ ખંડમાં ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીનું જીવનચરિત્ર અને તેને લગતી માહિતીઓ આપવામાં આવી છે. અને બીજા ખંડમાં તેમનું કવન એટલે કે તેમણે વિવિધ ભાષામાં જે કંઈ કહ્યું – લખ્યું તેનો પરિચય આપવામાં આવ્યો છે. આ બંને ખંડો ક્રાઉન ૧૬ પેજીના રર ફોર્મ એટલે ૩૬૦ પૃષ્ઠમાં મુદ્રિત થયા છે. ૨૩ મા ફોર્મથી પાંચ પરિશિષ્ટો શરૂ કરવામાં આવ્યાં છે. જે લગભગ ૧૦ ફોર્મ એટલે કે ૩૬ ૧થી પં૧૫ એટલે ૧૫૫ પૃષ્ઠમાં પૂર્ણ થયાં છે. અન્તમાં જરૂરી શુદ્ધિપત્રક પણ આપવામાં આવ્યું છે. ગ્રન્થના પ્રારંભમાં અનેકવિધ માહિતી આપતો વિસ્તૃત ઉપોદઘાત અને વિસ્તૃત વિષયસૂચી વગેરે જોડવામાં આવ્યાં છે. આ રીતે આ ગ્રન્થને આધુનિક રૂપ આપી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આથી શ્રદ્ધા છે કે ઉપાધ્યાયજીની સાહિત્યસેવાની વિવિધતા અને વિશાળતા જાણવા માટે આ ગ્રન્થ વિવિધ રીતે ઉપયોગી થઈ પડશે Page #11 -------------------------------------------------------------------------- ________________ અને ઉપાધ્યાયજી પ્રત્યેના આદરમાનમાં વૃદ્ધિ કરાવશે અને એક વિરલ અને તેજસ્વી બુદ્ધિપ્રતિભાસંપન્ન વ્યક્તિ, અપ્રમત્ત ભાવના રાખી જ્ઞાનોપાસનાનો પ્રચ૭ પુરુષાર્થ કરે, સાથે સાથે સામાજિક કે દુન્યવી વહેવારોનાં આકર્ષક પ્રલોભનોથી દૂર રહે તો શું સિદ્ધિ મેળવી શકે છે ? તે અંગેની જ્વલન્ત પ્રેરણા પણ આપણને સહુને આ ગ્રન્થ આપી જશે. આ ગ્રન્થના વાચન દ્વારા વાચકો તેઓશ્રીના ઉત્તમ સાહિત્યના સેવન, સર્જન અને વિવર્ધનના કાર્યમાં ચૂનાધિકપણે પણ પ્રગતિ કરશે તો, આ ગ્રન્થપ્રકાશનની વિશેષ સાર્થકતા લેખાશે. બાકી તો જૈન શ્રીસંઘના સહકારથી ઉપાધ્યાયજી ભગવંતે કરેલા અગણ્ય મહાન ઉપકારોનું ઋણ સેંકડો વર્ષ બાદ પણ અંશે અદા કરવાનું કાર્ય આવા ગ્રન્થો દ્વારા થઈ રહ્યું છે. એ જ જૈન શ્રીસંઘ કે આ સંસ્થા માટે એક મોટી સંતોષાત્મક બાબત અને ગૌરવાસ્પદ ઘટના છે. આ પ્રકાશન પણ સંજોગવશ દુતવિલમ્બિતવૃત્તની જેમ થોડું વિલંબે પ્રકાશિત થયું છે. પણ થયું છે એ જ આનંદજનક છે. આ ગ્રન્થની કોઈ કોઈ હકીકતો, વધુ સંશોધન, વધુ વિચારણાઓ માગે તેવી પણ છે. પણ આવા પ્રયત્નો ચાલુ રહેશે તો, નવી સૂઝ, હકીકતો અને પુરાવાઓ મળતાં તેમાં સુધારા વધારા થતા રહેશે. પરિણામે સંપૂર્ણ સત્ય કાં તો સત્યની વધુ નજીક પહોંચવાનું થતું રહેશે. વાચકો, વિદ્વાનો આ પુસ્તક જરૂર જોઈ જાય અને વાંચ્યા બાદ જે કંઈ જણાવવા જેવું લાગે તે સૂચિત કરે. પ્રાચીન વિશેષનામોના અંતમાં બહુમાનાર્થે શ્રી શબ્દનો ઉમેરો મેં સ્વેચ્છાથી કર્યો છે. - અત્તમાં સંપાદન કરતાં જે કંઈ ક્ષતિઓ મારાથી કે અન્યથી પણ રહી ગઈ હોય તો ક્ષમાર્થી છું અને ઉપાધ્યાયજી ભગવંતના ચુતની સેવા કરવાના સાનુકૂળ સંયોગો શીધ્ર પ્રાપ્ત થાય તેવી શાસનદેવને પ્રાર્થના કરું છું. સ્થળ મુંબઈ નમિનાથ જૈન ઉપાશ્રય, મુનિ યશોવિજય પાયધુની સં. ૨૦૨૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય . ૬-૧૦ . . . . ૧-૪ પૂાંક બે વાત પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન .. ઉપોદ્ઘાત.......... ૧૩–૭૬ સંકેતસૂચી. ૭–૭૪ વિસ્તૃત વિષયસૂચી. ७९-९४ ખંડ ૧ઃ બાહ્ય જીવનની રૂપરેખા . •••••••. ૧-૨૧ પ્રકરણ ૧ ગૃહવાસ ...... પ્રકરણ ૨ દીક્ષા અને પ્રાથમિક શિક્ષણ ..... પ્રકરણ ૩ વિશિષ્ટ અભ્યાસ.. પ્રકરણ ૪ સત્કાર અને સ્વર્ગવાસ... ૧૦-૧૩ પ્રકરણ ૫ પ્રકીર્ણક બાબતો . . . . . . ૧૪-૨૧ ખંડ ૨ઃ યશકવન.. ... ૨૨-૨૫૬ ઉપખંડ ૧: સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય ............ ૨૨-૧૭ ઉપખંડ ૨-૪ ધાર્મિક સાહિત્ય ......... ૨૮-૨૫૬ ઉપખંડ ૨: લલિત સાહિત્ય ......... ...... ૨૮–૯૩ પ્રકરણ ૧ “ભક્તિ સાહિત્ય સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતો) ૨૮-૭૨ પ્રકરણ ૨ ચરિત્રો અને ધર્મકથા .. ૭૩-૮૬ પ્રકરણ ૩ ઔપદેશિક સાહિત્ય . ........ ૮૭-૯૩ ઉપખંડ ૩ઃ દાર્શનિક સાહિત્ય . . . . ૯૪-૨૪૯ પ્રકરણ ૧ જ્ઞાનમીમાંસા ........... . . . . . ૯૪–૯૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ન્યાય અને તર્કશાસ્ત્ર પ્રકરણ ૩ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા . પ્રકરણ ૪ પરમતસમીક્ષા .. પ્રકરણ ૫ પરમતસમીક્ષા (ચાલુ) પ્રકરણ ૬ અધ્યાત્મ . પ્રકરણ ૭ જીવનશોધન ઉપખંડ ૪ : પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય પાંચ પરિશિષ્ટો १२ પરિશિષ્ટ ૧ કૃતિકલાપ પરિશિષ્ટ ૨ ન્યાયાચાર્ય યશોવિજયજીગણિના કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ નામોનાં સમીકરણો પરિશિષ્ટ ૩ ગ્રન્થકારોની સૂચી પરિશિષ્ટ ૪ ગ્રન્થો અને લેખોની સૂચી પરિશિષ્ટ ૫ પ્રકીર્ણક વિશેષનામો ૧૦૦-૧૨૫ ૧૨૬-૧૪૪ ૧૪૫-૧૬૧ ૧૬૨-૧૯૬ ૧૯૭–૨૧૨ ૨૧૩-૨૪૯ ૨૫૦૨૫૬ ૨૫૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્દઘાત પ્રસ્તાવ - તા. ૫-૮-પરને રોજ મારે પ્રસંગોપાત્ત વડોદરા જવાનું થયું. રાત્રે કોઠીપોળના ઉપાશ્રયે હું ગયો તો ત્યાં જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને એમના શિષ્યસમુદાય સમક્ષ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરવાની વાત નીકળી. એનો વિશેષ વિચાર કરવાનું કામ બીજા દિવસની સવાર ઉપર રખાયું. એ મુજબ હું મુનિશ્રી યશોવિજયજીને -- શ્રી વિજયધર્મસૂરિજીના શિષ્યવર્યને મળ્યો એ વેળા એમણે કહ્યુંઃ રાતની વાત આગળ ચલાવીએ તે પૂર્વે મારી એ ઉત્કટ ભાવના છે કે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યશોવિજયજીગણિનાં જીવન અને કવનનો સામાન્ય જનતાને બોધ થાય તેવું પુસ્તક તમારે તૈયાર કરવું. મેં હા પાડી અને એનું પ્રકાશન ડભોઈની એક સંસ્થા કરે એવો પ્રબંધ લગભગ કરાયો પણ ખરો પરંતુ એ વાત સક્રિય બની ન શકી. કાલાન્તરે ઈ. સ. ૧૯૫૬ના માર્ચમાં મારે પ્રાઝિક અને પરીક્ષક તરીકે અમદાવાદ જવાનું અને ઉપર્યુક્ત મુનિશ્રીને મળવાનું થયું. એમની વિદાય લેતી વેળા એમણે મને કહ્યું તમને કામ સોંપવાનું છે, કરશો? મેં તરત જ હા પાડી. એ સમયે મને ખબર ન હતી કે તેઓ મને પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવાનું સૂચવે છે. હું અહીં (સુરત) પાછો આવ્યો ત્યાર બાદ એમણે આ બાબતની મારી સાથેની વાટાઘાટ એમના ગુરુદેવ વિજયધર્મસૂરિજી દ્વારા ચલાવી. એ સૂરિજી ચાતુર્માસાર્થે જેઠ સુદ દસમે તા. ૧૮-૬-૫૬ના રોજ અહીં પધાર્યા. એ જ દિવસે એમણે મને વધામણી આપી કે યશોવિજયજીએ તમને કામ સોંપાવવાનું નક્કી કર્યું છે. યોગ્યતા – ન્યાયાચાર્ય' યશોવિજયગણિ જેવા ધુરંધર સાક્ષરની અને તેમાંય નવ્યન્યાયથી જટિલ બનેલી કૃતિઓનું પણ તલસ્પર્શી પરિશીલન કરવાનું કાર્ય ૧. આકાશવાણી (All India Radio)ના વડોદરા કેન્દ્ર ઉપરથી “રક્ષાબંધનનું પર્વ નામનું મારું વક્તવ્ય મારે રજૂ કરવાનું હોઈ હું ત્યાં ગયો હતો. Page #15 -------------------------------------------------------------------------- ________________ 98 મહાદુષ્કર છે એમ જાણવા છતાં મેં એ તૈયાર કરવા હામ ભીડી, કેમકે આ દિશામાં મેં થોડુંક પણ કાર્ય કર્યું હતું. યોજના – મારે કઈ પદ્ધતિએ આ પુસ્તક તૈયાર કરવું તેની ગડમથલ મારા મનમાં તા. ૭-૭-૫૬ને રોજ કરાર થયા બાદ થવા લાગી. મને નીચે મુજબનો પ્રશ્ન ફુર્યો: ન્યાયાચાર્યે સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી કેટલીક વાર મારવાડીની છાંટવાળી) અને 'હિન્દી એમ ચચ્ચાર ભાષામાં વિવિધ વિષયની કૃતિઓ રચી છે. તો શું મારે એમની કૃતિઓના ભાષાદીઠ ચાર વર્ગ પાડવા કે ભાષાની બાબતને ગૌણ ગણી વિષયદીઠ કૃતિઓનો સળંગ પરિચય આપવો ? બીજો વિકલ્પ સ્વીકારું તો એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાષાઓ માટે કયો ક્રમ રાખવો? શું સંસ્કૃત કૃતિઓને સ્થાન આપ્યા બાદ પાઇય, ગુજરાતી અને હિન્દી એ ક્રમે કૃતિઓ વિચારવી? વિષયો માટે કયો ક્રમ રાખવો એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. સાર્વજનીન અર્થાત્ અસાંપ્રદાયિક યાને લાક્ષણિક સાહિત્યને પ્રથમ સ્થાન આપવું કે ધાર્મિક સાહિત્યને ? આ બધા પ્રશ્નોનો તોડ મેં એવો કાઢ્યો કે ભાષાની બાબતને ગૌણ ગણી લાક્ષણિક સાહિત્યને પ્રથમ સ્થાન આપી સંસ્કૃત, પાઈય, ગુજરાતી અને હિન્દી એમ ભાષાના ક્રમે મારે આ પુસ્તક તૈયાર કરવું. ધાર્મિક સાહિત્યને મેં ત્રણ વર્ગમાં વિભક્ત કર્યું છે : (૧) લલિત સાહિત્ય, (૨) દાર્શનિક સાહિત્ય અને (૩) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય, લલિત સાહિત્યમાં દાર્શનિક સાહિત્યની અપેક્ષાએ સાંપ્રદાયિકતાની માત્રા ઓછી હોવાથી મેં એ સાહિત્યને પ્રથમ સ્થાન આપ્યું છે અને એ જ વિવફા અનુસાર મેં આ લલિત સાહિત્યમાં સ્તુતિ – સ્તોત્રાદિરૂપ ભક્તિ-સાહિત્યને સૌથી અગ્રસ્થાન આપી ત્યાર બાદ એ લલિત સાહિત્યના બાકીના નિમ્નલિખિત બે પેટાવર્ગની વાત હાથ ધરી છે —— ૧. આ ભાષાનો ઉલ્લેખ ન કરતાં “બનારસીદાસને ઉત્તર આપતાં વ્રજભાષામાં તેમ કર્યું હોવાનું પં. શ્રીધુરંધરવિજયગણિએ પોતાના લેખ પૃ. ૨૯)માં કહ્યું છે અને પૃ. ૨૯-૩૦માં એવો નિર્દેશ કર્યો છે કે “પદ્યમાં સ્થળે સ્થળે રાજસ્થાની ભાષાની ઝલક આવે છે.” એમનો ઉપર્યુક્ત લેખ ન્યા. ય મૃ.માં “પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના ગ્રન્થોનું અધ્યયન'ના નામથી છપાયો છે. ૨. આ બાબત મેં જૈનાચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી આગળ રજૂ કરી એમનો મત પૂછડ્યો તો મેં કરેલા નિર્ણય સાથે એઓ સંમત થતા જણાયા અને એથી મને આનંદ થયો. Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧) ચરિત્રો. (૨) ઔપદેશિક સાહિત્ય. દાર્શનિક સાહિત્યના મેં છ વર્ગ પાડ્યા છે. કોઈ પણ માનવી તો શું પણ. કોઈ પણ જીવ – અધમમાં અધમ કોટિનો જીવ સુધ્ધાં જ્ઞાનથી સર્વથા રહિત નથી. પછી ભલેને એ જ્ઞાન મિથ્યાજ્ઞાન હોય – સમ્યજ્ઞાન ન હોય. આ પ્રકારના જૈન મંતવ્યને લક્ષ્યમાં રાખી મેં જ્ઞાનમીમાંસાથી દાર્શનિક સાહિત્યની શરૂઆત કરી છે. જ્ઞાનીમાં વિવેકબુદ્ધિ હોવી ઘટે એટલે કે એણે ન્યાયપુરસ્સર વિચારણા કરવી ઘટે. આ માટે એને પ્રમાણાદિરૂપ ન્યાયનો બોધ આવશ્યક છે, એટલે મેં બીજા વર્ગ તરીકે ન્યાયનો પરિચય આપ્યો છે. ન્યાયનો ઉપયોગ તત્ત્વજ્ઞાન માટે કરાય એ સ્વાભાવિક છે, એટલે ન્યાય પછી મેં તત્ત્વજ્ઞાનનો વિચાર કર્યો છે. તત્ત્વજ્ઞાનનું ફળ પરમતસમીક્ષા છે એટલે એની ચોથા વર્ગ તરીકે મેં રજૂઆત કરી છે, વાદવિવાદની જાળમાં સપડાઈ રહેતાં ક્રોધાદિ કષાયના નિવારણાર્થે અધ્યાત્મની – યોગની દિશા ગ્રહણ કરવી ઘટે. એના બોધથી – યથાર્થ પાલનથી જીવનશોધન માટે અવકાશ મળે. આથી મેં આ ક્રમે આ અધ્યાત્મ અને જીવનશોધન એ બે વર્ગની યોજના કરી છે. લલિત સાહિત્યના ત્રણ પેટાવર્ગમાંના અને દાર્શનિક સાહિત્યના છ પેટાવર્ગમાંના ગ્રન્થોને કયા ક્રમે રજૂ કરવા એ પણ એક પ્રશ્ન નિમ્નલિખિત કારણોને લઈને ઉપસ્થિત થયો હતો : (૧) યશોવિજયગણિએ રચેલા તમામ ગ્રન્થો મળતા નથી એટલું જ નહિ, પરત જે મળે છે તેમાં પણ કેટલાક અપૂર્ણ છે. આમ એમના ગ્રન્થોના ત્રણ પ્રકાર પડે છે : (૧) સર્વાંશે ઉપલબ્ધ, (૨) અંશતઃ ઉપલબ્ધ અને (૩) સર્વાશ અનુપલબ્ધ. (૨) કેટલાક ગ્રન્થોનો વિષય સર્વસાધારણ છે તો કેટલાકનો એના કરતાં ઓછો વ્યાપક અને એટલે અંશે વિશિષ્ટ છે. (૩) સંસ્કૃત અને પાઇયમાં ગ્રન્થો રચાયા બાદ ઘણાખરા ગુજરાતી ગ્રન્થો રચાયા હોય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં મેં નિમ્નલિખિત નિયમો યોજી આ પ્રશ્નનો ઉકેલ કર્યો છે: (૧) ઉપલબ્ધ ગ્રન્થોને સર્વાશ અનુપલબ્ધ કરતાં પ્રથમ સ્થાન આપવું. ૩. (૧) જ્ઞાનમીમાંસા, (૨) ન્યાય, (૩) પદાર્થપરામર્શ (તત્ત્વજ્ઞાન), હજી પરમતસમીક્ષા, (૫) અધ્યાત્મ અને (૬) જીવનશોધન. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૨) સંપૂર્ણ ઉપલબ્ધ ગ્રન્થોને અંશતઃ ઉપલબ્ધ ગ્રન્થો કરતાં પહેલું સ્થાન આપવું. (૩) સર્વસાધારણ વિષયને લગતા ગ્રન્થોને વિશિષ્ટ વિષયના અર્થાત્ વ્યાપકતાની દષ્ટિએ ઊતરતી કોટિના પ્રન્યો કરતાં અગ્રસ્થાન આપવું. (૪) સંસ્કૃત અને પાઇયમાં રચાયેલા ગ્રન્થોને સ્થાન આપ્યા બાદ ગુજરાતી અને હિન્દી ગ્રન્થોનો પરિચય આપવો. ન્યાયાચાર્યના પ્રન્થોનું વિષયદીઠ વર્ગીકરણ કરતી વેળા કોઈ કોઈ ગ્રન્થનો વિષય શો ગણવો એ બાબત અંતિમ નિર્ણય કરવાનું કાર્ય મૂંઝવણભર્યું થઈ પડ્યું હોવાથી એની મેં કામચલાઉ વ્યવસ્થા કરી છે. વિષયનો તો નિર્ણય થયો હોય પરંતુ એક જ વિષયના વિવિધ ગ્રન્થોને કયા ક્રમે રજૂ કરવા એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ખાસ કરીને ન્યાયવિષયક ગ્રન્થો માટે આ વિચારણા કરવી પડી છે. દા. ત. અનેકાન્તવ્યવસ્થાને સપ્તભંગીન પ્રદીપની પૂર્વે સ્થાન આપવું કે સપ્તભંગીતરંગિણી પછી? વિભાજન –મેં સમગ્ર પુસ્તકને બે ખંડમાં વિભક્ત કર્યું છે. પ્રથમ ખંડમાં મેં ન્યાયાચાર્યનું બાહ્ય – ધૂળ જીવન આલેખ્યું છે અને તેમ કરવા માટે મેં એ ગણિના પોતાના ઉલ્લેખો તેમજ સુજસવેલિ અને ઐતિહાસિક વસ્ત્રપટ જેવાં સાધનોનો ઉપયોગ કર્યો છે. દ્વિતીય ખંડમાં મેં આ ગણિવર્યના આંતરિક – સૂક્ષ્મ જીવનને – એમની સાહિત્યિક પ્રવૃત્તિને સ્થાન આપ્યું છે અને એ જ વિષય આ પુસ્તકનો મહત્વનો અને મુખ્ય અંશ હોઈ એનો મોટો ભાગ રોકે છે. આ ઉપરથી મેં પ્રથમ ખંડનું નામ “બાહ્ય જીવનની રૂપરેખા” અને દ્વિતીય ખંડનું નામ “યશ કવન” રાખ્યું છે. વિશેષમાં મેં દ્વિતીય ખંડને નીચે મુજબના ચાર ઉપખંડોમાં વિભક્ત કર્યો છે: (૧) સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય (૨) લલિત સાહિત્ય. (૩) દાર્શનિક સાહિત્ય. (૪) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય. આ પૈકી પ્રથમ અને ચતુર્થ ઉપખંડ અખંડ છે જ્યારે એ સિવાયના બાકીના બેના ત્રણ પ્રકરણો અને સાત પ્રકરણો એમ અનુક્રમે અવાંતર વિભાગો છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પાંચ પરિશિષ્ટ - પ્રસ્તુત પુસ્તક જેવા માટે એમાં નોંધાયેલાં વિશેષનામોના ગ્રન્થકાર, ગ્રન્થ અને પ્રકીર્ણક એમ ત્રણ વર્ગ પાડી ત્રણ પરિશિષ્ટો અપાય એ સામાન્ય ઘટનાને તેમજ ભાષાને ગૌણ ગણી આ પુસ્તક રચાયું હોવાથી ઉપાધ્યાયજીએ કઈ ભાષામાં કેટલી અને કઈ કઈ કૃતિ રચી છે તે તારવવાનું બાકી રહેતું હોવાથી એ બાબત મેં એક સ્વતંત્ર પરિશિષ્ટ દ્વારા રજૂ કરી છે. આમ આ પુસ્તકના અંતમાં ચાર પરિશિષ્ટો છે. એ ઉપરાંત ન્યાયાચાર્યના સમગ્ર કૃતિકલાપની મહત્ત્વની વિગતો તેમજ કેટલાંક વર્ગીકરણ સહિત એક સૂચી આપી છે. એને પ્રથમ પરિશિષ્ટ તરીકે મેં અહીં સ્થાન આપ્યું છે. આ પાંચ પરિશિષ્ટ ઉપરાંત મુખ્ય મુખ્ય વિષયોમાંના પેટાવિષયોની – મુદ્દાઓની એક સૂચીરૂપ પરિશિષ્ટ યોજી શકાય તેમ હોવા છતાં પુસ્તકનાં પૃષ્ઠોની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે માટે મેં એ વાત જતી કરી છે. પરિચય – “યશોદોહન” એટલે યશોવિજયગણિની કૃતિઓનો નિષ્કર્ષ અને એ દ્વારા એનું મૂલ્યાંકન. આ કાર્ય થઈ શકે તે માટે એમની મૌલિક તેમજ વિવરણાત્મક કૃતિઓનાં બાહ્ય તેમજ આંતરિક સ્વરૂપનો પરિચય આવશ્યક હોઈ મેં એ યથામતિ આપ્યો છે. ગ્રન્થ સમજવામાં ગ્રન્થકારનો પરિચય સહાયક થઈ પડે તેમ હોવાથી મેં આ યશોવિજયગણિનો મૂળ લેખક તેમજ વિવરણકાર એમ ઉભય સ્વરૂપે પરિચય આપ્યો છે, જોકે એ એમની કૃતિઓના પરિચયની અપેક્ષાએ ગૌણ વસ્તુ છે. આ બે પ્રકારના પરિચય ઉપરાંત યશોવિજયગણિની કૃતિઓ ઉપર એમના સિવાય જે અન્ય મહાનુભાવોએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે તેમનો પરિચય તેમજ એ યશોવિજયગણિની કૃતિઓનું જે અન્ય જનોએ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં ભાષાન્તર કે વિવેચન કર્યું છે તેમનો પરિચય આપવાનું કાર્ય મેં કર્યું નથી; બાકી મેં એમનો નામોલ્લેખ તો કર્યો છે. એનાં કારણો નીચે મુજબ છે : (૧) ન્યાયાચાર્યના ગ્રન્થોના વિવરણકારો, ભાષાંતરકર્તાઓ અને વિવેચકોનો પરિચય એ કંઈ આ પુસ્તકનું મુખ્ય-મહત્ત્વનું અંગ નથી. (૨) પ્રસ્તુત પુસ્તક માટે નક્કી કરાયેલા પરિમાણને વળગી રહી. વિવરણકાર, ભાષાંતરકર્તા અને વિવેચકનો પરિચય આપવાનું મારે માટે શક્ય ન હતું. (૩) સંસ્કૃતમાં વિવરણ રચનાર વિષે મેં એક યા બીજા સ્વરૂપે કેટલીક બાબતોનો ઉલ્લેખ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ નામના મારા પુસ્તકમાં કર્યો છે એટલે એનું પુનરાવર્તન જરૂરી ન ગણાય. એ પુસ્તકમાં મેં યશોવિજયગણિની અચાન્ય સંસ્કૃત કૃતિઓની રૂપરેખા આલેખી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ १८ મૂલ્યાંકન પ્રણયનના હેતુઓ – કોઈ પણ કાર્ય કોઈ ને કોઈ કારણને આભારી હોય છે. ગ્રન્થના પ્રણયનરૂપ કાર્યને પણ આ નિયમ લાગુ પડે છે. આમ હોઈ ન્યાયાચાર્યની કૃતિઓ આ દૃષ્ટિએ તપાસતાં એના પ્રણયનના વિવિધ હેતુઓ જણાય છે : (૧) આત્માર્થીનું હિત - આ હેતુ ગુરુતત્તવિણિચ્છયના આદ્ય પદ્યમાં દર્શાવાયો છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે: “पणमिय पासजिणं(णिं)दं संखेसरसंठियं महाभागं । अत्तट्ठाण हिअट्ठा गुरुतत्तविणिच्छयं वुच्छं ॥ १ ॥" (ર) પરોપકાર – આ હેતુથી નરહસ્યની રચના કરાઈ છે એમ એનો પ્રારંભિક ભાગ જોતાં જણાય છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે : “ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदशिनम् । परोपकृतये ब्रूमो रहस्यं नयगोचरम् ॥ १ ॥" આત્માર્થી ઉપર ઉપકાર કરવા માટે દ્રવ્ય-અનુયોગ-વિચાર રચાયો છે એમ એના નીચે મુજબના આદ્ય પદ્યગત ઉલ્લેખ ઉપરથી જણાય છે : “શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી આત્મઅરથી નઇ ઉપકાર કરું દ્રવ્ય-અનુયોગ-વિચાર – ૧” ૩) વિનોદ – નયોપદેશ આ હેતુથી રચાયો છે એમ એનું નિમ્નલિખિત પદ્ય જોતાં જણાય છે : “ऐन्द्रधाम हृदि स्मृत्वा नत्वा गुरुपदाम्बुजम् । નોવેશ: ઘડ્યાં વિનોવાય વિદીયતે છે ? ” તિરૃન્વયોક્તિની રચના એના આદ્ય પદ્યમાં સુચવાયા મુજબ તૈયાયિકોના અને શાબ્દિકોના મતને વિનોદ મળે એ ઇરાદે કરાઈ છે. આ પદ્ય નીચે પ્રમાણે છે : “ऐन्द्रव्रजाभ्यर्चितपादपद्मं सुमेरुधीरं प्रणिपत्य वीरम् । वदामि नैयायिक-शाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ॥ १॥" (૪) કૌતુક – વાહણ-સમુદ્ર સંવાદ નામની કૃતિ કૌતુકાર્યે રચ્યાનું કર્તાએ કહ્યું Page #20 -------------------------------------------------------------------------- ________________ १९ છે. આના સમર્થનાર્થે હું આ કૃતિનું આદ્ય પદ્ય અત્ર રજૂ કરું છું ઃ શ્રીનવખંડ અખંડ ગુણ નવમી પાસ ભગવંત કરસ્યું કૌતુક કારણે વાહણ-સમુદ્રવૃત્તાન્ત. - ૧” (૫) અભ્યર્થના – ગ્રન્થ રચવાનો એક હેતુ શિષ્ય જેવાની અમુક વિષયની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે તેની તરફથી કરાયેલી અભ્યર્થના છે. આવા હેતુને ન્યાય આપવા ન્યાયાચાર્યે કોઈ કૃતિ રચી છે ખરી ? નામકરણ – આપણા આ દેશમાં – “ભારતવર્ષમાં પ્રાચીન સમયમાં એવી કેટલીક કૃતિઓ રચાઈ છે કે જેનાં નામ એના પ્રણેતાઓએ દર્શાવ્યાં નથી. એ નામો તો આગળ ઉપર એ કૃતિઓના વિવરણકારોએ અથવા તો અવતરણ આપતી વેળા કે અન્ય કોઈ કારણસર એનો ઉલ્લેખ કરતી વેળા તેમ કરનારે યોજ્યાં છે. કાલાંતરે કૃતિનું નામ કત દર્શાવે એવી અનેક કૃતિઓ રચાઈ છે. પ્રસ્તુતમાં આપણે યશોવિજયગણિની કૃતિઓનો વિચાર કરીશું તો એમની કેટલીક સંસ્કૃત તેમજ પાઇપ કૃતિઓનો નામનિર્દેશ એમણે જાતે કર્યો છે. યશોવિજયગણિની ઘણીખરી સંસ્કૃત અને પાઇય કૃતિનાં નામનો અંત્ય અંશ એમના પુરોગામી જૈન કે અજૈન કે બંને ધર્મના પ્રત્થકારોના ગ્રન્થોમાં નજરે પડે છે. આ હકીકત હું નીચે મુજબ દર્શાવું છું: અંત્ય અંશ ૧. અર્ણવ ૨. અષ્ટક ૩. આલોક યશોવિજયગણિની કૃતિ જ્ઞાનાર્ણવ, વાદાર્ણવ અષ્ટક દ્રવ્યલોક, ન્યાયાલોક પુરોગામીની કૃતિ જ્ઞાનાર્ણવ કિંવા યોગપ્રદીપ અષ્ટક (હારિભદ્રીય) પ્રમાણનયતત્ત્વાલક, ધ્વન્યાલોક ભામહકૃત) ૪. ઉક્તિ ૫. ઉપદેશ ૬. ઉપનિષદ્ સિડન્વયોક્તિ અધ્યાત્મોપદેશ, નયોપદેશ અધ્યાત્મોપનિષદ્ આચારોપદેશ અધ્યાત્મોપનિષદ્ કિંવા યોગશાસ્ત્ર કાવ્યકલ્પલતા ૭. કલ્પલતા વૈરાગ્યકલ્પલતા, સ્યાદ્વાદ કલ્પલતા ન્યાયખડખાદ્ય ૮. ખડખાદ્ય ખડખડ઼ખાદ્ય (શ્રીહર્ષકૃત) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૯. ખ્યાતિ આત્મખ્યાતિ આત્મખ્યાતિ (સમયસાર પાહુડની અમૃતચન્દ્રસૂરિ કૃત ટીકા) ૧૦. ચતુર્વિશતિકા ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા સ્તુતિચતુર્વિશતિકા (શોભનમુનિકૃત) ૧૧. તરંગિણી નયામૃતતરંગિણી, શૃંગારવૈરાગ્યતરંગિણી, સપ્તભંગીતરંગિણી. | ત્રિદશતરંગિણી ૧૨. તર્કભાષા જૈનતર્કભાષા તર્કભાષા (કેશવમિશ્રકૃત), તર્કભાષા પ્રજ્ઞાકરગુપ્તકૃત) ૧૩. દલન આધ્યાત્મિકમતદલના અંચલમતદલન ૧૪. દીપિકા યોગદીપિકા તર્કરહસ્યદીપિકા ૧૫. દ્વાáિશિકા. દ્વત્રિશિદ્ધાત્રિશિકા દ્વત્રિશદ્ધાત્રિશિકા સિદ્ધસેનીય) ૧૬. નિર્ણય વેદાન્તનિર્ણય ષડ્રદર્શનનિર્ણય, લોકતત્ત્વનિર્ણય ૧૭. પંચવિંશતિકા પરમજ્યોતિ પંચવિંશતિકા, રત્નાકરપંચવિંશતિકા પરમાત્મપંચવિંશતિકા ૧૮. પરિશુદ્ધિ માર્ગ પરિશુદ્ધિ તાત્પર્યપરિશુદ્ધિ ૧૯. પરિષ્કાર સિદ્ધાન્તર્કપરિષ્કાર ૨૦. પરીક્ષા અધ્યાત્મમતપરીક્ષા આપ્તપરીક્ષા, ધર્મપરીક્ષા દેવધર્મપરીક્ષા, ધર્મપરીક્ષા (અમિતગતિકૃત) ૨૧. પ્રકરણ શઠપ્રકરણ શિૌચપ્રકરણ સામાચારીપ્રકરણ (ઉમાસ્વાતિકૃત) ૨૨. પ્રદીપ નયપ્રદીપ આચાપ્રદીપ ૨૩. પ્રવેશ અનેકાન્તપ્રવેશ અનેકાન્તવાદપ્રવેશ (હારિભદ્રીય) ૨૪. બિન્દુ અધ્યાત્મબિન્દુ, જ્ઞાનબિન્દુ, ધર્મબિન્દુ, યોગબિન્દુ, ન્યાયબિન્દુ, વિચારબિન્દુ તત્ત્વબિન્દુ (વાચસ્પતિ મિશ્રકૃત), હેતુબિન્દુ, ન્યાયબિન્દુ, સિદ્ધાન્તબિન્દુ (મધુસૂદનકૃત) ૨૫. મંજૂષા સ્યાદ્વાદમંજૂષા ન્યાયાર્થમંજૂષા Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૬. માલા પ્રમેયમાલા, વાદમાલા ઉવએસમાલા, પુઠ્ઠમાલા ૨૭. રતિ વૈરાગ્યરતિ પ્રશમરતિ (ઉમાસ્વાતિકૃત) ૨૮. રહસ્ય ઉપદેશરહસ્ય, ન રહસ્ય, સિદ્ધાન્તરહસ્ય, કિરણા ભાષારહસ્ય, પ્રમારહસ્ય, વલીપ્રકાશરહસ્ય (મથુરાસ્યાદ્વાદરહસ્ય નાથ કૃત) ૨૯. વાદ મંગલવાદ, વિધિવાદ વ્યુત્પત્તિવાદ, શક્તિવાદ (ગદાધરકૃત) ૩૦. વિનિશ્ચય ગુરુતત્ત્વવિનિશ્ચય ન્યાયવિનિશ્ચય ૩૧. વિલાસ જશવિલાસ નલવિલાસ, યદુવિલાસ રઘુવિલાસ (રામચન્દ્રકૃત નાટકો) ૩૨. વ્યવસ્થા અનેકાન્તવ્યવસ્થા પદવ્યવસ્થા (વિમલકીર્તિકૃત) ૩૩. શતક પ્રતિમાશતક, સમાધિશતક, શતક, કાલશતક, સામ્યશતક નીતિશતક ઈત્યાદિ ૩૪. સમુચ્ચય યતિલક્ષણસમુચ્ચય શાસ્ત્રવાર્તાસમુચ્ચય, પડ્રદર્શનસમુચ્ચય, પ્રમાણ સમુચ્ચય ( દિનાગકૃત) ૩૫. સર્વસ્વ વેદાન્તવિવેકસર્વસ્વ અલંકારસર્વસ્વ ૩૬. સાર અધ્યાત્મસાર, જ્ઞાનસાર સમયસાર, પવયણસાર, નિયમસાર આ ઉપરથી જોઈ શકાશે કે “રહસ્યથી અંકિત કૃતિઓ સૌથી વિશેષ છે. એવી ૧૦૮ કૃતિઓ રચવાની ઇચ્છા યશોવિજયગણિએ દર્શાવી છે. એ જોતાં બીજી પણ રહસ્યાંકિત કૃતિઓ એમણે રચી હોય તો ના નહિ. અહીં મને એ પ્રશ્ન સ્લરે છે કે યશોવિજયગણિએ ઉપર મુજબની અભિલાષા કેમ સેવી હશે ? આનો સચોટ ઉત્તર તો હું અત્યારે આપી શકું તેમ નથી પરંતુ એ સંબંધમાં હું એ કલ્પના કરું છું કે યશોવિજયગણિએ પોતાના કાશીના નિવાસ દરમ્યાન કે અન્યત્ર નિમ્નલિખિત અજૈન રહસ્યાંકિત કૃતિઓ જેવી કૃતિનાં કંઈ નહિ તો નામ પણ સાંભળ્યાં જ હોઈ એ ઉપરથી રહસ્યાંકિત પુષ્કળ કૃતિઓ રચવા એઓ પ્રેરાયા હશેઃ કિરણાવલી પ્રકાશરહસ્ય, તત્ત્વચિંતામણિરહસ્ય, તત્ત્વચિંતામણ્યાલોકરહસ્ય, દીધિતિરહસ્ય, ન્યાયલીલાવતી પ્રકાશરહસ્ય, બૌદ્ધધિક્કારરહસ્ય, ગુણરહસ્ય અને Page #23 -------------------------------------------------------------------------- ________________ ન્યાયરહસ્ય. છેલ્લી બે કૃતિઓ રામભદ્ર સાર્વભૌમે લગભગ વિ. સં. ૧૭૩૦માં રચી છે જ્યારે બાકીની કૃતિ મથુરાનાથ તર્કવાગીશે લ. વિ. સં. ૧૬ ૨પમાં રચી છે. વિવરણાત્મક સાહિત્ય - યશોવિજયગણિના ગ્રન્થોના બે વર્ગ પાડી શકાય : (૧) મૌલિક અને (૨) વિવરણાત્મક. આ ગણિએ પોતાના જ ગ્રન્થોના સ્પષ્ટીકરણાર્થે વૃત્તિ, વિવૃતિ, વિવરણ કે ટીકાના તેમજ વાર્તિક, ટબ્બા કે બાલાવબોધના નામે ઓળખાવાતું સાહિત્ય રચ્યું છે એટલું જ નહિ, પરંતુ કેટલાયે અન્યકર્તક ગ્રન્થો માટે પણ તેમ કર્યું છે. આથી એમના વિવરણાત્મક સાહિત્યના બે વર્ગ પડે છે : (૧) સ્વપજ્ઞ વિવરણો અને (૨) અન્યકર્તક ગ્રન્થોનાં વિવરણો. પ્રથમ વર્ગના બે ઉપવર્ગ સૂચવાય તેમ છે : (અ) સંસ્કૃતમાં રચાયેલાં વિવરણો અને (આ) ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં રચાયેલાં વિવરણો કે જેને સામાન્ય રીતે બાલાવબોધ' કે “ટબ્બો કહે છે. આમ ત્રણ પ્રકારનું વિવરણાત્મક સાહિત્ય સર્જાયું છે. (૧) સ્વોપજ્ઞ સંસ્કૃત ઉપલબ્ધ સાહિત્ય આ નિમ્નલિખિત ગ્રન્થોને લગતું છે: અજઝપ્પમયપરિફખા, આધ્યાત્મિકમતખંડન, આરાધક-વિરાધક-ચતુર્ભગી, ઉવએ રહસ્ય, ઐન્દ્રસ્તુતિ, કૂવદિન્તવિસઈકરણ, ગુરુતત્તવિણિચ્છય, જ્ઞાનસાર, જ્ઞાનાર્ણવ, દ્રવ્યલોક, દ્વાર્જિશદ્ધાત્રિશિકા, ધમ્મપરિફખા, નયોપદેશ, પ્રતિમાશતક, ભાસારહસ્સ, વીરસ્તવ (ન્યાયખંડખાદ્ય) અને સામાયારીપયરણ. (૨) સ્વોપન્ન ગુજરાતી ઉપલબ્ધ સાહિત્ય આ અંગેની કૃતિઓ નીચે મુજબ છે : અજઝષ્યમયપરિખા, જ્ઞાનસાર, દોઢ સો ગાથાનું હૂંડીનું સ્તવન, દ્રવ્યઅનુયોગ-વિચાર, સંયમશ્રેણિવિચારસઝાય), સમકિતનાં છ સ્થાનની ચોપાઈ, સવા સો ગાથાનું સ્તવન અને સાડી ત્રણ સો ગાથાનું સ્તવન. (૩) અન્યકર્તક ગ્રન્થોનાં સંસ્કૃત વિવરણો આને લગતા અન્યકર્તક ગ્રન્થો નીચે પ્રમાણે છે : ૧. આના ઉપર અવચૂર્ણિ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અલંકારચૂડામણિ, અષ્ટસહસ્રી, ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, કમ્મપડ, કાવ્યપ્રકાશ, છન્દ્રચૂડામણિ, જોગવીસિયા, તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાલોક, ધર્મસંગ્રહ, યોગસૂત્ર, વીતરાગસ્તોત્ર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષોડશક, સિદ્ધાન્તમંજરી અને સ્યાદ્વાદમંજરી. અત્ર નિમ્નલિખિત ગ્રન્થો અભિપ્રેત છે : વિવરણ તત્ત્વવિવેક २३ આનંદઘનચોવીસી, તત્ત્વાર્થસૂત્ર અને પંચનિયંઠીસંગહણી વિવરણોનાં વિશિષ્ટ નામો – યશોવિજયગણિએ પોતાના કેટલાક ગ્રન્થોનાં વિવરણોનાં વિશિષ્ટ નામો યોજ્યાં છે. આવાં નામો તેમજ એ કયા કયા ગ્રન્થને અંગે છે એ બાબત હું નીચે મુજબ સૂચવું છું : મેન્થ નયામૃતરંગિણી યોગદીપિકા વિચારબિન્દુ (૪) અન્યકર્તૃક ગ્રન્થોનાં ગુજરાતી વિવરણો કૂવદિઢન્નવિસઇક૨ણ નયોપદેશ ષોડશક ધમ્મપરિખા શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદમંજરી કેટલાક ન્યાયખંડખાદ્યને મહાવીરસ્તવની ટીકા ગણે છે. સ્યાદ્વાદકલ્પલતા સ્યાદ્વાદમંજૂષા યશોવિજયગણિનાં ઉપલબ્ધ વિવરણાત્મક સાહિત્યના વિહંગાવલોકન ઉપરથી નીચે મુજબની બાબતો હું તારવું છું: (૧) એમના એકેએક સંસ્કૃત કે પાઇય, ગુજરાતી કે હિન્દી ગ્રન્થ ઉપર એક યા બીજી ભાષામાં સ્વોપજ્ઞ વિવરણ નથી. (૨) એમના નિમ્નલિખિત સંસ્કૃત ગ્રન્થો સ્વોપજ્ઞ સંસ્કૃત વિવરણ વિનાના છે : ૧. આના ઉ૫૨ મોટી અને નાની એમ બે વૃત્તિ છે. ૨. આના ઉપર લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ ટીકા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ અધ્યાત્મબિન્દુ નયરહસ્ય વિજયપ્રભસૂરિક્ષામણકઅધ્યાત્મસાર ન્યાયબિન્દુ વિજ્ઞપ્તિપત્ર અધ્યાત્મોપદેશ. ન્યાયાલોક વિજયપ્રભસૂરિસ્વાધ્યાય અધ્યાત્મોપનિષદ્ પરમજ્યોતિ : વિધિવાદ અનેકાન્તપ્રવેશ પંચવિંશતિકા વિષયતાવાદ અનેકાન્તવ્યવસ્થા પરમાત્મપંચવિશતિકા વેદાન્તનિર્ણય આત્મખ્યાતિ પ્રમારહસ્ય વેદાન્તવિવેક આર્ષભીયચરિત પ્રમેયમાલા વૈરાગ્વકલ્પલતા આલોકહેતુતાવાદ મંગલવાદ વૈરાગ્યરતિ જૈનતર્કભાષા માર્ગપરિશુદ્ધિ શઠપ્રકરણ જ્ઞાનબિન્દુ વાદમાલા (ત્રણ). સપ્તભંગીતરંગિણી સિડન્વયોક્તિ વાદરહસ્ય સિદ્ધાંતતર્કપરિષ્કાર દેવધર્મપરીક્ષા વાદાર્ણવ સ્તોત્રો (કેટલાંક) જૈનતર્કભાષા ઉપર ગુજરાતીમાં બાલાવબોધ હોવાનું મનાય છે. (૩) યશોવિજયગણિએ નવ પાઇય કૃતિ રચી છે. એમાં જઇલકખણસમુચ્ચય અને સિરિયુજ્જલેહ નામની બે જ કૃતિ સ્વોપજ્ઞ વિવરણથી વિભૂષિત નથી. (૪) યશોવિજયગણિની નિમ્નલિખિત ગુજરાતી કૃતિઓ સ્વોપજ્ઞ વિવરણથી અલંકૃત નથી: કેટલીક સઝાયો, કેટલાંક સ્તવનો, ગીતો અને પદો, શ્રીપાલ રાજાનો અને જંબૂસ્વામીનો રાસ, વાહણ-સમુદ્ર-સંવાદ અને હરિયાળી. (૫) યશોવિજયગણિએ જે આઠ (7) હિન્દી કૃતિઓ રચી છે તે પૈકી એકે ઉપર કોઈ પણ ભાષામાં વિવરણ નથી. (૬) સાત પાઠય કૃતિઓનાં સંસ્કૃતમાં વિવરણ છે પરંતુ કોઈ પણ કૃતિ ઉપર – ખુદ પાઇય કૃતિ ઉપર પણ પાઇયમાં વિવરણ નથી. (૭) કોઈ પણ કૃતિ ઉપર હિન્દીમાં વિવરણ નથી. (૮) એક પણ વિવરણ પદ્યાત્મક નથી. સટીક ગ્રન્થોની ટીકા – યશોવિજયગણિએ નિમ્નલિખિત ગ્રન્થો ઉપર એમના પુરોગામીઓની – જૈન મુનિવરોની ટીકા હોવા છતાં ટીકા રચી છે : Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ (૧) અલંકારચૂડામણિ, (૨) ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, (૩) કમ્મપયડ, (૪) કાવ્યપ્રકાશ, (૫) તત્ત્વાર્થસૂત્ર, (૬) વીતરાગસ્તોત્ર, (૭) શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને (૮) ષોડશકપ્રકરણ. ત્રિસૂત્યાલોક અને સિદ્ધાન્તમંજરી ઉપર યશોવિજયગણિની પૂર્વે કોઈએ ટીકા રચી છે કે નહિ તે જાણવું બાકી રહે છે એટલે એ બે નામ મેં ઉ૫૨ ગણાવ્યાં નથી. સ્વાદ્વાદમંજૂષા એ મુખ્યતયા સ્યાદ્વાદમંજરીની ટીકા હોઈ એનો પણ હું ઉલ્લેખ કરતો નથી. ટીકા હોવા છતાં ટીકા રચાય તો તે માટે કોઈ સબળ કારણ હોવું જોઈએ. (અ) લાક્ષણિક સાહિત્યનો પરામર્શ લાક્ષણિક સાહિત્યમાં ફાળો – લાક્ષણિક સાહિત્યનાં વિવિધ અંગો છે. જેમકે (૧) વ્યાકરણ, (૨) કોશ, (૩) છન્દુઃશાસ્ત્ર, (૪) અલંકા૨શાસ્ત્ર યાને કાવ્યશાસ્ત્ર, (૫) નાટ્યશાસ્ત્ર, (૬) સંગીત, (૭) કામશાસ્ત્ર, (૮) ચિત્રકળા, (૯) સ્થાપત્ય, (૧૦) મુદ્રાશાસ્ત્ર, (૧૧) ગણિત, (૧૨) નિમિત્તશાસ્ત્ર, (૧૩) વૈદ્યક, (૧૪) પાકશાસ્ત્ર, (૧૫) વિજ્ઞાન અને (૧૬) નીતિ. આ સોળ અંગો પૈકી પહેલા, ત્રીજા, ચોથા, બારમા અને સોળમા અંગને બાદ કરતાં બાકીનાં અગિયાર અંગને લગતી કોઈ મૌલિક કૃતિ કે કોઈ જૈન કે અજ્જૈન કૃતિના વિવરણરૂપ કૃતિ ઉપાધ્યાયજીએ રચી હોય એમ જણાતું નથી. એમણે એકે વ્યાકરણ રચ્યું નથી કે કોઈના પણ જૈન કે અજ્જૈનના વ્યાકરણ ઉપર વૃત્તિ રચી નથી. બાકી વ્યાકરણ સંબંધી કેટલીક માહિતી પૂરી પાડતી તિઙન્વયોક્તિ નામની એક કૃતિ રચી છે પણ એ પૂરેપૂરી હજી સુધી તો મળી આવી નથી. એ એક અજૈન કૃતિનું સ્મરણ કરાવે છે. ઉપાધ્યાયજીએ કોઈ છન્દઃશાસ્ત્ર રચ્યું નથી પરંતુ હૈમ છન્દશૂડામણિની ટીકા રચી હોય એમ લાગે છે એનો હજી સુધી તો પત્તો જ ક્યાં છે ? ઉપાધ્યાયજીએ કાવ્યશાસ્ત્રને અંગે એકે સ્વતંત્ર કૃતિ રચી નથી. એમણે કાવ્યપ્રકાશ નામની એક અજૈન તેમજ બહુમાં બહુ બે જૈન કૃતિ ઉપર નામે અલંકારચૂડામણિ અને કાવ્યકલ્પલતા ઉપર વૃત્તિ રચી છે. આ ત્રણ વૃત્તિ પૈકી પહેલી પૂરેપૂરી અદ્યાપિ મળી આવી નથી. બીજી બે પૈકી હૈમ અલંકારચૂડામણિની વૃત્તિ ૧. આના ઉપ૨ ‘લિ..' હેમચન્દ્રસૂરિએ વિવેક રચ્યો છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુપલબ્ધ છે જ્યારે અમરચન્દ્રસૂરિત કાવ્યકલ્પલતાની વૃત્તિ એમણે રચી છે કે એમના કોઈ નામરાશિએ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ગમે તેમ પણ યશોવિજયગણિના કાવ્યશાસ્ત્રને અંગેના અર્પણની ઝાંખી એ શાસ્ત્રના કેટલાક મુદ્દાઓ એમણે પ્રસંગોપાત્ત ચર્ચા છે તે ઉપરથી જાણી શકાય છે. એથી મેં આ બાબત “કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ” નામના મારા લેખમાં વિચારી છે. નિમિત્તશાસ્ત્રને લગતી એક કૃતિ નામે ફલાફલવિષયક પ્રશ્નપત્ર આ યશોવિજયગણિની જ રચના છે કે એ કોઈકની કૃતિની એમણે નકલ ઉતારી છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે. વજસેનના શિષ્ય હરિ (હરિષણીકૃત કપૂરપ્રકરની ટીકા પ્રસ્તુત યશોવિજયગણિની કૃતિ છે કે કેમ એ એક પ્રશ્ન છે. આમ લાક્ષણિક સાહિત્યનાં બહુમાં બહુ પાંચ અંગ પરત્વે યશોવિજયગણિએ કેટલુંક સાહિત્ય રચ્યું છે. તેમાં વ્યાકરણવિષયક કૃતિ સ્વતંત્ર છે ખરી પણ તે અપૂર્ણ મળી છે એટલે વ્યાકરણ પૂરતું મૂલ્યાંકન કેવી રીતે થાય ? છંદને અંગે કોઈ મૌલિક રચના યશોવિજયગણિએ કરી નથી એટલું જ નહિ પણ એમણે છન્દશૂડામણિની જે વૃત્તિ રચ્યાનું મનાય છે તે વિવરણાત્મક કૃતિનો પત્તો જ નથી એટલે છન્દશાસ્ત્રના સંબંધમાં તો સર્વાશે મૌન સેવવા જેવું છે. બાકી એમનું વિવિધ છંદો ઉપર – કેટલાક અપ્રચલિત છંદો ઉપર પણ પ્રભુત્વ છે એ તો ઐન્દ્રસ્તુતિ ઈત્યાદિ એમની કૃતિઓ જોતાં જણાય છે. કાવ્યશાસ્ત્રને લગતી એકે મૌલિક રચના યશોવિજયગણિએ કરી નથી અને બહુમાં બહુ જે ત્રણ વિવરણાત્મક કૃતિ રચી છે તે પૈકી એકની અનુપલબ્ધિ બીજીની અપૂર્ણતા અને ત્રીજીને લગતી શંકાશીલતા વિચારતાં એનું મૂલ્યાંકન પણ અત્યારે તો માંડી જ વાળવાનું રહે છે. નિમિત્તશાસ્ત્રને લગતી કૃતિ એમની છે કે નહિ એ પ્રશ્ન છે અને એ એમની જ હોય તો એ કાંઈ ખાસ મહત્ત્વની નથી. નીતિશાસ્ત્ર પરત્વે યશોવિજયગણિની કોઈ મૌલિક રચના મળી આવી નથી. પ્રસંગોપાત્ત રચાયેલાં સુભાષિતો ઉપાધ્યાયજીની કેટલીક કૃતિમાં મળે છે ખરાં. કપૂરપ્રકરની ટીકા એમણે જ રચી હોય તોપણ એ અદ્યાપિ અમુદ્રિત છે એટલે એની હાથપોથી મને જોવા મળે તો હું આ વિષય ચર્ચા શકું. ૧. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૨, એ. ૩-૪)માં એક જ હપ્ત છપાયો છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ २७ સાહિત્યનાં સ્વરૂપો – સાહિત્યના ગદ્યાત્મક અને પદ્યાત્મક એમ જે બે વિભાગો પડાય છે તેમાંના પદ્યાત્મક સાહિત્યનો સાહિત્યનાં સ્વરૂપોની દૃષ્ટિએ વિચાર કરી શકાય એવી પુષ્કળ સામગ્રી લલિત સાહિત્ય પૂરી તો પાડે છે, કેમકે એમાં જે સ્તવન, સજ્ઝાય, સ્તોત્ર, પદ, ગીત, મહાકાવ્ય, રૂપક કથા, ચરિત્ર ઇત્યાદિને લગતી કૃતિઓ છે. તે સાહિત્યનાં સ્વરૂપો છે. એનો વિચાર અહીં ન કરતાં મેં આગળ ઉપર કરવાનું ઉચિત ધાર્યું છે કે જેથી દાર્શનિકાદિ સાહિત્યમાં પણ એ પૈકી કોઈ કોઈ સાહિત્યસ્વરૂપને લગતી કૃતિઓ છે તેનો એકસાથે વિચાર થઈ શકે. (આ) લલિત સાહિત્યનો વિમર્શ લલિત સાહિત્યની શરૂઆત મેં સ્તુતિ-સ્તોત્રોથી કરી છે. આ વિભાગનો પ્રારંભ પંચપરમેષ્ઠિ—ગીતાથી મેં કર્યો છે, કેમકે એમાં દાર્શનિક તત્ત્વ જૈન મંતવ્યોના નિરસન જેવો વિષય નથી એટલે એને લાક્ષણિક સાહિત્યના નિરૂપણ પછી સ્થાન આપી શકાય તેમ હતું. સ્તુતિ-સ્તોત્રોમાં વ્યાપકતાની દૃષ્ટિએ પંચ૫૨મેષ્ઠિગીતા સૌથી વિશેષ વ્યાપક હોવાથી - એમાં તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠિઓનું ગુણોત્કીર્તન હોવાથી એને મેં અગ્રિમ સ્થાન આપ્યું છે. દેવ, ગુરુ અને ધર્મ એમ જે ત્રણ તત્ત્વો કેટલાક જૈન ગ્રંથોમાં ગણાવાયાં છે તે પૈકી દેવ અને ગુરુ એ બે તત્ત્વો વિષે આ કૃતિમાં વિચાર કરાયો છે. પાંચ પ૨મેષ્ઠિઓમાં તીર્થંકર એ સિદ્ધ પરમાત્માનો તેમજ જૈનદર્શનનો સ્વતંત્ર રીતે પરિચય કરાવનાર હોવાથી પ્રથમ પદે હોઈ આ કૃતિ પછી મેં ચોવીસ ચોવીસ તીર્થંકરોની સ્તુતિઓને – ચતુર્વિશતિકાઓને – એમને લગતાં સ્તવનોને અર્થાત્ ચોવીસીઓને સ્થાન આપ્યું છે અને ત્યાર પછી એથી ઓછી સંખ્યાવાળા તીર્થંકરોના અધિકારવાળી અને આગળ જતાં એકજ તીર્થંકરની સ્તુતિરૂપ કૃતિને મેં સ્થાન આપ્યું છે. તીર્થંકર પછી સિદ્ધનો અધિકાર મેં હાથ ધર્યો છે કેમકે પાંચ પરમેષ્ઠિઓમાં એઓ બીજે પડે છે. એ પછી આચાર્યનો અને તેમાં પણ ગણધરો મુખ્ય હોવાથી એમનાથી મેં આ વિભાગ શરૂ કર્યો છે. કઈ કઈ જાતનાં કેટલાં સ્તુતિ-સ્તોત્રો કે સ્તવનો છે તેનો હું નિર્દેશ કરું તે પૂર્વે એક શંકા કેટલાકને થવા સંભવ છે તે અને તેના નિરસન વિષે થોડુંક કહીશ. નવપદપૂજા એ યશોવિજયગણિની કૃતિ છે અને એમાં પાંચ પરમેષ્ઠિઓનાં પાંચ પદ ઉપરાંત દર્શનાદિ ચાર અધિક પદ છે એટલે વ્યાપકતાની અપેક્ષાએ પંચપરમેષ્ઠિગીતા કરતાં ચડે. એથી એને કેમ આદ્ય સ્થાન અપાયું નથી એવો પ્રશ્ન કોઈ ઉઠાવે તો આનો ઉત્તર એ છે કે આ નવપદપૂજા કોઈ સ્વતંત્ર કૃતિ નથી. એ તો Page #29 -------------------------------------------------------------------------- ________________ २८ શ્રીપાલરાજાનો રાસમાંની ચોથા ખંડની બે ઢાલ, જ્ઞાનવિમલસૂરિકૃત કાવ્ય અને દેવચન્દ્રની પદ્યાત્મક રચના મળીને એક સંકલનાત્મક કૃતિ બનાવાઈ છે. – પંચપરમેષ્ઠિ-ગીતા – આ કાવ્યરસિકોને આનંદ આપે એમ છે કેમકે એમાં ઉત્કૃષ્ટતાનાં ત્રીસ ઉદાહરણો અપાયાં છે. - ચોવીસ ચોવીસ તીર્થંકરોના ગુણગાનરૂપ કૃતિઓમાં ઐન્દ્ર-સ્તુતિ નામની ચતુર્વિંશતિકા એની ભાષા, એના છંદો, એના અલંકારો, એની તાત્ત્વિક – દાર્શનિક વિચારણા ઇત્યાદિને લઈને મોખરે છે. એક રીતે વિચારતાં તો અનેક સંસ્કૃત ચતુર્વિશતિકાઓમાં પણ એ ઘણું ઊંચું સ્થાન ભોગવે છે. શોભન-સ્તુતિ જેવી સ્તુતિના છંદ અને યમકના સર્વાંગીણ અનુકરણરૂપે ઐન્દ્ર-સ્તુતિ સિવાય બીજી એકે કૃતિ અદ્યાપિ રચાઈ નથી. એ એના મહત્ત્વનું દ્યોતન કરે છે. યશોવિજયગણિએ ગુજરાતીમાં કેટલી ‘થોય’ રચી તે જાણવામાં નથી. અત્યારે તો એક જ થોય મળી આવી છે (જુઓ પૃ. ૩૩) અને એમાં આગમને સમુદ્ર કહી એનો જે તાદશ ચિતાર અપાયો છે તે ખાસ ધ્યાન ખેંચે છે. એકેક જિનેશ્વરને લગતાં સાત સ્તવનો અને સ્તોત્રોમાં પાર્શ્વનાથને લગતી છ કૃતિ છે જ્યારે ઋષભદેવને અંગે એક જ છે. આમ હોઈ એ યશોવિજયગણિનો પાર્શ્વનાથ પ્રત્યેનો અને તેમાંયે ‘શંખેશ્વર’ પાર્શ્વનાથ પ્રત્યેનો ઉત્કટ ભાવ સૂચવે છે. ગુજરાતી સ્તવનોમાં આપણા દેશમાં આ ‘હુંડા’ અવસર્પિણીમાં થઈ ગયેલા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોને લગતી ભાવભરી ચોવીસીઓ, મહાવિદેહમાં આજે વિદ્યમાન એવા વીસ વિહરમાણ જિનવરોની વીસી અને મૌન એકાદશીનું સ્તવન નોંધપાત્ર છે. સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો પૈકી આદિજિન-સ્તવન ‘ગેય’ હોવાથી તેમ જ શૃંખલાયમકથી અલંકૃત હોવાને લીધે, ગોડીપાર્શ્વનાથ-સ્તવન અને શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તોત્ર (પૃ. ૩૪-૩૮) એ બન્ને કૃતિઓ છંદના વૈવિધ્યને લઈને,આ પછીનું શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તોત્ર એમાં કરાયેલી દાર્શનિક ચર્ચાને કારણે અને પાર્શ્વજિનસ્તોત્ર સમગ્રતયા એક જ છંદમાં – ‘સ્વાગતા’માં રચાયેલું હોવાથી આકર્ષક હોઈ ગણનાપાત્ર બન્યાં છે. ગુજરાતી ત્રણ ચોવીસી પૈકી બીજી ચોવીસીમાંનું સોળમું સ્તવન વિરોધાભાસનાં વિવિધ દૃષ્ટાંતો રજૂ કરે છે એથી અને ચોવીસમું સ્તવન એ મનને Page #30 -------------------------------------------------------------------------- ________________ અપાયેલી મંદિરની ઉપમાની સાંગોપાંગતાને લઈને નોંધપાત્ર બન્યાં છે. ત્રીજી ચોવીસી ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરો પૈકી પ્રત્યેકને લગતી ચૌદ ચૌદ બાબતો રજૂ કરી એ તીર્થકરોની બાહ્ય જીવનરેખા પૂરી પાડે છે. એની સાથે પંચપરમેષ્ઠિગીતામાં તીર્થકરનું જે આંતરિક સ્વરૂપ વર્ણવાયું છે તે ઉમેરતાં આપણા આ ભારત વર્ષની આ અંતિમ ચોવીસી નાનકડા નિબંધની ગરજ સારે તેમ છે. કેટલાંક સ્તવનોમાં ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો અપાયાં છે. કોઈ કોઈ સ્તવનમાં દેવાધિદેવ તીર્થકરની અન્ય દેવો સાથે તુલના કરાઈ છે. પાર્શ્વનાથનું સ્તવન દ્રવ્યપૂજા ઉપર અને શામળા પાર્શ્વનાથનું સ્તવન ભાવપૂજા ઉપર પ્રકાશ પાડે છે. તેમાં ભાવપૂજા કરતી વેળા જે જે ભાવના ભાવવી જોઈએ તેનો તાદશ ચિતાર આ શામળા પાર્શ્વનાથનું સ્તવન રજૂ કરે છે. નવનિધાન નવ સ્તવનો પૈકી ચોથા સ્તવનમાં કમળ નેત્ર દ્વારા, હરણ ગતિ દ્વારા તેમજ ખંજન અંજન દ્વારા એમ કોણ અભિનન્દનનાથના કયા અવયવ વગેરેથી પરાજિત થયું તેનો ઉલ્લેખ છે. યશોવિજયગણિએ આર્ષભીયચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. એમાં એમણે ઋષભદેવ વિષે કેટલીક વિશિષ્ટ માહિતી આપી છે. અન્ય કોઈ તીર્થકર માટે એમણે કોઈક ગ્રન્થમાં તેમ કર્યું હોય એમ જણાતું નથી. શ્રીપાલ રાજાનો રાસ એ કંઈ એમની સ્વેચ્છાએ રચાયેલી કૃતિ નથી. એ તો એક અપૂર્ણ કૃતિને પૂર્ણ કરવાની કબૂલાતના નિર્વાહાર્યે રચાયેલી છે. જંબૂસ્વામીને અંગે એમણે બે કૃતિ રચી છે અને એ બને આહલાદજનક છે. મોટી કૃતિ પરિશિષ્ટપર્વમાંના જંબુસ્વામીના પદ્યાત્મક ચરિત્રનો ભાવાનુવાદ હોય એમ ભાસે છે." દ્રૌપદીની કથા સંક્ષિપ્ત છે. એ ગંભીર ભૂલના પરિણામની દ્યોતક છે. આમ એકંદર ચાર વ્યક્તિનાં ચરિત્ર આલેખાયાં છે. એક તીર્થકર, એક નૃપતિ, એક મુનિવર્ય અને એક જૈન તેમજ અજૈન જગતને સુપરિચિત અને પૌરુષતાને પોષતી પ્રમદા. જૈન સાહિત્ય એના કથારૂપ અંગની વિપુલતા અને વિવિધતાને લઈને સમગ્ર કથાસાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન ભોગવે છે. જૈન કથાઓ મોટે ભાગે ઉપદેશાત્મક છે. એમાં વૈરાગ્યપ્રધાન કથા તરીકે સમરાઇચકહા અને ઉપમિતિભવપ્રપંચાકથા અદ્વિતીય છે. ઉપમિતિનાં ભાવ, પાત્ર ઇત્યાદિ રૂપ મસાલો લઈને એના અનુકરણ ૧. જુઓ અનેકાન્ત વ્યવસ્થાપ્રકરણનું પ્રકાશકીય નિવેદન પત્ર ૩અ). Page #31 -------------------------------------------------------------------------- ________________ રૂપે વૈરાગ્યકલ્પલતા રચાઈ છે. એ કેવળ અનુકરણ નથી; એમાં કેટલીક વિશેષતા પણ છે. ઉપમિતિ. અને વૈરાગ્યકલ્પલતા જેવી અન્ય કથા આજ દિન સુધી કોઈએ અનુકરણ રૂપે પણ રચી નથી. વૈરાગ્યરતિ પણ ઉપમિતિના અનુકરણરૂપ છે. ઔપદેશિક સાહિત્ય તરીકે વૈરાગ્યકલ્પલતાનો નિર્દેશ જોકે થઈ શકે તેમ છતાં એમાં કાલ્પનિક પાત્રોની કથારૂપ સંભાર ભરેલો હોવાથી મેં એની ધર્મકથા તરીકે ગણના કરી છે. એને બાદ કરતાં ઔપદેશિક કતિઓ ગણીગાંઠી છે. એ કતિઓમાં ઉવએ સરહસ્સ પ્રૌઢ હોવાથી અને વાહણ-સમુદ્ર-સંવાદ એના કાવ્યતત્ત્વને લઈને આકર્ષક બનેલ છે. () દાર્શનિક સાહિત્યનું પરિશીલન (૧) જ્ઞાનમીમાંસા જૈન દર્શન પ્રમાણે જ્ઞાનના મતિજ્ઞાન વગેરે પાંચ પ્રકારો છે. આના નિરૂપણાર્થે ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બે ગ્રંથો રચ્યા છે જ્ઞાનાર્ણવ પદ્યાત્મક) અને જ્ઞાનબિન્દુ (ગદ્યાત્મક). પ્રથમ ગ્રંથ પહેલાં રચાયો છે અને એ સ્વોપજ્ઞ વિવરણથી વિભૂષિત છે. જ્ઞાનબિન્દુ એનું નામ વિચારતાં જ્ઞાનાર્ણવની સંક્ષિપ્ત આવૃત્તિ હશે એમ લાગે છે જોકે એમાં પણ જ્ઞાનને અંગે પુષ્કળ – બબ્બે સર્વાગીણ માહિતી અપાઈ છે. એ પૂર્વે આવી માહિતી નાણખવાય, નન્દી અને વિસસાવસ્મયભાસમાંથીઅને નિમ્નલિખિત “ચાર મુદ્દાઓને લગતી માહિતી સમઇપહરણ અને નિશ્વયદ્વાત્રિશિકામાંથી મળી રહે છે : (૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની વાસ્તવિક એકતા. (૨) અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનો તાત્ત્વિક અભેદ. (૩) કેવલજ્ઞાન અને કેવલદર્શનનો વાસ્તવિક અભેદ. (૪) શ્રદ્ધાનરૂપ દર્શન અને શાનમાં અભેદ. મહાવાદી અને કવિરત્ન સિદ્ધસેન દિવાકરે પ્રરૂપેલા આ ચાર મુદ્દાઓ ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરનાર અને એનું સમર્થન કરનાર સિદ્ધસેન પછી હજાર વર્ષમાં કોઈ મહાનુભાવ થયા હોય તો તે યશોવિજયગણિ એકલા છે એમ પં. ૧. એક રીતે તર્કભાષાને પણ જ્ઞાનવિષયક ગ્રંથ ગણી શકાય. એ હિસાબે બે નહિ પણ ત્રણ ગણાય. ૨. જુઓ જ્ઞાનબિન્દુનો “પરિચય પૃ. ૬-૭). Page #32 -------------------------------------------------------------------------- ________________ સુખલાલનું માનવું છે.' વેદાન્તીઓના બે પક્ષ અને એના નેતા – અજ્ઞાનના આશ્રય અને વિષય પરત્વે વેદાન્તીઓમાં બે પક્ષ છે. એ બેની માન્યતા અનુક્રમે નીચે મુજબ છે : (૧) બ્રહ્મ જ અજ્ઞાનનો આશ્રય તેમ જ વિષય છે. (૨) જીવ અજ્ઞાનનો આશ્રય છે અને બ્રહ્મ અજ્ઞાનનો વિષય છે. પં. સુખલાલના મતે પ્રથમ પક્ષના નેતા – પ્રથમ મંતવ્યના આદ્ય પ્રરૂપક સુરેશ્વરાચાર્ય છે. એમણે નૈષ્કર્યસિદ્ધિ (૧, ૭)માં આ મંતવ્ય રજૂ કર્યું છે અને એનું વિસ્તૃત સ્પષ્ટીકરણ એમના શિષ્ય સર્વજ્ઞાત્મમુનિએ સંક્ષેપશારીરક-વાર્તિકમાં કર્યું છે. વિવરણાચાર્યે ઉર્ફે પ્રકાશાત્મયતિએ સુરેશ્વરાચાર્યના મતનું સમર્થન કર્યું છે. પં. સુખલાલના મતે બીજા પક્ષના નેતા – દ્વિતીય મંતવ્યના આદ્ય પ્રરૂપક મંડનમિશ્ર છે. એમના મતનું સમર્થન વાચસ્પતિમિએ કર્યું છે. આ પરિસ્થિતિમાં ઉપાધ્યાયજીએ ઉપર્યુક્ત બંને પક્ષના ખંડન વેળા વિવરણાચાર્યનો અને વાચસ્પતિમિશ્રનો અનુક્રમે ઉલ્લેખ કર્યો છે તે વિચારણીય ગણાય. આ સંબંધમાં પં. સુખલાલનું કહેવું એ છે કે ઉપર્યુક્ત બંને મંતવ્યો વિવરણાચાર્ય અને વાચસ્પતિમિશ્રના પ્રસ્થાન રૂપે પ્રસિદ્ધિ પામ્યાં – વેદાન્ત દર્શનની એ રીતે પ્રસિદ્ધિ થઈ. એ પ્રસિદ્ધિને અનુસરીને ઉપાધ્યાયજીએ ઉપર મુજબ કથન કર્યું છે. મારી નમ્ર સમજ પ્રમાણે આ બચાવ લૂલો છે. ઉપાધ્યાયજી જેવા પ્રસિદ્ધિને સ્થાન આપે તેના કરતાં વધુ ચોકસાઈપૂર્વક કથન કરે એવી આશા એમના જેવા બહુશ્રુત પાસે રખાય. તેમ છતાં એઓ એમ જે ન કરી શક્યા તે વધુ તપાસ માટેના સાધનના અભાવને લઈને હશે. ઉપર્યુક્ત બે પક્ષના આદ્ય પ્રરૂપક વિષે વિશેષ સંશોધન થતાં કોઈ નવાં જ નામ જણાય તો નવાઈ નહિ. કેવલજ્ઞાન અને કેવલદર્શનને અંગે ત્રણ મત છે. એના પુરસ્કર્તાનાં નામ ભિન્ન ભિન્ન મળે છે. એ વાત હું નીચે મુજબ કોષ્ટક દ્વારા દર્શાવું છું : ૧. જ્ઞાનબિન્દુનો પરિચય' પૃ. ૬). ૨. વિશેષ માહિતી માટે જુઓ જ્ઞાનબિન્દુનાં ટિપ્પણો પૃ. ૫૫-૬૧). ૩. જુઓ જ્ઞાનબિન્દુનો "પરિચય” પૃ. ૧૬). Page #33 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ ઉપયોગ સંબંધી પક્ષ ભાગ્યકાર “જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમભા હરિભદ્રસૂરિ તર્કપંચાનન વ્યાખ્યાવિશારદ | ન્યાયાચાર્ય અભયદેવસૂરિ | અમલયગિરિસૂરિ | યશોવિજયગણિ ૧. ક્રમ જિનભદ્રગણિ | જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ક્ષમાશ્રમણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૩ () | જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ હું (વિ) સિદ્ધસેન ૩ો () | વૃદ્ધાચાર્ય સિદ્ધસેન મલ્લવાદી ૨. યૌગપદ્ય ૩. અભેદ મલ્લવાદી સિદ્ધસેન | વૃદ્ધાચાર્ય સિદ્ધસેન દિવાકર ૧. જુઓ વિશેસણવઈ (ગા. ૧૮૪-૧૮૫). ૨. જુઓ નન્દીની ટીકા. ૩. જુઓ સમ્મઈપયરણની ટીકા (મૃ. ૬૦૮) જ્ઞાનકાંડની ટીકામાંનાં કેટલાંક વિધાનોની સમાલોચના કરી તેમાં ત્રુટિઓ દર્શાવી નવેસરથી એની વ્યાખ્યા ઉપાધ્યાયજીએ કરી છે. જુઓ જ્ઞાનબિન્દુનો પરિચય પૃ. ૬ ૨) ૪. જુઓ નન્દીની ટીકા (પત્ર ૧૩૪). Page #34 -------------------------------------------------------------------------- ________________ ३३ આ ક્રમ, યૌગપદ્ય અને અભેદ એ ત્રણ પક્ષો ઋજુસૂત્ર વ્યવહાર અને સંગ્રહ એ ત્રણ નયને અનુક્રમે આભારી છે. દિગંબરો કેવળ યૌગપદ્ય'રૂપ પક્ષને જ સ્વીકારે છે એમ નિયમસાર (ગા. ૧૬૯), સર્વાર્થસિદ્ધિ, આપ્તમીમાંસા, અષ્ટશતી અને તત્ત્વાર્થરાજવાર્તિક જોતાં જણાય છે. અહીં એ ઉમેરીશ કે વાચક ઉમાસ્વાતિ પણ યૌગપદ્ય' પક્ષ સ્વીકારે છે એમ ત. સૂ. (અ. ૧, સૂ. ૩૧)નું ભાષ્ય જોતાં લાગે છે એમ મને કેટલાંક વર્ષો ઉપર ‘આગમોદ્વારક' આનન્દસાગરસૂરિજીએ કહ્યું હતું. (૨) ન્યાય યશોવિજયગણિએ કેટલાક કાગળ લખ્યા છે. એમાંના બીજા કાગળ પૃ. ૧૧૪)માં એમણે નીચે મુજબનો ઉલ્લેખ કર્યો છે : ન્યાયપંથ ૨ લક્ષ કીધો છઈ.” આ ઉપરથી ફલિત થાય છે કે ઉપાધ્યાયજીની ન્યાયવિષયક રચનાઓનું પરિમાણ બે લાખ શ્લોક જેટલું તો છે જ કેમકે આ કાગળ લખાયા બાદ પણ એમણે આ વિષયને લગતી કોઈ રચના ન જ કરી હશે એમ ભાગ્યે જ કહી શકાય. આ બે લાખ શ્લોકમાં કયા કયા ન્યાયગ્રંથોનો સમાવેશ થાય છે એ બાબતનો એમણે કે અન્ય કોઈએ સપ્રમાણ ઉલ્લેખ કર્યો હોય એમ જણાતું નથી. અરે ઉપર્યુક્ત કાગળ (પૃ. ૧૧૪)માં જણાવ્યા મુજબ ભટ્ટાચાર્યે એમની જે ન્યાયગ્રંથરચના જોઈને એમને ન્યાયાચાર્ય'નું ગૌરવશાળી બિરદ આપ્યું તે કઈ તે પણ જાણવામાં નથી. આ પરિસ્થિતિમાં ઉપલક દૃષ્ટિએ વિચારનારને જે ગ્રંથો ન્યાયવિષયક અને ન્યાયાચાર્યકૃત હોવાનું ભાસે એવા ગ્રંથોનાં નામ અને પરિમાણ (બ્લોકસંખ્યા) હું નીચે પ્રમાણે સૂચવું છું : નામ અનેકાન્તપ્રવેશ (અનુપલબ્ધ) અનેકાન્તવ્યવસ્થા આલોકહેતુતાવાદ (અનુ.) જૈનતર્કભાષા નયરહસ્ય નયામૃતતરંગિણી ૧. વિશેષ માહિતી માટે જુઓ જ્ઞાનબિન્દુનો “પરિચય' (પૃ. ૫૫). પરિમાણ ? ૩૩૫૭ ? ૮૦૦ ૫૯૧ ૩૬૦૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ નયોપદેશ ન્યાયબિન્દુ (અનુ.) ન્યાયવાદાર્થ (અનુ) ન્યાયાલોક પ્રમારહસ્ય (અનુ) મંગલવાદ (અનુ.) વાદમાલા ૧૨૦૦ ૧૧૭૫ - (અપૂર્ણ). વાદરહસ્ય (અનુ) વાદાર્ણવ (અનુ.) વિધિવાદ (અનુ.) વિષયતાવાદ સપ્તભંગીતરંગિણી (અનુ) સપ્તભંગીનયપ્રદીપ સિદ્ધાન્તતપરિષ્કાર (અનુ.) સિદ્ધાન્તમંજરીટીકા સ્યાદ્વાદરહસ્ય (લઘુ) ૧૨૩૫ , (મધ્યમ) (અપૂર્ણ) . (બૃહતુ) (અપૂર્ણ) ૨૩૦૦ આ પૈકી શુદ્ધ જેને ન્યાયના ગ્રંથો કયા કયા છે તે તો એ જાતના ગ્રંથોનું વાસ્તવિક અને સર્વમાન્ય લક્ષણ કોઈએ આપ્યું હોય તો તે ઉપરથી તારવી શકાય. આવું કોઈ લક્ષણ કોઈએ આપ્યું હોય એમ જણાતું નથી. એથી હું એ નીચે મુજબ સૂચવું છું પ્રમાણ, નય, સપ્તભંગી અને સ્યાદ્વાદ પૈકી એક કે વધારે વિષયનું એને કેન્દ્રમાં રાખી કરાયેલું વ્યવસ્થિત નિરૂપણ તે જૈન ન્યાયગ્રંથ છે. આ હિસાબે મેં ૧૪ ગ્રંથોને ન્યાયવિષયક ગયા છે. એ બધામાં જૈનતર્કભાષા પ્રમાણ અને નય ઉપર અને સાથે સાથે નિક્ષેપ ઉપર રીતસરનો પ્રકાશ પાડનારી કૃતિ હોઈ એ જૈન ન્યાયના પ્રવેશદ્વારની પાઠ્યપુસ્તકની ગરજ સારે છે. પ્રમાણના સ્વરૂપાદિનો વિચાર ઉપાધ્યાયજીએ એમની કોઈ ગુજરાતી કૃતિમાં કર્યો છે ખરો ? "નય અને નિક્ષેપ ૧. નયો અને સપ્તભંગી વિષે દ્રવ્ય-અનુયોગ-વિચારમાં નિરૂપણ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિષે તો થોડુંક પણ વક્તવ્ય ગુજરાતી કૃતિઓમાં નજરે પડે છે. નવોને અંગે ઉપાધ્યાયજીએ સપ્તભંગી – નયપ્રદીપ, નવરહસ્ય અને નયોપદેશ એમ ત્રણ કૃતિઓ રચી છે અને એ પૈકી છેલ્લી કૃતિને તો નયામૃતતરંગિણી નામની સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત પણ કરી છે. એની સ્વતંત્ર ગણના કરતાં નયવિષયક ચાર કૃતિઓ ગણાય. એમાં ઉપર્યુક્ત વૃત્તિ નો સંબંધી સૌથી વધારે વિસ્તૃત અને તલસ્પર્શી છે. એ નવ્ય ન્યાયની પદ્ધતિએ રચાયેલી હોવાથી અતિશય ગહન છે. સપ્તભંગીનયપ્રદીપમાં નયોની સામાન્ય સમજણ અપાઈ છે જ્યારે નયરહસ્ય એના કરતાં વિશેષ માહિતી પૂરી પાડે છે. આમ હોઈ સપ્તભંગીન પ્રદીપ નયના અભ્યાસ માટેની પ્રવેશિકાની ગરજ સારે છે. નયને અંગે ઉપર્યુક્ત કૃતિઓમાં જેમ એકસામટું લખાણ છે તેમ ન્યાયાચાર્યની કેટલીક કૃતિઓમાં નય વિષે છૂટુંછવાયું – પ્રસંગોપાત્ત લખાણ છે. આવી કૃતિઓમાં અનેકાન્તવ્યવસ્થા ઈત્યાદિ નોંધપાત્ર છે. નિશ્ચયનય અને વ્યવહાર-નય પરત્વે યશોવિજયગણિએ અનેક ગ્રંથોમાં નિરૂપણ કર્યું છે ખરું પરંતુ એ વિષયની સ્વતંત્ર કૃતિ તો બે ગુજરાતી સ્તવનો છે : (૧) શાન્તિ જિનનું સ્તવન અને (૨) સીમંધર જિનને વિનતિ. એ બે કૃતિ ઉપરાંતની કૃતિ તરીકે કોઈ અન્ય કૃતિ કેટલેક અંશ પણ એવી ગણી શકાય તો તે સવા સો ગાથાનું સ્તવન છે. જ્ઞાન-નય અને ક્રિયા-નયનું સ્વરૂપ જ્ઞાન-ક્રિયા-સક્ઝાયમાં હશે પણ પ્રશ્ન એ છે કે એ નામની કૃતિ ઉપાધ્યાયજીએ જ કેટલાક પૂછે છે તેમ રચી છે ખરી? જૈન જ્ઞાનનો વિષય કંઠસ્થ કરનારને જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ પદ્યાત્મક હોવાથી ઉપયોગી થઈ પડે તેમ છે તેમ નયને માટે એવો ગ્રંથ તે નયોપદેશ છે. ઠાણ, અણુઓગદાર વગેરે આગમો તથા કેટલાક આગમોનું વિવરણાત્મક સાહિત્ય – ખાસ કરીને વિરોસા. તેમજ અનાગમિક સાહિત્યને અંગેના ગ્રંથો જેવા કે તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય, દ્વાદશાનિયચક્ર, સમ્મઈપયરણ, વગેરે પ્રૌઢ ગ્રંથો તેમજ પ્રમાણનયતત્તાલોક જેવી અન્ય કૃતિઓ નયના ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. એ બધાનું દહન કરી યશોવિજયગણિએ નયોનું એવું મહત્ત્વપૂર્ણ અને વ્યવસ્થિત નિરૂપણ કર્યું છે કે એમના પછી અત્યાર સુધીમાં કોઈએ કશી જ નવીન માહિતી પૂરી પાડી નથી. એ રીતે જેમ ન્યાયાચાર્ય અદ્વિતીય ગણાય તેમ કેવલજ્ઞાનાદિને લગતા ત્રણ મતોના સમન્વય કરનાર તરીકે પણ એઓ અદ્વિતીય છે – બલ્ક એમના કોઈ ૧. જુઓ મારો પૃ. ૧૦૮માં નોંધાયેલો લેખ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ३६ પુરોગામીએ પણ આવો અભિનવ પ્રકાશ પાડ્યો નથી. ન્યાયાચાર્યની નયમીમાંસા જેવા નામથી પીએચ.ડી. (Ph.D.) માટે નિબંધ લખી શકાય એટલી વિપુલ અને વ્યવસ્થિત સામગ્રી આ ન્યાયાચાર્યના ગ્રંથોમાંથી મળી શકે તેમ છે. એ સામગ્રીનું ઐતિહાસિક અને તુલનાત્મક અવલોકન પણ સાથે સાથે કરાય તો નયમીમાંસાનો એક દળદાર ગ્રંથ તૈયાર થઈ શકે. સપ્તભંગીને અંગે સપ્તભંગીતરંગિણી નામની એક કૃતિ યશોવિજયગણિએ રચી છે ખરી પરંતુ એ અદ્યાપિ અનુપલબ્ધ છે. એને બાદ કરતાં આ વિષય એમણે પ્રસંગવશાત્ સપ્તભંગીનયપ્રદીપમાં તેમજ અનેકાન્તવ્યવસ્થામાં ચર્ચો છે. આ બે કૃતિ પૈકી પહેલીમાં તો સપ્તભંગી નયોના નિરૂપણની પેઠે મુખ્ય સ્થાન ભોગવે છે કેમકે સપ્તભંગી-નયપ્રદીપ જે બે સર્ગમાં વિભક્ત છે તેમાંના આદ્ય સર્ગનું નામ ‘સપ્તભંગી’ છે. એમાં ‘સપ્તભંગી’ની આછી રૂપરેખા આલેખાઈ છે. એને અંગેની ઝીણવટભરી માહિતી તો અનેકાન્તવ્યવસ્થા પૂરી પાડે છે. સપ્તભંગીના મુખ્ય ત્રણ ભંગોનો નિર્દેશ વિવાહપત્તિ નામના આગમમાં છે જ્યારે એના સાતે ભંગોનો ઉલ્લેખ તો સૌથી પ્રથમ સમન્તભદ્રકૃત આપ્તમીમાંસામાં છે. સપ્તભંગીના સંબંધમાં શ્વેતાંબરો અને દિગંબરોમાં કોઈ કોઈ બાબતમાં મતભેદ છે. એ જોતાં ઉપાધ્યાયજીએ દિગંબરોનાં મંતવ્યોની સમાલોચના સપ્તભંગીતરંગિણીમાં કરી હોય તો ના નહિ. પ્રમાણોની માહિતી ન્યાયાચાર્યે કોઈ ગુજરાતી કૃતિમાં મુખ્ય કે આનુષંગિક વિષય તરીકે ન પણ આપી હોય પરંતુ સપ્તભંગી માટે તેમ કહી શકાય તેમ નથી કેમકે દ્રવ્ય અનુયોગ વિચાર (ઢાળ ૪)ની નવમી કડીમાં સપ્તભંગીનો ઉલ્લેખ છે અને એના સ્વોપન્ન ટબ્બામાં એ વિષે સામાન્ય માહિતી અપાઈ છે. અનેકાન્તવાદ કહો કે સ્યાદ્વાદ કહો કે વિભજ્યવાદ કહો એ બધું એક જ છે. અનેકાન્તવાદ એ જૈન દર્શનનો પ્રાણ છે. પ્રત્યેક જૈન મંતવ્ય એનાથી ઓતપ્રોત છે. અનેકાન્તવાદ પરત્વે યશોવિજયગણિએ પાંચ કૃતિઓ રચી છે : (૧) અનેકાન્તપ્રવેશ, (૨) અનેકાન્તવ્યવસ્થા અને (૩-૫) સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ વૃત્તિઓ. સિદ્ધાન્તતર્કપરિષ્કાર પણ સ્યાદ્વાદના નિરૂપણને કેન્દ્રમાં રાખી રચાયો હોય તો એકંદર છ કૃતિઓ ગણાય. આમાં પહેલી અને આ છેલ્લી કૃતિ તો અનુપલબ્ધ છે. વિશેષમાં પહેલી કૃતિનું નામ જ કહી આપે છે તેમ એ અનેકાન્તવાદમાં પ્રવેશ કરનારને ઉદ્દેશીને રચાઈ હોઈ એ સામાન્ય રચના હશે. અનેકાન્તવ્યવસ્થાનો પ્રારંભ સ્યાદ્વાદના લક્ષણથી કરાયો છે અને એનો અંત Page #38 -------------------------------------------------------------------------- ________________ ३७ સ્યાદ્વાદને અન્ય દર્શનોમાં અપાયેલા સ્થાનના નિર્દેશથી કરાયો છે. સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ કૃતિઓ તો વીતરાગસ્તોત્રના આઠમા પ્રકાશના સ્પષ્ટીકરણરૂપ છે. આમ જેમ ત્રણ કૃતિ છે તેમ વાદમાલાને અંગે પણ ત્રણ કૃતિ છે પરંતુ તે એક જ વિષયની નથી. (૩) દ્રવ્યવિચારણા દાર્શનિક સાહિત્યના “પદાર્થપરામર્શ” નામના ત્રીજા પ્રકરણમાં પ્રમેયમાલા પણ આ વિષયની કૃતિ હશે એમ માની એકંદર વીસેક કૃતિ વિષે મેં વિચાર કર્યો છે. આ પૈકી બહુમાં બહુ અડધોઅડધ કૃતિઓ મૌલિક છે અને બાકીની કૃતિઓ વિવરણાત્મક છે. વિશેષમાં આ તમામ કૃતિઓ અદ્યાપિ મળી આવી નથી તેમ જ જે ઉપલબ્ધ કૃતિઓ છે તે બધી જ સંપૂર્ણ નથી. આ પરિસ્થિતિમાં ઉપલબ્ધ અને સાથે સાથે સંપૂર્ણ કૃતિઓનો જ વિચાર કરવાનો રહે છે. આવી કૃતિઓમાં દ્રવ્ય અનુયોગ વિચાર અને એનો સ્વોપજ્ઞ ટબ્બો એ બે કૃતિઓ દ્રવ્ય, ગુણ અને પર્યાયના ઝીણવટભર્યા - તલસ્પર્શી અને સમ્મઈપયરણ જેવાના આધારે યોજાયેલું નિરૂપણ પૂરું પાડતી હોવાથી જેનોના હાથે ગુજરાતીમાં રચાયેલી દાર્શનિક કૃતિઓમાં આદ્ય સ્થાન ભોગવે છે એટલું જ નહિ, પણ આ વિષયની સંસ્કૃતાદિ ભાષાઓમાં નિબદ્ધ કૃતિઓમાં પણ અગ્રગણ્ય છે. પ્રસ્તુત કૃતિ નિમ્નલિખિત બીજી બે રીતે પણ વિશિષ્ટ છેઃ (૧) આ ઉપરથી પ્રેરણા મેળવી દ્રવ્યાનુયોગતર્કશા રચાઈ છે. (૨) સામાન્ય રીતે ચરિત્રાત્મક કૃતિનો, નહિ કે દાર્શનિક કૃતિનો “રાસ' તરીકે ઉલ્લેખ કરાય છે જ્યારે આ દાર્શનિક કૃતિ હોવા છતાં તેમ કરાયું છે. જૈન સાહિત્યમાં અહિંસા અને અનેકાન્તવાદનું જેમ વિશદ અને તલસ્પર્શી નિરૂપણ છે તેમ કર્મસિદ્ધાન્તનું પણ છે. આ સિદ્ધાન્તને લગતી કમ્મપડિ નામની કૃતિ આઠ કિરણો ઉપર વેધક પ્રકાશ પાડે છે. એના ઉપર ઉપાધ્યાયજીએ સંસ્કૃતમાં બે વૃત્તિ રચી છે. તેમાંની લઘુ વૃત્તિ અંશતઃ જ મળી આવી છે. આઠ કરણોનો વિષય એમણે કોઈ ગુજરાતી કૃતિમાં ઉતાર્યો જણાતો નથી. સંયમશ્રેણિવિચારમાં કંડક અને સ્થાન વિષે ગુજરાતીમાં નિરૂપણ હોઈ એ દૃષ્ટિએ આ કૃતિ નોંધપાત્ર ગણાય. વિજયપ્રભસૂરિસ્વાધ્યાય એ તકયુક્તિથી અલંકૃત નાનકડી પણ મહત્ત્વની Page #39 -------------------------------------------------------------------------- ________________ રેડ કૃતિ છે. એના અનુકરણરૂપે એક કૃતિ રચાઈ છે. વેદાન્તનું નિરૂપણ – વેદાન્તને અંગે ઉપાધ્યાયજીએ નિમ્નલિખિત બે ગ્રન્થ રચ્યાનું મનાય છે: (૧) વેદાન્તનિર્ણય અને (૨) વેદાન્તવિવેકસર્વસ્વ આ બેમાંથી એકે ગ્રંથ હજી સુધી તો મળી આવ્યો નથી એટલે એમાં વેદાન્તદર્શનનું સ્વરૂપ જ સમજાવાયું હશે કે સાથે સાથે એનાં કેટલાંક મંતવ્યોનું નિરસન પણ હશે તે વિષે ખાતરીથી શું કહેવાય? આ પરિસ્થિતિમાં અનેકાન્તવ્યવસ્થામાં જે વેદાન્તનું નિરૂપણ છે તે સંક્ષિપ્ત પરંતુ વિશદ અને સાથે સાથે વેદાન્તીઓને પણ વેદાન્તનો યથાયોગ્ય પરિચય કરાવનારું ગણાય. કોઈ વેદાન્તીએ પણ વેદાન્ત વિષે ટૂંકમાં આવો સુંદર બોધ કરાવ્યો હોય એમ જાણવામાં નથી. વેદાન્ત દર્શનનાં મંતવ્યો. સાચાં રજૂ કરી કેટલાંકનું ખંડન કરાયું છે. અજેને દર્શનો પૈકી જેમ વેદાન્તને અંગે બે કૃતિ ઉપાધ્યાયજીએ રચી છે તેવી અન્ય કોઈ અજૈન દર્શનને અંગે કોઈ સ્વતંત્ર કતિ રચી જણાતી નથી બાકી પાતંજલ યોગદર્શનની વ્યાખ્યા તો એમણે રચી છે અને એ દ્વારા આ યોગદર્શનના ગુણદોષનું આપણને દિગ્દર્શન કરાવ્યું છે. ઉપનિષદોનું અને "ભગવદગીતાનું દોહન – શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આદ્ય અગિયારે મુખ્ય શિષ્યો – ગણધરો, વેદો, બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો ઈત્યાદિ વૈદિક ગ્રંથોમાં પારંગત હતા એટલે એમણે જે પ્રારંભમાં ચૌદ પુત્ર પૂર્વ) રચ્યાં તેમાં આ ગ્રન્થોમાંથી કેટલુંક લખાણ ગૂંથી લીધું હશે પરંતુ આજે તો એ પુત્વ લુપ્ત થયેલાં છે. એ બહુશ્રુત અને આત્માર્થી ગણધરો બ્રાહ્મણ હતા. એમના પછી પણ વૈદિક સાહિત્યથી સુપરિચિત એવા કેટલાક બ્રાહ્મણોએ જૈન દીક્ષા અંગીકાર કરી જૈન શાસનને દીપાવ્યું છે અને જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.' આશ્ચર્યની વાત તો એ છે કે જૈન વણિક જ્ઞાતિમાં જન્મેલા ઉપાધ્યાયજીએ અનેક ઉપનિષદોનું અને ભગવદ્ગીતાનું પરિશીલન કરી એની વાનગી આપણને કોઈ કોઈ કૃતિ દ્વારા પીરસી છે. એમણે નિમ્નલિખિત ઉપનિષદોમાંથી અવતરણ આપ્યાં છે: ૧. આનો ઉપયોગ અને ઉલ્લેખ જે જૈન ગ્રંથકારોને હાથે કરાયેલ છે તે બાબત મેં જૈન સાહિત્યમાં ભગવદ્ગીતા” નામના મારા લેખમાં દર્શાવી છે. આ લેખ “જે. ધ. પ્ર.” ૫. ૭૭, . ૧૦)માં છપાયો છે. ૨. ઉદાહરણાર્થે વિચારો શવ્યંભવરિ, સિદ્ધસેન દિવાકર અને એમની વેદદ્ધાત્રિશિકા તેમજ હરિભદ્રસૂરિ અને એમની કૃતિઓ નામે લોકતત્ત્વનિર્ણય અને વીસવીસિયા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ३९ કેન (૧૩૩), છાન્દોગ્ય (૧૩૩. ૧૬ ૧), તૈત્તિરીય (૧૩૩), પ્રશ્ન છે. બૃહદારણ્યક (૧૩૩), મુડક (૧૯૩૩), શાટ્યાયનીય (૧૩૩) અને શ્વેતાશ્વતર (૧૩૩). વિશેષમાં પોતાની એક કૃતિ નામે અધ્યાત્મોપનિષદુના નામના અંતમાં ઉપનિષાનો ઉલ્લેખ છે. ભગવદ્ગીતામાંથી પુષ્કળ અવતરણો અધ્યાત્મસારમાં કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક અપાયાં છે ખરાં પરંતુ ભગવદ્ગીતાનો એ નામથી કે અન્ય નામે અહીં તો નિર્દેશ નથી. એ અવતરણો પૈકી ઘણાંખરાં સવશે મળતાં આવે છે. એના પ્રતીકાદિ નીચે મુજબ છે: પ્રતીક અધ્યાત્મસાર ભગવદ્ગીતા यस्त्वात्म યોગાધિકાર શ્લો. ૮. અ. ૩, શ્લો. ૧૭ नैवं तस्य અ. ૩, શ્લો. ૧૮ शनैः शनै અ. ૬, , ૨૫ यतो यतो અ. ૬, , ૨૬ आरुरुक्षो અ. ૬, , ૩ यदा हि कर्मष्यकर्म विद्याविनय इहैव तैर्जितः અ. ૫ . ૧૯ न प्रहृष्येत् અ. ૫, , ૨૦ योगिनामपि અ. ૬, , ૪૭ जिज्ञासुरपि , ૭૬ અ. ૬, , ૪૪ (ઉત્તરાર્ધ) आर्तो અ. ૭, શ્લો. ૧૬ (ઉત્તરાર્ધ). चंचलं ધ્યાનાધિકાર શ્લો. ૨૨ અ. ૬, શ્લો. ૩૪ असंशयं અ. ૬, , ૩૫ असंयता , ૨૪ અ. ૬, , ૩૬ प्रजहाति , , ૬૪ અ. ૨, , ૫૫ ૧. “પ્રાર્તી વિજ્ઞાસુરથ જ્ઞાની વેતિ વાર્વિ:” ૨. “ના વિજ્ઞાસુથઈ જ્ઞાની બતમ' , , ૧૫ , , ૧૬ " , ૨૨ ૪ , ૭૭ (પૂર્વ) » , ૨૩. Page #41 -------------------------------------------------------------------------- ________________ दुःखेष्वनु અ. ૨, , ૫૬ य: सर्वत्रा અ. ૨, , ૫૭ यदा संहरते અ. ૨, , ૫૮ આ ઉપરાંત યોગાધિકારના શ્લો. ૪૭નો ઉત્તરાર્ધ (છિદાd.) ભ. મી. (અ. ૨, શ્લો. ૨૩-૨)નું અને ધ્યાનસ્તુત્યધિકારનો શ્લો. ૩ ભ. મી. (અ. ૨, શ્લો. ૬૯)નું સ્મરણ કરાવે છે. વિશેષમાં જ્ઞાનબિંદુ પૃ. ૨૯-૩૦)માં પાતંજલ યોગદર્શનની વ્યાખ્યામાં તેમ જ દ્રવ્ય અનુયોગ વિચારના શ્લો. ૧૭ના ટબ્બામાં પણ ભ. ગીમાંથી અવતરણ અપાયાં છે. જી પરમતોની સમાલોચના દાર્શનિક સાહિત્યમાં સ્વમતના સમર્થનપૂર્વકની પરમતની સમાલોચનાનું સ્થાન જેવું તેવું નથી. આ વાત સૂયગડના અભ્યાસીને કહેવી પડે તેમ નથી. એમાં પણ ખરી ખૂબી તો પરમતનાં મંતવ્યોનો સમન્વય સાધવામાં રહેલી છે અને એ કાર્ય સમભાવભાવી હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને એની સ્વોપજ્ઞ ટીકા દ્વારા હૃદયંગમ રીતે કરી બતાવ્યું છે. પ્રસ્તુત યશોવિજયગણિએ આ મહામૂલ્યશાળી કૃતિ ઉપર સ્ટાદ્વાદકલ્પલતા રચી કમાલ કરી છે. એમણે અજૈન દર્શનોનાં કેટલાંક મંતવ્યોનું જેમ ખંડન કર્યું છે તેમ સ્વદર્શનના એક અંગરૂપ દિગંબરોની પણ કેટલીક માન્યતાઓનું – ખાસ કરીને કેવલિભક્તિ અને સ્ત્રીમુક્તિને અંગેનાં એમનાં શ્વેતાંબરોના કરતાં વિરુદ્ધ મંતવ્યોની ખબર લીધી છે. તેમ છતાં અષ્ટસહસીનું વિવરણ રચી પોતાની ગુણગ્રાહકતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી પોતે શ્વેતાંબર છે તેમ છતાં એના એક ફાંટારૂપ અમૂર્તિપૂજક સંપ્રદાયની તો એમણે ઝાટકણી કાઢી છે. ઉપાધ્યાય ધર્મસાગરગણિ જેવા પ્રખર વિદ્વાને સવણસયગ (સર્વજ્ઞશતક)માં પ્રરૂપેલી કેટલીક વિગતોનું એમણે ધમપરિફખામાં ખંડન કર્યું છે. સમકિતનાં છ સ્થાનની ચોપાઈ એ (૧) નાસ્તિક મત, (૨) બૌદ્ધ મત, (૩૪) સંસારી જીવના અકર્તુત્વ અને અભોફ્તત્વરૂપ મંતવ્ય, (૫) અનિર્વાણવાદ તેમજ (૬) નિયતિવાદ યાને અનુપાયવાદ એમ મિથ્યામતિનાં છ સ્થાનકો વિષે ગુજરાતીમાં મહત્ત્વપૂર્ણ નિરૂપણ પૂરું પાડે છે. ગૂર્જર સાહિત્ય સંગ્રહ (વિ. ૧, પૃ. ૫૫૪-૫૭૦)માં આ કૃતિને સ્થાન આપ્યા બાદ ત્રણ પદ્યો સંસ્કૃતમાં છે. વિશેષમાં પ્રસંગોપાત્ત મુખ્યતયા સંસ્કૃતમાં ટિપ્પણો છે તેથી આ કૃતિ વિશેષ આદરણીય બની છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ (૫) અધ્યાત્મ જેમ ન્યાય એ યશોવિજયગણિનો પ્રિય વિષય છે તેમ અધ્યાત્મ પણ છે એમ એને અંગેનું પુષ્કળ સાહિત્ય જે એમણે રચ્યું છે તે જોતાં જણાય છે. જ્ઞાનસાર એ જોકે અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદની જેમ અધ્યાત્મની કૃતિ છે તેમ છતાં એ કૃતિ એ બે કરતાં સુગમ છે. વળી એમાં કોઈ વિવાદાસ્પદ વિષયને – દાર્શનિક ચર્ચાને સ્થાન અપાયું નથી. એ કૃતિ કોઈ શુષ્ક દર્શન કે ચિન્તન રજૂ ન કરતાં ઉચ્ચ કોટિનું કવિત્વ પણ પૂરું પાડે છે. આમ અહીં વિશદ દર્શન, ઊંડાં ચિન્તન અને સુકવિત્વની સુભગ ત્રિપુટીનાં દર્શન થાય છે. કવિની મનોરમ કલ્પના ઉપમા, ઉàક્ષા ઇત્યાદિ દ્વારા ખીલી ઊઠે છે. આના થોડાક નમૂના હું અહીં રજૂ કરું છું: સંકલ્પરૂપ દીપક એક ક્ષણ સુધી પ્રકાશ આપી વિકલ્પોરૂપ ધુમાડાઓ ઉત્પન્ન કરી આત્માને મલિન બનાવે છે. ઊંટની પીઠ જેવી કર્મની રચના છે. જે માનવી પાસે ક્ષમારૂપ પુષ્પમાળા, વ્યવહાર અને નિશ્ચયરૂપ વસ્ત્રો, ધ્યાનરૂપ અનુપમ અલંકાર,જ્ઞાનરૂપ અગ્નિ, શુભ સંકલ્પરૂપ ધૂપ અને સત્યરૂપ ઘંટ હોય તેના હાથમાં મોક્ષ છે. હરિભદ્રસૂરિએ યોગબિન્દુ (શ્લો. ૩૫૮-૩૬૭)માં યોગનાં (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ સંક્ષેપ એમ પાંચ સોપાન દર્શાવ્યાં છે અને પહેલાં ચારને પતંજલિએ નિર્દેશલ સંપ્રજ્ઞાત સમાધિ સાથે અને પાંચમાને - છેલ્લાને અસંપ્રજ્ઞાત સમાધિ સાથે સરખાવ્યાં છે. ન્યાયાચાર્યું પણ યોગાવતારકાત્રિશિકા (શ્લો. ૨૦માં તો આ જ પ્રમાણે નિરૂપણ કર્યું છે પરંતુ પાતંજલ યોગદર્શન (૧, ૧૮) ઉપરની વ્યાખ્યામાં સંપ્રજ્ઞાતનો પણ વૃત્તિસંક્ષેપમાં અન્તર્ભાવ કર્યો છે અને આ રીતે વૃત્તિસંક્ષેપના અર્થનો જાણે વિસ્તાર કર્યો છે અને તેમ કરીને એનું ક્ષેત્ર ચોથા ગુણસ્થાનથી ચૌદમા સુધીનું સૂચવ્યું છે. (૬) જીવનશોધન - જીવનશોધનને અંગે જાતજાતની કૃતિઓ રચાઈ છે. આદેશપટ્ટકની એક જ પત્રની હાથપોથી ઉપલબ્ધ થયાનું જાણવા મળે છે પરંતુ એ નાનકડી કૃતિ નજરે જોયા વિના તો શું કહેવાય ? એના નામ ઉપરથી એમ ભાસે છે કે એમાં પોતાના Page #43 -------------------------------------------------------------------------- ________________ ४२ શિષ્યપરિવારને શિખામણ રૂપે કેટલીક સૂચનાઓ કરાઈ હશે. અનુપમ જીવન જીવનાર મુક્તિમણીને વરે – એ સિદ્ધ પરમાત્મા બને. એનું સ્વરૂપ સિદ્ધસહસ્રનામકોશ નામની અમુદ્રિત કૃતિમાં આલેખાયું હશે એમ એનું નામ વિચારતાં ભાસે છે. આની હાથપોથી મને જોવા મળ્યું હું વિશેષ કહી શકું. અવશિષ્ટ સાહિત્યમાં દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અને ષોડશકનું વિવરણ એમાં ચર્ચાયેલી અનેક બાબતોને લઈને અગ્ર સ્થાન ભોગવે છે. — આગમોનો પરિચય – આજકાલ જે પિસ્તાળીસ આગમો ગણાવાય છે તેનાં નામ દર્શાવવા અને એ પૈકી અગિયાર અંગોની આછી રૂપરેખા આલેખવા ઉપરાંત આગમોને અંગે કોઈ વિશિષ્ટ ગ્રંથ ઉપાધ્યાયજીએ રચ્યો નથી એટલું જ નહિ, પણ કોઈ આગમ ઉપર એમણે ટીકા રચ્યાનું પણ જણાતું નથી. પ્રકરણો – ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓને ‘પ્રકરણ’ તરીકે એ કર્તાએ જાતે તેમજ અન્ય કોઈ કોઈ વ્યક્તિએ ઓળખાવી છે. પ્રકરણ રચવાનો પ્રારંભ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિથી તો થયો જ છે એમ પાંચ સો પ્રક૨ણોના પ્રણેતા તરીકેની એમની પ્રસિદ્ધિ જોતાં જણાય છે. આગળ જતાં સિદ્ધસેન દિવાકરે અને ખાસ કરીને સમભાવભાવી હરિભદ્રસૂરિએ અનેક પ્રકરણો રચ્યાં છે, પ્રકરણ દ્વારા વક્તવ્યને એકધારું અને સંક્ષિપ્ત રજૂ કરી શકાય એવું એનું સ્વરૂપ છે. એથી કેટલાંયે આગમિક પ્રકરણો રચાયાં છે. જેમકે જીવવિયાર, નવતત્ત, દંડગ, સંગહણી ઇત્યાદિ. ઐતિહાસિક કૃતિઓ – ઇતિહાસ’ એટલે ‘ભૂતકાળનું સાલવારી વૃત્તાંત' એમ સામાન્ય રીતે કહી શકાય. ઉપાધ્યાયજીએ આ લક્ષણને ચરિતાર્થ કરનારી કેટલી અને કઈ કઈ કૃતિ રચી છે તે તો એમની બધી જ કૃતિ ઉપલબ્ધ હોય તો કહી શકાય. આ પરિસ્થિતિમાં હું અત્યારે તો બે જ કૃતિ નોંધું છું : (૧) જિનબિંબસ્થાપન સ્તવન – આમાં કોણે કોણે ક્યારે ક્યારે કેટકેટલાં જિનમંદિરો કરાવી જિનબિંબો સ્થાપ્યાં તે દર્શાવાયું છે. આમ આ નાનકડી કૃતિ કેટલીક સાલવારી પૂરી પાડે છે. (૨) દસ મતનું સ્તવન – આ સ્તવન અમુક અમુક મત ક્યારે નીકળ્યો તેનાં વર્ષ નીચે મુજબ રજૂ કરે છે : ૧. નૈન સાહિત્યા રૂતિહાસમાં આગમિક પ્રકરણોને અંગે મેં જે લખાણ ગુજરાતીમાં તૈયાર કર્યું હતું તેનો હિન્દી અનુવાદ કરાયો છે અને એ હવે છપાશે. ૨. કેટલાક આ કૃતિ ન્યાયાચાર્યની નથી એમ માને છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ મત દિગંબર પૂનમિયા ખરતર કડવા કું(લો)કા વિજ્યામતિ (વીજામતિ) પાયચંદ શાંતિદાસીય જ્ઞાનવિમલીય ४३ વર્ષ વીરસંવત્ ૬૦૯ વિ. સં. ૧૧૬૯ વિ. સં. ૧૨૦૪ વિ. સં. ૧૫૬૪ વિ. સં. ૧૫૦૮૨ વિ. સં. ૧૫૭૦ વિ. સં. ૧૫૭૨૩ ! આમ અહીં નવ મતનો ઉલ્લેખ છે. જિનપ્રતિમા પૂજનીય નથી એમ માનનારને લક્ષીને ત્રીજી ઢાલ રચાઈ છે. શું આ સ્થાનકવાસીઓને અંગે છે ? જો એમ જ હોય તો એ મત વિ. સં. ૧૭૦૯માં નીકળેલો ગણાય. ગુજરાતી પદ્યાત્મક સાહિત્યનાં સ્વરૂપો સ્તવનો ‘સ્તવન’ એ પ્રશંસા કરવી’ એ અર્થવાળા સ્તુ ધાતુ ઉપરથી બનાવાયેલો સંસ્કૃત શબ્દ છે. મુખ્યતયા તીર્થંકરોના ગુણોત્કીર્તનરૂપે પદ્યમાં રચાયેલી કેટલીક જૈન કૃતિઓને અંગે લગભગ ચાર સો વર્ષથી એ શબ્દ વપરાય છે પરંતુ એ અર્થવાચક સ્તવનનું સર્વમાન્ય અને સમુચિત લક્ષણ કોઈએ અત્યાર સુધીમાં રજૂ કર્યું હોય એમ જણાતું નથી. ગમેતેમ પણ ઉપાધ્યાયજીની કેટલીક ગુજરાતી પદ્યાત્મક કૃતિઓને ‘સ્તવન' કહેવામાં આવે છે. વિશેષમાં એમણે છ પદ્યમાં પુણ્ડરીકગરિના મંડનરૂપ આદિજનને અંગે સંસ્કૃતમાં રચેલા કાવ્યને પણ ‘સ્તવન’ કહે છે. એવી રીતે ‘ગોડી’ પાર્શ્વનાથને લગતી એક કૃતિને પણ ‘સ્તવન’ કહે છે. આ બે સંસ્કૃત રચનાને બાદ કરતાં જે ગુજરાતી અને હિન્દી કૃતિઓને ‘સ્તવન’ તરીકે ઓળખાવાય છે તે નીચે મુજબ છે : ૧. ઉપાધ્યાય ધર્મસાગરણ કૃત ગુરુપરવાડી (તપાપટ્ટાવલી)ની ગા. ૧૭ની સ્વોપન્ન વૃત્તિ (પૃ. ૬૮)માં વિ. સં. ૧૫૬૨નો ઉલ્લેખ તેનું કેમ ? ૨. જુઓ ઉપર્યુક્ત ગુરુપરિવાડી (ગા. ૧૬)ની સ્વોપશ વૃત્તિ (પૃ. ૬૭). ૩. જુઓ ઉપર્યુક્ત ગુરુપરવાડી (ગા. ૧૭)ની સ્વોપશ વૃત્તિ (પૃ. ૬૯). Page #45 -------------------------------------------------------------------------- ________________ [આ સામાન્ય-જિન-સ્તવનો (૯) શીતલનાથનું સ્તવન (૧) (ગુ) ૧ સામાન્ય – જિન – સ્તવન (હિન્દી) શાન્તિનાથનાં સ્તવન (૫) (૩ હિન્દી ૨-૯ સામાન્ય – જિન – સ્તવનરૂપ + ૨ ગુ) આઠ પદો (હિન્દી) નેમિનાથનું સ્તવન (૧) (ગુ) આ વિશિષ્ટ – જિન-સ્તવનો (૧૪૬) પાર્શ્વનાથનાં સ્તવન (૧૪) (૭ ગુ. + ચોવીસી પહેલી) (ગુ.) ૭ હિન્દી) ૧, બીજી (૨૩ ગુ + ૧ હિન્દી) મહાવીર સ્વામીનાં સ્તવન (૭) (૪ ગુ. 3, (ત્રીજી) (ગુ) + ૩ હિન્દી) નવ નિધાન નવ સ્તવનો (હિન્દી) વિહરમાણજિનવીસી (ગુ) મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકોનું સીમંધરજિનસ્તવનો () (ગુ.) સ્તવન (૧) (ગુ) ઈપ્રકીર્ણક (૪) ઋષભદેવનાં સ્તવન (૩ હિન્દી+૧ ગૌતમ પ્રભાતિ સ્તવન (હિન્દી) ગુ) જિનબિંબ-સ્થાપન સ્તવન (ગુ.) અજિતનાથનું સ્તવન (૧) (ગુ) દસ મતનું સ્તવન (ગુ) અભિનંદનનાથનું સ્તવન (૧) (ગુ) વિમળાચળનું સ્તવન (9) સુપાર્શ્વનાથનાં સ્તવન (૨) (ગુ.) આમ જે વિવિધ સ્તવનો – નાનાં કે મોટાં રચાયાં છે તે સંબંધમાં કેટલીક બાબતો હું અહીં નોધું છું: (૧) સ્તવનોના ભાષાદષ્ટિએ ત્રણ વર્ગ પાડી શકાયઃ (અ) સંસ્કૃત, (આ) ગુજરાતી અને (ઈ) હિન્દી છે. (૨) ઉપાધ્યાયજીએ પ્રાદેશિક ભાષાઓમાં રચેલાં સ્તવનોમાં ૧૫ર લઘુ સ્તવનો છે અને ૩ બૃહત્ છે. (૩) ગુજરાતી સ્તવનોની સંખ્યા હિન્દી તેમ જ સંસ્કૃત સ્તવનોની અપેક્ષાએ ઘણી મોટી છે. ૧-૩. આ ત્રણેના સંબંધમાં જુઓ મારો લેખ “વાચક યશોવિજયની ચોવીસીઓ.” આ લેખ “જૈન સત્ય પ્રકાશ” (વ. ર૧, એ. ૧૦)માં છપાયો છે. ૪. આ ઋષભદેવથી માંડીને સુવિધિનાથ સુધીના નવ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે એકેક સ્તવન છે. પ. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “ઉપાધ્યાયજીનાં ૧૫ર લઘુ સ્તવનો.” આ લેખ આત્માનંદ પ્રકાશ” પુ. ૫૫, અં. ૮)માં છપાયો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ હજી ઘણાંખરાં સ્તવનો તીર્થકરોનાં ગુણોત્કીર્તનરૂપ છે, ત્રણ નિશ્ચય અને વ્યવહાર નયને લગતાં છે તેમજ એક સ્થાપનાનિક્ષેપ અને એક શાસનના સ્વરૂપ વિષે છે. (૫) ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરો વિષે તેમજ સીમંધરસ્વામી વગેરે વીસ વિહરમાણ તીર્થંકરો વિષે કેટલીક બીનાઓ આ સ્તવનો પૂરી પાડે છે. (૬) તીર્થંકર એટલે કોણ એ વિષય સામાન્ય જિનસ્તવનો વગેરેને લક્ષ્યમાં લેતાં સારી રીતે રજૂ થઈ શકે તેટલી માહિતી આ સ્તવનોમાંથી મળે છે. સજઝાયો સક્ઝાય એ મૂળે પાડય ભાષાનો શબ્દ છે અને એ આજે કેટલાક વખતથી ગુજરાતી ભાષાના શબ્દ તરીકે વપરાતો આવ્યો છે. એને માટેનો સંસ્કૃત શબ્દ સ્વાધ્યાય' છે. જૈન દર્શનમાં તપશ્ચર્યાના આત્યંતર અને બાહ્ય એમ બે ભેદ પાડી એ પ્રત્યેકના જે છ છ ઉપભેદો ગણાવાયા છે તેમાં આભ્યન્તર તપશ્ચર્યાનો એક ઉપભેદ તે “સ્વાધ્યાય' છે. આના પાંચ પ્રકારો છે: (૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય યાને પરાવર્તન અને (૫) ધમપદેશ. કેટલીક જૈન કૃતિઓનો “સઝાય' તરીકે નિર્દેશ થતો જોવાય છે. આવી કૃતિઓમાં ભરફેસર-બાહુબલિ-સઝાય અને “મન્નત જિણાણ આણંસઝાય અગ્ર સ્થાન ભોગવે છે. એ બેમાંથી એકે કૃતિને એના કર્તાએ તો “સઝાય' કહી નથી. આ પાઈય કૃતિઓને બાદ કરતાં સંસ્કૃતમાં કે હિન્દીમાં રચાયેલી કોઈ પ્રાચીન કૃતિનો ‘સજઝાય' તરીકે ઉલ્લેખ કરાયેલો જણાતો નથી. મુખ્યતયા અમુક અમુક ગુજરાતી જૈન કૃતિને જ “સઝાય' કહેવામાં આવે છે. એ કૃતિઓ જોતાં એમ લાગે છે કે સઝાયનું કોઈ ચોક્કસ અને સર્વમાન્ય લક્ષણ આપવાનું – એની કોઈ યથાર્થ – વાસ્તવિક વ્યાખ્યા આપવાનું કાર્ય કોઈએ કર્યું નથી. વિશેષમાં સક્ઝાયનું ક્ષેત્ર પણ ધીરે ધીરે વ્યાપક બનતું ગયું હોય એમ એમાં નિરૂપાયેલા વિષયો જોતાં ૧. આ કૃતિ વિ.સં. ૧૧૪ પછી અને વિ. સં. ૧૫૦૯ પહેલાં રચાઈ છે. એ ૫૩ સંત અને ૪૭ સતીનાં એમ એકંદર સો પ્રાતઃસ્મરણીય મહાનુભાવોનાં નામ પૂરાં પાડે છે. ૨. આ કૃતિ વિ. સં. ૧૫૫૫ પહેલાં ક્યારેક રચાઈ છે. એ શ્રાવકોનાં છત્રીસ નિત્ય કૃત્યો ગણાવે છે. એમાં સાય’ શબ્દ છે ખરો પણ કર્તાએ એથી એને “સઝાય” કહી હોય એમ ફલિત થતું નથી. ૩. આ ભાષાનો ઉદ્ભવ વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં થયો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૨૨૫ ૨૫૦ ४६ જણાય છે. આ પરિસ્થિતિમાં હું સઝાયનું લક્ષણ નીચે મુજબ સૂચવું છું: ઉમદા વિચારને – ઉત્તમ ભાવનાને – આત્મકલ્યાણાર્થે ઉપયોગી ચિત્તનને પદ્યમાં રજૂ કરતી અને તીર્થંકરના ગુણાનુવાદ સિવાયના ઔપદેશિક, દાર્શનિક વગેરે વિષયને આલેખતી કૃતિ તે સઝાય: ઉપાધ્યાયજીએ નિમ્નલિખિત સક્ઝાયો રચ્યાનું મનાય છેઃ નામ પૃષ્ઠોક' નામ (૧) અગિયાર અંગની ૨૫૦૨ (૧૯) પાંચ કુગુરુની ૨૪૩ (૨) , અંગ-ઉપાંગની (૨) પાંચ મહાવ્રતોની (૩) અઢાર પાપસ્થાનકની ૮૯-૯૧ ભાવનાની (૪) અમૃતવેલની નાની ૮૮ (૨૧) પિસ્તાળીસ આગમોનાં (૫) , મોટી નામની (૬) આઠ યોગદૃષ્ટિની ૨૦૪-૫ (૨૨) પ્રતિક્રમણહેતુગર્ભિત ર૧૬-૮ (૭) આત્મપ્રબોધની (૨૩) પ્રતિમા સ્થાપનની (૮) ઉપશમ-શ્રેણિની ૧૩૮ (૨૪) યતિધર્મબત્રીસીની ૨૨૪ (૯) ગુરુસદ્દહણાની ૨૪૩ (૨૫) સંયમશ્રેણિની (૧૦) ચડ્યા-પડ્યાની ૨૪૪ (૨૬) સમકિતના સડસઠ બોલની (૧૧) ચાર આહાર અનાહારની ૨૪૯ ૨૧૪-૫ (૧૨) ચૌદ ગુણસ્થાનકની ૧૩૮ (૨૭) સમકિત-સુખલડીની (૧૩) જિન-પ્રતિમા-સ્થાપનની ૧૮૪ (૨૮) સુગુરુની ૨૪૩ (૧) , , , ૧૮૪ (૨૯) સ્થાપનાકલ્પની ૨પર (૧૫) જિન-પ્રતિમા–સ્થાપનની ૧૮૪ ૩૦) સ્થાપનાચાર્યની (૧૬) જ્ઞાન-ક્રિયાની ૧૧૨ (૩૧) હરિયાળીની (૧૭) “તપગચ્છપતિની ૬૯ (૩૨) હિતશિક્ષાની (૧૮) તુંબડાની જૈનાચાર્ય શ્રીવિજયપવસૂરિએ પોતાના એક લેખમાં ૨૧ સઝાયોની સૂચી આપી છે. તેમાં નિમ્નલિખિત ક્રમાંકવાળી ઉપર ગણાવાયેલી સઝાયોનો ઉલ્લેખ ૧૮૪ ૧૩૮ ૨૧૫ ૨૧૦ ૨૪૪ ૭૮ ૧. આ પુસ્તકમાં જે પૃષ્ઠમાં પ્રસ્તુત સઝાયની રૂપરેખા મેં આલેખી છે તે પૃષ્ઠનો આ ક્રમાંક છે. ૨. આ લેખ ન્યા. ય. ઋ મૃ. ૧૮૮-૨૦૪)માં ફરીથી છપાયો છે. એમાં સક્ઝાયોની સૂચી પૃ. ૨૦૩માં અપાઈ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ ગૂ. સા. સં. વિ. ૧)માં જે સઝાયો છપાયેલી છે તેમાં આ છ સજwય પૈકી એકે એ નામથી નોંધાયેલી નથીઃ ૨, ૭, ૮, ૧૬, ૨૩ અને ૩૦. એમ લાગે છે કે અગિયાર–અંગ-ઉપાંગની સાય, ઉપશમ શ્રેણિની. સઝાય, યતિધર્મબત્રીસીની સઝાય, સ્થાપનાચાર્યની સઝાય અને હરિયાળીની સાય તે પિસ્તાળીસ આગમની સાય, ચૌદ ગુણસ્થાનકની સઋય, સંજમબત્રીસીની સન્મય, સ્થાપનાકલ્પની સઝાય અને હરિયાળી હશે. એમ જ હોય તો ૨ = ૨૧, ૮ = ૧૨ અને ૨૯ = ૩૦ એમ સમજવું જોઈએ. શ્રીવિજયપઘસૂરિજીએ ચડ્યા પડ્યાની સઝાય તેમજ હિતશિક્ષાની સજઝય એમ બે ભિન્ન ભિન્ન નોંધી છે ખરી પરત ચડ્યા પડ્યાની સઝાયનો હિતશિક્ષાની સજઝાય તરીકે ગૂ. સા. સં. (ભા. ૧)ની અનુક્રમણિકા પૃ. ૩૮)માં ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં નીચે મુજબની બે સઝાય ક્યાં છપાઈ છે તે જાણવું બાકી રહે છેઃ આત્મપ્રબોધની સક્ઝાય અને જ્ઞાન-ક્રિયાની સઝાય. જો હિતશિક્ષાની સઝાય તે ચડ્યા પડ્યાની સજwય ન જ હોય તો એ પણ ક્યાં છપાઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે. ઉપાધ્યાયજીએ ઉપર નોંધેલી બત્રીસ સઝાયો પૈકી કેટલીકને એમણે જાતે સઝાય' કહી છે જ્યારે બાકીનીનો ‘સન્ઝય' તરીકેઉલ્લેખ અન્ય મહાનુભાવોને આભારી છે. મેં સક્ઝાયોનું નીચે મુજબ વર્ગીકરણ કર્યું છે: "આગમિક પ્રકીર્ણક) (૨) અઢાર પાપસ્થાનકની સઝાય અગિયાર અંગની સઝાય ધર્મકથાત્મક (૧) પિસ્તાળીસ આગમોનાં નામની સજાય તુંબડાની સમ્પ્રય ઔપદેશિક (૩) ન્યાયવિષયક (૧) અમૃતવેલની નાની સાય જ્ઞાન-ક્રિયાની સઝાય મોટી , આધ્યાત્મિક (૨) ૧. આગમો અને એનાં વિવરણોનો આગમિક સાહિત્ય' તરીકે નિર્દેશ કરાય છે. અહીં એ આગમોના પરિચયરૂપ કૃતિ તે “આગમિક એવો આગમિકનો અર્થ મેં કર્યો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ યોગની આઠ દૃષ્ટિની સજઝાય ચૌદ ગુણસ્થાનકની સઝાય ખંડનાત્મક (૪) ચડ્યા પડ્યાની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય ગીતો (૧૨). નેમ-રાજુલનાં ગીતો તરીકે છ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ૧૩૧૪૫)માં છપાઈ છે. એ પૈકી પહેલી ચાર હિન્દીમાં અને બાકીની બે ગુજરાતીમાં છે. એ પૈકી આદ્ય ચાર કૃતિઓ જયવિલાસનો એક ભાગ છે. ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૭૭)માં હોરી-ગીત અને પૃ. ૫૧૯માં જિન-ગીત છપાયેલ છે. ઐ પૈકી હોરી-ગીતને પદ કહ્યું છે. ન્યા. ય. સ્મૃ. પૂ. ૨૫૫)માં આધ્યાત્મિક ગીત તરીકે એક કૃતિ અપાઈ છે. વિશેષમાં જસવિલાસના ત્રીજા પદનો “તત્ત્વાર્થગીત” તરીકે ઉલ્લેખ મળે છે. આ હિસાબે દસ ગીત છે. એમાંનાં બે ગુજરાતીમાં છે. આદિજિનસ્તવન અને વિજયપ્રભસૂરિસ્વાધ્યાય ગેય હોઈ એ પણ ગીત’ ગણાય તો ગીતની સંખ્યા બાર છંદ (૧) અને થોય (૨) સિદ્ધજિનનાં સહસ્ત્ર નામ"નો છંદ તરીકે ઉલ્લેખ જોવાય છે. “આંતરોલીમંડન વાસુપૂજ્ય સ્વામીની થાય” એ ગુજરાતીમાં રચાયેલી થોય છે. કેટલાક નિમ્નલિખિત પદ્યનો પણ થોય' તરીકે ઉલ્લેખ કરે છેઃ સો ક્રોડ સાધુ, સો ક્રોડ સાધવી જાણ, ઐસે પરિવાર, સીમંધર ભગવાન; દસ લાખ કા કેવલી, પ્રભુજીનો પરિવાર; વાચક જશ વંદે, નિત્ય નિત્ય વાર હજાર.” આ પદ્યને સીમધરસ્વામીની થાય તરીકે ઓળખાવાય છે. રાસો છે અને સંવાદો (૨) ઉપાધ્યાયજીએ જબૂસ્વામીનો રાસ અને શ્રીપાલ રાજાનો રાસ એ બે ચરિત્રાત્મક રાસ રચ્યા છે. કેટલાક વાહણ સમુદ્ર સંવાદ નામની ઔપદેશિક કૃતિને Page #50 -------------------------------------------------------------------------- ________________ ४९ પણ “રાસ' કહે છે. વિશેષમાં દ્રવ્ય અનુયોગ વિચારનો કર્તાએ જાતે દ્રવ્ય ગુણ પર્યાય રાસના નામથી ઉલ્લેખ કર્યો છે. આમ ચાર રાસ છે. વાહણ સમુદ્ર સંવાદ તેમજ શાન્તિજિનસ્તવન એ બે સંવાદાત્મક કૃતિઓ છે. જબૂસ્વામીનો રાસ સંવાદરૂપ સાહિત્યિક સર્જનમાં એક નવી ભાત પાડે છે. જેમ હોળીના દિવસોમાં અહીં (સુરતમાં કેટલાંક વર્ષો ઉપર વેંગણોની સામસામી મારામારીરૂપે વેંગણબાજી ખેલાતી હતી અને વેજલપુર વગેરેમાં થોડાંક વર્ષો પૂર્વે (અને કદાચ આજે પણ) સળગતી કોઠીઓ લઈ એક પક્ષનો માણસ બીજા પક્ષ સામે ધસી જવાની ચડસાચડસીભરી રમત જેવી કોઠીબાજી ખેલાતી હતી તેમ આ રાસમાં સામસામી કથાબાજી ખેલાતી જોવાય છે. એક તરફ જંબૂસ્વામી છે તો બીજી બાજુ એમની આઠ પત્નીઓ છે. આમ જે બે પક્ષ છે તેમાંનો એક પક્ષ પોતાના મંતવ્યના સમર્થનાર્થે એક કથા કહે છે તો એની સામે દલીલ તરીકે અન્ય પક્ષ પણ કથા કહે છે. (૫) પૂજા અને લાવણી ઉપાધ્યાયજીએ કોઈ પૂજા કે લાવણી રચી હોય એમ જાણવામાં નથી. શ્રીપાલ રાજાનો રાસ (ખંડ )ની ઢાલ ૧૧-૧૨ને નવપદપૂજામાં સ્થાન અપાયું છે. એથી જો કોઈ એમ કહે કે આ બે ઢાલો પૂજા' તરીકે કામ લાગે એવા ઈરાદાથી રચાઈ છે તો એ વાત વાજબી નથી કેમકે એ તો જે રાસ વૈયાકરણ વિનયવિજયગણિને હાથે અપૂર્ણ રહ્યો હતો તે પૂરો કરતી વેળા રચાઈ છે એટલે એ રચના પૂજાથે કરાઈ એમ માનવું યુક્તિવિહીન છે. બાકી એ વાત ખરી છે કે એ બે ઢાલ એવી રચાઈ કે કાલાંતરે નવપદપૂજામાં એને સ્થાન આપી શકાયું. હિન્દી કૃતિકલાપનું પરિશીલન ન્યાયાચાર્યે રચેલી વિવિધ કૃતિઓ પૈકી એકેનું સમીક્ષાત્મક સંસ્કરણ પ્રસિદ્ધ થયેલું જણાતું નથી. એથી એના સર્વાગીણ અને તલસ્પર્શી પરિશીલનનું કાર્ય બાજુએ રાખી હું એમના હિન્દી કૃતિકલાપની સામાન્ય રૂપરેખા આલેખું છું. ૧. આમાં ભાગ લેનાર કોઠીને વાંસ વતી ઝાલે છે અને ભીનાં કપડાં પહેરે છે કે જેથી કપડાં જલદી સળગી ન ઊઠે. ૨. બૂસ્વામીનો રાસ નામની કૃતિની કર્તાએ જાતે લખેલી હાથપોથી મળી આવતાં એનું સંપાદન સુગમ અને સમુચિત બન્યું છે. એ બાદ કરતાં બાકીની પ્રાયઃ બધી જ ગુજરાતી અને હિન્દી કૃતિઓનાં પ્રકાશનોની દશા શોચનીય છે. એ દુઃખદ સ્થિતિનો સત્વર અંત, આણવા માટે ન્યાયાચાર્યના ઉત્કટ અને સાધનસંપન અનુરાગીઓને સ્વલ્પ પણ વિલંબ વિના સબળ પ્રયાસો આદરવા મારી સાદર અભ્યર્થના છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ હિન્દી કૃતિઓને હું બે વર્ગમાં વિભક્ત કરું છું : (૧) ખંડનાત્મક અને (૨) મંડનાત્મક. પ્રથમ વર્ગમાં એક જ કૃતિ છે અને તે દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ છે. એ સવૈયાના સંભારને લઈને છટાદાર બની છે. એમાંથી વાગ્યુદ્ધ જાણે ખેલાતું હોય એવો ધ્વનિ નીકળે છે. એ કૃતિ ખળખળ અને સપાટાભેર એકધારાં વહેતાં ઝરણાંઓની એકરસ બનેલી નાનકડી પરંતુ નોંધપાત્ર નદી છે. દ્વિતીય વર્ગમાંની કૃતિઓની સંખ્યા બહુ ઓછી નથી. એનો હું બે ઉપવર્ગોમાં નિર્દેશ કરું છું. (૧) કીર્તનાત્મક અને (૨) આધ્યાત્મિક કીર્તનાત્મક કૃતિઓ તરીકે સ્તવનો, અષ્ટપદી અને ઘણાંખરાં ગીતો ગણાવી શકાય. જસવિલાસ એ અનેક આધ્યાત્મિક પદોના સમુદાયરૂપ છે. એ મંદ મંદ અને પ્રસન્ન સ્વરૂપે વહેતાં નાનાં નાનાં ઝરણાંઓનું સંગમસ્થાન છે. એમાંનાં કેટલાંક પદો આધ્યાત્મિક હોવા ઉપરાંત કીર્તનાત્મક પણ છે. આમ બે ઉભયસ્વરૂપી છે. કટલાંક પદો સુંદર ભજનોની ગરજ સારે તેવાં છે. સમતાશતક કિંવા સામ્યશતક એ સિંહવિજયે કે વિજયસિંહે સંસ્કૃતમાં રચેલા સામ્યશતકનો સુબોધ હિન્દી ભાવાનુવાદ છે. એ એક આધ્યાત્મિક કૃતિ હોઈ એનો દ્વિતીય ઉપવર્ગમાં સમાવેશ થાય છે. છંદો અને દેશીઓ – જેમ અનેક ગુજરાતી પદ્યાત્મક કૃતિઓ પૈકી કેટલીક જાતજાતની દેશીઓના આસ્વાદ માટેની મનોરમ સામગ્રી પૂરી પાડે છે તેમ હિન્દી કૃતિઓ પૈકી દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ છંદો માટે અને જસવિલાસ, અષ્ટપદી અને કેટલાંક સ્તવનો તથા ગીતો દેશીઓ માટે રસિક વાનગીઓ રજૂ કરે છે. ભાષાવિજ્ઞાન -- ભાષાનું સ્વરૂપ, વ્યાકરણવિચારણા, શબ્દભંડોળ, વિશિષ્ટ શબ્દોનો પરામર્શ ઇત્યાદિ બાબતો વિચારવા માટે ગુજરાતીમાં તો એકાદ કૃતિનું સંસ્કરણ થોડેક અંશે પણ કામ લાગે તેમ છે જ્યારે હિન્દી માટે તો એટલું પણ સાધન જણાતું નથી એટલે આ ભાષાવિજ્ઞાનનો વિષય આ તબક્કે તો જતો કરવો પડે છે. દ્વભાષિક કૃતિઓ ઉપાધ્યાયજીની કોઈ કોઈ કૃતિ સવશે એક જ ભાષામાં નથી. એમાં બબ્બે ભાષાનો ઉપયોગ થયેલો છે. આવી કૃતિઓનાં નામ નીચે મુજબ છે: નામ. ભાષાઓ ફલાફલવિષયક પ્રશ્નપત્ર સંસ્કૃત + ગુજરાતી સમકિતનાં છ સ્થાનની ચોપાઈનું વિવરણ સંસ્કૃત + ગુજરાતી ૧-૨. હિન્દી સ્તવનો અને ગીતોની નોંધ મેં પૃ. ૪૪ અને ૪૮ (ઉપો.)માં લીધી છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પંચનિયંઠીસંગહણીનો બાધબોધ ગુજરાતી + સંસ્કૃત સુગુરુની સજwય ગુજરાતી + પાઇય વિશિષ્ટજિનસ્તવનો ૧૭ ગુજરાતી , ૩ હિન્દી , રૂપ પદો ૧૫ હિન્દી + ૨ ગુજરાતી સમકિતનાં છ સ્થાનની ચોપાઈ ગુજરાતી + સંસ્કૃત જેસલમેર પત્ર ગુજરાતી + મારવાડી શૈલી – ઉપાધ્યાયજીની કૃતિઓ પૈકી કેટલીકની રચના ગદ્યમાં તો કેટલીકની પદ્યમાં કરાયેલી છે. આ સમસ્ત કૃતિઓને મેં જે ચાર ઉપખંડમાં વિભક્ત કરી છે એ પૈકી લાક્ષણિક સાહિત્ય તો સવશે ગદ્યમાં છે જ્યારે લલિત સાહિત્ય સવિશે પદ્યમાં છે. દાર્શનિક સાહિત્યની વાત આ બંનેથી ન્યારી છે. એની પ્રકરણદીઠ વિચારણા કરાય તે પૂર્વે એ નોંધીશ કે એમાં જે પદો, સ્તવનો, સ્તુતિ અને સઝાયો ગુજરાતીમાં રચાયાં છે તે તો પદ્યાત્મક જ છે. વિવરણાત્મક કૃતિઓ તો સામાન્ય રીતે ગદ્યમાં જ હોય તેમ અહીં પણ છે. આ દાર્શનિક સાહિત્યમાંના જ્ઞાનમીમાંસારૂપ પ્રથમ પ્રકરણમાંની જ્ઞાનાર્ણવ નામની એક જ કૃતિ પદ્યમાં છે. “ન્યાય' નામના બીજા પ્રકરણની છ ઉપલબ્ધ મૌલિક કૃતિઓ પૈકી કેવળ નયોપદેશ પદ્યમાં છે. તૃતીય પ્રકરણમાં દ્રવ્ય અનુયોગ વિચાર અને સંયમશ્રેણિવિચાર પદ્યાત્મક રચનાઓ છે. એવી રીતે ચતુર્થ પ્રકરણમાં વરસ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય, પાંચમા પ્રકરણમાં અઝપ્પમ પરિફખા, દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ, આધ્યાત્મિકમતખંડન, પ્રતિમાશતક અને ધમ્મપરિફખા, છઠ્ઠા પ્રકરણમાં અધ્યાત્મસાર, અધ્યાત્મીપનિષદુ, જ્ઞાનસાર, હરિયાળી, સમાધિશતક અને સમતાશતક અને સાતમા પ્રકરણમાં માર્ગપરિશુદ્ધિ, સામાયારીપયરણ, જઇલકખણસમુચ્ચય, યતિધર્મબત્રીસી, દ્વત્રિશદ્ધાત્રિશિકા, ગુરુતત્તવિણિચ્છય, કૂવદિતવિસઈકરણ, આરાધક-વિરાધકચતુર્ભાગી અને ભાસરહસ્ય પદ્યમાં છે. ચતુર્થ ઉપખંડમાં સઝાયો પદ્યમાં છે. આ ઉપરથી જોઈ શકાશે કે ઉપાધ્યાયજીએ સંસ્કૃત અને પાઇવ એ બે પ્રશિષ્ટ (classical) ભાષાઓમાં તેમજ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં પણ ગદ્યમાં તેમજ ૧. એમની એક પણ કૃતિ માણિક્યચન્દ્રસૂરિત પૃથ્વીચન્દ્રચરિત્ર કિંવા વાગ્વિલાસની બોલી તરીકે ઓળખાવાતી શૈલીમાં કે કવિ ન્હાનાલાલની અપદ્યાગદ્ય યાને ડોલન' શૈલીમાં રચાયેલી નથી. ૨-૩. આને કેટલાક સક્ઝાય ગણે છે. તેમ કરવું સમુચિત જ હોય તો એનો ઉલ્લેખ જતો કરવો. Page #53 -------------------------------------------------------------------------- ________________ ५२ પદ્યમાં સુગમતાથી મહત્ત્વપૂર્ણ કૃતિઓ રચી છે. એમની જે હિન્દી કૃતિઓ મળે છે તે બધી પદ્યાત્મક જ છે એટલે હિન્દીમાં ગદ્યમાં એઓ કેવી રચના કરી શક્યા હશે અને ન જ કરી હોય તો કેવી કરી શકે તે તો કલ્પનાનો જ વિષય બને છે. લાક્ષણિક સાહિત્યનાં વ્યાકરણાદિ અંગોની તેમજ ભારતીય દર્શનોને અંગેની કેટલીક કૃતિઓ મુખ્યતયા સંસ્કૃતમાં સૂત્રાત્મક શૈલીમાં, રચાયેલી દૃષ્ટિગોચર થાય છે. પરંતુ ઉપાધ્યાયજીની તો એક પણ ઉપલબ્ધ કૃતિ તો સૂત્રરૂપે રજૂ કરાયેલી નથી. ન વિચારણીય વક્તવ્યો – જ્યાં સુધી માનવી સર્વજ્ઞ બની ન શકે – જ્યાં સુધી એ છદ્મસ્થ દશામાં રહેલો છે ત્યાં સુધી એની કૃતિ સર્વથા દોષરહિત જ રચાય એવો બહુ ઓછો સંભવ છે. પૂરતાં સાધનોનો અભાવ, મતિમંદતા, સ્મૃતિભ્રંશ, પરંપરાની વિચ્છિન્નતા ઇત્યાદિ કારણોને લઈને ગ્રંથનિર્માણ કરનારને હાથે ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે. એથી તો નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ જેવાએ પણ પોતાની કૃતિમાં જે ક્ષતિ જણાય તે સુધારી લેવા સૂચવ્યું છે. ઉપાધ્યાયજી એ કોઈ સામાન્ય વિદ્વાન નથી પરંતુ એમના અનુપયોગાદિને લઈને તેમજ એક વાર જે ગ્રન્થ રચ્યો હોય તે ફરીથી તપાસી જવાનું એમનાથી ન પણ બન્યું હોય તો તેથી કે પછી એમના ગ્રન્થની નકલ કરનારને હાથે ભળતું લખાણ લખાયાથી એમનાં કોઈ કોઈ વિધાનો આજે સુલભ એવી સાધનસામગ્રીનો ઉપયોગ કરનારને વિચારણીય જણાય છે. આવાં વિધાનો નીચે મુજબ છેઃ (૧) સિદ્ધસેન દિવાકર ગન્ધહસ્તી' છે. (૨) જ્ઞાનબિન્દુમાં વિવરણાચાર્ય અને મધુસૂદનને અમુક અમુક મતના પ્રરૂપક (?) ગણ્યા છે. (૩) પાંચે કલ્યાણકોને પ્રસંગે નરકમાં અજવાળું થાય છે. (૪) સમન્તભદ્રકૃત આપ્તમીમાંસાગત એક પદ્ય અકલંકે રચ્યાનો જ્ઞાનબિન્દુ (પૃ. ૨૧)માં ઉલ્લેખ છે. (૫) ન્યાયાચાર્યે કોઈ કોઈ કૃતિમાં એમણે પોતાને માટે આત્મપ્રશંસારૂપ ગણાય એવાં કથનો કર્યાં છે. દા. ત. વાચકપુંગવ, ઘીમાનુ અધ્યાત્મમતપરીક્ષાીક્ષાવક્ષ ૧. જુઓ પરિશિષ્ટ ૨. ૨. આધુનિક સમયમાં ગુજરાતીમાં કોઈ કોઈ કૃતિ સૂત્રાત્મક રચાઈ છે. મેં જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન' નામની કૃતિ ૧૪૦ સૂત્રોમાં રચી છે અને એ “હિંદુ મિલન મંદિર” (વ. ૮, અં. ૨-૭)માં લેખાંક ૧-૬ તરીકે છપાઈ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ. (૬) જ્ઞાનબિન્દુ (પૃ. ૮)માં નિમ્નલિખિત અવતરણના મૂળ તરીકે ન્યાયાચાર્યે કલ્પભાષ્યનો ઉલ્લેખ કર્યો છે જ્યારે સંપાદક પં. સુખલાલજી સંઘવીએ વિસેસા. (ગા. ૧૪૩)નો નિર્દેશ કર્યો છે ઃ ५३ “अक्खरलंमेन समा ऊणहिया हुंति मइविसेसेहिं । ते विय मईविसेसा सुअनाणमन्तरे जाण ॥ " પ્રથમ વિધાનનો વિચાર કરતાં જણાશે કે વી૨સ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય (શ્લો. ૧૬)ની ટીકા (પત્ર ૧૬ આ)માં નીચે મુજબ ઉલ્લેખ છે ઃ અનેનવાભિપ્રાયા. – ગન્ધહસ્તી સંમતી’ " ઉપાધ્યાયજીના જે બે કાગળ છપાયા છે તેમાંના પ્રથમ કાગળ (પૃ. ૧૦૦)માં એમણે નીચે મુજબ કથન કર્યું છે : “तथा च गन्धहस्ती द्वात्रिंशिकायाम् – 'आकाशमवगाहाय तदनन्या दिगन्यथा' - કૃતિ” આમ બે સ્થળે સિદ્ધસેન દિવાકરને બદલે ગન્ધહસ્તીનો ઉલ્લેખ છે. એ બતાવે છે કે ઉપાધ્યાયજીના મતે ગન્ધહસ્તી તે સિદ્ધસેન દિવાકર જ છે. તત્ત્વાર્થસૂત્ર [ગૂજરાતી વ્યાખ્યાન સહિત]ના પં. સુખલાલે લખેલા પરિચય (પૃ. ૪૭)માં પ્રથમ ઉલ્લેખની નોંધ છે એટલું જ નહિ, પણ અહીં કહ્યું છે કે “ઉ. યશોવિજયજીનો એ ઉલ્લેખ ભ્રાંતિજનિત છે.” વિશેષમાં આની સાબિતી તરીકે નીચે મુજબની ચાર દલીલો રજૂ કરાઈ છે : (૧) ‘‘ઉ. યશોવિજયજી પહેલાનાં કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રન્થકારોએ સિદ્ધસેન દિવાકર સાથે કે તેમની નિશ્ચિત મનાતી કૃતિ સાથે અગર તો એ કૃતિઓમાંથી ઉદ્ધૃત કરાયેલાં અવતરણો સાથે એક પણ સ્થળે ગંધહસ્તી વિશેષણ વાપર્યું નથી. સિદ્ધસેન દિવાકરની કૃતિના અવતરણ સાથે ગંધહસ્તી વિશેષણ વાપરનાર માત્ર યશોવિજયજી છે. એટલે એમનું એ કથન કોઈ પ્રાચીન આધાર વિનાનું છે.”૧ (૨) સિદ્ધસેન દિવાકરના જીવનવૃત્તાંતને અંગે જે પ્રાચીન તેમજ અર્વાચીન પ્રબંધો મળે છે તેમાં કોઈ પણ સ્થળે એમને માટે ગન્ધહસ્તી’ પદ વપરાયું નથી. ૧. જુઓ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત દ્વિતીય આવૃત્તિ (પૃ. ૪૭) Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દિવાકર પદની વાત એથી ન્યારી છે.' (૩) ઉપાધ્યાયજીની પહેલાં રચાયેલા ગ્રંથોમાં ગન્ધહસ્તીને નામે જે અવતરણો મળે છે તે પૈકી કેટલાંક સશે તો કોઈ કોઈ થોડાક પરિવર્તનપૂર્વક તો કોઈક ભાવાનુવાદ રૂપે ત. સૂની સિદ્ધસેનગણિકૃત ટીકામાં જોવાય છે. એથી એ ફલિત થાય છે કે ગન્ધહસ્તી તે આ ચકાકાર જ છે. હજી તો સૂની હરિભદ્રીય ટીકાના પૂરક યશોભદ્રના શિષ્ય એ ટીકાની ટીકા પત્ર પર૧)માં ઉપર્યુક્ત સિદ્ધસેનગણિનો ગબ્ધહસ્તી વિશેષણપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયજીને ભ્રાંતિ કેમ થઈ હશે એ વિષે પરિચય' પૃ. ૫૦)માં બે કારણ દર્શાવાયાં છે : (૧) નામની સમાનતા. (૨) “પ્રકાંડ વાદી તરીકે અને કુશળ ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી સંભવી શકે એવી સંભાવના.” - છઠ્ઠા વિધાનના સંબંધમાં જ્ઞાનબિન્દુ મૃ. ૧૨૯)માં સંસ્કૃતમાં ટિપ્પણી દ્વારા કહ્યું છે કે આ ગાથા બૃહત્કલ્પના મુદ્રિત લઘુભાષ્યમાં નથી. એ તો આ લઘુભાષ્ય (ગા. ૯૬ ૫)ના વ્યાખ્યા પ્રસંગે અમુદ્રિત બૃહદ્ભાષ્યમાં અપાઈ છે. તેમ છતાં પુણ્યવિજયજીના મતે એ વિસેરા.માંથી જ ઉદ્ધત કરાઈ છે કેમકે એમના મતે બૃહભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમય પછી થયા છે. જિનમૂર્તિની પૂજાના લુપકો સામેની ઝુંબેશ ન્યાયાચાર્યે જિનપ્રતિમાની પૂજાનો નિષેધ કરનાર સામે – લુંપક' સામે પ્રતિમાશતકમાં આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહિ, પણ આ વિષયને અંગે વિવિધ કૃતિઓ રચી એ અમૂર્તિપૂજકો પ્રત્યે- લુપકોને ઉદ્દેશીને પોતાનું મંતવ્ય કડક શબ્દોમાં રજૂ કર્યું છે. જૈન શાસનમાં લોંકાશાહ વિ. સં. ૧૫૦૮) અને એમના શિષ્ય લખમસી (વિ. સં. ૧૫૩૦) દ્વારા જિનપ્રતિમાની પૂજાના નિષેધનો પવન ફૂંકાયો અને વિ. સં. ૧૫૩૩માં ભાણાએ આંધી ચડાવી. એના પ્રતીકાર રૂપે લાવણ્યસમયે વિ. સં. ૧. એજન, પૃ. ૪૮. ૨. એજન, પૃ. ૫૦. ૩. એજન, ૫. પર. Page #56 -------------------------------------------------------------------------- ________________ ५५ ૧૫૪૩માં સિદ્ધાન્તચોપાઈ રચી એ દ્વારા અને ખરતર' ગચ્છના કમલસંયમ ઉપાધ્યાયે (વિ. સં. ૧૫૪૪) સિદ્ધાન્તસારોદ્વારસમ્યક્ત્વોલ્લાસટિન રચી એ દ્વારા લોંકાશાહના મતની ખબર લીધી. વિક્રમની સોળમી સદીમાં વિદ્યમાન દિ. શ્રુતસાગરે તીર્થંકરની પ્રતિમાને નહિ માનનારાને ‘નાસ્તિક' કહ્યા છે એટલું જ નહિ, પણ એવાને વિષ્ટાથી લિપ્ત જોડા મારે તોપણ હરકત નથી એવાં આક્રોશપૂર્ણ વચન ઉચ્ચાર્યાં છે. આ ઉપરથી જણાશે કે ઉપાધ્યાયજીએ આ બાબતમાં કંઈ પહેલ કરી નથી તેમજ વિ. સં. ૧૭૦૮માં જે સંપ્રદાય સ્થાનકવાસી' તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો તેને જ ઉદ્દેશીને પ્રતિમાશતકની રચના કરી નથી પણ એ સ્થાનકવાસીઓના પુરોગામી જે જિનપ્રતિમાના ઉત્થાપકો હતા તેમને લક્ષીને આ તેમજ એવી બીજી કૃતિઓ રચી છે. ન્યાયાચાર્ય યશોવિજ્યગણિ અને સાક્ષરત્નો - યશોવિજયગણિ અને ઉમાસ્વાતિ – વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના ત. સૂ. ઉપર યશોવિજયગણિએ ટીકા રચી છે. એ અપૂર્ણ મળે છે. એ પૂરેપૂરી રચાઈ હતી કે કેમ તે જાણવું બાકી રહે છે. આ ગણિવરે રચેલા જ્ઞાનબિન્દુ (પૃ. ૧૭)માં પ્રશમરતિનું ૨૨૩મું પદ્ય ઉષ્કૃત કરાયું છે. અધ્યાત્મસારના યોગાધિકારનું ૧૮મું પદ્ય પ્રશમરતિનું સ્મરણ કરાવે છે. યશોવિજયગણિ અને દિગંબરાચાર્ય કુકુન્દ – યશોવિજયગણિએ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાંની વીસમી દ્વાત્રિંશિકા નામે યોગાવતાર'ના વીસમા પદ્યમાં કુન્દકુન્દ્રાચાર્યને ‘મહર્ષિ’ તરીકે સંબોધ્યા છે એટલું જ નહિ, પણ એમ કર્યું હોવાથી કોઈ કટ્ટર શ્વેતામ્બરે ટકોર કરી હશે એથી કે કોઈ કટ્ટર શ્વેતામ્બર તેમ કરશે એમ લાગવાથી આને અંગેની તત્ત્વાર્થદીપિકા પત્ર ૧૨૩૨)માં ‘મહર્ષિ' કહેવાનું કારણ દર્શાવ્યું છે અને સાથે સાથે આ સંબંધમાં હરિભદ્રસૂરિએ પતંજલિને અંગે જે સર્તન દર્શાવ્યું છે તેનું ઉદાહરણ પણ આપી પોતાનો સાત્ત્વિક અનુરાગ વ્યક્ત કર્યો છે. આ પગલું કોઈ પક્ષપાત કે દાક્ષિણ્યને લઈને ભરાયું નથી. જો એમ હોત તો દિગંબરોનાં કેવલિભુક્તિ, સ્ત્રીમુક્તિ, દીક્ષા, અધ્યાત્મ ઇત્યાદિને અંગેનાં મંતવ્યોનું નિરસન કરવામાં કચ્ચાસ રખાઈ હોત. આચાર્ય કુન્દકુન્દે પવયણસાર, સમયસાર અને નિયમસાર રચ્યા છે. એ પૈકી પહેલા બેનો યથાપ્રસંગ અવતરણ આપવા માટે ઉપાધ્યાયજીએ ઉપયોગ કર્યો છે. ૧. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ. ૫૦૭-૫૦૮), ૨. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૪૩). Page #57 -------------------------------------------------------------------------- ________________ ५६ યશોવિજયગરિ અને સિદ્ધસેન દિવાકર – સિદ્ધસેન દિવાકરને ન્યાયાચાર્યે ગધહસ્તી’ કહ્યા છે. એ સૂરીશ્વરે ૧૬૬ પદ્યમાં જ. મ.માં સમ્મઇપયરણ રચ્યું. છે. એનાં પુષ્કળ પદ્ય ન્યાયાચાર્યે પોતાની કેટલીક કૃતિમાં ઉદ્ધત કર્યા છે અને કેટલીયે વાર એની સંસ્કૃતમાં વ્યાખ્યા પણ કરી છે. આને લઈને સમ્મઈપયરણની યશોવિજય ગણિકૃતવ્યાખ્યા – ટીકા આપોઆપ જાણે સર્જાઈ ગઈ છે. ન્યાયાચાર્યની કઈ કઈ કતિમાં સ. પ.ની ગાથા અપાઈ છે તેની મોટા ભાગની સુચી સ. ૫. (ભા. ૫ પરિશિષ્ટ ૩)માં અપાઈ છે. આમાં વિ. સં. ૧૯૮૭ પછી પ્રકાશિત અનેકાન્તવ્યવસ્થા વગેરે ગ્રંથોમાં તેમજ અમુદ્રિત આત્મખ્યાતિમાં સ. પાની ગાથાઓની જે વ્યાખ્યા મળે છે તે પણ એકસામટી એકત્રિત કરાય તો સ. ૫. ઉપર એક નાનકડી પણ મહત્ત્વપૂર્ણ વ્યાખ્યા તૈયાર થાય યશોવિજયગણિની એક કૃતિનું નામ જે દ્વાર્ટેિશદ્વાર્કિંશિકા છે તે સિદ્ધસેનની એ નામથી ઓળખાતી કૃતિને આભારી હોવાનું મનાય છે. યશોવિજયગણિ અને દિ તાર્કિક સમન્તભદ્ર – સમન્તભદ્રકૃત આપ્તમીમાંસાનો ઉપયોગ દ્વાત્રિદ્ધાત્રિશિકામાંની ચોથી “જિનમહત્ત્વાદ્ગિશિકાની રચનામાં કરાયો છે. વિશેષમાં આપ્તમીમાંસાને અંગેની અષ્ટસહસી ઉપર યશોવિજયગણિનું વિવરણ છે. યશોવિજયગણિ અને મત્સ્યવાદી – ક્ષમાશ્રમણ મલ્લવાદીએ કયા કયા ગ્રન્થો રચ્યા હતા તે કહેવા માટે પૂરતાં સાધન પ્રાપ્ત થયાં નથી. અત્યારે તો એમની ચાર જ કૃતિ જાણવામાં છે : (૧) સમઇપયરણની ટીકા – આનો ઉલ્લેખ હરિભદ્રસૂરિએ અનેકાન્તજયપતાકા (અધિકાર ૧ અને ૨)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં અનુક્રમે પૃ. ૫૮ અને ૧૧૬માં કર્યો છે ખરો, પરંતુ મલ્લાદીની એ ટીકા આજે તો મળતી નથી. (૨) નયચક્રને લગતું એક પદ્ય આનો પ્રારંભ “વિધિનિયમમકથી કરાયો છે. ૩) એ પદ્ય ઉપરનું સ્વપશ. ભાષ્ય. નયચક્રને નામે ઓળખાવાતું આ ભાષ્ય ૧. કોઈ કોઈ વાર એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જુઓ દ્રવ્ય અનુયોગ વિચાર ઢાલ ૨, કડી ૧૧)નો સ્વોપણ ટબ્બો, પ્રથમ કાગળ પૃ. ૮૭ અને ૯૯૮), સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્યગર્ભિત સ્તવન (ઢાલ ૧, કડી ૧) અને શ્રીપાલ રાજાનો રાસ ખંડ ૪, ઢાલ ૧૩, કડી ૯). ૨. આ તેમ જ એની પહેલાંના ચાર ભાગ અમદાવાદના “ગૂજરાત વિદ્યાપીઠ” તરફથી પ્રસિદ્ધ કરાયા છે. પાંચમો ભાગ વિ. સં. ૧૯૮૭માં છપાવાયો છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ५७ મળતું નથી પણ એનાં પ્રતીકો એ ભાષ્ય ઉપરની સિંહસૂરિગણિ વાદિક્ષમાશ્રમણે રચેલી ન્યાયાગમાનુસારિણી નામની ટીકામાં જોવાય છે. એ પ્રતીકોને આધારે ભાષ્ય તૈયાર કરવાનું કાર્ય શ્રીવિજયલબ્ધિસૂરિએ કર્યું છે અને હાલમાં મુનિશ્રી જંબૂવિજયજી કરે છે. (૪) પદ્મમચરિત. પ્રભાવકચરિતમાંના મલ્લવાદિ-પ્રબન્ધ'માં ૨૪૦૦૦ શ્લોક જેવડું આ રામાયણ મલ્લવાદીએ રચ્યાનો ઉલ્લેખ છે. મલ્લવાદીની ઉપર્યુક્ત ચાર કૃતિઓ પૈકી પ્રથમનો ઉપયોગ યશોવિજયગણિએ કોઈ સ્થળે કર્યાનું જણાતું નથી. એમને પણ એ ટીકા કદાચ મળી નહિ હશે. નયચક્રનો ઉપયોગ યશોવિજ્યગણિએ બે સ્થળે તો કર્યો છે : (૧) સાડી ત્રણ સો ગાથાનું સ્તવન (ઢાલ ૧૬, કડી ૨) અને દ્રવ્ય અનુયોગ વિચા૨નો સ્વોપશ ટબ્બો (પૃ. ૩૭). વિશેષમાં આ ટબ્બા (પૃ. ૭૩-૭૪)માં કહ્યું છે કે મલ્લવાદી નૈગમાદિ ત્રણ નયોને દ્રવ્યાર્થિક નય' ગણે છે. યશોવિજયગણિ અને હરિભદ્રસૂરિ – યશોવિજયગણિએ હરિભદ્રસૂરિનો કેટલીક કૃતિમાં નિર્દેશ કર્યો છે. વિશેષમાં એમણે આ હરિભદ્રસૂરિકૃત ઉવએસપયનો ઉપયોગ ઉવએસરહસ્ય રચવામાં કર્યો છે જ્યારે પંચવત્યુગનો તો જાણે સંસ્કૃત ભાવાનુવાદ જ ન હોય તેમ એ ઉપરથી માર્ગપરિશુદ્ધિ રચી છે. આ ઉપરાંત આ -પંચતત્યુગમાંથી થયપરિણ્ણા' ઉદ્ધૃત કરી એની સંસ્કૃતમાં વ્યાખ્યા કરી છે. હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટકપ્રકરણ વગેરેમાંથી પ્રસંગવશાત્ અવતરણો આપ્યાં છે. વિશેષમાં આ ગણિવરે હરિભદ્રસૂરિષ્કૃત નિમ્નલિખિત ગ્રન્થો ઉપર ટીકા રચી છે ઃ વીસવીસિયાગત જોગવીસિયા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને ષોડશક. યોગદૃષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુ ઉપર એકેક અવસૂરિ રચ્યાનું કોઈ કોઈ કહે છે. આ સૌમાં શાસ્ત્રવાર્તાસમુચ્ચયને અંગેની ટીકા પરિમાણ અને મહત્ત્વની દૃષ્ટિએ અગ્ર સ્થાન ભોગવે છે. યશોવિજયગણિ અને હેમચન્દ્રસૂરિ – ‘હેમચન્દ્ર’ નામના જે વિવિધ મુનિવરો થઈ ગયા છે તે પૈકી અહીં ‘કલિકાલસર્વશ’ તરીકે ઓળખાવાતા હેમચન્દ્રસૂરિ પ્રસ્તુત છે. યશોવિજયગણિએ હેમચન્દ્રસૂરિની નીચે મુજબની કૃતિઓ ઉપર વૃત્તિ રચી છે ઃ અલંકારચૂડામણિ, છન્દશૂડામણિ અને વીતરાગસ્તોત્ર (પ્ર. ૮). આ પૈકી છેલ્લી કતિના આઠમા પ્રકાશ ઉપર તો એમણે ત્રણ ત્રણ વૃત્તિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ५८ રચી છે અને એ પ્રત્યેકનું સ્યાદ્વાદરહસ્ય એવું વિશિષ્ટ નામ પણ યોજયું છે. " અધ્યાત્મોપનિષદ્ (અધિ. ૧)માં વી. સ્તો.નાં ચાર પદ્યો છે. તેમ છતાં અહીં આ વિષે કશો ઉલ્લેખ નથી. હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્રના પહેલા ચાર પ્રકાશમાંના કોઈ કોઈ પદ્યનો ભાવાર્થ અઢાર પાપસ્થાનકની સક્ઝાયની કોઈ કોઈ કડીમાં યશોવિજયગણિએ ગૂંથી લીધો છે. યશોવિજયગણિ અને અભિનવ ધર્મભૂષણ યતિ – ન્યાયદીપિકાના દ્વિતીય પ્રકાશની પુષ્યિકામાં યતિનો અને તૃતીય (અંતિમ) પ્રકાશની પુષ્યિકામાં અભિનવનો ઉલ્લેખ ધર્મભૂષણ' નામની સાથે કરાયો છે. એ આધારે મેં અભિનવ ધર્મભૂષણ યતિ' નામ યોજ્યું છે. પ્રસ્તુત ધર્મભૂષણ વર્ધમાન ભટ્ટારકના શિષ્ય અને પટ્ટધર થાય છે. એઓ. કુન્દકુન્દ્રાચાર્યની આસ્નાયમાં થયા છે. આમ એઓ દિગંબર છે. એમને ભટ્ટારક તરીકે ઓળખાવાય છે. એમની ગુરુપરંપરા નીચે મુજબ છે : ધર્મભૂષણ અમરકીર્તિ ધર્મભૂષણ વર્ધમાન ધર્મભૂષણ ધર્મભૂષણ ત્રીજા, શકસંવત ૧૨૯૭થી ૧૩૦૭ના ગાળામાં પટ્ટધર બન્યાનું પં. દરબારીલાલે કહ્યું છે. એમણે એમનો જન્મ ઈ. સ. ૧૩૫૮ની આસપાસમાં થયાનું અને અવસાન ઈ. સ. ૧૪૧૮ના અરસામાં થયાનું અનુમાન દોર્યું છે. વિજયનગરના રાજા દેવરાય પહેલા અને એમની પત્ની ભીમાદેવી પ્રસ્તુત ૧. જુઓ “વીરસેવામંદિર” તરફથી સરસાવાથી ઈ. સ. ૧૯૪૫માં ૫. દરબારીલાલ જૈન કોઠિયાંના પ્રકાશ નામના સંસ્કૃત ટિપ્પણ, હિન્દી અનુવાદ અને પ્રસ્તાવના સહિત પ્રકાશિત વાયદીપિકાની પ્રસ્તાવના (મૃ. ૯૪-૯૫). ૨, એજન, પૃ. ૯૭. ૩. એજન, પૃ. ૯૭. ૪. એજન પૃ. ૯૯. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મભૂષણનાં ભક્ત હતાં. ત્યાથદીપિકા ઉપરાંત કારુણ્યકલિકા ધર્મભૂષણની રચના હોવાનો સંભવ છે એમ પં. દરબારીલાલે સૂચવ્યું છે. તર્કભાષા પૃ. ૧૧માં ધર્મભૂષણનો ઉલ્લેખ છે. યશોવિજયગણિ અને પતંજલિ – યોગદર્શનના પ્રણેતા પતંજલિ પ્રત્યે સમભાવભાવી હરિભદ્રસૂરિ જેવા બહુશ્રુત મુનિવર્યો જે સહૃદયતાપૂર્વક આદરભાવ વ્યક્ત કર્યો તેમજ આ યોગદર્શન અને આને અંગે વ્યાસે રચેલા ભાષ્યના અમુક અમુક અંશનો જૈન પ્રક્રિયા સાથે સમન્વય સાધવાનો જે ઉત્તમ પ્રયાસ એમણે કર્યો તેને લક્ષીને યશોવિજયગણિએ એમના કરતાં પણ એક પગલું આગળ આ દિશામાં ભર્યું છે. - (૧) પાતંજલ યોગદર્શનનો યોગાનુશાસન' તરીકે ઉલ્લેખ યશોવિજયગણિએ દ્વત્રિશદ્વત્રિશિકાની “પાતંજલયોગલક્ષણવિચાર” નામની અગિયારમી દ્વત્રિશિકાના ૨૧મા પદ્યની સ્વોપજ્ઞ વિવૃતિ નામે તત્ત્વાર્થદીપિકા (પત્ર ૬૯ અ)માં કર્યો છે, જ્યારે આ ર૧મા પદ્યમાંએ કૃતિના ચતુર્થ પાદનો કૈવલ્યવાદી તરીકે ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં આ ગણિવર્યે પતંજલિનો નામોલ્લેખ પણ કેટલેક સ્થળે કર્યો છે. (૨) પાતંજલ યોગદર્શન ઉપરના એકેએક સૂત્ર ઉપર કોઈ પણ જૈન મુનિવરે સંસ્કૃતમાં વિવરણ રચ્યું હોય એમ જણાતું નથી. આ પરિસ્થિતિમાં ન્યાયાચાર્યે યોગદર્શનનાં કેટલાંક સૂત્રો ઉપર વૃત્તિ રચી છે અને કેટલાંક સૂત્ર સમુચિત નહિ હોવાનું તેમજ કેટલાંક સૂત્રનો જૈન દર્શન સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે તે સ્તુત્ય ગણાય. (૩) યોગદર્શનગત કેટલાક વિષયોને અંગે ન્યાયાચાર્યે દ્વત્રિશદ્ધાત્રિશિકાના અંશરૂપ નિમ્નલિખિત પાંચ કાત્રિશિકાઓ રચી છે: (અ) પાતંજલયોગલક્ષણવિચાર (૧૧), (આ) ઈશાનુગ્રહવિચાર (૧૬), (ઈ) યોગાવતાર (૨૦), (0) ક્લેશતાનોપાય (૨૫) અને (ઈ) યોગમાહાસ્ય (૨૬). આ પાંચેય અંગેની તત્ત્વાર્થદીપિકા નામની સ્વોપજ્ઞ વિવૃતિમાં પ્રસંગવશાત્ પાતંજલ યોગદર્શનમાંથી સૂત્રો અવતરણરૂપે અપાયાં છે. આવું કાર્ય થોડેક અંશે નિમ્નલિખિત ત્રણ ત્રિશિકાને લગતી તત્ત્વાર્થદીપિકામાં પણ કરાયું છેઃ (અ) મિત્રાદ્ધાત્રિશિકા (૨૧), (આ) તારાદિત્રયાત્રિશિકા (૨૨) અને ૧. આ ત્રિશિકાનો ક્રમાંક છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ (ઈ) સદ્દષ્ટિકાત્રિશિકા (રજી. () યોગની આઠ દૃષ્ટિનું જે નિરૂપણ યોગદષ્ટિસમુચ્ચયમાં હરિભદ્રસૂરિએ કર્યું છે. તેનો સંબંધ યમાદિ આઠ યોગાંગ સાથે અનુક્રમે દર્શાવવાનું કાર્ય ન્યાયાચાર્ય આઠ દૃષ્ટિને લગતી દ્વાર્નેિશિકાઓમાં કર્યું છે. (૫) અધ્યાત્મસારમાં યોગાધિકાર અને ધ્યાનાધિકાર છે. એની રચનામાં ભ. ગી. તેમજ પાતંજલ યોગદર્શનનો ઉપયોગ કરી ન્યાયાચાર્યે ધ્યાન સંબંધી જૈન પ્રક્રિયાઓનો સુમેળ એ બે અજૈન ગ્રંથો સાથે સાધ્યો છે.' યશોવિજયગણિ અને પંચદશીકાર – જ્ઞાનબિન્દુ પૃ. ૨૮ અને ૨૯)માં પંચદશીના ઉલ્લેખ વિના એમાંથી ધ્યાન. શ્લો. ૯૨-૯૬ તેમજ ૭, ૯૦ અને ૯૨ અવતરણરૂપે અપાયા છે એમ આ અવતરણોનાં મૂળના નિર્દેશ ઉપરથી જણાય છે. આ પંચદશી એ સ્વતંત્ર વેદાન્તના નિબંધરૂપ છે. એના તત્ત્વવિવેકમાં જીવ અને ઈશ્વરના ભેદ વિષે નિરૂપણ છે અને એના ચિત્રદીપમાં ચૈતન્યની શુદ્ધ બ્રહ્મ, ઈશ્વર અને જીવ એ ત્રિપુટીને બદલે એનાં ચાર રૂપોનું પ્રતિપાદન છે. એ ગ્રન્થના પ્રણેતાનાં બે નામ છે માધવાચાર્ય અને વિદ્યારણ્ય. એઓ (ઈ. સ. ૧૩૩૧ - ઈ. સ. ૧૩૮૭) શૃંગેરી મઠના અધીશ હતા. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે: ઉપનિષદોની દીપિકાઓ, જીવનમુક્તિવિવેક, જૈમિનીયન્યાયમાલાવિસ્તર, પંચપાદિકાવિવરણપ્રમેયસંગ્રહ (ઈ. સ. ૧૩૫૦), બૃહદારણ્યકાર્તિકસાર અને શંકરદિગ્વિજય'. આ વિદ્યારયે પોતાના ભાઈ સાયણાચાર્યને સમગ્ર વેદ ઉપરનાં ભાષ્યો રચવામાં સહાય કરી છે. યશોવિજયગણિ અને તપસ્વી મધુસૂદન – જ્ઞાનબિન્દુ પૃ. ૨)માં એક સ્થળે “મધુસૂદન તપસ્વી' તરીકે અને એ જ પૃષ્ઠમાં અન્યત્ર “તપસ્વી અને સિદ્ધાન્તબિન્દુના પ્રણેતા તરીકે તેમજ પૃ. ૩રમાં “તપસ્વી' તરીકે ઉલ્લેખ છે." પૃ. ૨૪માં સિદ્ધાન્તબિન્દુ પૃ. ૨૯૧)માંથી એક અવતરણ અપાયું છે. પૃ. ૨૮માં ૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના પૃ. ૩૩). ૨. જુઓ હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (ઉત્તરાર્ધ) પૃ. ૨૫૨). ૩. એજન, પૃ. ૨૫૩. ૪. એજન, પૃ. ૧૧૫, ૨૧૭ અને ૨૨૦. ૫. ન્યાયાચાર્યે મધુસૂદનનો તપસ્વી' એવા સાંકેતિક નામથી કેમ ઉલ્લેખ કર્યો તે જાણવું બાકી રહે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ આ મધુસૂદનના એક મંતવ્યનું નિરસન છે. પૃ. ૭૯માં સિદ્ધાન્તબિન્દુને અંગે કૌંસમાં મધુસૂદન સરસ્વતીનો ઉલ્લેખ છે. હિત. ઈ. (ઉત્તરાર્ધ, પૃ. ૩, ૭૭, ૨૧૮, ૨૨૧, ૨૨૨ અને ૨૮૧)માં મધુસૂદન સરસ્વતી વિષે નીચે મુજબ માહિતી અપાઈ છે: એમણે પ્રસ્થાનભેદ રચ્યો છે. – પૃ. ૩ અને ૭૭. એમણે (ઈ. સ. ૧૬૦) અદ્વૈતસિદ્ધિ નામનો ગ્રંથ રચ્યો છે – પૃ. ૨૧૮ એમની કૃતિઓ તરીકે ભ. ગી ઉપર ગૂઢાર્થદીપિકા, મહિમ્નસ્તોત્ર ઉપર ટીકા અને ઈશ્વપ્રતિપત્તિપ્રકાશ નામના નિબંધનો નિર્દેશ છે. – પૃ. ૨૨૧ એઓ વિષ્ણુ અને શિવના ભક્ત હતા. – પૃ. ૨૨૨ મધુસૂદન “સિદ્ધાન્તમાં છેવટે શાંકરમતાવલંબી છે, તોપણ સગુણ પરમેશ્વરના વિચારમાં વિશિષ્ટાદ્વૈતી જણાય છે.” – પૃ૨૮૧ સિદ્ધાન્તબિન્દુનો ઉલ્લેખ ગ્રંથસૂચીમાં તો નથી. ન્યાયાચાર્ય અને નવ્ય તૈયાયિકો નવ્ય તૈયાયિકોનો વિસ્તૃત પરિચય ડો. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે A History of Indian Logic (પૃ. ૪૦પ-૪૮૭)માં આપ્યો છે. આ સંબંધમાં હિ. ત. ઈ. પૂર્વાર્ધ, પૃ. ૨૩૦-૨૩૧)માં અતિસંક્ષિપ્ત માહિતી અપાઈ છે. આ બે પુસ્તકના આધારે અહીં તો હું ન્યાયાચાર્યે જે નવ્ય નૈયાયિકોનો અને એમની કૃતિઓનો નિર્દેશ કર્યો છે તે વિષે થોડુંક કહીશઃ (૧) ઉપાધ્યાય ગંગેશ (લ. ઈ. સ. ૧૧૭૫-લ. ઈસ. ૧૨૦૦) ગંગેશ ઉર્ફે ગંગેશ્વર એ મૈથિલી બ્રાહ્મણ હતા એમનો જન્મ પૂર્વ બંગાળમાં દરભંગાથી “અગ્નિ' વિદિશામાં બાર માઈલને અંતરે આવેલા અને કમલા' નદી ઉપરના કરીએન (Karion) ગામમાં થયો હતો. એમ કહેવાય છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે અભણ હતા પરંતુ કડલી દેવીની આરાધના કરી એમણે વરદાન મેળવ્યું ત્યારથી એઓ પંડિત બન્યા. એ ગંગેશને વર્ધમાન નામના પુત્ર હતા. એ પિતા અને પુત્રને અનુક્રમે “ઉપાધ્યાય અને “મહોપાધ્યાય' તરીકે ઓળખાવાય છે. ગંગેશ સપ્તપદાર્થોના કર્તા શિવાદિત્યનો ઉલ્લેખ તત્ત્વચિન્તામણિ (પ્રત્યક્ષ ખંડ, પૃ. ૮૩૦માં કર્યો છે તેમજ વૈશેષિક દર્શનને લગતા રત્નકોશમાંથી પુષ્કળ અવતરણો આપ્યાં છે. ગૌડ મીમાંસક યાને શ્રીકરનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ વળી એમણે આનન્દસૂરિ (ઈ. સ. ૧૦૯૩ ઈ. સ. ૧૧૫૦) યાને વ્યાઘશિશુકના તેમજ અમરચન્દ્રસૂરિયાને સિંહશિશુકના અભિપ્રાયની નોંધ લીધી છે. ગંગેશે શ્રીહર્ષે (ઈ. સ. ૧૧૮૬) રચેલા ખંડન ખંડખાદ્યની આલોચના કરી છે. આ બધું લક્ષ્યમાં લેતાં ગંગેશનો સમય ઈ. સ. ૧૧૭૫થી ઈ. સ. ૧૨૦૦ની આસપાસનો ગણાય. શિષ્ય પરંપરા – ઉપા. ગંગેશ અને એમની શિષ્યપરંપરા HIL (પૃ. ૪૦૬)માં નીચે મુજબ દર્શાવાઈ છે: (૧) ગંગેશ, (૨) વર્ધમાન, (૩) યજ્ઞપતિ, () હરિમિશ્ર (૫) પક્ષધર, (૬ અ) વાસુદેવ, (૬ આ) રુચિદત, (૬ ઈ) ચન્દ્રપતિ () (૭ અ) મહેશ ઠક્કર,(૭ આ) ભગીરથ ઠક્કર, (૮) અજ્ઞાત નામના કોઈ શિષ્ય, (૯) ભવનાથ અને (૧૦) શંકરમિશ્ર. તત્ત્વચિન્તામણિ યાને પ્રમાણચિન્તામણિ કિંવા ચિત્તામણિ આ તર્કશાસ્ત્રને લગતો ઘણો મહત્ત્વનો ગ્રંથ ઉપર્યુક્ત ગંગેશે રચ્યો છે. શરૂઆતમાં આ નવ્ય ન્યાયના ગ્રંથનો અભ્યાસ મિથિલાના પંડિતો કરતા હતા. ઈ. સ.ની પંદરમી સદીના મધ્ય ભાગમાં મિથિલામાં ભણેલા વાસુદેવ સાર્વભૌમે એનો અભ્યાસ બંગાળમાં દાખલ કર્યો. નવદ્વીપની વિદ્યાપીઠ ઈ. સ. ૧૫૦૩માં સ્થપાઈ ત્યાર બાદ બંગાળમાં આના અભ્યાસને રઘુનાથ શિરોમણિ વગેરે દ્વારા વેગ મળ્યો. આગળ જતાં મદ્રાસ, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં પણ આ તત્ત્વચિન્તામણિનો અભ્યાસ થવા લાગ્યો અને બે સૈકામાં તો સમગ્ર ભારત વર્ષમાં આ ગ્રન્થ પ્રસિદ્ધિમાં આવ્યો. 'તત્ત્વચિન્તામણિમાં સૂત્રના વિવાદગ્રસ્ત ભાગને જતો કરી પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર પ્રમાણોનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે. આ પ્રત્યેક પ્રમાણને અંગે એકેક ખંડ યોજાયો છે. આ ગ્રન્થમાં જ્ઞાનની નિષ્પત્તિને અંગે એવી રચના કરાઈ છે કે નૈયાયિકો બૌદ્ધ અને જૈન આક્ષેપોનો સામનો કરી શકે તત્ત્વચિન્તામણિનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સૂત્રગ્રન્થનું અધ્યયન પ્રાયઃ અટકી પડ્યું અને ગંગેશના અભિપ્રાયનું સમર્થન કરતી અનેક ટીકા અંગેની પરંપરા ૧. ખંડ એટલે ખાંડ અને ખાદ્ય એટલે ખાવાનું. ખંડખાદ્યઃખાંડની વાનગી. ૨. આ ગ્રન્થ બંગાળની “રોયલ એશિયાટિક સોસાયટી” તરફથી છપાવાયો છે. ૩ જુઓ H I L પૂ. ૪૦૫). ૪. પ્રારંભમાં શિવને નમસ્કાર કરાયો છે. ૫ જુઓ હિં. ત. ઈ. પૂર્વાર્ધ પૃ. ૨૩૦). Page #64 -------------------------------------------------------------------------- ________________ દરે ઉદ્દભવી. પ્રત્યક્ષ ખંડમાં નિમ્નલિખિત વિષયોને સ્થાન અપાયું છે: મંગલવાદ, પ્રામાણ્યવાદ, અન્યથાખ્યાતિ, સનિકર્ષ, લૌકિક પ્રત્યક્ષ, અલૌકિક પ્રત્યક્ષ, સમવાયવાદ, અનુપલબ્ધપ્રામાણ્યવાદ, અભાવવાદ, પ્રત્યક્ષકારણવાદ, મનોહષ્ણુત્વવાદ, અનુવ્યવસાયવાદ, નિર્વિકલ્પકવાદ અને સવિકલ્પકવાદ' “અનુમાન ખંડમાં નીચે મુજબનાં પ્રકરણો છેઃ વ્યાપ્તિવાદ, વ્યાપ્તિપંચક, સિંહવ્યાધ્રોક્તવ્યાપ્તિલક્ષણ, વ્યધીકરણ, વ્યાપ્તિપૂર્વપક્ષ, સિદ્ધાન્તલક્ષણ, સામાન્યાભાવ, વિશેષવ્યાપ્તિ, વ્યાપ્તિગ્રહોપાય, સામાન્યલક્ષણ, ઉપાધિવાદ, પક્ષતા, પરામર્શ, કેવલાવવ્યનુમાન, કેવલવ્યતિરેક્ટનુમાન, અન્વયવ્યતિરેક્ટનુમાન, ન્યાય પંચાવયવી), હેત્વાભાસ અને ઈશ્વરાનુમાન. ત્રીજો ઉપમાન ખંડ છે. ચોથા “શબ્દખંડના વિષયો નીચે પ્રમાણે છે : શબ્દપ્રામાણ્યવાદ, આકાંક્ષાવાદ, યોગ્યતા, આસત્તિ, તાત્પર્ય, શબ્દાનિત્યતાવાદ, ઉચ્છનપ્રચ્છન્નવાદ, વિધિવાદ, અપૂર્વવાદ, શક્તિવાદ, લક્ષણ, સમાસવાદ, આખ્યાતવાદ, ધાતુવાદ, ઉપસર્ગવાદ અને પ્રમાણચતુષ્ટયપ્રામાયવાદ અનુમાનખંડમાં અવચ્છેદકાવચ્છિન્નમય જટિલ ચર્ચાઓ છે. એ બુદ્ધિને સતેજ કરે છે – ઝીણવટભર્યા વાદવિવાદ કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે પરંતુ આ ખંડમાં અન્ય ખંડો કરતાં પદાર્થોનું નિરૂપણ ઘણું ઓછું છે. ઉપાધ્યાયજીએ પોતે દ્રવ્ય અનુયોગ વિચાર (ઢાલ ૧૭, કડી ૧૦)માં કહ્યું છે તેમ એઓ કાશીમાં (તત્ત્વ ચિન્તામણિ ભણ્યા હતા. આ ગ્રંથમાંથી એમણે કોઈ કોઈ કૃતિમાં અવતરણ આપ્યાં છે. ૧. આ દરેક વિષયની સમજણ HILમાં અપાઈ છે એવી રીતે અનુમાનખંડાદિ માટે પણ કરાયું છે. ૨. આના સવ્યભિચાર, વિરુદ્ધ, સત્યતિપક્ષ, અસિદ્ધ અને બાધિત એમ પાંચ પ્રકારો દર્શાવાયા ૩. આજકાલ કોઈ કોઈ જૈન મુનિ અનુમાનખંડમાંના વ્યાતિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ ઈત્યાદિ પ્રકરણો પૈકી એક કે વધારેનો કાશી અને કલકત્તા તરફથી લેવાતી પરીક્ષા માટે ભણે છે. સમયસુન્દરગાણના શિષ્ય હર્ષનન્દને તત્ત્વચિન્તામણિનો અભ્યાસ કર્યો હતો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ६४ તત્ત્વચિન્તામણિની ટીકાઓ – મૂળ ગ્રંથ તો લગભગ ૩૦ પૃષ્ઠનો છે જ્યારે એનું વિવરણાત્મક સાહિત્ય દસ લાખ પૃષ્ઠ જેટલું એટલે કે લગભગ ૩૩૩૩ ગણું છે અહીં હું આની યથાસ્થાન નોંધ લઈશ : (૨) વર્ધમાન (ઈ. સ. ૧૨૫૦) ન્યાયનો ‘મિથિલા' શાખા (School)નો પ્રભાવ ઈ. સ.ના બારમા સૈકાથી પંદરમા સૈકા સુધી રહ્યો. એ પ્રભાવ ગંગેશ, વર્ધમાન અને પક્ષધરમિશ્ર જેવા ધુરંધર વિદ્વાનોને – એમના ગ્રન્થનિર્માણને આભારી છે. વર્ધમાન એ ગંગેશના પુત્ર થાય છે. એમણે ત. ચિં. ઉપર તત્ત્વચિન્તામણિપ્રકાશ નામની સંસ્કૃત ટીકા રચી છે. આ ઉપરાંતના એમના ગ્રંથો નીચે મુજબ છે : ન્યાયનિબન્ધપ્રકાશ, ન્યાયપરિશિષ્ટપ્રકાશ, પ્રમેયનિબન્ધપ્રકાશ, કિરણાવલીપ્રકાશ, ન્યાયકુસુમાંજલિપ્રકાશ, ન્યાયલીલાવતીપ્રકાશ અને ખંડનખંડપ્રકાશ. (૩) પક્ષધરમિશ્ર ઉર્ફે જ્યદેવ (ઈ. સ. ૧૨૭૫) પક્ષધરમિશ્રનું અસલી નામ જયદેવ છે. એમનાં માતા અને પિતાનાં નામ અનુક્રમે સુમિત્રા અને મહાદેવમિશ્ર છે. પક્ષધરમિશ્રનો જન્મ દરભંગાથી સોળ માઇલ પૂર્વે આવેલા અને ‘કમલા' નદી ઉપરના સૈસવ (Saisava)માં થયો હતો. એઓ એમના પોતાના કાકા હરિમિશ્રના શિષ્ય થતા હતા. આ પક્ષધરમિત્રે એક પક્ષ યાને પખવાડિયા સુધી વાદવિવાદ ચલાવી એમાં વિજય મેળવ્યો તે ઉપરથી એમનું નામ પક્ષધર’મિશ્ર પડ્યું. એમના ગ્રંથો નીચે મુજબ છે : તત્ત્વચિન્તામણ્યાલોક, દ્રવ્યપદાર્થ, લીલાવતીવિવેક, પ્રસન્નરાઘવ અને ચન્દ્રાલોક. ૧. એમને કેટલાકે મહામહોપાધ્યાય’ તરીકે પણ સંબોધ્યા છે. ૨. ઈ. સ.ની સોળમી સદીમાં મિથિલામાં ન્યાયના અભ્યાસનો અસ્ત થયો અને નદિયામાં એનો ઉદય – વિકાસ થયો. ૩. હિં. ત. ઈ. પૂર્વાર્ધ, પૃ. ૨૩૧)માં ન્યાયપ્રકાશનિબન્ધ નામ છે. એ ઉદયનાચાર્યકૃત ન્યાયવાર્તિકતાત્પર્યપરિશુદ્ધિ ઉપરની ટીકા છે. એમાં એ વર્ધમાને પોતાના પિતાના વિચારોને ઉદયનાચાર્યથી ચડિયાતા હોવાનું કહ્યું છે. ૪. છેલ્લા બે ગ્રંથો તો નાટક છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શિષ્યો – પક્ષધરમિશ્રને બે શિષ્યો હતા : 'વાસુદેવમિશ્ર અને રુચિદરમિશ્ર. જી વાસુદેવ સાર્વભૌમ લ. ઈ. સ. ૧૪૫૦ – લ. ઈ. સ. ૧૫૨૫) વાસુદેવનો જન્મ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ મહેશ્વરવિશારદ હતું. એમની પાસે વાસુદેવે સંસ્કૃત વ્યાકરણ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ન્યાયના વિશિષ્ટ અભ્યાસ માટે એઓ મિથિલા ગયા હતા. ત્યાં એઓ. પક્ષધરમિશ્રની “એકેડેમી' (academy)માં દાખલ થયા હતા. શલાકા પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં એમના શિક્ષકે એમને ‘સાર્વભૌમ નો ઈલ્કાબ આપ્યો હતો. એમણે સમગ્ર ત. ચિ. અને કુસુમાંજલિનો પદ્યવિભાગ કંઠસ્થ કર્યો હતો અને આગળ ઉપર એ ઉતારી લીધો હતો. એમણે નદિયામાં ન્યાયની એકેડેમી સ્થાપી હતી. એમને બે મુખ્ય શિષ્ય હતા : રઘુનાથ શિરોમણિ અને બંગાળમાં વૈષ્ણવ સંપ્રદાય સ્થાપનારા ચૈતન્ય. આ સાર્વભૌમ ગંગેશન ગ્રન્થ ઉપર સાર્વભૌમનિરુક્તિ નામની ન્યાયવિષયક કૃતિ રચી છે. એવી રીતે એમના એક શિષ્ય હરિદાસ ન્યાયાલંકાર ભટ્ટાચાર્યે પણ ત. ચિ. ઉપર પ્રકાશ નામની ટીકા રચી છે. (૫) રઘુનાથ શિરોમણિ (લ. ઈ. સ. ૧૪૭૭ – લ. ઈ. સ. ૧૫૪૭) રઘુનાથ શિરોમણિનું જન્મસ્થાન નદિયા અને જન્મવર્ષ લ. ઈ. સ. ૧૪૭૭ છે. એમણે વાસુદેવ સાર્વભૌમ પાસે વ્યાકરણ, સાહિત્ય, કોશ, ધર્મશાસ્ત્ર અને ન્યાય ઈત્યાદિનો અભ્યાસ કર્યો હતો. એઓ “મિથિલા' જઈ ત્યાંના ન્યાયના શિક્ષકને પરાજિત કરી આવ્યા હોવાની દંતકથા છે. એઓ કાણા હતા એમ ન્યાયાચાર્યે પણ કહ્યું છે.' રઘુનાથે ત. ચિ. ઉપર દીધિતિ નામની ટીકા રચી છે અને એના ઉપર ૧. એઓ પક્ષધરમિશ્રના ભાઈના પુત્ર થાય. એમણે ત. ચિ. ઉપર ટીકા રચી છે. ૨. જુઓ વીરસ્તોત્ર યાને ન્યાયખંડખાદ્યની ચકા. ૩. અષ્ટસહસીવિવરણ પત્ર ૧૩૮) આ)માં આની દુર્ગમતાનો નિર્દેશ છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે: "न्यायाम्बुधिर्दीधितिकारयुक्ति-कक्लोलकोलाहलदुर्विगाहः । तस्यापि पातुं न पयः समर्थः किं नाम धीमत् प्रतिभाऽम्बुवाह: ? ॥" કહેવાનો મતલબ એ છે કે ન્યાયના સાગરનું દીધિતિકારની યુક્તિરૂપ મોજાંના કોલાહલને લઈને અવગાહન દુઃશક્ય છે પરન્તુ અમારો પ્રતિભારૂપ મેઘ શું એનું પણ જળ પીવા સમર્થ નથી ? Page #67 -------------------------------------------------------------------------- ________________ લગભગ વીસેક ટીકાઓ અન્ય વિદ્વાનોએ રચી છે. દિધિતિમાં રઘુનાથે પોતાનો ‘તાર્કિકશિરોમણિ' તરીકે ઉલ્લેખ કર્યો છે. કોઈકે એમને અન્યત્ર “શિરોમણિ' કહ્યા રઘુનાથના અન્ય ગ્રંથો નીચે મુજબ છે : અવચ્છેદકત્વનિરુક્તિ, આખ્યાતવાદ, કિરણાવલીપ્રકાશદધિતિ, ખંડનખંડખાદ્યદીધિતિ, નગુવાદ ન્યાયલીલાવતી પ્રકાશદીધિતિ, પદાર્થતત્ત્વનિરૂપણ યાને પદાર્થખંડ અને બૌદ્ધધિક્કારશિરોમણિ. હોલ Hall)ના કથન મુજબ રામકૃષ્ણ ભટ્ટાચાર્ય ચક્રવર્તી એ રઘુનાથના પુત્ર થાય છે. શ્રીરામ તીર્થાલંકાર એ રઘુનાથના શિષ્ય થાય છે. (૬) મથુરાનાથ તર્કવાગીશ લ. ઈ. સ. ૧૫૭0) એમના પિતાનું નામ શ્રીરામ તર્કલંકાર છે. એમની પાસે મથુરાનાથે અભ્યાસ કર્યો હતો. આ મથુરાનાથે ન્યાયવિષયક અનેક ટીકાઓ રચી છે અને એ “માથરી તરીકે ઓળખાવાય છે. એમણે નિમ્નલિખિત ગ્રન્થો રચ્યા છે : "અયુર્દયબાવના, આદિક્રિયાવિવેક (કિરણાવલી પ્રકાશરહસ્ય, "તત્ત્વચિન્તામણિરહસ્ય, તત્ત્વચિન્તામણ્યાલોકરહસ્ય, દધિતિરહસ્ય, વાયલીલાવતીપ્રકાશદિધિતિરહસ્ય, ન્યાયલીલાવતીપ્રકાશરહસ્ય, બૌદ્ધધિક્કારરહસ્ય અને સિદ્ધાન્તરહસ્ય. (૭) ગુણાનન્દ વિદ્યાવાગીશ (લ. ઈ. સ. ૧૫૭૦) ન્યાયાચાર્યે ન્યાયખંડખાદ્યની સ્વોપજ્ઞ ટીકામાં પાંચ સ્થળે એમનો ઉલ્લેખ ૧. આમાંના ઘણાખરા બંગાળની બહારના છે. ૨. આ Bibliothera Indica Seriesમાં છપાયેલ છે. ૩. આ ચૌખંબા સિરીઝમાં છપાયેલ છે. ૪. H. I . પૃ. ૪૬ ૭)માં આ નામ છે જ્યારે એની ગ્રંથસૂચી પૃ. ૫૮૦)માં “આયુર્દય બાવની' નામ છે. પ. બંગાળમાં આને “ફક્કિકા” અથવા “માઘુરી” તરીકે ઓળખાવાય છે. ૬. ૫. સુખલાલે કહ્યું છે કે આ “રહસ્ય શબ્દથી અંકિત કરવાની ફુરણા પ્રસિદ્ધ નૈયાયિક મથુરાનાથના તત્ત્વરહસ્ય અને તત્ત્વાલકરહસ્ય નામની ટીકા ગ્રંથો પરથી થઈ લાગે છે” - જે. સા. સં. ઈ. (પૃ. ૬૩૬). ૭. જુઓ શ્લો. ૪ અને ૬૧ની થકા. એના પત્રાંક અનુક્રમે અ અને ૧૧ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ६७ કરી એમના વિચારોનું ખંડન કર્યું છે. આ ગુણાનન્દે રઘુનાથ શિરોમણિના કેટલાક ગ્રંથો ઉપર ટીકા રચી છે. એમના ગ્રન્થો નીચે મુજબ છે : અનુમાનદીદ્ધિતિવિવેક, આત્મતત્ત્વવિવેકદીધિતિટીકા, ગુણનિવૃતિવિવેક, ન્યાયકુસુમાંજલિવિવેક, ન્યાયલીલાવતીપ્રકાશદીધિતિવિવેક અને શબ્દાલોકવિવેક. (૮) રામભદ્ર સાર્વભૌમ (લ. ઈ. સ. ૧૫૮૦) એમનાં માતાનું અને પિતાનું નામ અનુક્રમે ભવનાથ અને ભવાની છે. એમણે કહ્યું છે કે પ્રકાશ અને મકરન્દમાંના નિરૂપણ કરતાં મારા પિતાનું વક્તવ્ય ચડિયાતું છે. આ રામભદ્રે નિમ્નલિખિત ગ્રંથો રચ્યા છે ગુણરહસ્ય દીધિતિટીકા, ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા. ન્યાયરહસ્ય, પદાર્થવિવેકપ્રકાશ અને સત્યક્રક્રમદીપિકા. જયરામ ન્યાયપંચાનન રામભદ્ર સાર્વભૌમના શિષ્ય થાય છે. એમણે ન્યાય તેમજ કાવ્યશાસ્ત્ર પરત્વે ગ્રન્થો રચ્યા છે. (૯) ૧ગદીશ તર્કાલંકાર (લ. ઈ. સ. ૧૬૨૫) જગદીશ પણ ઉપર્યુક્ત રામભદ્રના શિષ્ય થાય છે. ‘જાગદીશી' તરીકે ઓળખાવાતી તત્ત્વચિન્તામણિદીધિતિપ્રકાશિકા એમણે રચી છે. (૧૦) રઘુદેવ ન્યાયાલંકાર (લ. ઈ. સ. ૧૬૫૦) રઘુદેવ ભટ્ટાચાર્ય તે જ આ છે ? આ ન્યાયાલંકાર હિરામ તર્કવાગીશના શિષ્ય થાય છે અને ગદાધરના સહાધ્યાયી થાય છે. અ. સ. વિ. (પત્ર ૪ અને ૨૨)માં આ ૨ઘુદેવ વિષે ન્યાયાચાર્યે ઉલ્લેખ કર્યો છે. આ રઘુદેવે નિમ્નલિખિત કૃતિઓ રચી છે : (૧) તત્ત્વચિન્તામણિગૂઢાર્થદીપિકા, (૨) દીધિતિટીકા, (૩) દ્રવ્યસારસંગ્રહ, (૪) ૧. શ્રી મોહનલાલ ઝવેરીનો નિમ્નલિખિત અભિપ્રાય જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૩૬)માં નોંધાયો છે ઃ “હેમચન્દ્રાચાર્યે જેમ પોતાના સમકાલીન મલયગિરિ અને વાદીદેવસૂરિનો ઉલ્લેખ નથી કર્યો તેમ યશોવિજ્યે પોતાના સમકાલીન ગદીશનો નથી કર્યો પરંતુ જગદીશના ગ્રંથથી તેઓ જાણીતા હતા એમ અનુમાન થાય છે.” Page #69 -------------------------------------------------------------------------- ________________ C નવીનનિમણ, (૫) ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા અને (૬) પદાર્થખંડનવ્યાખ્યા. અ સ વિ.માં બે સ્થળે રઘુદેવ ભટ્ટાચાર્યનો ઉલ્લેખ છે એમ HIL પૃ. ૨૨)માં ઉલ્લેખ છે. આ પુસ્તક પૃ. ૪૮૧)માં રઘુદેવે ન્યાયાલંકાર વિષે અ. સ. વિ.માં ઉલ્લેખ હોવાનું કહ્યું છે. આ ઉપરથી આ બન્ને વ્યક્તિ એક છે એમ કહી શકાય ખરું? પક્ષીઓ અને પ્રાદેશિક કૃતિઓ – પક્ષીઓના પરિચયાર્થે સ્વતંત્ર પુસ્તકો વિવિધ ભાષામાં રચાયાં છે. અંગ્રેજીમાં તો આ સંબંધે પુષ્કળ અને મહત્ત્વપૂર્ણ સાહિત્ય છે. એ હિસાબે ગુજરાતી સાહિત્ય મોળું છે. સાહિત્યિક કૃતિઓમાં ઉપમા વગેરેનાં ઉદાહરણ તરીકે પક્ષીઓનો નિર્દેશ જોવાય છે. જૈન કૃતિઓ એમાં અપવાદરૂપ નથી. આની પ્રતીતિ મારો લેખ નામે “The Jaina Records about Birds'' જોવાથી થઈ શકશે. પ્રસ્તુતમાં હું ન્યાયાચાર્યે પોતાની ગુજરાતી અને હિન્દી કૃતિઓમાં મુખ્યતયા ઉપમાદિને અર્થે જે પક્ષીઓનાં નામ નોંધ્યાં છે તે દર્શાવું છું: ગુજરાતી – કોકિલ (૨૪, ૧૦૯, ૧૪૨) ક્રૌંચ (૩૮, પર૨), ખગપતિ (૫૪૫), ગરુડ (૧૯), ચકોર (૨૪, ૫૮), ચકોરા (૮), ચાતક (૪, ૯, ૬૦), પારેવો (૧૨૯), પિક (૨૭, ૬૪, ૧૪૧), બપઈઓ (૨૯), મયૂરી (૮૭, ૧૨૬), મોર (૨૪, ૧૨૮, ૧૪૨), મોરા (૮૪), સારસ (પર૨), સિંચાણો (૪૫), હંસ (૨૨૨, પર૬) અને હંસા (૬૦). હિન્દી – કાગ (૯), કોકિલ (૭૮), ખગપતિ (૯૬), ખંજન (૭૫), ગરુડ (૯), ચકોર (૭૫, ૭૮, ૯૬, ૯૭), ચક્રવાક (૯૬), મોર (૭૮), મોરા (૭૪), રાજહંસ (૭૭, ૭૯), શિખિ (૯૬) અને હંસ (૮૮). પૌવપર્ય – ઉપાધ્યાયજીની પ્રખ્યપ્રણયનની પ્રવૃત્તિ લગભગ પોણો સો વર્ષ સુધી ચાલુ રહી હોય એમ લાગે છે એટલે એમના ગ્રન્થોનું પૌર્વાપર્ય વિચારવું ઉચિત જણાય છે પણ એ કાર્ય કરવું સહેલું નથી. એનાં કારણ નીચે મુજબ છે : (૧) ઉપાધ્યાયજીએ ચાર ભાષામાં ગ્રન્થો રચ્યા છે તે પૈકી નિમ્નલિખિત ૯ ગુજરાતી ગ્રન્યો અને એક સંસ્કૃત ગ્રન્થ નામે “લઘુસ્યાદ્વાદરહસ્ય” સિવાયના કોઈ ઉપલબ્ધ ગ્રન્થનો રચનાસમય દર્શાવાયો હોય એમ જણાતું નથી : ૧. જુઓ પત્ર ૬ અ. 2. BUL CU “Annals of the Bhandarkar Oriental Research Institute" (Vol. XLII & Vol. XLV)માં એમ બે કટકે છપાયો છે. ૩. આ ગૂ. સા. સં. (વિ. ૧)નો પૃષ્ઠક છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ નામ રચનાવર્ષ અગિયાર અંગની સઝાય વિ. સં. ૧૭૨૨, ૧૭૨૪ કે ૧૭૪૪ જબૂસ્વામીનો રાસ વિ. સં. ૧૭૩૯ પ્રતિક્રમણહેતુગર્ભિત સજઝાય વિ. સં. ૧૭૨૨ બ્રહ્મગીતા વિ. સં. ૧૭૩૮ મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકનું સ્તવન વિ. સં. ૧૭૩૨ લઘુસ્યાદ્વાદરહસ્ય વિ. સં. ૧૭૦૧ વાહણ સમુદ્ર સંવાદ વિ. સં. ૧૭૧૭ વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન વિ. સં. ૧૭૩૩ શાન્તિજિન સ્તવન વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪ સાધુવંદના વિ. સં. ૧૭૨૧ (૨) ઉપાધ્યાયજીના ગ્રંથોની જે હાથપોથીઓ મળે છે તેમાંથી એમના જીવન દરમ્યાન લખાયેલી કઈ કઈ હાથપોથીમાં લિપિકાળ દર્શાવાયો છે તેની કોઈ સળંગ નોંધ છપાયેલી જોવા જાણવામાં નથી. એથી અત્યારે તો નિમ્નલિખિત ગ્રંથોની હાથપોથીઓની નોંધ લઉં છું: ગ્રન્થ લિપિકાળ, ઉન્નતપુરસ્તવન (2) વિ. સં. ૧૬ ૬૯ જ્ઞાનબિન્દુ વિ. સં. ૧૭૩૧ દ્રવ્ય અનુયોગ વિચાર વિ. સં. ૧૭૨૯ ધમ્મપરિફખાનું વિવરણ વિ. સં. ૧૭૨૬ પ્રતિમાશતકની સ્વપજ્ઞ વૃત્તિ વિ. સં. ૧૭૧૩ યોગની આઠ દૃષ્ટિની સઝાય વિ. સં. ૧૭૩૬ વિચારબિન્દુ વિ. સં. ૧૭૨૬ વૈરાગ્વકલ્પલતા વિ. સં. ૧૭૧૬ (૩) ઉપાધ્યાયજીના ઉપલબ્ધ તમામ ગ્રન્થો અદ્યાપિ પ્રકાશિત થયા નથી ૧. આ તમામ હાથપોથીઓનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાય અને એ સત્વર પ્રસિદ્ધ થાય તેવો પ્રબંધ થવો ઘટે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ એટલું જ નહિ, પણ જે પ્રસિદ્ધ થયા છે તે પૈકી બહુ થોડા અદ્યતન પદ્ધતિએ સંપાદિત થયેલા છે. આથી એમાં નિર્દેશાવેલા ઈતર ગ્રન્થાદિની સૂચી તૈયાર કરવી પડે તેમ છે. આવી વિષમ પરિસ્થિતિમાં અત્યારે તો અહીં હું એટલું જ કહીશ કે મેં જે નીચે મુજબની ત્રિવિધ સામગ્રી રજૂ કરી છે તે આ પૌવપર્ય ઉપર છૂટોછવાયો અને આછો પ્રકાશ તો પડે જ છે એટલે એની એકધારી રજૂઆત મારું સમગ્ર લખાણ મુદ્રિત થયા બાદ એને અંગે “પુરવણી” લખવાનો સુયોગ પ્રાપ્ત થયે કરાશેઃ (૧) કેટલીક કૃતિઓના પરસ્પર પૌર્વાપર્ય પરત્વે પ્રસંગોપાત્ત કરાયેલ ઉલ્લેખો અને સૂચનો. (૨) કેટલીક કૃતિઓના રચના વર્ષનો નિર્દેશ (૩) કેટલીક કૃતિઓના લિપિકાળની નોંધ અલભ્ય કૃતિઓ અને એ અંગેના સંવાદી ઉલ્લેખો ન્યાયાચાર્યે કેટલી અને કઈ કઈ કૃતિઓ રચી છે તે જાણવામાં નથી. એ પરિસ્થિતિમાં એમની તમામ અલભ્ય કૃતિઓનો નામનિર્દેશ અશક્ય છે. વિશેષમાં એમણે રહસ્યાંકિત ગ્રંથો ૧૦૮ રચ્યા હતા કે નહિ તેનો નિર્ણય કરવો બાકી રહે છે. વળી વીસવીસિયાની પ્રત્યેક વીસિયા ઉપર એમણે વિવરણ રચ્યું હશે એવી જે કલ્પના કરાય છે તેનું અત્યાર સુધી તો સમર્થન કરનાર કોઈ પ્રમાણ મળી આવ્યું નથી. આથી આ બંને બાબતોને બાજુએ રાખી હું એમની રચેલી મનાતી અને સશે અલભ્ય તરીકે નિર્દેશાતી કૃતિઓ મૂળ અને વિવરણ એવા બે વિભાગો પાડી એ બંનેનાં નામ તથા ન્યાયાચાર્યના કૃતિકલાપના આધારે પ્રાપ્ત થતા સંવાદી ઉલ્લેખો નોંધું છું મૂળ કૃતિ સંવાદી ઉલ્લેખ પૃષ્ઠક ૧. અધ્યાત્મબિન્દુ ૨. અધ્યાત્મોપદેશ ૧. આવી સૂચી મેં પ્રતિમાશતકની સ્વોપજ્ઞ વૃત્તિને અંગે તૈયાર કરી છે. ૨. આ સંબંધમાં જુઓ પૃ. ૯૯ ટિ.૧), ૧૦૧, ૧૦૩, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૫, ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૭, ૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૪૩, ૧૫૪, ૧૬૦, ૧૭૩, ૧૭૭, ૧૭૮, ૧૯૬, ૨૦૫, ૨૦૬, ૨૩૭, ૨૩૮, ૨૪૮. ૩. જુઓ ૫ ૬૬ તેમજ પ્રથમ પરિશિષ્ટ ૪. જુઓ પૃ. Page #72 -------------------------------------------------------------------------- ________________ 99 પુરવણી ૩. અનેકાન્તપ્રવેશ અસહસીવિવરણ ૧૧૮ ૪. આપભ્રંશિકપ્રબન્ધ અનેકાન્તવ્યવસ્થા ૧૧૬ ૫. આલોકહેતતાવાદ ૬. દ્રવ્યાલોક ૭. ન્યાયબિન્દુ ઉત્પાદાદિસિદ્ધિનું વિવરણ ૧૩૧ અષ્ટસહસીવિવરણ ૧૩૯ ૮. ન્યાયવાદાર્થ સ્યાદ્વાદરહસ્ય ૧૧૮, ૧૬૦ (લઘુ અને બૃહ) ૯. ન્યાયાલોક નયરહસ્ય કિાગળ બીજો ૧૨૪ ૧૦. પ્રમારહસ્ય ઉવએ સરહસ્સનું વિવરણ ૧૨૪ ૧૧. મંગલવાદ ભાસરહસ્યનું વિવરણ - ૧૬ ૧ ૧૨. વાદરહસ્ય ૧૩. વાદાર્ણવ ૧૪. વિધિવાદ ૧૫. વૈદાન્તનિર્ણય ૧૬. વેદાન્તવિવેકસર્વસ્વ ૧૭. શઠપ્રકરણ ૧૮. સપ્તભંગીતરગિણી સ્યાદ્વાદરહસ્ય (લઘુ) ૧૧૯ ૧૯. સિદ્ધાન્તર્કપરિષ્કાર કાગળ, બીજો ૧૨૪. ૨૦. સિરિયુજ્જલેહ સ્યાદ્વાદરહસ્ય (લઘુ) ૧૧૯ ૨૧. આનન્દઘનચોવીસીનો બાલાવબોધ ૨૨. અલંકારચૂડામણિની ટીકા પ્રતિમાશતકની વૃત્તિ ૨૫, ૧૭૭ ૨૩. છન્દસૂડામણિની ટીકા ૨૪. જ્ઞાનસારની અવચૂરિ ૨૫. તખ્તાલોકનું વિવરણ ૨૬. તર્કભાષાનો બાલાવબોધ કાગળ પહેલો ૧૦૧ ૨૭. ત્રિસૂત્રલોકનું વિવરણ ન રહસ્ય ૧૦૬ ૨૮. દ્રવ્યાલોકની ટીકા ગચ્છાન્તરીઓનો સદ્ભાવ - ન્યાયાચાર્ય પ્રત્યે અન્ય ગચ્છવાળ કોઈ કોઈ મુનિવર સદ્ભાવ રાખતા હતા એમ આ ન્યાયાચાર્યની કૃતિઓનાં તેમણે રચેલાં સ્પષ્ટીકરણો ઉપરથી જણાય છે. દા. ત. “પૂર્ણિમા ગચ્છના ભાવપ્રભસૂરિએ Page #73 -------------------------------------------------------------------------- ________________ ७२ પ્રતિમા શતકની વૃત્તિ રચી છે અને ખરતર' ગચ્છના દેવચન્દ્ર જ્ઞાનસારને અંગે જ્ઞાનમંજરી રચી છે. અર્પણ – ન્યાયાચાર્યના પુરોગામી મુનિવરોને તેમજ કોઈ કોઈ ગૃહસ્થને હાથે જૈન ધર્મ અને જૈન સાહિત્યનું મુખ્ય અને મહત્ત્વનું એકેએક અંગ ઓછાવત્તા પ્રમાણમાં આલેખાયું હોવાથી આ વાયાચાર્ય પાસેથી ખાસ નવીન અને સંગીન અર્પણની ભાગ્યે જ આશા રાખી શકાય. આમ હોવા છતાં નિમ્નલિખિત બાબતો નોંધપાત્ર ગણાય : (૧) એમણે પોતાની પહેલાં રચાયેલા પ્રૌઢ ગ્રન્યોના મુખ્ય મુદ્દાઓને ભિન્ન ભિન્ન કૃતિમાં યથાયોગ્ય સ્થાન આપવા પૂરતી જ કુશળતા ન દર્શાવતાં જૈન સાહિત્યરૂપ પટાંગણમાં નવ્ય ન્યાયના શ્રીગણેશ માંડવાનું પ્રાયઃ અદ્વિતીય કાર્ય કર્યું છે. (૨) એમણે દુખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય વિષે એમના સમય પૂર્વે જે લખાયું હતું તેમાં આ વિષયના વિશિષ્ટ નિરૂપણ દ્વારા એમણે સબળ ઉમેરો કર્યો છે. (૩) યોગની આઠ દૃષ્ટિ વગેરે દાર્શનિક બાબતોને સરળ અને હૃદયંગમ રીતે ગુજરાતીમાં પદ્યમાં એમણે પીરસી છે. (જી કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ સમકાલે હોય કે કેમ તેમજ કેવલજ્ઞાન અને કેવલદર્શન બે ભિન્ન છે કે કેમ એ ચર્ચાના સંબંધમાં શ્વેતાંબરોમાં જે ત્રણ પક્ષ જણાય છે તેનો એમણે નયના નિર્દેશપૂર્વક સમન્વય સાધ્યો છે. (૫) મંગલવાદને અંગે કેટલીક નવીન યુક્તિઓ સ્યાદ્વાદકલ્પલતામાં એમણે આપી છે. (૬) ત્રણ સો વર્ષ ઉપર પાંચે પ્રતિક્રમણોની વિધિ શી હતી અને એ સમયે પ્રતિક્રમણનાં સૂત્રોના કયા નામથી વ્યવહાર થતો હતો તે બાબત એ ન્યાયાચાર્ય દ્વારા આપણને જાણવા મળે છે. "પ્રતિક્રમણની પ્રાચીન વિધિ સંબંધી સાહિત્ય આવસ્મયની શિષ્યહિતા (પત્ર ૭૮૫ – ૭૯૪)માં આવસ્મયની ચુષ્ણિના સમય પૂર્વેની આવશ્યક ક્રિયાની – પ્રતિક્રમણની વિધિ સમભાવભાવી હરિભદ્રસૂરિએ દર્શાવી છે. મધ્યવર્તી પ્રયાસ તરીકે “કલિ.’ હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લો. ૧૩૦)ના સ્વપજ્ઞ વિવરણ પત્ર ૨૪૭ – ૨૫૦)માં Page #74 -------------------------------------------------------------------------- ________________ ७३ કોઈ ચિરંતન મુનિવરે પ્રતિક્રમણોની વિધિ દર્શાવતી રચેલી ૩૩ પાઠય ગાથાઓ રજૂ કરી છે. તે ગણાવી શકાય. એમાં ગા. ૧-૧૮ દૈવસિક પ્રતિક્રમણની, ગા. ૧૯૨૭ રાત્રિકની, ગા. ૨૮-૩૧ પાક્ષિકની અને ગા. ૩ર-૩૩ ચાતુર્માસિક તેમ જ સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિને લગતી છે. અત્યારે જે દૈવસિક પ્રતિક્રમણની વિધિ છે તેમાં સઝાય પછી કાયોત્સર્ગાદિને સ્થાન છે પરંતુ પ્રતિક્રમણ-ગર્ભ હેતુમાં આ સઝાય પછીની વિધિ નથી. જયચન્દ્રસૂરિએ વિ. સં. ૧૫૦૬માં પ્રતિક્રમણવિધિ રચી છે. ક્ષમાકલ્યાણ વિ. સં. ૧૮૩૮માં પાક્ષિકાદિ પ્રતિક્રમણની વિધિ ગદ્યમાં સંગ્રહિત કરી છે.' પ્રયાસ - ન્યાયવિશારદન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયગણિનાં જીવન અને કવનને અંગે ઓછેવત્તે અંશે માહિતી પૂરી પાડનારા છૂટાછવાયા કેટલાક પ્રયાસો થયા છે. તેમાં એમનો સમગ્ર કૃતિકલાપનો સમીક્ષાત્મક અને સર્વાગીણ પરિચય આપવાનું કાર્ય તો કોઈએ કર્યું હોય એમ જોવા જાણવામાં નથી. તેથી આ દિશામાં સમય અને સાધન-સામગ્રી અનુસાર બને તેટલો પ્રકાશ પાડવા હું પ્રેરાયો અને એના ફળરૂપે મેં આ પુસ્તકની યોજના કરી છે. એમ કરવા માટે મેં મુખ્યતયાનિમ્નલિખિત સાધનોનું અવલોકન કર્યું છે: નામ કત પ્રકાશનવર્ષ જૈન ગ્રન્થાવલી ઈ. સ. ૧૯૦૯ પ્રતિમાશતકની સંસ્કૃત પ્રસ્તાવના પ્રતાપવિજયજી ઈ. સ. ૧૯૭૬ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના સુખલાલ સંઘવી ઈ. સ. ૧૯૨૨ હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ પૂર્વાર્ધ) નર્મદાશંકર દેવશંકર મહેતા ઈ. સ. ૧૯૨૪ હિં. ત. ઈ. (ઉત્તરાર્ધ) ઈ. સ. ૧૯૨૫ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી જીવન નિબંધ) બુદ્ધિસાગરસૂરિજી ઈ. સ. ૧૯૨૫ ૧. આની સંસ્કૃત છાયા “જૈ. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં સ્વોપજ્ઞ વિવરણ સહિત પ્રકાશિત યોગશાસ્ત્રમાં અપાઈ છે. ૨. આ તમામ ગાથાઓ એના ગુજરાતી ભાવાર્થ સહિત શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા (ભા. ૭, પૃ. ૮૨૪-૮૩૨)માં અપાઈ છે. ૩. એજન (ભા. ૭, પૃ. ૮૧૪). ૪. જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૬૮૦). Page #75 -------------------------------------------------------------------------- ________________ ७४ ઈ. સ. ૧૯૨૫ ઈ. સ. ૧૯૨૫ () વિ. સં. ૧૯૮૪ ઈ. સ. ૧૯૩૦ ઈ. સ. ૧૯૩૨ ગુરુતત્ત્વવિનિશ્ચયને અંગે ગ્રન્થપરિચય ઈત્યાદિ ચતુરવિજયજી જૈન ન્યાયનો ક્રમિક વિકાસ સુખલાલ સંઘવી સુજસવેલી ભાસ કાન્તિ ( વિજય સ્તુતિચતુર્વિશતિકા સટીક)ની સંસ્કૃત પ્રસ્તાવના પૃ. ૯૬-૧૧૧) હી ૨. કાપડિયા જૈનસ્તોત્રસન્દ્રોહ ભા. ૧)ની પ્રસ્તાવના મૃ. ૯૦-૧૦૩) ચતુરવિજયજી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ) પૃ. ૬૨૪-૬૪૬) મો. દ. દેસાઈ ગૂર્જર સાહિત્ય સંગ્રહ વિ. ૧, પૃ૩ ૧૧-૧૭) *શ્રીયશોદ્ધાત્રિશિકા વિજયપધસૂરિજી (ઉપાધ્યાય શ્રીયશોવિજયજીનું જીવનચરિત્ર) જૈનતર્કભાષાનો પરિચય સુખલાલ સંઘવી દ્વાત્રિશદ્ધાત્રિશિકાની પ્રસ્તાવના અઢારમી સદીના મહાન | વિજયવિસૂરિજી જ્યોર્તિધર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ટૂંક પરિચય) શ્રીયશોવિજયજીકૃત ગ્રંથો વિજયપધસૂરિજી (સંક્ષિપ્ત પરિચય) ઈ. સ. ૧૯૩ ઈ. સ. ૧૯૩૬ ઈ. સ. ૧૯૩૭ ઈ. સ. ૧૯૩૮ ઈ. સ. ૧૯૪૧ ઈ. સ. ૧૯૪૧ ૧. આ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટેનો નિબંધ છે. આને દર્શન અને ચિંતન પુ. ૨, પૃ. ૧૦૭૦-૧૦૮૯)માં સ્થાન અપાયું છે. ૨. આ વિરસંવત્ ૨૪૫૪માં લખાઈ છે. ૩. આમાં જીવનરેખા, કૃતિકલાપ અને હસ્તાક્ષરને સ્થાન અપાયું છે. ૪. આ “જૈ. સ. પ્ર.” (વ. ૨, અં. ૯)માં છપાયેલ છે. ૫. આ જ. મ. માં ૩૫ પદ્યોમાં આર્યામાં છે. ૬. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૬, એ. ૭). ૭. જુઓ “જે. સ. પ્ર.” (વ. ૬, અં. ૮-૯ ભેગા) Page #76 -------------------------------------------------------------------------- ________________ ७५ અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયશોવિય જ્ઞાનબિન્દુનો પરિચય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ A History of Indian Logic મો. દ. દેશાઈ સુખલાલ સંઘવી ઈ. સ. ૧૯૪૧ ઈ. સ. ૧૯૪૨ ઈ. સ. ૧૯૫૭ ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ ઈ. સ. ૧૯૨૧ ઋણસ્વીકાર – ન્યાયાચાર્યનાં જીવન કે કવન કે બન્નેને અંગે જે પ્રકાશિત અને અપ્રકાશિત સામગ્રી મને મળી શકી તેનો મેં અહીં ઉપયોગ કર્યો છે. ન્યાયાચાર્યની કેટલીક પ્રકાશિત કૃતિઓ યશોદોહનનું કાર્ય લગભગ અડધું થવા આવ્યું હતું તેવામાં શ્રી વિજયધર્મસૂરિજીએ એમના શિષ્યર્ય મુનિશ્રી યશોવિજયજીને પત્ર લખી મેળવી આપી હતી એ બદલ હું એમનો ઋણી છું. યશોદોહનનું કાર્ય લગભગ પૂર્ણ થતાં એ હું તપાસી જતો હતો તેવામાં મને મુનિશ્રી યશોવિજયજી તરફથી જે નિમ્નલિખિત અપ્રકાશિત સામગ્રી મળી હતી તે બદલ હું એમનો આભારી છું: (અ) આર્ષભીયચરિત, વિચારબિન્દુ, વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની સ્યાદ્વાદરહસ્ય નામની મધ્યમ વૃત્તિ અને સિદ્ધાન્તમંજરીની ટીકા એમ ચાર ગ્રંથની હાથપોથીઓની એકેક નકલ. (આ) આત્મખ્યાતિ, વાદમાલા, વિષયતાવાદ તેમજ વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની સ્યાદ્વાદરહસ્ય નામની લઘુ તથા બૃહદ્ વૃત્તિ એમ પાંચે ગ્રન્થોની એક પ્રતિકૃતિ (photo-stat) મારી આંખ ઉત્તરાવસ્થાને લઈને પૂરતું કામ આપી શકે તેમ નહિ હોવાથી આ અપ્રકાશિત સામગ્રીનો હું યથેષ્ટ લાભ લઈ શક્યો નથી. અંતમાં મેં ઉપયોગમાં લીધેલી સામગ્રી તૈયાર કરનારા લેખક મહાશયોનો અને એના પીરસનારા પ્રકાશક મહાનુભાવોનો વ્યક્તિગત ઉપકાર માનવો મારે માટે શક્ય નહિ હોવાથી હું એમનો સામુદાયિક સ્વરૂપે ઉપકાર માનું છું. વિજ્ઞપ્તિ – યશોદોહન' જેવું મહાભારતકાર્ય વિવિધ દૃષ્ટિબિન્દુથી થવું ઘટે. બહિરંગ મૂલ્યાંકનમાં તો વિશેષ ફેર સામાન્ય રીતે ન પડે પરંતુ અંતરંગ મૂલ્યાંકન ૧. આ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત મહોત્સવ ગ્રન્થમાં છપાયો છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ - પરીક્ષણની વાત જુદી છે. આથી મારી તજ્જ્ઞોને સાદર અને સાથે સાથે સાગ્રહ વિજ્ઞપ્તિ છે કે મારા કાર્યમાં જે અલનાઓ જણાતી હોય તે દૂર કરવા અને ન્યૂનતાઓ હોય તે પરિપૂર્ણ કરવા તેઓ કૃપા કરે કે જેથી ગુજરાતના આ જ્યોતિર્ધરની જ્ઞાન અને ચરિત્રને લગતી અખંડ જ્યોતિ દશે દિશામાં સમુચિત સ્વરૂપે સતત ઝળહળતી હીરાલાલ ૨. કાપડિયા સાંકડી શેરી, ગોપીપરું, સુરત તા. ૭-૧૧-૫૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંકેત-સૂચી અભિ. ચિ. = અભિધાનચિન્તામણિ અ. સ. વિ. = અષ્ટસહસીવિવરણ આત્માનંદ જૈ. પુ. પ્ર. મ. = આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ આ. પ્ર. = આત્માનંદ પ્રકાશ આ. સ. = આત્માનંદ સભા આ. સમિતિ = આગમોદય સમિતિ उत्पादादि. चतुष्टयी = उत्पादादि सिद्धिप्रकरणविवरणं वादमाला - अस्पृशद्गतिवाद: विजयप्रभसूरिस्वाध्यायश्चेति ग्रन्थचतुष्टयी ગુ. = ગુજ. = ગુજરાતી ગૂ. સા. સં. = ગૂર્જર સાહિત્ય સંગ્રહ જ. મ. = જઈણ મહટી | જિ. ૨. કો. = જિનરત્નકોશ છે. આ. સ. = જૈન આત્માનંદ સભા જે. ગ્રં. = જૈન ગ્રન્થાવલી જે. ગ્રં. પ્ર. સ. = જૈન ગ્રન્થ પ્રસારક સભા છે. ધ. પ્ર. = જૈન ધર્મ પ્રકાશ જે. ધ. પ્ર. સ. = જૈન ધર્મ પ્રસારક સભા જે. સં. સા. ઈ. = જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ જે. સ. મ. = જૈન સત્ય પ્રકાશ જે. સા. સં. = જૈન સાહિત્ય સંશોધક જૈ. સા. સં. ઈ. = જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈ. સ્તો. સં. = જેનસ્તોત્રસન્દ્રોહ ત. ચિ. = તત્ત્વચિન્તામણિ ત. દી. = તત્ત્વાર્થદીપિકા ત. સૂ. = તત્ત્વાર્થસૂત્ર દે. લા. જૈ. પુ. = દેવચંદ લાલજીભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ દ્ર. અ. વિ. = દ્રવ્ય અનુયોગ વિચાર ન્યા. ય. ગ્રં. = ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથમાલા ન્યા. ય. ત. = ન્યાયચાર્ય યશોવિજયગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો ન્યા. ય. સ. સા. = ન્યાયાધાર્યશ્રીયશોવિનયતાનિ સ્તવનાનિ સક્ષપાટયુતન Page #79 -------------------------------------------------------------------------- ________________ सवासो दोढसी ने साडी व्रणसो गाथानां स्तवनो साक्षिपाठसहित ન્યા. ય. સ્મૃ. = ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ ન્યા. વિ. = ન્યાયવિશારદ * પ. સ. = પટ્ટાવલીસમુચ્ચય પા. = પાઇય પ્ર. ન. ત. = પ્રમાણનયતત્ત્વાલોક પ્ર. ૨. – પ્રકરણરત્નાકર ભ. ગી. = ભગવદ્ગીતા મ. યા. હ. = મહત્તરા યાકિનીના ધર્મસૂનુ સમભાવભાવી શ્રીહરિભદ્રસૂરિ : જીવન અને કવન મુ. ક. જૈ. મો. = મુક્તિ – કમલ જૈન – મોહન-માલા મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન મૌન. સ્તવન = યશોભારતી પ્રકાશન સમિતિ = લગભગ ય. પ્ર. સ. = ય. વા. ગ્રં. = યશોવિજયવાચકગ્રન્થસંગ્રહ, ય. વા. ગ્રંથસંગ્રહ લ. વિ. સં. = વિક્રમસંવત્ વી. સ્તો. = વીતરાગસ્તોત્ર સં. = સંસ્કૃત = 22 ७८ – સ. ૫. = સમ્મઇપયરણ સ. સ. = સજ્જન સન્મિત્ર સિ. જૈ. ગ્રં. = સિંઘી જૈન ગ્રંથમાલા સુ. વે. = સુજસ(શ)વેલી સુ. વેલિ = સુજસવેલિ સ્તુ. ત. = સ્તુતિતરંગિણી હિં. ત. ઇ. હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ = – A His. of Ind. Logic D C G C M = Descriptive Catalogue of the Government = A History of Indian Logic Collections of Manuscripts HIL - History of Indian Logic, A ILD = Illustrations of Letter JUB Diagrams Journal of the University of Bombay - Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧રૂ' પ્રસ્તાવના ૧૨ યોગ્યતા ૧૪-૬ યોજના ૧૬ વિભાજન ૧૭ પાંચ વિશિષ્ટો ૧૭ પરિચય ૧૬- મૂલ્યાંકન વિસ્તૃત વિષયસૂચિ પૃષ્ઠોક ૧૩-૭૬ ઉપોદ્ઘાત ૧૬ પ્રણયનના હેતુઓ ૧૬-૨૨ નામકરણ અને એ માટેની પ્રેરણા ૨૨ વિવરણાત્મક સાહિત્ય : ૨૨ (૧) સ્વોપન્ન સંસ્કૃત ઉપલબ્ધ સાહિત્ય ૨૨ (૨) સ્વોપજ્ઞ ગુજરાતી ઉપલબ્ધ સાહિત્ય ૨૨-૨ (૩) અન્યકર્તૃક ગ્રન્થોનાં સંસ્કૃત વિવરણો ૨૩ (૪) અન્યકર્તૃક ગ્રન્થોનાં ગુજરાતી વિવરણો ૨૩ વિવરણોનાં વિશિષ્ટ નામો ૨૪ સ્વોપજ્ઞ વિવરણો વિનાના સંસ્કૃત, પાઇય, ગુજરાતી અને હિન્દી ગ્રન્થો ૨૪-૬ જૈન પુરોગામીઓના સટીક ગ્રન્થોની ટીકા ૨-૬ લાક્ષણિક સાહિત્યમાં ફાળો ૧. આ પૃષ્ટાંક છે. ૨૭ સાહિત્યનાં સ્વરૂપો ૨૭-૩૦ (આ) લલિત સાહિત્યનો વિમર્શ ૨૭ નવપદપૂજાનું સંકલનાત્મક સ્વરૂપ ૨૬ પંચપરમેષ્ઠિ-ગીતા ૨૬ ચતુર્વિશતિકાઓ : ઐન્દ્રસ્તુતિ ૨૬ થોય ૨૬ સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો ૨૬ ત્રણ ચોવીસી અને અન્ય સ્તવનો ૨૬ ચાર ચરિત્ર : ૨૬ આર્ષભીય ચરિત અને રાસો ૩૦ ઔપદેશિક કૃતિઓ રૂ૦ વૈરાગ્યકલ્પલતા ૩૦-૪૬ (ઇ) દાર્શનિક સાહિત્યનું પરિશીલન ૩૦-૩૨ (૧) જ્ઞાનમીમાંસા ૩૧ વેદાન્તીઓના બે પક્ષ અને એના નેતા ૩૨-૩ કેવલજ્ઞાન અને કેવલદર્શનને અંગે ત્રણ મત ૨૨-૭ (૨) ન્યાય Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૨-૪ ન્યાયવિષયક કૃતિઓ : નામ અને પરિમાણ રૂ૪-૬ જૈન ન્યાયગ્રન્થ’ તે શું ૨૬ સપ્તભંગી ૩૬-૭ અનેકાન્તવાદને અંગે પાંચ કૃતિઓ ૨૭-૪૦ (૩) દ્રવ્યવિચારણા રૂદ વેદાન્તનિર્ણય અને વેદાન્તવિવેકસર્વસ્વ ૩૬-૩૬ ઉપનિષદો અને ભગવદ્ગીતાનું દોહન ૩૨-૪૦ ઉપનિષદો અને ભગવદ્ગીતામાંથી અવતરણો ૪૦ (૪) પરમતોની સમાલોચના ૪૧ (૫) અધ્યાત્મ ૪૨-૪૬ (૬) જીવનશોધન ૪૨ આગમોનો પરિચય ૪૨ પ્રકરણો ૪૨ ઐતિહાસિક કૃતિઓ ૪૨-૩ નવ મતો ૪રૂ-૬૦ ગુજરાતી પદ્યાત્મક સાહિત્યનાં સ્વરૂપો ૪રૂ-૬ (અ) સ્તવનો ઃ નામો અને નોંધપાત્ર બાબતો ૪-૬ (આ) સજ્ઝાયો ૪-૬ લક્ષણ, નામો અને વર્ગીકરણ ૪૬ (ઇ) ગીતો το ૪૬ બાર ગીતો ૪૬ (ઈ) છંદ અને થોય ૪ છંદ (૧) અને થોય (૨) ૪૬-૬ (ઉ) રાસો અને સંવાદો ૪૬-૬ રાસો (૪) અને સંવાદો (૨) ૪૬ પૂજા અને લાવણી ૪૨-૧૦ હિન્દી કૃતિકલાપનું પરિશીલન ૬૦ છંદો અને દેશીઓ ૦ ભાષાવિજ્ઞાન ૬૦-૧ વૈભાષિક કૃતિઓ ૬૧ શૈલી ૬૧ પદ્યાત્મક કૃતિઓનો નિર્દેશ ૧૨-૪ વિચારણીય વક્તવ્યો : છ વિધાનો અને એ પૈકી પ્રથમ અને અંતિમની આલોચના ૪-પ્ જિનમૂર્તિની પૂજાના લુંપકો સામેની ઝુંબેશ ૬૬-૬૭ ન્યાયાચાર્ય યશોવિજય ગણિ અને સાક્ષરરત્નો ' યશોવિજયગણિ અને વાચકવર્ય ઉમાસ્વાતિ ૬૬ યશોવિજયગણિ અને દિગંબરાચાર્ય કુન્દુકુન્દ ૬૬ યશોવિજયગણિ અને સિદ્ધસેન દિવાક૨ ૬૬-૭ યશોવિજયગણિ અને મલ્લવાદી Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂરિ ૬૭ યશોવિજયગણિ અને ૬૬ (૪) વસુદેવ સાર્વભૌમ હરિભદ્રસૂરિ ૬૬-૬૬ (૫) રઘુનાથ શિરોમણિ ૭-યશોવિજયગણિ અને ૬૬ (૬) મથુરાનાથ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર તર્કવાગીશ ૬૬-૭ (૭) ગુણાનન્દ ડ-૨ યશોવિજયગણિ અને વિદ્યાવાગીશ અભિનવ ધર્મભૂષણ યતિ ૬૭ (૮) રામચન્દ્ર સાર્વભૌમ ૬૨-૬૦ યશોવિજયગણિ અને ૬૭ (૯) જગદીશ તકલંકાર પતંજલિ ૬૭ (૧૦) રઘુદેવ ૬૦ યશોવિજયગણિ અને ન્યાયાલંકાર પંચદશીકાર દુર પક્ષીઓ અને પ્રાદેશિક ૬૦-૭ યશોવિજયગણિ અને કૃતિઓ તપસ્વી મધુસૂદન ૬-૭૦ પૌવપર્ય ૬૭-૬૭ ન્યાયાચાર્ય અને નવ્ય ૭૦-૧ અલભ્ય કૃતિઓ અને નૈયાયિકો - સંવાદી ઉલ્લેખો ૬૧-૨ (૧) ઉપાધ્યાયગંગેશ 09-૨ ગચ્છાન્તરીયોનો સદ્ભાવ દર-૪ તત્ત્વચિન્તામણિ યાને ૭ર અર્પણ પ્રમાણચિન્તામણિ કિંવા ૭૨-રૂ પ્રતિક્રમણની પ્રાચીન ચિન્તામણિ તેમજ એની વિધિ સંબંધી સાહિત્ય ટીકાઓ ૭૩-૬ પ્રયાસ ૬૪ (૨) વર્ધમાન ૭૬ ઋણસ્વીકાર ૬૪ (૩) પક્ષધરમિશ્ર ઉર્ફે ૭૬-૬ વિજ્ઞપ્તિ જયદેવ પૃ. ૧-૨૧ ખંડ : ૧ બાહ્ય જીવનની રૂપરેખા ૧-૪ પ્રકરણ ૧ : ગૃહવાસ ૧ નિવાસભૂમિ: કન્હોડું ૩ જન્મસમય ૧ જન્મદાતા: માતા ૪ પદ્મવિજય નામના બાંધવ સોભાગદે અને પિતા ૪ વિબુધ નયવિજયનું નારાયણ ચાતુર્માસ અને ૨ સ્થળનિર્ણયઃ કનોડાનો યશોવિજયે એમનો પરિચય સાધેલો સમાગમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫-૬ પ્રકરણ ૨: દીક્ષા અને પ્રાથમિક કેળવણી ૫ પાટણમાં દીક્ષા ૬ આઠ મોટાં અવધાન ૫ ભૌગોલિક અભ્યાસ ૬ અન્ય વિશિષ્ટ માટેનો વસ્ત્રપટ અવધાનકારો ૫ વડી દીક્ષા વિ. સં. ૬ ધનજી સૂરાની વિનતિ ૧૬ ૮૮૮)માં અને એનો સ્વીકાર ૬ વિદ્યાભ્યાસ ૭-૯ પ્રકરણ ૩ : વિશિષ્ટ અભ્યાસ ૭ કાશી (વારાણસી) તરફ ૭ ન્યાયવિશારદની પદવી પ્રયાણ ૮ શારદા દેવીનું વરદાન ૭ કાશીમાં ત્રણ વર્ષનો ૯ આગ્રામાં ચાર વર્ષ અભ્યાસ ૯ સાત સો રૂપિયાની ભેટ ૧૯૧૩ પ્રકરણ ૪ : સત્કાર અને સ્વર્ગવાસ ૧૦ અમદાવાદમાં આગમન ૧૧-૧૨ ઉપહાર ૧૦ મહોબતખાનનું આમંત્રણ ૧૨ સ્વર્ગવાસ અને અઢાર અવધાન ૧૨ જ્ઞાન ભંડાર ૧૦ વાચક પદવી ૧૨-૧૩ સૂપ ૧૯૧૧ માફીપત્ર ૧૩ બે પાદુકા ૧૪-૨૧ પ્રકરણ ૫ : પ્રકીર્ણક બાબતો. ૧૪ ચાતુર્માસો કોષ્ટક ૧૫ બિરુદો : ન્યાયવિશારદ, ૧૮ હસ્તાક્ષરના નમૂનાઓ ન્યાયાચાર્ય, કવિ, ૧૮-૧૯ પત્રો લઘુહરિભદ્ર અને કૂર્ચાલી ૧૯ સમાનનામક મુનિઓ શારદ ૧૯-૨૦ સમકાલીન મુખ્ય ૧૫-૧૬ ગુરુપરંપરા અને એનું વ્યક્તિઓ કોષ્ટક ૨૧ શાસનપત્ર ૧૭ શિષ્ય પરંપરા અને એનું Page #84 -------------------------------------------------------------------------- ________________ (સં.). ૨૨-૫૬ ખંડ ૨ : યશ : કવન ૨૨-૨૭ ઉપખંડ ૧ : સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય ૨૨ ગ્રન્થરાશિ ૨૫ કાવ્યપ્રકાશની ટીકા (સં.) ૨૨-૨૩ ‘રહસ્યપદથી અંકિત ૨૫-૨૬ અલંકારચૂડામણિની વૃત્તિ ૧૦૮ ગ્રંથો ૨૩-૨૪ (અ) વ્યાકરણ (૧) ૨૬ કાવ્યકલ્પલતાની વૃત્તિ ૨૩ તિડન્વયોક્તિ (સં.) (સં.) ૨૪ (આ) ઇન્દશાસ્ત્ર (૧) ૨૬ (ઈ) નીતિશાસ્ત્ર (૧) ૨૪ છન્દશૂડામણિની ટીકા ર૬ કર્ખપ્રકરની ટીકા (સં.) ૨૬ (ઉ) નિમિત્તશાસ્ત્ર (૧) ૨૪ (ઈ) કાવ્યશાસ્ત્ર (૩) ૨૬-૨૭ ફ્લાવિષયક પ્રશ્નપત્ર ૨૮-૯૩ ઉપખંડ ૨ : લલિત સાહિત્ય ૨૮-૭ર પ્રકરણ ૧ : ભક્તિસાહિત્ય (સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતો) ૨૮-૨૯ પંચપરમેષ્ઠિગીતા (ગુ.) ૩૩-૩૪ પુંડરીકગિરિમંડન પરિમાણ, વિષય અને આદિજિન-સ્તવન (સં.) ઉત્કૃષ્ટતાનાં ત્રીસ શૃંખલાયમક, રચનાઉદાહરણો સમય, સંતુલન અને ૨૯-૩૩ ઐન્દ્રસ્તુતિ (સં.) વિષય, અનુવાદ છંદ, યમક, સતુલન, ૩૪-૩૫ ગોડી-પાર્જ-સ્તવન (સં.) સ્વોપજ્ઞ વિવરણ (સં.) ૩૫-૩૬ (૧) શંખેશ્વર-પાર્થ અને અન્યકર્તક જિનસ્તોત્ર (સં.) અવચૂરિઓ (સં.) ૩૬-૩૭ (૨) શંખેશ્વર-પાર્શ્વજિન ૩૩ “આન્તરોલીમંડન વાસુ સ્તોત્ર (સં.) પૂજ્ય સ્વામીની થાય ૩૭ (૩) શંખેશ્વર-પાર્શ્વજિન (સ્તુતિ) (ગુ) દેવી અને સ્તોત્ર (સં.) નામનિર્દેશ ૩૭ (૪) પાર્શ્વજિન-સ્તોત્ર (સં.) ૩૩-૩૮ સંસ્કૃત સ્તવનો અને ૩૭-૩૮ (૫) શસ)મીન-પાર્શ્વનાથ પાંચ સંસ્કૃત સ્તોત્રો સ્તોત્ર (સં.). Page #85 -------------------------------------------------------------------------- ________________ ८४ (ગુ.) દેશી, રાગ અને વૈશિસ્ત્ર ૪૪-૪૫ મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકોનું સ્તવન (ગુ) રચનાવર્ષ, રચનાસ્થળ અને સંતુલન ૪૬ આદિનાથનું સ્તવન (હિન્દી) ૪૬ ઋષભદેવનું સ્તવન (ગુ.) ૪૬ અજિતનાથનું સ્તવન (૭) કુમરવિહાર ૪૭ અભિનન્દનનાથનું સ્તવન (ગુ.) ૩૮ સામાન્ય જિનસ્તવન (હિન્દી) ૩૮-૪૦ સામાન્ય જિનસ્તવનરૂપ આઠ પદો ૩૮ પદોનું વર્ગીકરણ ૩૮ પ્રભુ પ્રત્યે પૂર્ણ રાગ (હિન્દી): પદ ૯ ૩૯ પ્રભુનું પ્રવચન (હિન્દી) પદ ૧૨ ૩૯ પ્રભુનું શરણ (હિન્દી): પદ ૧૯ ૩૯ પ્રભુના દર્શનથી આનન્દ (હિન્દી): પદ ૫૪ ૩૯ પ્રભુ સાથે તન્મયતા (હિન્દી): પદ ૫૫ ૩૯ પ્રભુના ગુણનું ધ્યાન (હિન્દી): પદ ૬૦ ૩૯-૪૦ પરમાત્માનું સ્વરૂપ (હિન્દી): પદ ૬૧ ૪૦ પ્રભુની જ યાચના (હિન્દી): પદ ૭૦ ૪૦ જિનબિંબ સ્થાપન સ્તવન (ગુ.) ૪૬૪ વિશિષ્ટ જિનસ્તવનો ૪૦-૪૪ ત્રણ ચોવીસીઓ ૪૦-૪ર ચોવીસી પહેલી) (ગુ) ૪૧ ઉત્કૃષ્ટતાનાં સત્તર ઉદાહરણો ૪૨-૪૩ ચોવીસી (બીજી) (ગુ) ૪૩-૪૪ , (ત્રીજી) (ચૌદ બોલની) ૪૭ સુપાર્શ્વનાથનું સ્તવન (ગુ) ક્ષયનું નિવારણ ૪૭ મલકાપુરમંડન સુપાર્શ્વનાથનું સ્તવન (ગુ.મા.) ૪૭ “ઉન્નતપુર' મંડન શાન્તિનાથનું સ્તવન (ગુ) ૪૮ નેમિનાથનું સ્તવન (ગુ) ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો ૪૮ પાર્શ્વનાથનું સ્તવન (ગુ. + હિન્દી) ૪૯ ભાવપૂજાના રહસ્યથી ગર્ભિત શામળા પાર્શ્વનાથનું સ્તવન (ગુ.) ભાવપૂજા કરતી વેળા ભાવવાની ભાવનાઓ ૪૯ પાર્શ્વનાથનું સ્તવન (ગુ.) ૫૦ “અંતરીક્ષ' પાર્શ્વનાથનું Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્તવન (હિન્દી) ૫૦ ‘ગોડી’ પાર્શ્વનાથનું સ્તવન (ગુ.) ૫૦ ‘ગોડી’ પાર્શ્વનાથનું સ્તવન ગુ.) ૫૦-૫૧ ‘ચિન્તામણિ’ પાર્શ્વનાથનું સ્તવન (ગુ.) ૫૧ રાજનગરમંડન મહાવીર સ્વામીનું સ્તવન (ગુ.) ૫૧ ‘રાજનગર’મંડન મહાવીરસ્વામીનું સ્તવન (ગુ.) ૫૨ ‘રાજનગ૨’મંડન મહાવીર- સ્વામીનું સ્તવન (ગુ.) ૫૨ વર્ધમાનજિનસ્તવન (ગુ.) ૫૩ મહાવીરસ્વામીનું સ્તવન (ગુ.) ૫૩ સમવસરણનું વિસ્તૃત વર્ણન ૫૪-૫૭ નવનિધાન નવસ્તવનો : (હિન્દી) ૫૫ ઋષભદેવનું સ્તવન (હિન્દી) : પદ ૨૨ ૫૫ અજિતનાથનું સ્તવન (હિન્દી) : ૫૬ ૪૩ ૫૫ સંભવનાથનું સ્તવન (હિન્દી) : પદ ૪૪ ૫૫ અભિનન્દનનાથનું સ્તવન (હિન્દી) ૫૬ ૪૫ ८५ ૫૬ સુમતિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૪૬ ૫૬ પદ્મપ્રભસ્વામીનું સ્તવન (હિન્દી) : ૫૬ ૪૭ ૫૬ સુપાર્શ્વનાથનું સ્તવન (હિન્દી) : પ૬ ૪૮ ૫૬ ચન્દ્રપ્રભસ્વામીનું સ્તવન (હિન્દી) : ૫૬ ૭, ૪૯ ને ૬૯ ૫૬-૫૭ સુવિધિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૫૦ ૫૭ આનંદઘનચોવીસીનો બાલાવબોધ (ગુ.) ૫૭-૬૧ વિશિષ્ટજિનસ્તવનોરૂપ પંદર પદો (હિન્દી+ગુ.) ૫૭ આદિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૧૦ ૫૭ ઋષભદેવનું સ્તવન (હિન્દી): પદ ૬૩ ૫૭-૫૮ શીતલનાથનું સ્તવન (હિન્દી) : પદ ૧૧ ૫૮ શાન્તિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૧૬ ૫૮ નેમિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૧૭ ૫૮ નેમિનાથનું સ્તવન (હિન્દી) : પદ ૩૨ ૫૮ ‘અંતરીક્ષ’ પાર્શ્વનાથનું સ્તવન (હિન્દી) : પદ ૧૮ ૫૮ ‘કલ્હારા’ પાર્શ્વનાથનું સ્તવન (ગુ.) : પદ ૩૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૭ કોષ્ટક ૬૮ ક્ષયનું નિવારણ ૬૮ સાધુના ગુણગાનની સઝાય (સાધુવન્દના (ગુ.) ૬૯ “તપગચ્છપતિની સઝાય (ગુ.) ૬૯ વિજયધર્મસૂરિ તે કોણ ? ૬૯ ગૌતમ પ્રભાતિસ્તવન (હિન્દી), ૬૯-૭૦ અષ્ટપદી (હિન્દી) ૭૦ રાગ અને તાલ ૭૦ વિમલાચળનું સ્તવન ૫૮ દાદા () પાર્શ્વનાથનું સ્તવન (હિન્દી) : પદ ૮ ૫૯ દાદા () પાર્શ્વનાથનું સ્તવન (હિન્દી) : પદ ૨૪ ૫૯ શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન (હિન્દી): પદ ૩૦ ૫૯-૬૦ સૂરતિમંડન પાર્શ્વનાથનું સ્તવન (ગુ.): પદ ૬૬ ૬૦ મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી): પદ ૨૬ ૬૦ મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી): પદ ૨૮ ૬૧ મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી): પદ ૨૯ ૬૧-૬૪ વિહરમાણ-જિન-વીસી (ગુ) ૬૪ નામનિર્દેશ અને સસ્તુલન ૬૪ સીમધરસ્વામીનું સ્તવન (ગુ.) ૬૪-૬૫ સિદ્ધજિનનાં સહસ્ત્ર નામ (ગુ) ૬૫ પરમાત્મપંચવિંશતિકા (સં.) ૬૫ અનુવાદ ૬૫ પરમજ્યોતિ પંચવિંશતિકા (સં.) ૬૬ અનુવાદ ૬૬ ગણધરગુણગાન (ગુ.) ૬૬ ગણધરભાસ (ગુ.). ૭૭૨ હિન્દી અને ગુજરાતી ગીતો ૭૦ જિનગીત (હિન્દી), ૭૦-૭૧ નેમ-રાજુલનાં છ ગીત (હિન્દી) ૭૧ નેમ પ્રભુને મનામણાં (હિન્દી): પદ ૪૦ ૭૧ નેમ પ્રભુનું મૌન (હિન્દી) : પદ ૩૩ ૭૧ સખી પ્રત્યે રાજુલા (હિન્દી): પદ ૨૬ ૭૧ રાજુલ પ્રત્યે સખી (હિન્દી): પદ ૧૫ ૭૧-૭૨ સખી પ્રત્યે રાજુલ (ગુ) ૭૨ રાજુલના ઉદ્દગાર (ગુ.) Page #88 -------------------------------------------------------------------------- ________________ ८७ ૭૩-૮૬ પ્રકરણ ૨: ચરિત્રો અને ધર્મકથા ૭૩-૭૪ આર્ષભીયચરિત (સં.) ૭૮ તુંબડાની સઝાય (ગુ) ૭૪-૭૭ શ્રીપાલ રાજાનો રાસ ૭૯-૮૨ બૂસ્વામીનો રાસ (ગુ) (ગુ) ૮૨-૮૩ બ્રહ્મગીતા (ગુ) ૭૭ સમજુતી, ભાવાર્થ અને ૮૩-૮૬ વૈરાગ્યકલ્પલતા (સં.) કડખાની દેશી ૮૬ મુક્તિશુક્તિસંવાદ ૭૭-૭૮ નવપદપૂજા: ૮૬ ભાષાંતર સંકલનાત્મક કૃતિ ૮૯૭ પ્રકરણ ૩: પદેશિક સાહિત્ય ૮૭-૮૮ વૈરાગ્યરતિ (સં) ૯૧ અર્થ, રહસ્ય અને ૮૮-૮૯ અમૃતવેલની સઝાય વિવેચન (નાની) (ગુ) ૯૧ ઉવએ સરહસ્સ પા.) ૮૮-૮૯ (મોટી) અમૃતવેલની ૯૧-૯૨ સ્વોપજ્ઞ વિવરણ (સં.) સક્ઝાય (ગુ.) ૯૨-૯૩ વાહણ-સમુદ્ર-સંવાદ (ગુ) ૮૯ વિવેચન (ગુ.) ૯૨-૯૩ નામકરણ, પરિમાણ, ૮૯-૯૧ અઢાર પાપસ્થાનકની પ્રયોજન અને વિષય સઝાય (ગુ) ૯૪-૨૪૯ ઉપખંડ ૩: દાર્શનિક સાહિત્ય ૯૪-૯૯ પ્રકરણ ૧: જ્ઞાનમીમાંસા ૯૪-૯૮ જ્ઞાનબિન્દુ (સં.) ૯૮ અજ્ઞાતકર્તક ટીકા ૯૪-૯૮ વિષય, વિશેષતા, ૯૮ સંસ્કૃત ટિપ્પણો અને ઉલ્લેખો અને અવતરણો | ગુજરાતી અનુવાદ ૯૮ પ્રાચીન હાથપોથી ૯૯ જ્ઞાનાર્ણવ (અપૂર્ણ) સં) ૯૯ સ્વોપજ્ઞ ટીકા (સં.) Page #89 -------------------------------------------------------------------------- ________________ (ગુ.) ૧૦-૧૨૫ પ્રકરણ ૨: ન્યાય અને તર્કશાસ્ત્ર ૧૦૦-૦૧ તર્કભાષા (સં.) સામાયિક અને સંતુલન ૧૦૦-૦૧ નામાંતર, ત્રણ વિભાગો ૧૦૮-૧૧ શાન્તિજિનનું સ્તવન (પરિચ્છેદો, વિષય અને (નિશ્ચય-નય અને પ્રેરણા વ્યવહાર-નવ ગર્ભિત) ૧૦૧ ઉલ્લેખ, અવતરણો, તાત્પર્યસંગ્રહ અને ૧૦૯-૧૦ સંવાદરૂપે વિષયની બાલાવબોધ રૂપરેખા ૧૦૧-૪ ન્યાયસિદ્ધાન્તમંજરી ૧૧૧ સાક્ષીરૂપ ગ્રન્થો (શબ્દખંડ) (સં.) ૧૧૧-૧૨ સીમધરસ્વામીને વિનતિ ૧૦૨-૩ ટીકાકારો (અજૈન) (ગુ.) ૧૦૩-૪ ન્યાયાચાર્યત ટીકા(સં.) ૧૧૩ સીમન્વરસ્વામીને ૧૦૪-૬ સપ્તભંગીન પ્રદીપ (સં.) વિનતિરૂપ સ્તવન યાને ૧૦૪-૫ બે વિભાગ (સર્ગ, વિષય સવાસો ગાથાનું અને અવતરણો નયરહસ્ય ગર્ભિત સ્તવન ૧૦૫ બાલબોધિની તેમજ (ગુ.) ગુજરાતી અનુવાદ અને ૧૧૩-૧૪ કુગુરુની ઝાટકણી અને વિવેચન માફીપત્ર ૧૦૫-૬ નરહસ્ય (સં.) ૧૧૪ સાક્ષીરૂપ પાઠો ૧૦૬ વિષય, ઉલ્લેખ, ૧૧૪ સ્વોપજ્ઞ બાલાવબોધ અવતરણો અને પૌર્વાપર્ય અને વાર્તિક (ગુ.) ૧૦૬ પ્રમોદા ૧૧૫ સપ્તભંગીતરંગિણી (સં) ૧૦૬-૭ નયોપદેશ (સં.) ૧૧૫-૧૭ અનેકાન્તવ્યવસ્થા (સં.) ૧૦૭ વિષય, નિર્દિષ્ટ ગ્રન્થો, ૧૧૭ તત્ત્વબોધિની (સં.) અને પૌવપર્ય ૧૧૭-૧૮ પૌવપર્ય અને હાથપોથી ૧૦૭-૮ ૧૪૮ નયામૃતતરંગિણી ૧૧૮-૧૯ વીતરાગસ્તોત્રનું (સં.) વિવરણાત્મક સાહિત્ય ૧૦૮ તરંગિણીતરણી અને ૧૧૮-૧૯ સ્યાદ્વાદરહસ્ય યાને ભાવપ્રભસૂરિકૃત પર્યાય વીતરાગસ્તોત્ર પ્રકાશ ૧૦૮ નયની અપેક્ષાએ ૮)ની ત્રણ વૃત્તિઓ Page #90 -------------------------------------------------------------------------- ________________ २९ ૧૧૯ સાદ્વાદરહસ્ય (લઘુ) (સં.) ૧૨૪ પ્રમારહસ્ય (સં.) ૧૨૪ સિદ્ધાન્તર્કપરિષ્કાર(સં.) ૧૨૫ વિજયપ્રભસૂરિસ્વાધ્યાય (સં.) ૧૨૧ સ્યાદ્વાદરહસ્ય (? મધ્યમ) ૧૨૨-૨૩ સ્યાદ્વાદરહસ્ય (બ્રહ) (સં.) ૧૨૬૧૪૪ પ્રકરણ ૩: પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા ૧૨૬-૨૮ તત્ત્વાર્થસૂત્રની અને એના ૧૩૭-૩૮ કમ્મપડિની બૃહતું અને ભાષ્યની ટીકા લઘુ વૃત્તિ (સં.) ૧૨૮-૨૯ તત્ત્વાર્થસૂત્રનો બાલાવ- ૧૩૮ ચૌદ ગુણસ્થાનકની બોધ અને એના કર્તા સઝાય (ગુ) ૧૨૯-૩૦ દ્રવ્યાલોક (સં.) ૧૩૮ ‘ઉપશમ” શ્રેણિની ૧૩૦ સ્વોપજ્ઞ વિવરણ (સં.) સજઝાય (ગુ.) ૧૩૦ તખ્તાલોક અને એનું ૧૩૮ સંયમશ્રેણિવિચાર વિવરણ (સઝાય) (ગુ.) ૧૩૦ ત્રિસૂટ્યાલોક (સં.) ૧૩૮ સ્વોપજ્ઞ ટબ્બો (ગુ.) ૧૩૦ વિવરણ ૧૩૯ ઉલ્લેખ ૧૩૧ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ : ૧૩૯ સંયમશ્રેણિપ્રરૂપણા (ગુ) ૧૩૧ સ્વોપજ્ઞ વિવરણ ૧૩૯ કાયસ્થિતિસ્તવન (ગુ.) ૧૩૧-૩૨ યશોવિજયગણિકૃત ૧૩૯ કાયથિઈથોત્ત વિવરણ (સં.) ૧૩૯ ટીકાઓ ૧૩ર-૩૬ દ્રવ્ય અનુયોગ વિચાર ૧૩૯-૪૦ અષ્ટસહસ્ત્રીવિવરણ (સં.) યાને દ્રવ્ય ગુણ પર્યાયનો ૧૪૦૪૧ ઉલ્લેખ અને પૌવપર્ય રાસ (ગુ) ૧૪૧-૪૨ સ્યાદ્વાદરહસ્યપત્ર (સં.) ૧૩૬ સ્વોપજ્ઞ ટબ્બો (ગુ.) ૧૪૨ વિવૃતિ ૧૩૬-૩૭ નવ્ય ન્યાયની છાંટ ૧૪૨ પાતંજલ યોગદર્શન ૧૩૭ દ્રવ્યાનુયોગતર્કણા અને ૧૪૨ વ્યાખ્યા (સં.) દ્રવ્ય ગુણ પર્યાય રાસ ૧૪૪ વેદાન્તનિર્ણય ૧૩૭-૩૮ કમ્મપયડિની ટીકાઓ ૧૪૪ વેદાન્તવિવેકસર્વસ્વ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ-૧૬૧ પ્રકરણ ૪: પરમતસમીક્ષા ૧૪૫-૪૬ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૫ર કલ્પલતિકા ૧૪૬ દિપ્રદા ૧૫૩-૫૪ પ્રમેયમાલા (સં.) ૧૪૬-૪૭ સ્યાદ્વાદકલ્પલતા (સં.) ૧૫૪-૫૫ વાદમાલા (સં.) ૧૪૮ સ્યાદ્વાદવાટિકા ૧૫૬ , (સં.) ૧૪૮ કલ્પલતાવતારિકા ૧૫૬ , (સં.) ૧૪૯ લતા (સં.) ૧૫૭ અસ્પૃશતિવાદ (સં.) ૧૪૯ લતાદ્વય (સં.) ૧૫૮ વિષયતાવાદ (સં.) ૧૪૯ સ્યાદ્વાદમંજૂષા સં.) ૧૫૮-૬૦ આત્મખ્યાતિ (સં.) ૧૪૯-૫૧ ન્યાયાલોક (સં.) ૧૬૦ ચિત્રરૂપ પ્રકાશ (સં.) ૧૫૧ તત્ત્વપ્રભા ૧૬૦ ન્યાયવાદાર્થ (સં.) ૧૫૧ ન્યાયબિન્દુ સં) ૧૬૦ વાદરહસ્ય ૧૫૧-૫ર વરસ્તોત્ર કિંવા ૧૬૦ વાદાર્ણવ ન્યાયખડ઼ખાદ્ય (સં.) ૧૬૧ આલોકહેતુતાવાદ ૧૫ર સ્વોપજ્ઞ વિવરણ (સં.) ૧૬૧ મંગલવાદ (સં.) ૧૫ર ન્યાયપ્રભા ૧૬૧ વિધિવાદ ૧૬૨-૧૯૬ પ્રકરણ ૫: પરમતસમીક્ષા (ચાલુ) ૧૬૨ સમીક્ષા માટેની ૧૬૫-૮ દિપટ ચૌર્યાસી બોલ પરમતાવલંબીની કૃતિઓ પ્રયુક્તિ યાને ચૌરાસી ૧૬૨-૪ વર્ધમાન જિનેશ્વરનું બોલ વિચાર (હિન્દી) સ્તવન યાને દસ મતનું ૧૬૯-૭૩ બે કાગળ (ગુ) સ્તવન (ગુ.) ૧૬૯-૭૩ પહેલો કાગળ (ગુ.). ૧૬૪-૫ અપ્પમયપરિફખા ૧૬૯-૭૩ બીજો કાગળ ) (અધ્યાત્મમતપરીક્ષા) ૧૭૩-૫ આધ્યાત્મિકમતખંડન (પ.) યાને આધ્યાત્મિકમત ૧૬૪ વૃત્તિ (સં.) પરીક્ષા (સં.) ૧૬૫ અવતરણો ૧૭પ સ્વોપજ્ઞ ટીકા (સં.) ૧૬૫ સ્વપજ્ઞ બાલાવબોધ (ગુ) ૧૭૫-૬ પ્રતિમાશતક (સં.) ૧૬૫ ભાષાન્તર ૧૭૭ સ્વોપજ્ઞ વૃત્તિ (સં.) Page #92 -------------------------------------------------------------------------- ________________ ९१ ૧૭૭-૮ સાક્ષીરૂપ ગ્રન્થો ૧૭૯ પ્રથકારોનો ઉલ્લેખ ૧૮૦ ઉદ્ધરણ ૧૮૦ ભાષાંતર ૧૮૦ ભાવપ્રભસૂરિકત વૃત્તિ ૧૮૦ પ્રભાવ ૧૮ન્ડર વરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન યાને દોઢસો ગાથાનું કુમતિમદગાલન સ્તવન (ગુ) ૧૮૨ વિચારણીય સાક્ષી, મૂલ્યાંકન અને સંતુલન ૧૮૩ સ્વોપજ્ઞ બાલાવબોધ (ગુ) ૧૮૩ વાર્તિક યાને બાલાવબોધ ૧૮૩ સાક્ષીરૂપ પાઠ ૧૮૩-૪ પ્રતિમાસ્થાપનન્યાય (સં.) ૧૮૪ જિનપ્રતિમાસ્થાપન સઝાય (ગુ) ૧૮૪-૫ જિનપ્રતિમા સ્થાપન સજઝાય (ગુ) ૧૮૫ જિનપ્રતિમા સ્થાપન સ્તવન (ગુ.) ૧૮૫-૬ ધમ્મપરિકખા (ધર્મ પરીક્ષા) પા.) ૧૮૬-૭ સ્વોપજ્ઞ વિવરણ (સં.) ૧૮૭ સવષ્ણુસયગનું ખંડન ૧૮૭-૯૦ ગ્રન્થોનો ઉલ્લેખ ૧૯૦ પૂર્તિ ૧૯૦૧ વિચારબિન્દુ (ગુ) ૧૯૧૪ દેવધર્મપરીક્ષા (સં.) ૧૯૪-૫ એક સો આઠ (? એક) બોલ (ગુ.) ૧૯૫ સાક્ષીરૂપ ગ્રન્થો અને કર્તુત્વ ૧૯૬ સિરિyજલેહ (શ્રી પૂજ્ય લેખ) પા.) ૧૯૭-૨૧૨ પ્રકરણ ૬ : અધ્યાત્મ ૨૦૦ સન્તુલન ૨૦૧-૨ જ્ઞાનસાર, અષ્ટકપ્રકરણ કિંવા અષ્ટક દ્વત્રિશતુ (સં.) ૧૯૭-૮ અધ્યાત્મસાર (સં.) ૧૯૮ વીસ વર્ગ ૧૯૮ સસ્તુલન ૧૯૯ ટકા અને એમાં અલન ૧૯૯ ટબ્બો ૧૯૯ ભાષાંતર ૧૯૯ અધ્યાત્મોપનિષદ્ (સં.) ૧૯૯-૨૦૦ અધિકારનાં નામ અને એનો વિષય ૨૦૨ બત્રીસ અષ્ટકોનાં નામ ૨૦૨ રચનાસ્થળ ઈત્યાદિ ૨૦૩ સ્વપજ્ઞ ટીકા (દીપિકા) (સં.) ૨૦૩ અવચૂર્ણિ (સં.) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ જ્ઞાનમંજરી ૨૦૩ અન્ય બે ટીકા ૨૦૩ સ્વોપજ્ઞ બાલાવબોધ (ગુ.) ૨૦૪ ૨હસ્યાર્થ (વિવેચન) ૨૦૪ પદો અને સારાંશ ૨૦૪ જ્ઞાનગીતા ૨૦૪ અધ્યાત્મોપદેશ (સં.) ૨૦૪ અધ્યાત્મબિન્દુ (સં.) ૨૦૪-૫ યોગની આઠ દૃષ્ટિની સજ્ઝાય ૨૦૫ જોગવિહાણવીસિયા (યોગવિધાનવિંશિકા) ૨૦૫ વિવરણ (સં.) ૨૦૬ ઉલ્લેખ ૨૦૬ અવતરણો ૨૦૬-૭ વી૨સ્તવન (સં.) ૨૧૩ તેર કાઠિયાનો નિબંધ ૨૧૩ ષોડશકપ્રકરણ ૨૧૪ વિવરણ ૨૧૪ યોગદીપિકા (સં.) ૨૧૪ ભાષાન્તર ૨૧૪-૫ સમિતના સડસઠ બોલની સજ્ઝાય (ગુ.) ૨૧૫-૬ સમકિત સુખલડીની સજ્ઝાય (ગુ.) ૨૧૬-૮ હેતુગર્ભિત પડિક્કમણની સજ્ઝાય (ગુ.) ૨૧૮-૯ ધર્મસંગ્રહ ९२ ૨૧૩-૨૪૯ પ્રકરણ ૭: જીવનશોધન ૨૦૭ જાવિલાસ (હિન્દી) ૨૦૭-૯ ચોવીસ આધ્યાત્મિક પદો (ગુ.) ૨૦૯ બાલાવબોધ ૨૦૯ વિવેચન ૨૧૦ મૂલ્યાંકન ૨૧૦ હરિયાળી (ગુ.) ૨૧૦ (સ્વોપન્ન ?) (ગુ.) ૨૧૦ ઉકેલ ૨૧૧ સમાધિશતક (ગુ.) ૨૧૧-૨ વિષય, ઉદ્ધરણ, સંતુલન અને વિવેચન ૨૧૨ સમતાશતક યાને સામ્યશતક (હિન્દી) ૨૧૨ ઉદ્ધરણ ૨૧૯ સ્વોપજ્ઞ વૃત્તિ ૨૨૦ ટિપ્પણ (સં.) ૨૨૦ માર્ગપરિશુદ્ધિ (સં.) ૨૨૦-૧ સન્મુલન ૨૨૧-૨ સામાયા૨ીપયરણ (સામાચારીપ્રકરણ) (પા.) ૨૨૨ સ્વોપજ્ઞ વિવરણ (સં.) ૨૨૨ સન્મુલન અને મૂલ્યાંકન ૨૨૨-૩-જઇલખણસમુચ્ચય (તિલક્ષણસમુચ્ચય (પા.) ૨૨૪ ઉલ્લેખ અને સત્તુલન Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ છાયા અને વિવરણ ૨૨૪ યતિધર્મબત્રીસી (ગુ) ૨૨૪-૫ સાક્ષીરૂપ ગ્રન્થો ૨૨૫ યતિદિનચર્યા ૨૨૫ પાંચ મહાવ્રતોની ભાવનાની સજઝાય (ગુ) ૨૨૫ દ્વત્રિશદ્રદ્ધાત્રિશિકા ૨૨૫-૩૪ બત્રીસ દ્વાત્રિશિકાઓનો સંક્ષિપ્ત પરિચય ૨૩૪ તત્ત્વાર્થદીપિકા (સં.) ૨૩૫ ક્રમની સકારણતા ર૩પ ટિપ્પણ ૨૩૫ અનુવાદ ૨૩૫-૬ ગુરુતત્તવિણિચ્છય (ગુરુતત્ત્વવિનિશ્ચય) પા.) ૨૩૬ સ્વોપજ્ઞ ટીકા (સં.) ૨૩૭-૮ ગ્રંથોના ઉલ્લેખો ૨૩૮-૯ સીમન્વરસ્વામીનું સ્તવન યાને સાડી ત્રણસો ગાથાનું સિદ્ધાન્તવિચાર રહસ્યગર્ભિત સ્તવન (ગુ.) ૨૩૯૪૨ દેશી, રાગ, વિષય, સન્તુલન, ઉદ્ધરણ અને સાક્ષીરૂપ ગ્રન્થો ૨૪ર સ્વોપજ્ઞ બાલાવબોધ (ગુ.) ર૪ર ટબ્બો. ૨૪ર વાર્તિક ૨૪૩ સુગુરુની સઝાય (ગુ.) ૨૪૩ ગુરુસદ્દહણા સઝાય (? ગુ) ૨૪૩-૪ કુગુરુની સઝાય (ગુ) ૨૪૪ ચડ્યા પડ્યાની સઝાય, હિતશિક્ષાની સજઝાય કિંવા સંવિગ્નપક્ષીય વદનચપેટા (ગુ) ર૪૪ દેશી, વિષય અને ઉલ્લેખ ૨૪૫ શઠપ્રકરણ ૨૪૫ પંચનિયંઠસંગહણી પંચનિર્ગન્ધસંગ્રહણી) ર૪પ અવસૂરિ ૨૪૫-૬ વ્યાખ્યા યાને બાલબોધ ૨૪૬ કૂવદિકન્તવિસઈકરણ (કૂપદષ્ટાન્તવિશદીકરણ) પા.) ૨૪૬ તત્ત્વવિવેક (સં). ૨૪૭ આરાધક-વિરાધક ચતુર્ભગી (સં.) ૨૪૭ સન્તુલન ૨૪૭ સ્વોપજ્ઞ ટીકા (સં.) ૨૪૭ ભાસરહસ્સ (ભાષા રહસ્ય) (પા.) ૨૪૭-૮ વિષય ૨૪૮-૯ સ્વોપજ્ઞ વિવરણ (સં) ૨૪૯ નિશાભક્તદુત્વ-વિચાર (.) ૨૪૯ વિજયપ્રભસૂરિક્ષા મણકવિજ્ઞપ્તિપત્ર (સં.) ૨૪૯ આહાર-અનાહારની સઝાય યાને ચતુર્વિધ આહારની સજઝાય (ગુ.) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨૫૬ ઉપખંડ ૪: પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય ૨૫૦ પિસ્તાળીસ આગમોનાં નામની સઝાય ૨૫૦ અગિયાર અંગની સક્ઝાય (ગુ.) ૨૫૧-૨ દેશી, વિષય, રચનાસમય ઈત્યાદિ રપર-૩ સ્થાપનાકલ્પની સઝાય ૨૫૩-૪ બીજો કાગળ (ગુ) ૨૫૪ અન્યકર્તક ગ્રન્થોનું સંશોધન ૨૫૪-૫ સટીક નયચક્રના આદર્શની રચના યાને શ્રુતભક્તિનો નમૂનો ૨૫૫ સંશોધનાર્થે વિજ્ઞપ્તિ ૨૫૫-૬ ઉપસંહાર (9) Page #96 -------------------------------------------------------------------------- ________________ यशोदोहन : खंड १ બાહ્ય જીવનની રૂપરેખા પ્રકરણ ૧ ગૃહવાસ નિવાસભૂમિ અને જન્મદાતા – આપણો આ દેશ – ભારતવર્ષ હૃદયંગમ પ્રાકૃતિક સૌન્દર્ય, વરેણ્ય કળા કૌશલ્ય, વ્યાપક વાણિજ્ય, અનેકમુખી વૈવિધ્ય, સમૃદ્ધ અને સંસ્કારી સાહિત્ય, આધ્યાત્મિક સંપત્તિ, અનાક્રમણકારી રાજનીતિ ઈત્યાદિને લઈને આજે સમગ્ર જગતમાં સુવિખ્યાત છે. એના વિવિધ પ્રદેશોમાં ગુજરાત' ગૌરવશાળી અને મહત્ત્વનું સ્થાન ભોગવે છે. એના ઉત્તર અને દક્ષિણ બે વિભાગ પડાય છે. તેમાં ઉત્તર વિભાગમાં “ચાણસ્મા' નામનો તાલુકો આવેલો છે. એમાં ધીણોજથી બે ગાઉ યાને ત્રણ માઈલ દૂર અને કુcગેર ગામથી બાર ગાઉને અંતરે કન્ડોડું ગામ છે. એમાં એક વેળા નારાયણ વ્યવહારી (વેપારીઓ અને એમનાં પત્ની સોભાગદે (સૌભાગ્યદેવી) વસતાં હતાં. એ સોભાગદેએ એક પુત્રરત્નને જન્મ આપ્યો અને એનું નામ જશવંત રખાયું. એ જસવંત તેજ કાલાંતરે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયજીગણિના નામે દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યા. એઓ આપણા ચરિત્રનાયક છે. ૧. આ ગામ પાટણની આગગાડીની સડકની વચમાં આવેલું છે. ૨. યશોવિજયજીગણિની જે કૃતિઓ અત્યાર સુધીમાં મળી આવી છે તે પૈકી કોઈ પણ કૃતિમાં એમણે પોતાની જન્મભૂમિનો કે શૈશવકાળની નિવાસભૂમિનો કે પોતાનાં માતાપિતાનાં નામનો ઉલ્લેખ કર્યો નથી. એ વિષેની માહિતી તો આપણને વિ. સં. ૧૭૪પમાં કે ત્યાર બાદ દોઢસો-બસો વર્ષે કાન્તિ કે જેમને કેટલાક કાન્તિવિજય તરીકે ઓળખાવે છે તેમના દ્વારા ચાર ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી જસવેલડી યાને સુજસવેલી (ઢાલ ૧, કડી - ૮)માંથી જાણવા મળે છે. અહીં કન્હોતું એ જન્મભૂમિ જ છે એવો ચોક્કસ નિર્ણય થઈ શકે તેવો ઉલ્લેખ નથી. નારાયણ, કન્હોતુ એ એમનું વતન હોવાથી કે એમનો ત્યાં વેપાર હોવાથી કે અન્ય કોઈ કારણસર એઓ ત્યાં રહેતા હતા એ એક પ્રશ્ન છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ગૃહવાસ સ્થળ-નિર્ણય – સાહિત્યરસિક મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નામના પોતાના પુસ્તક પૃ.૬ ૨૫)માં યશોવિજયજીગણિની જન્મભૂમિ તરીકે “કન્ડોડૂ-કહોડુ” એવો ઉલ્લેખ કર્યો છે. એમણે સુજશ–વેલીભાસ”નું વિ. સં. ૧૯૯૦માં સંપાદન કર્યું છે અને એની પ્રસ્તાવના (પૃ. ૮)માં આ ગામ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે : “ગૂજરાતના કલોલ અને પાટણ વચ્ચે આવેલ કનોડુ ગામમાં વણિક જ્ઞાતિના પિતા નારાયણ અને માતા સોભાગદેને ત્યાં તેમણે જન્મ લીધો.” આને આધારે કેટલાક વિદ્વાનોએ કનોડુ ગામ “કલોલ પાસે આવ્યાનું લખ્યું છે, પરંતુ જૈનાચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજીના પ્રશિષ્ય અને શ્રી વિજયધર્મસૂરિજીના આદ્યશિષ્ય સાહિત્યપ્રેમી મુનિશ્રી યશોવિજયજીએ જાતે તપાસ કરી એવો નિર્ણય જાહેર કર્યો છે કે કનોડ' ગામ કલોલ પાસે નહિ. પણ ધીણોજ પાસે આવેલું છે અને એ “કનોડુ ગામમાં અત્યારે તો એક પણ જેનનું ઘર નથી. વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કનોડુ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે : “પાટણથી મેસાણા તરફ જતી રેલ્વે લાઈનમાં અને લગભગ બનેટની અધવચમાં ધણુજ સ્ટેશન આવેલું છે. ત્યાંથી ધણજ ગામ પોણા માઇલના અંતરે આવેલું છે. ત્યાંથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં પક્કા બે ગાઉના અંતરે પુણ્યતીર્થ કનોડા આવેલું છે. કનોડામાં જે શિવાલય અને “સ્મરણા' દેવીનું મંદિર છે, એ ચૌલુક્યયુગીન શિલ્પકળાથી વિભૂષિત છે."* શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ કનોડા વિષે નીચે મુજબ વક્તવ્ય રજૂ કર્યું પ. ગંભૂતા અર્થાતુ ગાંભૂ અને કનોડા બંને નજીકમાં જ આવેલાં હોઈ ગાંભૂથી પૂર્વમાં કનોડા આશરે ચાર માઈલ દૂર આવેલું છે. મહેસાણાથી પાટણ જતી રેલવે લાઈનમાં બીજું સ્ટેશન ધીણોજ આવે છે. ત્યાંથી પશ્ચિમમાં આશરે ચાર ૧. દા. ત. પં. સુખલાલ સંઘવી, જુઓ જૈન તર્કભાષાનો એમનો હિન્દી પરિચય (પૃ. ૧) ૨. જુઓ વિ.સં. ૨૦૦૯માં પ્રકાશિત સુજસવેલી ભાસ – સાર્થનું આદિવાચ્ય (પૃ. ૨). ૩. જુઓ “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ"માં છપાયેલો પુણ્યવિજયજીનો લેખ “વાચકવર શ્રીયશોવિજયજીની જન્મભૂમિ કનોડ” (પૃ. ૧૭). ૪. એજન, પૃ. ૧૮ ૫ અહીં શીલાંકસૂરિજીએ આયરની ટીકા રચી હતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૧ માઈલ દૂર કનોડા ગામ રૂપેણ નદીના કિનારા ઉપર વસેલું છે. શ્રીસ્થળપ્રકાશમાં તેનું કનકાવતી નામ આપેલ હોઈ, યાજ્ઞિક (જૂની) સંજ્ઞાવાળા ઔદીચ્ય બ્રાહ્મણને મૂળરાજે દાનમાં આપ્યાનો તેમાં ઉલ્લેખ છે.” જન્મસમય – યશોવિજયજીગણિનો કયા વર્ષમાં જન્મ થયો એ વિષે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવાતો નથી. સુ. વેલિ (ઢાલ ૧, કડી ૧૩) પ્રમાણે એ ગણિની વડી દીક્ષા વિ. સં. ૧૬ ૮૮માં થઈ હતી. એ હિસાબે એમનો જન્મ વિ.સં. ૧૬૮૦થી અર્વાચીન હોઈ ન શકે. ઐતિહાસિક વસ્ત્રપટમાં વિ. સં. ૧૬ ૬૩ના ઉલ્લેખપૂર્વક યશોવિજયજીગણિનો નિર્દેશ છે. વિશેષમાં આ ગણિએ વિ.સં. ૧૬ ૬ ૫માં લખેલી હૈમધાતુપાઠની હાથપોથી અને વિ. સં. ૧૬ ૬૯માં લખેલી ઉન્નતપુરસ્તવનની હાથપોથી આજે મળે છે. આ ઉલ્લેખો વિચારતાં યશોવિજયજીગણિનો જન્મ વિ.સં. ૧૬૫૦ની આસપાસમાં થયાનું મનાય. મુનિશ્રી યશોવિજયજીનું કહેવું એ છે કે વિ.સં. ૧૬૬૩માં યશોવિજયજી ગણિ’ પદવીથી વિભૂષિત હતા તે વાત તેમજ તર્કભાષા, દશાર્ણભદ્ર સઝાય વગેરેની હાથપોથીઓના અંતમાંના ઉલ્લેખો વિચારતાં યશોવિજયજીગણિનો જન્મસમય વિ. સં. ૧૬૪થી ૧૬૫૦ વચ્ચેનો કલ્પી શકાય. બાધવ – સુજશવેલિ. (ઢાળ ૧, કડી ૧૨) પ્રમાણે યશોવિજયજી ગણિ – આપણા ચરિત્રનાયકને પદમસિંહ પવસિંહ) નામે બાધવ હતા. સુજસવેલી ભાસની પ્રસ્તાવના (પૃ. ૮) માં મો. દ. દેશાઈએ એમને યશોવિજયજીગણિના નાના ભાઈ કહ્યા છે. તો યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિમાં પવિજયજીને પોતાના ‘સોદર' તરીકે ઓળખાવ્યા છે. એ પદ્રવિજયજી તે જ ઉપર્યુક્ત પવસિંહ છે. કમ્મપયડિની બૃહદ્રવૃત્તિના અંતમાં જે પ્રશસ્તિ છે તેના ચોથા પદમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે: "तत्पादाम्बुजभृङ्गपद्मविजयप्राज्ञानुजन्मा बुध स्तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥४॥" ૧. જુઓ ન્યા. ય. મૃમાં છપાયેલો એમનો લેખ નામે “શ્રીયશોવિજયજી મહારાજની જન્મભૂમિ કનોડા” પૃ. ૭૫. ૨. ન્યા. ય. મૃતનો પુણ્યવિજયજીનો આમુખ પૃ. ૧૨). ૩. જુઓ ન્યા. ય. ખૂનું “સંપાદકીય નિવેદન” (પૃ. ૧૯). ૪. જુઓ ચાવંડવીની પ્રશસ્તિનું અંતિમ પ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ગૃહવાસ હું બનુનનને ‘તત્પુરુષ'ના ભાગ તરીકે ગણતાં યશોવિજયજી પદ્મવિજયજીના અનુજ ગણાય, પરંતુ એને બહુવ્રીહિ'નો અંશ ગણાય. તો પદ્મવિજયજી યશોવિજયજીના અનુજ ગણાય.' વિબુધ નયવિજયજીનું ચાતુર્માસ – વિ. સં. ૧૬૮૮માં વિબુધ નયવિજ્યજીએ ‘કુગિરિ’માં ચાતુર્માસ કર્યું. આ ગામને ‘કુણગેર' કહે છે. અને એ અણહિલપુર પાટણની નજીક આવેલું છે. સંસ્કૃત કૃતિઓમાં જે ‘કુમારગિરિ’નો ઉલ્લેખ આવે છે તે જ આ ‘કુણિગિર’ હોવાનું મનાય છે. ર સમાગમ – ચાતુર્માસ પૂર્ણ થતાં નયવિજયજી કનોડું’ ગામમાં પધાર્યા. સોભાગદેએ જસવંત સાથે એમને વંદન કર્યું. એ કુમારને નયવિજ્યજીનો ઉપદેશ સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ૧. બનેવાન્ત વ્યવસ્થાની પ્રશસ્તિના અંતિમ પદ્યમાં શ્રીપદ્મવિજ્ઞયાનુનઃ એવો ઉલ્લેખ છે. એ પણ બન્ને અર્થ સૂચવે છે. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “વાચક યશોવિજય ગણિ મોટા કે એમના સોદ૨ પદ્મવિજય ?'' આ લેખ ‘જૈન ધર્મપ્રકાશ” (પુ. ૭૩ અં. ૧૧)માં છપાયો છે. ૨-૩. જુઓ સુજસવેલી સાર્થ (પૃ. ૪, ટિ. ૧૨), Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ દિક્ષા અને પ્રાથમિક શિક્ષણ પાટણમાં દીક્ષા – કનોડુથી નયવિજયજી “અણહિલપુર પાટણ ગયા ત્યારે ત્યાં જઈને જસવંતે એમની પાસે દીક્ષા લીધી. એ પ્રસંગે એમના બાંધવ પદ્ધસિંહને પ્રેરણા થવાથી તેમણે પણ દીક્ષા લીધી. જસવંતનું નામ યશોવિજય અને પદ્મસિંહનું નામ પદ્યવિજય રખાયાં. ભૌગોલિક અભ્યાસ માટેનો વસ્ત્રપટ – “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ” પૃ. ૧૭૫)ની સામે ૧૦” x ૧૦" જેવડા અને મેરુ પર્વતને લગતા એક વસ્ત્રપટની પ્રતિકૃતિ અપાઈ છે. એને “ઐતિહાસિક વસ્ત્રપટ' તરીકે ઓળખાવાયો છે. એમાં નીચે મુજબનું લખાણ જોવાય છે – १. मेरु वर्तुलाकारलक्षयोजनोच्च श्रीमत्तपगछ २. गारहारजगद्गुरु श्री ५ श्री हीरविजयसूरिपट्टप्रभाकर ३. श्री ५ श्री विजयसेनसूरीश्वरविजयराज्ये ४. महोपाध्यायश्री ५ श्री कल्याणविजयगणि ५. शिष्येण पं. नयविजयगणिना ६. संवत १६६३ वर्षे कणसागरग्रामे लिपीकृत: ૭. નવિનયયોર્જ II શ્રી: II ८. सविस्तर विचार क्षेत्रविचारथी जाणवू ॥ વિ. સં. ૧૬૮૮માં વડી દીક્ષા – યશોવિજયજીએ તેમજ વિવિજયજીએ યોગનો અભ્યાસ કર્યો એટલે એ બન્નેને હીરવિજયસૂરિજીના પ્રશિષ્ય અને વિજયસેનસૂરિજીના શિષ્ય વિજયદેવસૂરિજીએ વિસં. ૧૬૮૮માં વડી દીક્ષા આપી. એ બનાવ કયા નગર કે ગામમાં બન્યો તે જાણવા માટે કોઈ સાધન મળે છે ખરું? ગણિ' પદવી – લઘુસ્યાદ્વાદરહસ્ય વિ. સં. ૧૭૦૧માં યશોવિજયજીગણિએ ૧. આ નાની રાશિ મકર છે. ૨. આ નામની રાશિ વૃશ્ચિક છે. ૩. વિજયપ્રભસૂરિજી અને વિજયસિંહસૂરિજી એમના શિષ્ય થાય અને ક્રિયોદ્ધારક પન્યાસ સત્યવિજયજી વિજયસિંહસૂરિજીના શિષ્ય થાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા અને પ્રાથમિક શિક્ષણ રચ્યું હતું. એમાં એમણે પોતાને ગણિ' કહ્યા છે. એથી એમની દીક્ષા મોડામાં મોડી વિ. સં. ૧૬૯૧માં થયાનું અને વાચક પદવી વિ. સં. ૧૭૦૦ કે ૧૭૦૧ પછી મળ્યાનું ફલિત થાય છે. વિદ્યાભ્યાસ – વડી દીક્ષા થયા બાદ યશોવિજયજીએ પોતાના દીક્ષાગુરુ નયવિજયજી પાસે આવસ્મયના એક વિભાગરૂપ “સામાઈય' (સામાયિક) વગેરેનો અભ્યાસ કર્યો. એથી જેમ સાકરમાં મીઠાશ સર્વત્ર વ્યાપીને રહે છે તેમ એમની બુદ્ધિ શ્રુતમાં – શાસ્ત્રોમાં વ્યાપી ગઈ. આમ જે સુજસવેલી (ઢાલ ૧, કડી ૧૪)માં કહ્યું છે. એ ઉપરથી નયવિજયજી યશોવિજયજીના વિદ્યાગુરુ પણ થાય એ વાત ફલિત થાય છે અને તર્કભાષાની પ્રશસ્તિ એનું સમર્થન કરે છે. આઠ મોટાં અવધાન – યશોવિજયજીએ રાજનગરમાં અર્થાત્ અમદાવાદમાં વિ. સં. ૧૬૯૯માં (જૈન) સંઘ સમક્ષ ‘આઠ મોટાં અવધાન કર્યા હતાં. અવધાન એ સ્મરણશક્તિની સતેજતા સૂચવે છે. વિવિધ બાબતો યાદ રાખી એને ક્રમશઃ બરાબર કહી બતાવવી એને “અવધાનના પ્રયોગ' કહે છે. મુનિસુન્દરસૂરિજી “સહસાવધાની તરીકે અને સિદ્ધિચન્દ્રમણિજી વગેરે “શતાવધાની તરીકે જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. યશોવિજયજીએ કઈ જાતનાં અવધાન કરી બતાવ્યાં, તે વિષે હજુ સુધી તો મને માહિતી મળી નથી. ધનજી સૂરાની વિજ્ઞપ્તિ અને એનો સ્વીકાર – યશોવિજયજીએ કરેલાં અવધાનથી પ્રભાવિત થયેલા ધનજી સૂરાએ નવિજયજી ગણિને વિજ્ઞપ્તિ કરી કે મુનિ શ્રી યશોવિજયજી વિદ્યા મેળવવા માટે લાયક છે. એમને ભણાવશો તો તેઓ બીજા હેમચન્દ્રજી થશે. જો એઓ “કાશી જાય અને ત્યાં છ દર્શનોના ગ્રંથોનો અભ્યાસ કરશે તો કામ પડ્યું જિનેશ્વરના માર્ગને ઉજ્વલ કરી દેખાડે તેવા છે. એ સાંભળી નવિજયજીએ ઉત્તર આપ્યો કે “આ કાર્ય ધનને આધીન છે. અજેનો સ્વાર્થ વિના નવીન શાસ્ત્રનો બોધ કરાવે નહિ.” ધનજી સૂરાએ જવાબ આપ્યો કે “હું બે હજાર ચાંદીના દીનાર ખર્ચાશ. અને યશોવિજયજીને ભણાવનાર પંડિતનો વારંવાર યથાયોગ્ય સત્કાર કરીશ. વાસ્તે આપ યશોવિજયજીને ભણાવો.” ૧. અહીં નયવિજયજીને વિદ્યાપ્રવા:” કહ્યા છે. ૨. “આઠ અવધાનનો ઉલ્લેખ યશોવિજયજીગણિએ હિન્દીમાં રચેલા આધ્યાત્મિક ગીતમાં કર્યો છે. એ ગીત ન્યા. ૧૦ મૃ૦ પૃ. ૨૫૫)માં આપ્યું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ વિશિષ્ટ અભ્યાસ કાશી (વારાણસી) તરફ પ્રયાણ – નવવિજ્યજીગણિ યશોવિજયજીને સાથે લઈને કાશી (વારાણસી) જવા ઊપડ્યા અને ધનજી સૂરાએ હૂંડી લખી અને કાશી' મોકલી આપી. કાશીમાં ત્રણ વર્ષનો અભ્યાસ - ગુરુ-શિષ્ય કાશી પહોંચ્યા. ત્યાં છ દર્શનના પ્રકાંડ અભ્યાસી કોઈ ભટ્ટાચાર્ય હતા. એમની પાસે સાતસો (૭૦૦) શિષ્યો મીમાંસા વગેરે દર્શનો)નો અભ્યાસ કરતા હતા. એ જ ભટ્ટાચાર્યની પાસે યશોવિજયજી ઘણાં પ્રકરણો ભણવા લાગ્યા. ન્યાય, બૌદ્ધ અને વૈશેષિક દર્શનોનો તેમજ સાંખ્ય જૈમિનિ અને પ્રભાકર ભટ્ટનાં મંતવ્યોનો યશોવિજયજીએ અભ્યાસ કર્યો. અને આગળ જતાં એનો જૈન દર્શન સાથે સુમેળ સાધ્યો.) વળી એઓ ચિન્તામણિ ગ્રન્થને પણ ભણ્યા. એઓ ભટ્ટાચાર્યને દરરોજ એક રૂપિયો દક્ષિણા તરીકે આપતા હતા. એમણે ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો. ન્યાયવિશારદની પદવી – યશોવિજયજી કાશીમાં હતા એવામાં કોઈ એક સંન્યાસી ઠાઠમાઠપૂર્વક ત્યાં ધસી આવ્યો. બધા લોકોના દેખતાં યશોવિજયજીએ એની સાથે વાદવિવાદ કર્યો. એમાં એ સંન્યાસી પરાજિત થતાં ત્યાંથી ભાગી ગયો. આ વિજયની ખુશાલીમાં યશોવિજયજીને વાજતેગાજતે એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા. ત્યાં આવી એમણે વારાણસી – પાર્શ્વનાથની સ્તુતિ કરી. અને એમની ‘ન્યાય-વિશારદા તરીકે મહાકીર્તિ પ્રસરી. એમને એ પદવી મળી. કાશીમાં પોતાને ન્યાય-વિશારદની પદવી વિદ્વાનો તરફથી મળ્યાની હકીકત યશોવિજયજીએ જાતે પોતાની કેટલીક કૃતિઓની પ્રશસ્તિમાં કહી છે. માનવિજયજી ગણિએ વિ.સં. ૧૭૩૧માં રચેલ ધર્મ-સંગ્રહની સ્વોપજ્ઞવૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૧૦)માં કહ્યું છે કે કાશીમાં યશોવિજયજીએ અજેન પર્ષદાઓ ઉપર વિજય મેળવી જૈન ૧. યશોવિજયજીએ વારાણસીમાં પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું છે. એ યશોવિજય વાચક ગ્રંથસંગ્રહ” (પૃ. ૪૩ અ-૪૪ અ)માં છપાયું છે. ૨. તર્કભાષા, ઐન્દ્ર-સ્તુતિ, ન્યાયખંડનખાદ્ય, સામાચારી પરણ, દ્રવ્ય અનુયોગ વિચાર (દ્રવ્ય ગુણ-પર્યાયનો રસ) ઇત્યાદિ. Page #103 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ અભ્યાસ દર્શનનો પ્રભાવ વિસ્તાર્યો હતો. દ્ર. અ. વિ. (ઢાલ ૧૭, કડી ૯)માં યશોવિજયજી ગણિએ જાતે એ મતલબનું કહ્યું છે કે સ્વસમયના તેમજ પરસમયના અભ્યાસાર્થે, બહુ ઉપાય કરીને જે ગુરુએ (નયવિજયે) સ્વશિષ્યને કાશીમાં મૂક્યા. અહીં સ્વશિષ્યથી એમણે પોતાને વિષે ઉલ્લેખ કર્યો છે, આ રાસ ઉપરના સ્વોપજ્ઞ ટબ્બા (મૃ. ૧૭)માં એમણે કહ્યું છે કે “પરસમય એટલે વેદાંત, તર્ક, પ્રમુખ” વિશેષમાં અહીં એમણે એમ પણ કહ્યું છે કે – ઉપર્યુક્ત ઢાલની દસમી કડીમાં કહ્યું છે કે ગુરુના પ્રસાદથી સહજમાં (૨) ચિન્તામણિ પામ્યો. સ્વપજ્ઞ ટબ્બા મૃ. ૧૭૮)માં ચિન્તામણિ શિરોમણિ નામે મહાન્યાય શાસ્ત્ર એવો ઉલ્લેખ છે. “તિહાં ન્યાય વિશારદ એહવું બિરુદ પામ્યો.” શારદા દેવીનું વરદાન - ગંગા નદીના કિનારે જાપ જપવાથી યશોવિજયજી ગણિ ઉપર શારદા દેવી તુષ્ટ થઈ અને એ દેવીએ એમને તર્ક અને કાવ્યને લગતું વરદાન આપ્યું અને એમની ભાષા પણ કલ્પવૃક્ષની શાખા સમાન બની, એમ આ ગણિએ જાતે વિ. સં. ૧૭૩૯માં રચેલા જંબૂસ્વામીના રાસની આદ્ય પંક્તિઓમાં કહ્યું છે. એ પંક્તિઓ નીચે મુજબ છે: શારદ સાર દયા કરો, આપો વચન સુરંગ, તું તૂઠી મુજ ઉપરે, જાપ કરંત ઉપગંગ. – ૧ તર્ક કાવ્યનો તે તદા, દીધો વર અભિરામ, ભાષા પણ કરી કલ્પતરુ, શાખા સમ પરિણામ.... ૨ યશોવિજયજીએ ઐકારનો જાપ જપ્યો હતો. તે વાતનો તેમજ ઉપર્યુક્ત હકીકતને સમર્પિત કરતો ઉલ્લેખ મહાવીર સ્તુતિ (શ્લો. ૧)માં જોવાય છે. સરસ્વતીની ઉપાસનાથી પોતાની વાણી ફારતર બની એમ આ ગણિએ અઝપ્પમયપરિક્તની સ્વોપજ્ઞ વૃત્તિની પ્રશસ્તિ શ્લો. ૧૩)માં કહ્યું છે. આ ઉપરથી એ વાત ચોક્કસ થાય છે કે “ગંગા નદીના કિનારે (કાશીમાં) યશોવિજયજી ગણિએ સરસ્વતી દેવીની ઐકારના જાપ દ્વારા ઉપાસના કરી હતી. ૧. સ્વસમય એટલે જૈનદર્શન. શું આ દર્શનનો યથેષ્ટ અને વિશિષ્ટ અભ્યાસ કરાવનાર કોઈ જૈન મુનિવર એ સમયમાં નહિ હશે કે એવાની પાસે અભ્યાસ કરવાની અનુકૂળતા યશોવિજયજીને મળે તેમ નહિ હશે? જેથી જૈનદર્શનનો ઉચ્ચ કોટિનો અભ્યાસ કાશીના એક અજૈન પંડિત પાસે એમને કરવો પડ્યો? ૨. આનો કેટલોક પરિચય મેં “ચિન્તામણિ અને યશોવિજય ગણિ” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ અત્યારે તો અપ્રકાશિત છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૧ અને તર્ક અને કાવ્યને અંગે વરદાન મેળવ્યું હતું. આમ છતાં સુજશવેલીમાં આ બાબતનો ઈંસારો સરખો પણ નથી તો એ નવાઈ જેવું ન ગણાય ? આગ્રામાં ચાર વર્ષ – ત્રણ વર્ષ કાશીમાં રહી ‘તાર્કિક’ તરીકેની નામના મેળવી યશોવિજયજી આગ્રા આવ્યા. ત્યાં એમણે કોઈ ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો અને એઓ કર્કશ તર્કના સિદ્ધાન્તોમાં પારંગત બન્યા. ૯ યશોવિજયજીએ ‘મલકાપુરમંડન' સુપાર્શ્વનાથ સ્તવન રચ્યું છે. એ એમણે મલકાપુરમાં રચ્યું હોય અને એ મલકાપુર' આગ્રાની નજીકમાં હોય તો કોઈક કારણસ૨ એઓ આગ્રામાં રહ્યા હતા એમ અનુમનાય. સાતસો રૂપિયાની ભેટ – યશોવિજયજીની વિદ્વત્તાથી આકર્ષાયેલા આગ્રાના સંઘે એ મુનિરત્નને સાતસો રૂપિયા ભેટ ધર્યાં. એમણે એ રૂપિયા પુસ્તકો ખરીદવામાં અને લખાવવામાં તેમજ પાઠા બનાવરાવવામાં વપરાવ્યા. અને પછી એ પુસ્તકો અને પાઠા વિદ્યાર્થીઓને આપી દીધા. ૧. એમનું નામ જાણવામાં નથી. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “મલકાપુર તે કયું ? ભૂગોલશોને પ્રશ્ન' આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૨ અ. ૮)માં છપાયો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ સત્કાર અને સ્વર્ગવાસ અમદાવાદમાં આગમન આગ્રાથી વિહાર કરી માર્ગમાં દુર્દમવાદીઓને વાદમાં જીતતાં જીતતાં યશોવિજયજી ‘અમદાવાદ' આવ્યા. એ વેળા એમનો વાજતેગાજતે સત્કાર કરાયો અને એઓ નગરની રતનપોળને નાકે આવેલી “નાગપુરીય સરાહ”માં ઊતર્યા. મહોબતખાનનું આમંત્રણ અને અઢાર અવધાન – જોતજોતામાં યશોવિજયજી ગણિની વિદ્વત્તાની વાત પસરતી પસરતી ઔરંગઝેબના ગુજરાતના સૂબા મહોબતખાનને કાને પહોંચી અને એમણે આ ગણિજીને આમંત્રણ આપ્યું. પછી એ ગણિએ એ સૂબાની વિનંતીથી ૧૮ અવધાન કરી બતાવ્યાં. સૂબો રાજી થઈ ગયો અને ઠાઠમાઠપૂર્વક એ ગણિ પોતાના સ્થાને પાછા ફર્યા. જિનશાસનની ઉન્નતિ થઈ અને ‘તપા’ગચ્છની તારીફ કરાઈ. વિ. સં. ૧૯૧૮માં ‘વાચક' પદવી – સકળ સંઘે વિજયદેવસૂરિજીને વિજ્ઞપ્તિ કરી કે આ યશોવિજયજી બહુશ્રુત છે. એઓશ્રી ઉપાધ્યાય' પદને લાયક છે. માટે એમને એ પદવી આપો. વિજ્યદેવસૂરિજીને ગળે એ વાત ઊતરી. એવામાં યશોવિજયજીએ (વીસ) સ્થાનકનું તપ આદર્યું અને સંયમને નિર્મળ બનાવ્યો. એ વેળા જયસોમ વગેરે પંડિત મુનિઓ એમની સેવા કરવા લાગ્યા. યશોવિજયજીએ આદરેલા તપની પૂર્ણાહુતિ થતાં જાણે એ તપનું ફ્ળ જ ન હોય, તેમ વિજયદેવસૂરિજીએ વિ.સં. ૧૭૧૮માં એમને ‘વાચક’ અર્થાત્ ઉપાધ્યાયની પદવી આપી.' માફીપત્ર – પ્રવર્તક’ શ્રી કાન્તિવિજયજી પાસે ચારથી પાંચ ઇંચ લાંબા-પહોળા કાગળ ઉપર વિ. સં. ૧૭૧૭માં લખાયેલું માફીપત્ર છે એમ સ્વ. મોહનલાલ દ. ૧, અત્યારે એને નાગોરી સરાઇ” તરીકે ઓળખાવાય છે. સરાઇનો અર્થ ધર્મશાળા થાય છે. આ સ્થાન અતિ મહત્ત્વનું હોવાથી યશોવિજયજીના સ્મારકરૂપ હોવાથી જૈન સંઘે પોતાની માલિકીનું એ બનાવવું ઘટે. ૨. જુઓ સુ. વે. (૩, ૧-૪) ૩. એજન (૩, ૫-૮) ૪. એજન. (૩, ૯-૧૨) Page #106 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૧ દેસાઈએ એમના એક લેખમાં કહ્યું છે. સાથે સાથે એની અક્ષરશ નકલ એમણે એ લેખમાં આપ્યાનું પણ કહ્યું છે. આ માફીપત્ર લખી આપનાર તરીકે પં. નયવિજયજી ગણિ શિષ્ય જસવિજયજી છે, એવો અહીં ઉલ્લેખ છે. વિશેષમાં આ દ્વારા એમણે વિજયપ્રભસૂરિજીની આ પૂર્વે જે અવજ્ઞા કરી હોય તેની માફી માગી છે. અને ભવિષ્યમાં એમના વિરોધી સાથે નહિ મળવાનું વચન આપ્યું છે. તેમજ મણિચન્દ્ર વગેરેના કથનથી એ સૂરિ ઉપર તેમજ ગચ્છવાસી યતિ ઉપર જે અવિશ્વાસ ઉદ્દભવ્યો હતો, તે દૂર કરવા અને પ્રીતિ વધારવા પ્રયાસ કરવાની બાંહેધરી આપી છે. વળી આ કાર્ય ન કરાય તો “શત્રુંજય તીર્થ લોપ્યાનું પાપ, જિન-શાસન ઉથાપ્યાનું પાપ અને ચૌદ રાજલોકમાં વર્તતાં પાપ પોતાને માથે. એવી એ ગણિએ ઉદ્દઘોષણા કરી આ માફીપત્ર સાચું હોવા વિષે મને શંકા છે. કેમકે આ માફીપત્રને અંગે મેં જે બાર પ્રશ્નો “વિક્રમ સંવત ૧૭૧૭નું માફીપત્ર” નામના મારા લેખમાં પૂક્યા હતા, તે પૈકી એકેયનો જવાબ અત્યાર સુધી તો મને મળ્યો નથી. મને તો એમ ભાસે છે કે યશોવિજયજી ગણિની વિદ્વત્તાદિથી અસંતુષ્ટ રહેનારે માફીપત્ર જેવું તર્કટ ઊભું કર્યું હશે. એથી સૂર્યની સામે ધૂળ ઉડાડનારના જેવી એ દુર્ભાગીની દશા થઈ હોય તો ના નહિ. ઉપહાર – ન્યાયાચાર્ય પોતાની કૃતિની હાથપોથીઓ વિદ્વાનોને ભેટ આપતા હશે. એમ “ગુરુતત્ત્વવિનિશ્ચય"ને અંગેનું સંપાદકીય નિવેદન પત્ર ૪ આ) જોતાં જણાય છે. સવૃત્તિક ગુરુતત્તવિચ્છિયની એક હાથપોથીના છેલ્લા પત્ર ઉપર પં. પુષ્પવિનય જ ! એવો ઉલ્લેખ છે. ઉપર્યુક્ત નિવેદનમાં આ અક્ષરો અને લખાણ ઉપાધ્યાયજીનાં છે એમ કહ્યું છે. વિશેષમાં આ જ હકીકત ખંભાતમાંના નગીનદાસના ભંડારમાંની જ્ઞાનબિન્દુની હાથપોથીના અંતમાંના ઉલ્લેખને પણ લાગુ પડે છે એમ કહેવાયું છે. નિવેદન પત્ર ૪ આ)માં નીચે મુજબનું નિધાન કરાયું છે : પ્રતિઓ લખાયા પછી ગ્રંથકાર જ્યારે જ્યારે જેને તે પ્રતિ ભેટ આપવા ઇચ્છે ત્યારે તેનું નામ પ્રતિના અંતે પોતે જ લખે. પ. પુણ્યવિજય ગ. કોણ હતા તેની ગવેષણા કરવી બાકી રહે છે. પણ જ્યારે ૧. આ લેખ તે અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય” આ નામથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત મહોત્સવગ્રંથમાં છપાયો છે. ૨. આ લેખ ઉપર્યુક્ત માફીપત્ર સહિત “આત્માનંદ પ્રકાશ” પુ. ૫૪ (અ. ૧-૩)માં એક જ હપ્તો છપાયો છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ સત્કાર અને સ્વર્ગવાસ ઉપાધ્યાયજી તેઓને પોતાની કૃતિઓ ભેટ આપે છે ત્યારે તે કોઈ યોગ્ય અને ખાસ કરીને વિદ્યારસિક હોઈ ઉપાધ્યાયજીના પ્રીતિપાત્ર તો હોવી જ જોઈએ. કોને કોને હાથપોથીઓ ભેટ અપાઈ છે અને એ આપનાર કોણ છે? તેમજ એ બાબત કેવો ઉલ્લેખ થયો છે એની સંપૂર્ણ સૂચિ તો તૈયાર કરવી મુશ્કેલ છે, પરંતુ અંશત આ કાર્ય મેં કર્યું છે. જુઓ D C = C M (vol. XVII, Pt. 5, p 212-213) સ્વર્ગવાસ – વિ. સં. ૧૭૪૩માં યશોવિજયજી ડભોઈમાં ચાતુર્માસાર્થે રહ્યા, અને ત્યાં જ કાલાંતરે અનશન કરી એઓ સ્વર્ગે સિધાવ્યા. એમની એક પાદુકા ઉપર વિ. સં. ૧૭૪પના માગસર સુદ અગિયારસનો ઉલ્લેખ છે. એ ઉપરથી એવો વિ. સં. ૧૭૪૩ અને ૧૭૪પના કાર્તિક માસની વચ્ચેના ગાળામાં કાળધર્મ પામ્યા હશે એમ અનુમનાય છે. જો એઓ વિ. સં. ૧૭૪૩માં સ્વર્ગે ગયા હોય તો વિ. સં. ૧૭૪૪માં એમણે સુરતમાં ચાતુર્માસ કર્યાનું કેટલાક એમની બે સઝાય ગત યુગ યુગ મુનિ વિધુ વર્ષના ઉલ્લેખ ઉપરથી માને છે તે વાત સંભવી શકે નહિ. જો આ વર્ષથી ૧૭૪૨ મનાય તો વાંધો આવે નહિ, પરંતુ શું કોઈ ગ્રન્થકાર એક જ વાક્યમાં શબ્દાંકથી વર્ષ સૂચવતી વેળા અનેકાર્થી શબ્દ વાપરી બે સ્થળે બે ભિન્ન ભિન્ન અર્થ કરે ખરા? આથી ઉપર્યુક્ત બે સઝાયની રચના માટે ૧૭૨૪ અને ૧૭૪૨ પૈકી એકે વર્ષ યોગ્ય જણાતું નથી. આથી કાં તો એ રચના ૧૭૨૨ની કે કાં તો ૧૭૪૪ની ગણાવી જોઈએ. જેમને વિ. સં. ૧૭૪૩નું વર્ષ સ્વર્ગવાસ તરીકે અભિપ્રેત હોય તેઓ તો ૧૭૨૨ જ માની શકે, આ પરિસ્થિતિમાં મોડામાં મોડો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪પના લગભગ પ્રારંભમાં થયાનું માનવા લલચાઉં છું. જ્ઞાનભંડાર – યશોવિજયજીગણિનો ચિત્કોશ યાને “જ્ઞાનભંડાર હતો એમ અમદાવાદના દેવશાના પાડાના ભંડારની અલંકાર ચૂડામણિ, ઉણાદિગણવિવરણ વગેરેની હાથપોથીના અંતમાના નિમ્નલિખિત ઉલ્લેખો ઉપરથી જાણી શકાય છે – “संवत १७४५ वर्षे चैत्र शुदि ५ श्रीयशोविजयजीगणिचित्कोशे इयं प्रति: पं. श्रीमानविजयगणिना निजगुरूणां चित्कोशे मुक्ता पुण्यार्थम् ॥" સૂપ – ડભોઈમાં જે સ્થળે યશોવિજયજીગણિનો અગ્નિસંસ્કાર કરાયો તે ૧. પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય અને અગિયાર અંગની સઝાય. ૨, આ જ્ઞાનભંડારનો હજી સુધી પત્તો લાગ્યો નથી. યશોવિજયજીએ જાતે લખેલી કેટલીક હાથપોથીઓ અન્યાન્યસ્થળના ભંડારમાં આજે મળે છે. એટલો એમનો ભંડાર છિન્નભિન્ન કરાયો હોય એમ લાગે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૧ સ્થળે એમના સ્મારક તરીકે તેજોમય સ્તૂપ કરાવાયો છે. એની પાસે 'સીતતલાઈ છે અને એ સ્તૂપમાંથી એમના સ્વર્ગારોહણની તિથિએ ન્યાયનો ધ્વનિ પ્રગટે છે એમ સુ. વે. (ઢાલ ૪, કડી ૫-૬)માં કહ્યું છે. ૧૩ બે પાદુકા – અત્યારે પણ ડભોઈમાં જે સ્તૂપ નજરે પડે છે એમાં એમની પવિત્ર પાદુકા સ્થાપન કરાયેલી છે, એના ઉ૫૨ વિ. સં. ૧૭૪૫ની માગસર સુદ અગિયારસનો લેખ છે. એ લેખમાં કલ્યાણવિજય, લાભવિજય, જીતવિજય અને એના સહોદર સતીર્થ્ય નયવિજય અને યશોવિજયનો ઉલ્લેખ છે. વિશેષમાં આ પાંચેને અહીં ‘ગણિ’ કહ્યા છે. આ પાદુકા યશોવિજયજીના કોઈ શિષ્યે કોતરાવી વિ. સં. ૧૭૪૫માં અમદાવાદમાં પ્રતિષ્ઠિત કરી હતી. તે ડભોઈમાં લઈ જઈ સ્થાપિત કરાઈ હોય એમ લાગે છે, યશોવિજયજીના શિષ્ય હેમવિજયજીએ તેમજ તત્ત્વવિજયજીએ મળીને પોતાના ગુરુની કરાવેલી પાદુકા શત્રુંજય' ગિરિ ઉપર સ્થાપિત કરેલી જોવાય છે. એ વિ. સં. ૧૭૪૫ના ફાગણ સુદ પાંચમ ને ગુરુવારની છે. ૧. આજે પ્રસ્તુત સ્તૂપથી લગભગ ૨૦૭ ડગલાં દૂર ‘શીત તલાઈ” નામનું તળાવ આવેલું છે. એ તળાવને ત્યાંના લોકો શીતલાઈ' તરીકે ઓળખાવે છે. ૨. એ પાદુકાની પ્રતિકૃતિ ન્યા. ય. સ્મૃમાં પ્રથમ પૃષ્ઠની સામે અપાઈ છે. ૩. આની નકલ સુજશવેલીભાસની મો. ૬. દેસાઈની પ્રસ્તાવના (પૃ. ૬૯)માં છપાવાઈ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ પ્રકીર્ણક બાબતો. "ચાતુમસો આજકાલ જૈન શ્રમણ-શ્રમણીઓ અષાડ-ચોમાસાના ચાર મહિના (અષાડ સુદ ચૌદસથી કાર્તિક ચૌદસ સુધી) એક જ નગરમાં કે ગામમાં ઠરીઠામ રહેતાં જોવાય છે. એ દરમ્યાન એઓ વિહાર કરતાં નથી. આવી પ્રથા યશોવિજયજીગણિના સમયમાં હશે તો એને અનુસરીને એ ગણિએ એમની દીક્ષા બાદ ચાતુર્માસો કર્યો હશે. એમણે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ચાતુર્માસ કર્યો. એની સળંગ સૂચી તો આપી શકાય તેમ નથી. આથી આ સંબંધમાં જે કંઈ માહિતી મને મળી છે તે હું અહીં નોંધું છું: વિ. સં. ૧૭૨૨માં કે પછી ૧૭૨૪, ૧૭૪૨ કે ૧૭૪૪માં) સુરતમાં ચાતુર્માસ. આ દરમ્યાન યશોવિજયજીગણિએ નિમ્નલિખિત બે સઝાય રચી હતી – (૧) અગિયાર અંગની સઝાય. (૨) પ્રતિક્રમણ-હેતુ-ગર્ભિત સઝાય. વિ. સં. ૧૭૩૨માં ખંભાતમાં ચાતુર્માસ. આ દરમ્યાન મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન રચાયું છે. વિ. સં. ૧૭૩૩માં ઈંદલપુરમાં એટલે કે અમદાવાદના એક પરામાં ચાતુર્માસ. એ દરમ્યાન વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન રચાયું છે. વિ. સં. ૧૭૩૯માં ખંભાતમાં ચાતુર્માસ આ સમય દરમ્યાન જંબુસ્વામીનો રાસ રચાયો છે. વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં ચાતુર્માસ આ દરમ્યાન કોઈ કૃતિ રચાઈ છે ખરી? સિદ્ધપુરમાં ચાતુર્માસ. આને અંગેનું વર્ષ જાણવામાં નથી. બાકી એ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનસાર રચાયો છે. ૧. “ચાતુર્માસ માટે ગુજરાતીમાં “ચોમાસું' શબ્દ વપરાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૧ ૧૫ આ ઉપરથી આપણે નીચે મુજબ તારવણી કરી શકીએ – સ્થળ વિક્રમસંવત સ્થળ વિક્રમસંવત ઇંદલપુર ૧૭૩૩ સિદ્ધપુર ? ખંભાત ૧૭૩૨, ૧૭૩૯ સુરત ૧૭૨૨ (? ૧૭૪૪) ડભોઈ ૧૭૪૩ બિરુદો – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાનાં બિરુદોનો ઉલ્લેખ કર્યો છે. તે સૌથી વિશ્વાસપાત્ર હકીકત હોવાથી એની હું પ્રારંભમાં જ નોંધ લઉં છું: ન્યાયવિશારદ – આ બિરુદ એમને કાશીમાં પંડિતો તરફથી મળ્યું હતું. આ બિરુદ શા માટે અપાયું તે વાત એમની કોઈ ઉપલબ્ધ કૃતિમાં દર્શાવાઈ નથી. ન્યાયાચાર્ય – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિમાં પોતાને ન્યાયાચાર્યનું પદ (બિરુદ મળ્યાનું કહ્યું છે. એ કોણે શા માટે આપ્યું તે વિષે એમણે જેસલમેરથી લખેલા પત્રમાં કહ્યું છે કે “ન્યાયાચાર્ય બિરુદ તો ભટ્ટાચાર્ય ન્યાયગ્રંથ રચના કરી દેખી પ્રસન્ન હુઈ દિઉં છઈ.” આ બિરુદ એમને કાશીમાં મળ્યું હશે. કવિ – યશોવિજયજીગણિએ કેટલીક ગુજરાતી કૃતિઓમાં પોતાને કવિ કહ્યા છે. તે મને એમ લાગે છે કે એમને કોઈ તરફથી એ બિરુદ મળ્યું હશે. નહિ તો પોતે જાતે પોતાનો એ રીતે નિર્દેશ કરે ખરા ? લઘુહરિભદ્ર - સમભાવભાવી હરિભદ્રસૂરિજીના લઘુ બાંધવ તરીકે યશોવિજયજીગણિનો ઉલ્લેખ સુ. વે. (ઢાલ ૪, કડી ૪)માં કરાયો છે. કૂર્ચાલી શારદ– સુ. વે. (ઢાલ ૧, કડી ૬)માં આ ગણિને “કૂર્ચાલી શારદાનું અર્થાતુ મુછાળી સરસ્વતીનું બિરુદ હોવાનું કહ્યું છે. તાર્કિક – યશોવિજયજીને માટે આ સંબોધન સુ. વે. (૨, ૮)માં વપરાયું છે. ગુરુ-પરંપરા – ‘તપ(પા) ગચ્છના મંડનરૂપ વાચક યશોવિજયજીગણિ મોગલ સમ્રાટ અકબર દ્વારા સન્માનિત “જગર' હીરવિજયસૂરિજીના સંતાનીય થાય છે. એમની ચોથી પેઢીએ એઓ થયા છે. આ સૂરિવર્યને અનેક શિષ્યો હતા. આ પૈકી અહીં ઉપાધ્યાય કલ્યાણવિજયજીગણિ અને ઉપાધ્યાય કીર્તિવિજયજીગણિ પ્રસ્તુત છે. એ કલ્યાણવિજયગણિને લાભવિજયગણિ નામે શિષ્ય હતા, જ્યારે ૧. તર્કભાષા પ્રશસ્તિ શ્લો. ૪) તેમજ તત્ત્વવિવેક પ્રારંભનો શ્લો. ૨) ૨. સુ. વે. માં આ બિરુદ મળ્યાની વાત નથી એ નવાઈ જેવી વાત છે. ૩. દા. ત. ત્રીજી ચોવીસીનાં કેટલાંક સ્તવનો. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રકીર્ણક બાબતો કીર્તિવિજયગણિને વિનયવિજયગણિ નામના શિષ્ય હતા. લાભવિજયગણિને જીતવિજયગણિ અને નયવિજયગણિ એમ બે શિષ્યો હતા. નયવિજયજીગણિને આપણા ચરિત્રનાયક યશોવિજયજીગણિ અને પદ્મવિજયજી એમ બે શિષ્ય હતા. યશોવિજયજીગણિએ પોતાના ગુરુ, મગુરુ અને પ્રગુરુના ગુરુને અમુક અમુક વિશેષણોથી વિભૂષિત કર્યા છે. જેમકે નવિજયજીને એમણે વિબુધ અને પ્રાજ્ઞ, જીતવિજયજીને બુધ, લાભવિજયજીને હેમચન્દ્રસૂરિજીની જેમ વ્યાકરણ વિશારદ અને કલ્યાણવિજયજીને વાચક તેમજ “વાદિ-ગજ-કેસરી કહ્યા છે. યશોવિજયજીગણિની ગુરુપરંપરા હું નીચે મુજબ દર્શાવું છું : હીરવિજયસૂરિજી (જન્મ વિ. સં. ૧૮૮૩, સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫૨) કલ્યાણવિજયગણિ વિજયસેનસૂરિ કીતિવિજય ઉપા. (જન્મ વિ. સં. ૧૬૦૪, સ્વર્ગવાસ વિ. સં. ૧૬ ૭૧) લાભવિજયગણિ વિજયદેવસૂરિ વિનયવિજયગણિ(જન્મ વિ. સં. ૧૬૩૪ (જન્મ વિ. સં. ૧૬ ૬૭ પહેલાં, સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૩) સ્વર્ગવાસ વિ. સં. ૧૭૩૮) જીતવિજયગણિ નયવિજયગણિ વિજયસિંહસૂરિ વિજયપ્રભસૂરિ (જન્મ વિ. સં. ૧૬૪૪ (જન્મ વિ. સં. ૧૬૭૭ સ્વર્ગવાસ વિ.સં. ૧૭૦૯) સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૭) નયવિજયJ યશોવિજયગણિ પરવિજય પં. સત્યવિજય (જન્મ વિ.સં. ૧૬ ૮૦ સ્વર્ગવાસ વિ. સં. ૧૭૫૬) ૧. જુઓ મૌન સ્તવન (ઢાલ ૧૨, કડી પ, પૃ. ૧૯૫). ૨. એમણે પ્રમેયરત્નમંજૂષાનું સંશોધન કર્યું છે. ૩. જુઓ સીમંધર જિન વિનતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન (ઢાલ ૧૭, કડી ૧૧) ૪. જુઓ બૂસ્વામીનો રાસ (અંતિમ ઢાલ) તેમજ મૌન. સ્તવન (ઢાલ ૧૨, કડી ૪) ૫. જુઓ પ્રમેયરત્નમંજૂષા પ્રશસ્તિ શ્લો. ૩૮). ૬. જુઓ મૌન. સ્તવન (ઢાલ, ૧૨, કડી ૪) ૭. એમણે વિ. સં. ૧૭૩લ્માં પાટણમાં ચોમાસું કર્યું હતું. Page #112 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૧ ૧૭ શિષ્ય-પરંપરા – યશોવિજયજીગણિને કોઈ એક શિષ્ય તો હતા જ એ વાત તર્કભાષાની પ્રશસ્તિ (શ્લો. ૪) ઉપરથી જાણી શકાય છે, કેમકે એ ગ્રન્થ એમણે શિષ્યની પ્રાર્થનાથી રચ્યાનું કહ્યું છે આ શિષ્યનું નામ એમણે આપ્યું નથી. યોગદષ્ટિસઝાયની ટબ્બા સહિતની એક હાથપોથી દેવવિજયગણિએ વિ. સં. ૧૭૯૭માં લખી છે. એના ટબ્બાના અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા પુષ્પિકા રૂપે આપી છે. એ ઉપરથી તેમજ પ. સ. (ભા. ૧) ગત ગુરુમાલા (મૃ. ૧૦૬, ટિ.) ઈત્યાદિ ઉપરથી યશોવિજયજીગણિની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવી શકાય: યશોવિજયજીગણિ હેમવિજય જિનવિજય પં. ગુણવિજયગણિ | મહાવિજય મણિવિજય દયાવિજય | માનવિજયગણિ માણેકવિજય વિ.સં. ૧૭૪૫) તત્ત્વવિજય *સૌભાગ્યવિજય રૂપવિજય પં. કેશરવિજય સુમતિવિજય ગણિ ગણિ ગણિ પં. વિનીતવિજયગણિ ઉત્તમવિજય વિ.સં. ૧૮૩૦માં નવપદપૂજાના કત) દેવવિજયગણિ વિ. સં. ૧૭૯૭માં યોગદષ્ટિસઝાયની નકલ કરનાર અને વિ. સં. ૧૮૨૧માં અષ્ટપ્રકારી પૂજા રચનાર) ૧. આ પુષ્યિકા મુ. ક. જૈ. મો.માં પ્રકાશિત પ્રતિમાશતકના “કિંચિત્ પ્રાસ્તાવિક” પત્ર ૧૬)માં અપાઈ છે. આ પુષ્યિકામાં યશોવિજયજીગણિને “સકલતાર્કિકચક્રચૂડામણિ-મહોપાધ્યાય કહ્યા છે. ૨. આ મુનિને માટે સામ્યશતકનો ઉદ્ધાર કરી સમતાશતક યશોવિજયજીગણિએ રચ્યું હતું. એ ઉપરથી હું એઓ આ ગણિના શિષ્ય હોવાની કલ્પના કરું છું. ૩, ૪, ૫. જુઓ જ્ઞાનસારના બાલાવબોધિની વિ. સં. ૧૭૬ ૮માં લખાયેલી હાથપોથીની પુસ્તિકા. આ. વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત જ્ઞાનસારની આવૃત્તિ પૃ.૧૯૮)માં છે. ૬. જુઓ ન્યા. ય. સ્મૃનું આમુખ (મૃ. ૧૦) Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક બાબતો હસ્તાક્ષરના નમૂનાઓ – યશોવિજયજીગણિએ કેટલીક હાથપોથીઓ લખી છે. તેમાંથી કોઈ કોઈ હાથપોથીના પત્રની પ્રતિકૃતિ અન્યોન્ય સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ છે. આની હું એક કામચલાઉ યાદી આપું છું: વિ. સં. ૧૯૩૯માં રચાયેલા જંબૂસ્વામીનો રાસનાં આદ્ય અને અંતિમ પત્ર - ગૂર્જર સાહિત્યસંગ્રહ પ્રથમ વિભાગ, પૃ ૧૪ અને ૧૬ની વચ્ચે). વિચારબિન્દુ ધમ્મપરિફખાના વાર્તિક)નાં આદ્ય અને અન્તિમ પત્ર – ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૪૦ અને ૪૧ની વચમાં). લાલવિષયક પ્રશ્નપત્ર – જૈસાસં. સમકિતનાં ૬૭ બોલની સઝાયનાં બે પત્ર - ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૩૧૬ અને ૩૧૭ની વચ્ચે દ્વાદશાનયચક્રની સિંહવાદિગણિ ક્ષમાશ્રમણકૃત)થકા- ન્યા.ય. સ્મૃ. ૫. ૨૬ ૧). સુરતિમંડન પાર્શ્વનાથનું સ્તવન. પત્રો – યશોવિજયજીગણિનાં ત્રણ પત્રો (કાગળો) પૈકી એક સંસ્કૃતમાં છે અને બીજા બે ગુજરાતીમાં છે એ બે કાગળ ગૂ. સા. સં. (ભીજા વિભાગ)ના અંતમાં ૧. સ્વરચિત અને કેટલાક અન્યકર્તક ગ્રંથોની હાથપોથીઓની સૂચી ન્યા. ય. મૃ. (આમુખ, પૃ. ૮-૯)માં નીચે મુજબ અપાઈ છે : અધ્યાત્મસાર, અષ્ટસહસી વિવરણ, અસ્પૃશદ્ગતિવાદ પ્રથમ પત્ર), આત્મખ્યાતિ, આરાધક – વિરાધક – ચતુર્ભાગી અને એની ટીકા. આર્ષભીય ચરિત (અપૂર્ણ), ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણની ચકા અપૂર્ણ), ઉવએ સરહસ્સ, કમ્મપડિની વૃત્તિ, કાવ્યપ્રકાશની ટીકા (અપૂર્ણ), ગુરુતત્તવિણિચ્છવ (અંતિમ ભાગ), બૂસ્વામીનો રાસ, જોગવીસિવાની વૃત્તિ, તત્ત્વાર્થસૂત્રની સં. ટીકા (અપૂર્ણ), તિન્વયોક્તિ, (અપૂર્ણ), દ્રવ્ય અનુયોગ વિચારનો ટબ્બો, ધમ્મપરિફખાની રવાપજ્ઞ ટીકામાં ઉમેરો, ધર્મસંગ્રહનું સંશોધન. નવરહ, નિશાભક્તિપ્રકરણ, ન્યાયખંડન ખાદ્ય, ન્યાયાલોક, પ્રમેયમાલા (અપૂર્ણ), ભાલારહસ્સ, માર્ગ પરિશુદ્ધિ યોગદષ્ટિની અવસૂરિ (અપૂર્ણ), યોગબિંદુ અવચૂરિ, વાદમાલા વિજયપ્રભક્ષામણકવિજ્ઞપ્તિપત્ર, વિષયતાવાદ, વીરસ્તુતિ અને એની ટકા વૈરાગ્વકલ્પલતા, વૈરાગ્યરતિ (લગભગ પૂર્ણ, સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ)ની ટીકા (અપૂર્ણ), સ્તોત્રત્રિક, સ્યાદ્રહસ્ય (લઘુ અને બૃહતુ) યશોવિજયજીગણિએ જે ગ્રંથોની હાથપોથી જાતે લખી છે તેમાં નામ DCCC (Vol. XVIII. p. 1. ff 38)માં મેં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત ચિત્રકલ્પદ્રુમગત મુનિશ્રી પુણ્યવિજયજીના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” પૃ. ૫૩-૫૪)ના આધારે દર્શાવ્યાં છે. ૨. આ કૃતિ ઉપાધ્યાયજીએ રચી છે ખરી ? સંપા. Page #114 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન: ખંડ-૧ ૧૯ છપાયા છે. પૃ. ૮૪માં એવો ઉલ્લેખ છે કે આ પહેલો કાગળ કર્તાના હસ્તાક્ષરવાળી હાથપોથીને આધારે અપાયો છે. સમાનનામક મુનિઓ – વિ. સં. ૧૬ ૬૫માં લોકનાલિયા (લોકનાલિકા)નો પોતાને માટે બાલાવબોધ રચનારા જયવિજય યશોવિજય) વાચક વિમલહર્ષના શિષ્ય થાય છે. એમણે રચેલા આ બાલાવબોધિની એક હાથપોથી વિ. સં. ૧૭૦૭માં લખાયેલી મળે છે. આ જયવિજયને આપણા ચરિત્રનાયક માની લેવાની ભૂલ ૫. શિવલાલે મુનિશ્રી “ચતુરવિજયજીએ અને એમના આધારે પ્રો. વેલણકરે કરી છે. પાર્શ્વનાથસ્તોત્ર અને પંચપરમેષ્ઠિસ્તવની એક હાથપોથીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : “સંવત્ ૧૬૭૧ વર્ષ વૈશાખ વદિ ૩ શુકે |પં. વિનયવિજય ગ. શિષ્ય ગ. શિષ્ય જશવિજય લખીત | જો વિનયવિજય ગ. નામ સાચું હોય તો આ સવિજય આપણા ચરિત્રનાયક ન હોઈ શકે. ક[પ્રકરની ટીકા, કાવ્યકલ્પલતાની ટીકા, રત્નશેખરસૂરિકત સંબોધસત્તરિની ટકા અને "તત્વાર્થાધિગમશાસ્ત્ર એમ ચાર ઉપર ગુજરાતીમાં બાલાવબોધ રચનારાનાં નામ પણ યશોવિજયજીગણિ છે, એ ચાર લેખકો પૈકી એક, બે કે બધા જ પ્રસ્તુત યશોવિજયજીગણિથી ભિન્ન છે કે કેમ તેનો અંતિમ નિર્ણય કરવાનો બાકી રહે છે. સમકાલીન મુખ્ય વ્યક્તિઓ – યશોવિજયજીગણિના ગુરુ નવિજયજીગણિ, ગચ્છનાયક વિજયદેવસૂરિજી, વિજયપ્રભસૂરિજી, વિજયસિંહસૂરિજી, અધ્યાત્મરસિક આનંદઘનજી, ક્રિયોદ્ધારક પંન્યાસ સત્યવિજયજીગણિ, ઉપાધ્યાય વિનયવિજયજીગણિ, ૫. જયસોમજી, લાભવિજયજીગણિ, માનવિજયજીગણિ, ૫. પુણ્યવિજયજીગણિ, રવિવિજયજી, કીર્તિરત્નમણિજી, તત્ત્વવિજ્યજી, ‘મણિચન્દ્રજી, મૂલાનો પુત્ર મેઘા, ૧. જુઓ એમનો “જૈ. ધ. પ્ર.”ના વિ. સં. ૧૯૮૩ના વૈશાખના અંકમાં પૃ. ૬૫-૬૯)માં છપાયેલ લેખ નામે “શ્રીમદ્ યશોવિજયજીની જીવનરેખા.” ૨. જુઓ એમની જૈનસ્તોત્ર સન્દોહની પ્રસ્તાવના (પૃ. ૯૦) ૩. જુઓ જિનરત્નકોશ વિભાગ ૧, પૃ. ૩૩૯) ૪. જુઓ સુજસવેલી ભાસની મો. દ દેશાઈની પ્રસ્તાવના (પૃ. ૧૧). ૫. આના પરિચય માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨, ઉપખંડ ૨-૪) ૬, જુઓ માફીપત્ર Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક બાબતો હેમરાજ પાંડે, હરરાજ (શ્રાવક), દેવરાજ (શ્રાવક), સૂરજી અને એના પુત્ર શાન્તિદાસ, માણેક (શ્રાવિકા), શાન્તિદાસ શેઠ, વિજયતિલકસૂરિજી (સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૬) અને ધર્મસાગરજી એ જૈન વ્યક્તિઓ છે. ભારત વર્ષની સમકાલીન અજૈન મુખ્ય વ્યક્તિઓ તરીકે હું નિમ્નલિખિત ગણાવું છું ગુરુ ગોવિન્દસિંહ ગોપાલ, તુકારામ “અભંગના પ્રણેતા), તુલસીદાસ (તુલસી-રામાયણના કર્તા), તેગબહાદુર શીખોના ગુરુ), પ્રેમાનંદ (કવિ), રામદાસ (શિવાજીના ગુર) અને સરસ્વતી. “હેમરાજ પાંડે (લ. વિ. સં. ૧૬૭૫થી લ. વિ. સં. ૧૭૨૫) – આ દિગમ્બર પંડિતની પત્નીનું નામ ઉપગીતા અને એમની પુત્રીનું નામ જેની હતાં. જૈનીને એના પિતાએ ભણાવી વિદુષી બનાવી હતી. એનાં લગ્ન આગ્રાના રહીશ બુલાખીદાસના પુત્ર નંદલાલ સાથે કરાયાં હતાં. એ નંદલાલે પોતાની પત્નીની પ્રશંસા કરી છે. રૂપચંદ એ હેમરાજ પાંડેના ગુરુ થાય. એ હેમરાજે નિમ્નલિખિત કૃતિઓ રચી છે. ગોમટસાર અને નયચક્રની વચનિકા વિ. સં. ૧૭૨૪, પંચત્યિકાય અને પવયણસારની હિન્દી ટીકા વિ. સં. ૧૭૦૯ પછી, ભાષાભક્તામર, સિતપટ ચૌરાસી બોલ. હેમરાજ પાંડેનો સમય લ. વિ. સં. ૧૬ ૭પથી લ. વિ. સં. ૧૭૨૫નો છે. ગદાધર મહારાજ- આં યશોવિજયગણિના લહિયાનું નામ છે. એવું અનુમાન એ ગણિના એક કાગળમાંના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી હું દોરું છું: “હવે તે યુગતિ જાણ્યારી ઈચ્છા છઈ સા ગદાધર મહારાજ હસ્તે અધ્યાત્મમત પરીક્ષારો બાલાવબોધ લિખાવી આપસ્યા તેથી સર્વ પ્રાયો.” આ ગદાધર મહારાજ બ્રાહ્મણ હશે એમ લાગે છે. એ લહિયા વિષે વિશેષ માહિતી મને મળી શકી નથી. ૧-૨. જુઓ બીજો કાગળ ૩. જુઓ અષ્ટસહસીવિવરણ પરિચ્છેદ ૩) ૪. જુઓ , પરિચ્છેદ ૩) ૫. એમનો પરિચય શ્રીકામાપ્રસાદ જૈને “હિન્દી જૈન સાહિત્યકા સંક્ષિપ્ત ઇતિહાસ(પૃ. ૧૩૧ અને ૧૭૦-૧૭૧)માં આપ્યો છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૧ યશોદોહનઃ ખંડ-૧ શાસન પત્ર – યશોવિજયજીગણિએ શાસન-પત્ર કાઢ્યું હતું. એના ઉપર મિતિ તરીકે “૧૭૩૮ વૈશાખ સુદ ૭ ગુરુવારનો ઉલ્લેખ હતો. આ શાસન-પત્ર મુનિશ્રી જિનવિજયજીએ પ્રસિદ્ધ કર્યું હતું.' ૧. આ હકીકત તેમજ એ શાસનપત્ર “આ. પ્ર” વિ. સં. ૧૯૭૨ના પોષ માસના અંકમાં છપાયાની બાબત ન્યા. ય. ઍ. પૃ. ૧૦૫)માં જોવાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ यशोदोहन : खंड २ યશકવન ઉપખંડ ૧ સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય ગ્રન્થરાશિ – યશોવિજયજીગણિએ ઓછામાં ઓછા સો ગ્રંથ રચ્યા છે, એમ તર્કભાષાની પ્રશસ્તિ (શ્લો. ૪)માં પોતાને માટે “કૃત શતપ્રન્થસ્ય” એવું જે વિશેષણ વાપર્યું છે તે ઉપરથી જાણી શકાય છે. વિશેષમાં દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકામાંની “સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા'' નામની બત્રીસમી દ્વાત્રિંશિકાનું ૧૮મું પદ્ય પણ આ વાતનું સમર્થન કરે છે. એમણે ન્યાયના ગ્રન્થો બે લાખ શ્લોક જેવડા પરિમાણવાળા રચ્યા હતા. એ હકીકત, એમણે હરરાજ શ્રાવક ઉપર લખેલા એમના કાગળ ઉપરથી જાણી શકાય છે, કેમકે અહીં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે ઃ ન્યાયગ્રન્થ બે લક્ષ કીધો. છઈં ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ ગ્રન્થો – ભાસારહસ્ય (ગા. ૧)ના સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૧ આ)માં એમણે જે નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો છે એ ઉપરથી એમની ઇચ્છા ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ ગ્રન્થો રચવાની હતી અને એવા ત્રણ ગ્રન્થ નામે નયરહસ્ય, પ્રમારહસ્ય અને સ્યાદ્વાદરહસ્ય રચ્યા બાદ એમણે ભાસારહસ્યનું સ્વોપજ્ઞ વિવરણ રચ્યું હતું એમ ફલિત થાય છે ઃ " ततो भाषाविशुद्ध्यर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताऽष्टोत्तरशतग्रन्थान्तर्गतप्रमारहस्य -नयरहस्य- स्याद्वादरहस्यादिसजातीयं प्रकरणमिदमारभ्यते" એમણે ઉવએસ૨હસ્ય (ઉપદેશરહસ્ય) રચ્યો છે. અને એ પ્રકાશિત છે. આમ જે વિવિધ ગ્રંથો યશોવિજયજીગણિએ રચ્યા છે, તેમાંના કેટલાક ૧. “ચાયતન્ત્રશતપત્રમાનવે” એવો અહીં ઉલ્લેખ છે. લેખકનું આ કથન બરાબર નથી. ન્યાયતન્ત્રશતપત્રમાનવે” આનો અર્થ તો ન્યાયશાસ્ત્રરૂપી કમળને વિકસાવવામાં સૂર્યસરખા' આવો થાય છે. સંપા. ૨. ગૂ. સા. સેં. (ભા. ૨, પૃ. ૧૧૪) ૩. આ નામની ત્રણ કૃતિ છે. એ ત્રણે અહીં અભિપ્રેત છે ? Page #118 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ સંસ્કૃતમાં, કેટલાક પાઇયમાં, કેટલાક ગુજરાતીમાં અને કેટલાક હિંદીમાં છે. એમના તમામ ગ્રન્થો હજુ સુધી તો મળી આવ્યા નથી. જે સંસ્કૃત ગ્રન્થો મળ્યા છે તેમાંના ઘણાખરા “ઐન્દ્ર”થી શરૂ કરાયા છે. એ શું ઐકારના જાપનું – મંત્રનું દ્યોતન ક૨વા માટે હશે ? હવે આપણે સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્યનો વિચાર કરીશું. [] વ્યાકરણ તિઙન્વયોક્તિ યશોવિજયજીગણિએ કોઈ સ્વતંત્ર વ્યાકરણ રચ્યું હોય અથવા તો કોઈ જૈન કે અર્જુન વ્યાકરણની વૃત્તિ રચી હોય એમ જણાતું નથી. બાકી એઓ વ્યાકરણમાં નિષ્ણાત હતા અને નૈયાયિકોને અને સાથે સાથે શાબ્દિકોને વિનોદનું સાધન પૂરું પાડવાના ઉદ્દેશથી એમણે તિન્વયોક્તિ રચી છે. આ કૃતિ પૂરેપૂરી આજ દિન સુધીમાં મળી આવી નથી. એની બે પત્ર પૂરતી એક હાથપોથી મળે છે. એ ઉ૫૨થી જાણી શકાય છે કે પ્રારંભમાં નીચે મુજબનું એક પદ્ય સંસ્કૃતમાં છે અને ત્યારબાદનું લખાણ સંસ્કૃતમાં ગદ્યમાં છે - "ऐन्द्रव्रजाम्यर्चितपादपद्यं ‘સુમેરુ’ધાર્ં પ્રશિપન્ય વીમ્ । वदामि नैयायिक - शाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ॥१॥ ૨૩ આ પદ્યમાં સૂચવાયા મુજબ આ કૃતિનો વિષય “તિઙૂ”ના અન્વયનું કથન છે. ‘તિç' એ પાણિનીય અષ્ટાધ્યાયીનાં સૂત્ર ૩ | ૪ | ૮ અને ૧ | ૧ | ૭૧ મળીને ઉદ્દભવતી સંજ્ઞા છે. એ તિર્ ઇત્યાદિ ૧૮ પ્રત્યયોની – ૫૨મૈપદના નવ પ્રત્યયો તેમજ આત્મનેપદના નવ પ્રત્યયો માટેની સંજ્ઞા છે. આ કૃતિમાં ક્રિયાપદ (આખ્યાત)ના અર્થ, અન્વય અને શાબ્દ-બોધને લગતા વૈયાકરણો, મીમાંસકો અને નૈયાયિકોના મત દર્શાવાયા છે. પ્રારંભમાં નવ્ય વૈયાકરણોના મત મુજબ ધાતુના વ્યાપાર અને ફળ એમ બે અર્થ કરાયા છે. ત્યારબાદ આ બેનો આશ્રય તે તિલ્ડ્રનો અર્થ છે એમ કહી વ્યાપારનું લક્ષણ આપી એ લક્ષણ ઘટાવાયું છે. વ્યાપારના ફૂત્કાર ઇત્યાદિ પ્રકારો જણાવી એ વ્યાપારની સાથે ફ્ળનો અન્વય બતાવાયો છે. આખ્યાતના ચાર અર્થ દર્શાવી કર્યો અર્થ ક્યાં સંગત થાય છે તે દર્શાવાયું છે. આને અંગે નૈયાયિકોનો અભિપ્રાય જણાવી. એ અભિપ્રાયમાં દોષ દર્શાવાયા ૧. આના પિરચય માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ (ખંડ ૧, પૃ. ૧૦૩) Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨Y સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય છે. આ સંબંધમાં મીમાંસકોનું મંતવ્ય રજૂ કરી એનું પણ ખંડન કરાયું છે. પતિ ઇત્યાદિ પ્રયોગમાં વૈયાકરણોના મત અનુસાર શાબ્દ-બોધ શો છે તે જણાવી, નૈયાયિકોના મતને કર્તાએ અનુસરી વૈયાકરણોના મતનું ખંડન કર્યું છે. ]િ છન્દશાસ્ત્ર છન્દચૂડામણિની ટીકા – યશોવિજયજીગણિએ છન્દ શાસ્ત્રને લગતી કોઈ મૌલિક કૃતિ રચ્યાનું જણાતું નથી. એમણે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ છન્દોનુશાસન રચી એને જે છન્દચૂડામણિ નામની વૃત્તિથી વિભૂષિત કર્યું છે તેના ઉપર ટીકા રચી છે. એમ જૈન ગ્રન્થાવલી મૃ. ૧૦૭) જોતાં જણાય છે. આના સમર્થનરૂપ કોઈ ઉલ્લેખ યશોવિજયજીગણિની કોઈ કતિમાં કે જે. ઝં. જેવા સાધનને બાદ કરતાં અન્ય કોઈ પ્રાચીન અને વિશ્વસનીય કૃતિમાં છે ખરો ? ગમે તેમ પણ છન્દલૂડામણિની ટીકા રચાઈ હોય તો તે અદ્યાપિ મળી આવી નથી. [] કાવ્યશાસ્ત્ર યશોવિજયજીગણિને સરસ્વતી દેવીએ વરદાન આપ્યું હતું એ વાત એ ગણિએ જાતે કહી છે. એટલે તેમજ એમણે પોતાનો કવિ' તરીકે નિર્દેશ કર્યો છે એ ઉપરથી એઓ કવિ બન્યા હશે એવું અનુમાન કરવા કરતાં એ હકીકત એમની સંસ્કૃત, પાઈય, ગુજરાતી અને હિન્દી કૃતિઓમાંથી કોઈ પણ ભાષાની કૃતિ કહી આપે છે કે તેઓ સમર્થ કવિ છે, એવું પ્રત્યક્ષ પ્રમાણ આપણને મળી રહે છે. કવિ અલંકાર શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ અને હોય એ સ્વાભાવિક છે. પરંતુ દરેક કવિ કંઈ અલંકાર શાસ્ત્ર-કાવ્ય શાસ્ત્રને અંગે કોઈ કૃતિ રચે જ એવો નિયમ નથી, કેમકે કાવ્ય રચવું અને કાવ્યશાસ્ત્ર રચવું એ બે કાર્ય એક જ પ્રકારની પ્રતિભા માટે શક્ય નથી. આવી પરિસ્થિતિમાં યશોવિજયજીગણિએ કવિ તરીકેની તેમની અલંકારશાસ્ત્રી તરીકેની એમ ઉભય પ્રકારની જે કીર્તિ સંપાદિત કરી છે તે આનંદ તેમજ આશ્ચર્યનો વિષય છે. કેમકે એમની પૂર્વે ઘણી થોડી વ્યક્તિઓએ આવું દ્વિવિધ કાર્ય કર્યું છે. યશોવિજયજીગણિએ અલંકારશાસ્ત્રની કોઈ સ્વતંત્ર કૃતિ રચ્યાનું જાણવામાં નથી. બાકી એમણે અન્યકર્તક અલંકારશાસ્ત્રની ટીકાઓ રચી છે અને તેમાંની એક તો અલ્પાંશે પણ હજી મળી આવી નથી. આવી ટીકાઓ કઈ કઈ છે તે હવે આપણે વિચારીશું. ૧-૨. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૪૪-૧૪૮). ૩. આ રીતનો એમનો પરિચય મેં “કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (પૃ. ૨૨, એ. ૩-૪)માં એક જ હપ્ત છપાયો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૫ કાવ્યપ્રકાશની ટીકા – મમ્મટે કાવ્યપ્રકાશ નામની કૃતિ દસ ઉલ્લાસોમાં ૧૪૩ કારિકાઓમાં રચી છે. એમણે જ એને વૃત્તિથી વિભૂષિત કરી છે, એમ વિશ્વનાથનું માનવું છે. આના ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. તેમાંની સંકેત વગેરે જૈન ચકાઓ છે. આ કાવ્યપ્રકાશ ઉપર યશોવિજયજીગણિએ વૃત્તિ રચી છે અને એની એક હાથપોથીમાં એનો થોડોક ભાગ બીજા અને ત્રીજા ઉલ્લાસને લગતો મળી આવ્યો છે. એમાં એમણે કેટલાકના મત દર્શાવી પોતાનો અભિપ્રાય પણ જણાવ્યો છે. યશોવિજયજીગણિએ કાવ્યપ્રકાશનો અભ્યાસ કર્યો હતો એ વાત આ કૃતિનો એમણે પોતાના કેટલાક ગ્રન્થોમાં ઉપયોગ કર્યો છે એ ઉપરથી ફલિત થાય છે. દા. ત. ગુરુતત્તવિણિચ્છની નિમ્ન લિખિત ૮૩મી ગાથાની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૫ર આ)માં એમણે કહ્યું છે કે "तददोषी शब्दार्थी' इत्यत्र काव्यप्रकाशे" “जह उक्किट्ठगुणेणं कव्वम्मि अदुट्ठया ण हु सहावा । तह छडमत्थो णेओ चरणददत्ता अपासत्थो ॥८३॥" આના પૂર્વાર્ધને અંગેની વૃત્તિમાં કહ્યું છે કે – ઉત્કૃષ્ટ ગુણવાળા – વિશિષ્ટ વક્તા વડે કાવ્યમાં – સામાજિક પ્રતિભાને વિષે દોષના તિરોધાનથી અદુષ્ટતા છે, નહિ કે સ્વભાવથી. કેમકે સમસ્ત દોષો દૂર કરવાનું કાર્ય તો બૃહસ્પતિ માટે પણ અશક્ય છે. અંતે અવિકૃષ્ટવિધેયાંશનો સંભવ છે અને કંઈક દોષના અભાવનો અતિપ્રસંગ છે. અલંકારચૂડામણિની વૃત્તિ – (ઉ. વિ. સં. ૧૭૧૦) યશોવિજયજીગણિએ પ્રતિમાશતક (શ્લો. ૯)ની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૩૦)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો “ પ્રશ્વત વતત્તરqકામવૃત્તાવામિ.” ૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૮૨૮૮) અજૈન ટીકાઓ માટે જુઓ History of Sanskrit Poetics તેમજ મહામહોપાધ્યાય કાણેનું સાહિત્યદર્પણ (પરિ. ૧, ૨ ને ૧૦)નું સંપાદન. ૨. આની નોંધ મેં “Illustrations of Letter diagrams” નામના મારા લેખના લેખાંક ૨, પૃ. ૧૨૯માં લીધી છે અને એ લેખાંક મુંબઈ વિદ્યાપીઠના ઈ. સ. ૧૯૫૫ના સામયિક SUB. Arts No ૩૦)માં પ્રકાશિત થયો છે. જૈ. સં. સા. ઈ. ખંડ ૧, પૃ. ૨૮૮ અને ૩૧૪)માં પણ મેં આ ટકા વિષે નિર્દેશ કર્યો છે. ૩. આની એક હાથપોથી યશોવિજયજીગણિના હાથે લખાયેલી મળે છે. એના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. ખંડ ૧, પૃ. ૨૨૧). Page #121 -------------------------------------------------------------------------- ________________ ર૬ સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય વિશેષમાં સિદ્ધાન્ત મંજરીના શબ્દખંડ ઉપર યશોવિજયજીગણિએ ટીકા રચી છે. એની ચોવીસ પત્રની એક હાથપોથી (પત્ર આ)માં પોતે રચેલ અલંકાર ચૂડામણિ વિવરણ જોવાની ભલામણ કરાઈ છે. આ ઉપરથી જાણી શકાય છે કે યશોવિજયજીગણિએ અલંકાર ચૂડામણિ ઉપર ટીકા રચી હતી. એ ટીકાની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી. ઉપર્યુક્ત અલંકાર ચૂડામણિ એ “કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ પોતાના કાવ્યાનુશાસન નામના અલંકારશાસ્ત્ર – કાવ્યશાસ્ત્ર ઉપર રચેલી વૃત્તિનું નામ છે. કાવ્યકલ્પલતાની વૃત્તિ પદ્માનંદ મહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિએ કાવ્યકલ્પલતા રચી છે. એના ઉપર યશોવિજયજીએ ૩૨૫૦ શ્લોક જેવડી વૃત્તિ રચ્યાનો અને એની એક હાથપોથી અમદાવાદના વિમલગચ્છના ઉપાશ્રયના ભંડારની પાંચમા દાબડાની બીજી પોથી તરીકે હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૮૯)માં કરાયો છે. શું આ યશોવિજયજી તે આપણા ચરિત્રનાયક છે? [, નીતિશાસ્ત્ર કર્ધપ્રકારની ટીકા – “કપૂર પ્રકરથી શરૂ થતી અને એથી કપૂરપ્રકર તરીકે ઓળખાવાતી તેમજ સૂક્તાવલી અને સુભાષિતકોશ એ નામાંતરવાળી કૃતિ વજસેનજીના શિષ્ય હરિ (હરિષણ)ની વિ. સં. ૧૫૫૦ જેટલી તો પ્રાચીન રચના છે. એ સુભાષિતોની કૃતિ ઉપર યશોવિજયજીની ટીકા છે. એની એક હાથપોથી અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડાર (દાબડો ૧૦૩, પોથી ૫, ૬)માં છે અને બીજી એ જ ઉપાશ્રયના પહેલા માળના ભંડાર (દાબડો ર૩, પોથી ૫૮)માં છે. શું આ હાથપોથીગત ટીકાના કર્તા પ્રસ્તુત યશોવિજયજીગણિ છે? [ઉ] નિમિત્તશાસ્ત્ર ફ્લાફલવિષયક પ્રશ્નપત્ર' (લ. વિ. સં. ૧૭૩૦) – આ કૃતિમાં ચાર ચક્ર છે અને એ દરેકમાં સાત સાત કોઠા છે. વચલા કોઠામાં “ૐ શ્રીં કર્ણનમ:” એવું લખાણ છે. આસપાસના છ કોઠા ગણતાં એકંદરે ૨૪ કોઠા થાય છે. અને તે અનુક્રમે ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોનાં નામથી અંકિત છે. આસપાસના ૨૪ કોઠા નિમ્નલિખિત ૨૪ પ્રશ્નો -- ૨૪ બાબતની પૃચ્છા રજૂ કરે છે : ૧. આ કૃતિ ઉપાધ્યાયજીરચિત હોય તેમ સંભવતું નથી. એનો વિશેષ નિર્ણય કરવો જોઈએ. સંપા. Page #122 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ–૨ ૨૭ (૧) કાર્યની સિદ્ધિ, (૨) મેઘની વૃષ્ટિ, (૩) દેશનું સૌખ્ય, (૪) સ્થાનનું સુખ, (૫) ગ્રામાંતર, (૬) વ્યવહાર, (૭) વેપાર, (૮) વ્યાજદાન, (૯) ભય, (૧૦) ચતુષ્પદ, (૧૧) સેવા, (૧૨) સેવક, (૧૩) ધારણા, (૧૪) બાધારૂંધા, (૧૫) નગરનો ઘેરો, (૧૬) કન્યાદાન, (૧૭) વર, (૧૮) જયાજય, (૧૯) મંત્રૌષધિ, (૨૦) રાજ્યની પ્રાપ્તિ, (૨૧) અર્થચિન્તન, (૨૨) સંતાન, (૨૩) આગંતુક અને (૨૪) ગયેલી વસ્તુ. ઉપર્યુક્ત ર૪ તીર્થકરો પૈકી પ્રત્યેકનાં નામ ઉપર ફલાલને લગતા છ છ ઉત્તરો છે. ૨૪ પ્રશ્નો અને ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે. બાકી પ્રશ્નો કેમ કાઢવા અને તેનું ફલાફલ કેમ જાણવું એ બાબત એ સમયની ગુજરાતીમાં છે ૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૨૨-૨૨૩). Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપખંડ ૨ લલિત સાહિત્ય પ્રકરણ ૧ ભક્તિસાહિત્ય સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતો) પંચમપરમેષ્ઠિ– ગીતા પૂ. વિ. સં. ૧૭૧૮) – યશોવિજયજીગણિએ આ નામ આ કૃતિના અંતમાં આપ્યું છે. એટલે મેં આ નામથી આ કૃતિનો નિર્દેશ કર્યો છે. પ્રારંભમાં “પંચ પરમેષ્ટિ (ષ્ઠિ) ગુણ ગુણણ કીજે" એવો ઉલ્લેખ છે અને અંતમાં પંચ પરમેષ્ટિ (ષ્ઠિ) ગુણ ગણ પ્રતીતા" એવો ઉલ્લેખ છે. એ જોતાં પંચપરમેષ્ઠિગીતા એવું કૃતિનું નામ રખાય તો તે ખોટું નથી. પરિમાણ – આ ગુજરાતી કૃતિમાં ઓછીવત્તી પંક્તિવાળાં ૧૩૧ પદ્યો છે. પ્રથમ પદ્ય બે પંક્તિવાળા દુહામાં છે અને ત્યાર બાદ ચાર પંક્તિ “ચાલિ'માં છે. એના પછી ઉપર પ્રમાણે દુહા' અને ત્યાર પછી ઉપર પ્રમાણેની “ચાલિ' યોજાઈ છે. આમ અહીં ૬૬ દુહા છે અને ૬૫ “ચાલિ' છે. દુહાની રચના પ્રચલિત દુહાથી ભિન્ન છે. વિષય – આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આ કૃતિમાં નિમ્ન લિખિત પાંચ પરમેષ્ઠિઓના ગુણોનું વર્ણન છે: (૧) અરિહંત (તીર્થકર) (શ્લો. ૧-૩૪), (૨) સિદ્ધ (શ્લો. ૩૫-૭૦), (૩) આચાર્ય (સ્લો. ૭૧-૮૪), () ઉપાધ્યાય (શ્લો. ૮૫-૯૮) અને (૫) સાધુ (શ્લો. ૯૯-૧૧૯). આના પછી મહાનિશીથમાં નવકાર મંત્રને શ્રેષ્ઠ કહ્યો છે એવા ઉલ્લેખ પૂર્વક એનો મહિમા વર્ણવાયો છે, અને અરિહંતના અવન, જન્મ, બાલ્ય-અવસ્થા, તારુણ્ય, દીક્ષા અને સર્વજ્ઞતાના નિરૂપણ બાદ એના ૪ મૂલાતિશય, ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણો, ૮ પ્રાતિહાર્ય, મહામાહણ વગેરે પાંચ બિરુદો અને તીર્થંકરનાં ૬૯ નામો ગણાવાયાં છે. અંતમાં અરિહંતને નમસ્કાર કરવાનું ફળ દર્શાવાયું છે. સિદ્ધના અધિકારનો પ્રારંભ એમના આઠ ગુણોના ઉલ્લેખપૂર્વક કરાયો છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૯ સિદ્ધનું સુખ કેટલું છે એ બાબત ભીલ્લનું ઉદાહરણ વિસ્તારથી અપાયું છે. ત્યારબાદ સિદ્ધનાં ૧૦૮ નામો ગણાવાયાં છે. આચાર્યના ગુણો વર્ણવતાં એમને સૂત્રમાં જિનરાજ (તીર્થકર) સરખા કહ્યા છે એ વાતનો ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ પ્રતિરૂપ વગેરે ચૌદ, ક્ષત્તિ વગેરે ૧૦ પ્રકાર અને ભાવનાના ૧૨ ગુણ એમ બાંધે ભારે ઉલ્લેખ કરી આચાર્યના ૩૬ ગુણોનો નિર્દેશ કરાયો છે. આચાર્યના ૨૬ નામ ગણાવી આ અધિકાર પૂર્ણ કરાયો છે. ૧૧ અંગ અને ૧૨ ઉપાગનો બાંધે ભારે ઉલ્લેખ કરી ઉપાધ્યાયના ૨૫ ગુણોનું સૂચન કરાયું છે. અહીં કહ્યું છે કે ભગવતીની વૃત્તિ પ્રમાણે નિશ્ચયથી આચાર્ય અને ઉપાધ્યાય એકજ ધર્મી છે, પરંતુ વ્યવહારથી બે ભિન્ન છે. ઉપાધ્યાયના ૨૭ નામ ગણાવી એમના ગુણગાનનું કાર્ય પૂરું કરાયું છે. તે પૂર્વે એ બાબતનો ઉલ્લેખ કરાયો છે કે સિદ્ધસેન દિવાકર)ના મતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિશ્ચયથી ગુણ પૂરતા ભિન્ન નથી. સાધુને અંગે એમનાં ૯૦ નામ ગણાવાયાં છે. સ્તુતિ અને થોય ઐન્દ્રસ્તુતિ – આ ૯૯ કે પછી ૯૮ કે ૯૬ પદ્યની સંસ્કૃત રચના છે. એની પ્રશસ્તિનાં ત્રણ કે બે) પદ્યો બાદ કરતાં ૨૪ વિભાગ પાડી ચાર ચાર પદ્યનો એકેક ઝૂમખો ગણતાં એમાં એવા ૨૪ ઝૂમખા છે. પ્રત્યેક ઝૂમખાનું આદ્ય પદ્ય ૧. સરખાવો સિદ્ધ-જિનના સહસનામવર્ણન છંદ. ૨. આ કૃતિ સ્તુતિચતુર્વિશતિકાની મારી ઈ.સ. ૧૯૩૦ની આવૃત્તિમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે છંદોના હૈમ છન્દોડનુશાસન અનુસારનાં લક્ષણ સહિત છપાઈ છે. ત્યારબાદ અજ્ઞાતકર્તક અવચૂરિને સ્થાન અપાયું છે. આ મૂળ કૃતિ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાના નામથી સ્વોપજ્ઞ વિવરણ સહિત “જૈન આત્માનંદ સભા" તરફથી વિ. . ૧૯૮૪માં પ્રસિદ્ધ કરાઈ છે. એ આવૃત્તિમાં મૂળ કૃતિની પ્રશસ્તિરૂપે પહેલાં બે જ પદ્યો છે; ત્રીજું પદ્ય તો સ્વપજ્ઞ વિવરણની પ્રશસ્તિના અન્તિમ પદ્યરૂપ છે. વિશેષમાં અંતમાં પરમજ્યોતિ પંચવિંશતિકા, પરમાત્મપંચવિંશતિકા, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય અને શત્રુંજયમંડન શ્રી ઋષભદેવસ્તવન એ યશોવિજયજીગણિત ચાર કૃતિઓને સ્થાન અપાયું છે. વિશેષમાં કેવળ મૂળ કૃતિ (શ્લો. ૧-૯૬) સ્તુતિતરંગિણી પૃ. ૩૫૪-૩૭૨)માં “શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાળામાં ૩૬મા ગ્રન્થક તરીકે ઈ. સ. ૧૯૫૪માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ મુનિશ્રી હેમચન્દ્રવિજયજીના ગુ. અનુવાદ સહિત કટકે કટકે “જે. ધ. પ્ર.”માં છપાઈ છે. ૩. આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિની એક હાથપોથી અહીંના (સુરતના) જૈનાનંદ પુસ્તકાલયમાં હોવાનો ઉલ્લેખ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૬૨)માં છે. પરંતુ એ ખોટો છે. કેમકે આ તો સ્વોપન્ન વૃત્તિ સહિતની પ્રસ્તુત ઐન્દ્રસ્તુતિ જ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભક્તિસાહિત્ય આપણા આ ભારતવર્ષમાં આ ચાલુ ‘હુંડા” અવસર્પિણીમાં થઈ ગયેલા નિમ્નલિખિત નામવાળા ચોવીસ તીર્થકરો પૈકી અનુક્રમે એકેકની સાથે સંબદ્ધ છે. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને મહાવીર. દરેક ઝૂમખાનું બીજું બીજું પદ્ય સમસ્ત તીર્થકરોની અને ત્રીજું ત્રીજું પદ્ય જેન આગમની સ્તુતિરૂપ છે. ચોથા ચોથા પદ્ય દ્વારા જેમની સ્તુતિ કરાઈ છે તેમનાં નામ નીચે મુજબ છે. વાગ્દવી (શ્રુતદેવતા), માનસી, વજશૃંખલા, રોહિણી, કાલી, ગાધારી, મહામાનસી, વજાંકુશી, જ્વલનાયુધા, માનવી, મહાકાલી, વાઝેવી, રોહિણી, અય્યતા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી (શાન્તિનાથની શાસનદેવી), પુરુષદત્તા, ચક્રધરા, વાઝેવી (સરસ્વતી), ગૌરી, કાલી, અંબા (અંબિકા), ધરણેન્દ્રની પત્ની અને વામસ્વામિની. - છન્દ – આ ઐન્દ્રસ્તુતિ ૧૮ જાતના છન્દમાં રચાયેલી છે. એનાં નામ તેમજ એને લગતા પદ્યના અંક નીચે મુજબ છે : અનુષ્ટ્ર પ૭-૬૦ [૪] [ પૃથ્વી ૪૯-૫૨ [૪] અર્ણવ-દંડક ૯૩-૯૬ Jિ. મન્દાક્રાન્તા ૨૯-૩૨ ]િ આર્યાગીતિ યાને સ્કન્ધક ૯-૧૨, માલિની ૨પ-૨૮, ૬૫-૬૮ [૮] ૧૭-૨૦ [૮] ૭૩-૭૬ [૪] ઉપજાતિ ૩૩-૩૬ ]િ. વસત્તતિલકા ૨૧-૨૪ [૪]. કૂતવિલમ્બિત ૧૩-૧૬, ૩૭-૪૦, | શાર્દૂલવિક્રીડિત ૧-૪, ૬૧-૬૪, પ૩-૫૬ [૧૨] ૮૫-૮૮ [૧૨] દ્વિપદી ૬૯-૭૨ 0િ | શિખરિણી ૮૧-૮૪ [૪] “નક્ટક ૭૭-૮૦ [] | સ્ત્રગ્ધરા ૪૫-૪૮, ૮૯-૯૨ [૮]. પુષ્મિતાઝા પ-૮ [] | હરિણી ૪૧-૪૪ [૪] ૧. આ નામો સાથે નાથ કે એવા અર્થસૂચક શબ્દ જોડીને વ્યવહાર કરાય છે. ૨. આને ‘અવિતથ’ અને ‘નર્દટક અને યતિની દષ્ટિએ કોકિલક' પણ કહે છે. એ વૃત્તનું લક્ષણ નીચે પ્રમાણે છે : “यदि भवतो नजौ भजजला गुरु नर्दटकम् । मुनिगुहकार्णवैः कृतयतिं वद कोकिलकम् ॥'' આને અંગેની વિશિષ્ટ માહિતી પ્રાચીન ભારતવર્ષના વિરલ અને વિશિષ્ટ છંદોના લેખાંક ૨ નામે “નકુંટક. નર્કટક અને અવિતથ તથા કોકિલક" નામના મારા લેખમાં રુચિરા Page #126 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૩૧ મક – અલંકારના શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે વર્ગ સંસ્કૃત – કાવ્યશાસ્ત્રોમાં પડાયા છે. તેમાં શબ્દાલંકારના અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તિભાસ એમ છ ઉપપ્રકારો ગણાવાયા છે. આ યમકના પ્રકારો કાવ્યાદર્શમાં દર્શાવાયા છે. ઐન્દ્રસ્તુતિમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતાવાળાં પદ્યો ૧-૧૬, ૨૧-૪૮, પ૭-૮૮ અને ૯૨-૯૬ એમ ૮૦ પદ્ય છે. પદ્ય પ૩-૫૬માં પ્રથમ અને ચતુર્થ ચરણની સમાનતા છે. પા ૪૯-૫રમાં તો પ્રથમ અને તૃતીય તેમજ દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા છે. અર્થાત્ પૂર્વ અને ઉત્તરાર્ધ સમાન "પદ્ય ૧૭-૨૦નાં ચારે ચરણો બબ્બે, ત્રણ ત્રણ કે ચચ્ચાર અક્ષરોની પુનરાવૃત્તિરૂ૫ યમકથી અલંકૃત છે. એવી હકીકત પદ્ય ૮૯-૯૨માં પણ જોવાય સન્તુલન – ઐન્દ્રસ્તુતિ એ વિષય, છંદ અને યમકની બાબતમાં મોટે ભાગે શોભન મુનિકૃત સ્તુતિચતુર્વિશતિકાને અનુસરે છે. એ એના અનુકરણરૂપે રચાયેલી મહામૂલ્યશાળી કૃતિ છે. ચોવીસ ઝૂમખાવાળી આ કૃતિના ચોથા ચોથા પદ્યમાં જેની જેની સ્તુતિ કરાઈ છે તેમાં અને ઉપર્યુક્ત સ્તુતિચતુર્વિશતિકા યાને શોભનસ્તુતિમાં ફક્ત ત્રણ બાબતમાં ફેર છે: (૧) શોભનસ્તુતિના ૪૮મા પદ્યમાં શાન્તિદેવીની સ્તુતિ છે, તો ઐન્દ્રસ્તુતિમાં વાગ્દવીની છે. (૨-૩) એવી રીતે ૬૪મા પદ્યમાં બ્રહ્મશાન્તિ પક્ષને બદલે શાન્તિનાથની શાસનસ્વામિનીની અને ૭૬મા પદ્યમાં કપર્દિયક્ષને બદલે વાગ્દવીની સ્તુતિ ઐન્દ્રસ્તુતિમાં છે. છંદને અંગે તો વિષય જેટલું પણ વૈષમ્ય નથી, કેમકે શોભનસ્તુતિમાં ૩૪મું અને ૩૬મું પદ્ય ઇન્દ્રવજામાં છે તો અહીં ઐન્દ્રસ્તુતિમાં એ ઉપજાતિમાં છે. આ સિવાય બન્નેમાં સર્વથા સામ્ય છે. યમકની બાબતમાં ઐન્દ્રસ્તુતિ અને શોભનસ્તુતિ સવશે મળતી આવે છે. ઐન્દ્રસ્તુતિ જે શોભનસ્તુતિ ઉપરથી યોજાઈ છે તે, બપભદિસૂરિજીકૃત પાદાન્ત – યમકથી વિભૂષિત ચતુર્વિશતિકા ઉપરથી પ્રેરણા મળતાં રચાઈ હશે. ગમેતેમ આ પ્રકારની ૯૬ પદ્યોની આદ્ય સ્તુતિ તે ઉપલબ્ધ જૈન સાહિત્યની અપેક્ષાએ છે. આ લેખ “આ. પ્ર.” પુ. ૫૪ એ. ૮)માં છપાયો છે. આ લેખમાં મેં ઐન્દ્રસ્તુતિના ૭૭માથી ૮૦મા સુધીનાં પદ્યો મારા ગુજરાતી અનુવાદ સહિત આપ્યાં છે. ૧. “નમ નમ સમરસ ઉમર સુર્તિ સુમતિ સવારમુવરમુદ્દા” આ ૧૭મા પદ્યનો પૂર્વાર્ધ છે. ૨. “સીધે સીધે રસે વે વિવરથા હરિને વરિફ્લેરવી” આ ૮૯મા પદ્યનું પ્રથમ ચરણ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય ચતુર્વિંશતિકા છે. આથી ઐન્દ્રસ્તુતિની પૂર્વે બે સ્તુતિચતુર્વિંશતિકા તો રચાઈ જ છે એમ ફલિત થાય છે. આવી બીજી કૃતિઓ નીચે મુજબ છે : ૩૨ ૧. ‘વિશ સુવર્ણાવર્ત્ત'થી શરૂ થતી અને હેમવિજયજીગણિએ રચેલી સ્તુતિચતુર્વિશતિકા ૨. ‘જ્ઞાનવર્માથી શરૂ થતી અને મેરુવિજયજીએ રચેલી સ્તુતિચતુર્વિંશતિકા આ બન્ને કૃતિઓ યમકથી અલંકૃત છે. જ્યારે આ અલંકારથી અનલંકૃત ૧૦૦ પદ્યોની સ્તુતિચતુર્વિશતિકા આધુનિક સમયમાં શ્રી વિજયલબ્ધિસૂરિજીએ રચી છે. મોટે ભાગે ૯૭થી ૯૯ પોની કેટલીક રસ્તુતિઓ છે. તેમાંનાં પહેલાં ૨૪ પો તો ૨૪ જિનેશ્વરો પૈકી એકેકની સ્તુતિરૂપ છે, જ્યારે ત્યાર પછીનાં ત્રણ પો સમસ્ત જિનેશ્વરોની, આગમની અને શાસનભક્ત દેવી કે દેવની સ્તુતિરૂપ છે. સ્વોપજ્ઞ વિવરણ – ઐન્દ્રસ્તુતિ ઉપર કર્તાએ જાતે વિવરણ રચ્યું છે. એના પ્રારંભિક પદ્યમાં આ મૂળ કૃતિનું નામ અર્હત્તુતિ અને વિવરણની પ્રશસ્તિના આદ્ય પદ્યમાં જિનસ્તુતિ સુચવાયેલ છે. એ વિવરણ સંક્ષિપ્ત છે પરંતુ અર્થ સમજવા માટે પૂરતું છે. એના અંતમાં તેર પોની પ્રશસ્તિ છે. આ વિવરણમાં અનેક ગંભીર બાબતોને સ્થાન અપાયું છે અને એ રીતે વિષયની સમાનતા હોવા છતાં નવીનતા નજરે પડે છે. આ બાબતો ઝટ જણાઈ આવે તે માટે એ સ્થૂલ અક્ષરમાં છપાવાઈ છે. વિવરણમાં વિવિધ અવતરણો છે. અવસૂરિ – આ અજ્ઞાતકર્તૃક છે અને એ મેં સંપાદિત કરી છે. એના અંતમાં પૃ. ૩૨માં નીચે મુજબનું પદ્ય છે : ''अभिप्रायानभिज्ञत्वात् कर्तुष्टोकामृते मया । किञ्चिद्यत्रोक्तमुत्सूत्रं तन्मे मिथ्याऽस्तु दुष्कृतम् ॥' એ ઉપરથી જાણી શકાય છે કે સ્વોપજ્ઞ વિવરણ જેવું કોઈ સાધન એ ૧. આ સ્તુતિતરંગિણી (ભાગ ૧, પૃ. ૩૧૪-૩૩૪)માં છપાયેલી છે. ૨. આવી ૧૯ કૃતિઓ સ્તુ. ત. (ભાગ ૧, પૃ. ૩૮૯-૪૬૫)માં અપાયેલી છે. ૩. આ છપાયેલી છે. આમાં મૂળ કૃતિનાં ૯૯ પદ્યો છે. છેલ્લાં ત્રણ પદ્યો સ્વોપજ્ઞ વિવરણની પ્રશસ્તિનાં છે એમ માની સ્તુ. ત.માં એને સ્થાન અપાયું નથી. ૪. કાપડિયાનો આ ઉલ્લેખ ભ્રાન્ત છે. અવસૂરિને અંતે પદ્ય છે જ નહિ, અહીં જે શ્લોક આપ્યો છે તે તો વિસાગર રચિત વીરસ્તુતિની મુનિ શ્રી ચતુરવિજ્યજીએ કરેલી અવસૂરિના અન્તનો છે. - સંપા. Page #128 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ-૨ અવસૂરિકા૨ને મળ્યું નથી. વિવરણને આધારે બે અવસૂરિ રચાઈ છે. એક અજ્ઞાતકર્તૃક છે અને તેની એક હાથપોથી પ્રવર્તક કીર્તિવિજયજીના છાણીના ભંડારમાં છે. બીજી અવંચૂરિ આગમોદ્ધારકે રચી છે. આંતરોલી' મંડન વાસુપૂજ્યસ્વામીની થોય સ્તુતિ) – આ છ છ પંક્તિનાં ચાર પદ્યોમાં ગુજરાતીમાં રચાયલી કૃતિ છે. પ્રથમ પદ્યમાં આંતરોલી’ નગરના વાસુપૂજ્યસ્વામીની – એમની પ્રતિમાની, દ્વિતીય પદ્યમાં સર્વ તીર્થંકરોની, તૃતીયમાં જૈન આગમની અને ચતુર્થમાં સરસ્વતીદેવીની સ્તુતિ કરાઈ છે.' એ ચારે પદ્યોમાં તૃતીય પદ્ય કાવ્યદૃષ્ટિએ વિશેષ મહત્ત્વનું છે, કેમકે એમાં જૈન આગમનો સમુદ્ર અર્થાત્ રત્નાકર તરીકે ઉલ્લેખ કરી કર્તાએ જીવદયાને લહરી, યુક્તિઓને (?) જલપૂર, ત્રિપદીને ગંગા, અંગ અને ઉપાંગ (ઉવંગ)ને ગંગાના તરંગ, સેવાને વિભંગતા અને આલાપકને મનોહર મુકતાળ (મોતી) કહેલ છે. ૩૩ દેશી – આ કૃતિની દેશી તરીકે શ્રી શત્રુંજય તીરથ સાર''નો ઉલ્લેખ જોવાય છે. આને લઈને આ કૃતિની પ્રત્યેક પંક્તિના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના બબ્બે અંતિમ અક્ષરો પ્રાસથી યુક્ત જોવાય છે. નામનિર્દેશ – કર્તાએ આ કૃતિમાં વિજયસિંહસૂરિ અને વિજયદેવસૂરિના નામોનો ઉલ્લેખ કર્યો છે. અહીં “વિજયસિંહસૂરિ ચિત્ત આણી’” કહ્યું છે એટલે આ વિ. સં. ૧૭૦૯ પછી રચાઈ હશે એમ લાગે છે. વિજયદેવસૂરિએ આ વખાણી છે એવો અહીં ઉલ્લેખ છે. સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો પઆદિજિન સ્તવન આ સ્તવન સંસ્કૃતમાં છ પદ્યમાં રચાયું છે. એ દ્વારા ૧. આ અવસૂરિ મૂળ કૃતિ તેમજ હિંસાષ્ટક (સાવસૂરિ) અને સર્વજ્ઞસિદ્ધિ સહિત “ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા' તરફથી વિ. સં. ૧૯૮૦માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ કૃતિ ગૂ, સા. સં. (વિ-૧, પૃ. ૧૩૧-૧૩૨)માં છપાઈ છે એમાં પ્રથમ પદ્ય આઠ પંક્તિમાં રજૂ કરાયું છે. ૩. આ કપડવંજથી ચારેક માઇલ દૂર છે. - ૪. સ્તુતિતરંગિણી (ભા. ૧)માં આ જાતની અનેક ગુજરાતી કૃતિઓ-થીયો અપાઈ છે. એમાં આ કૃતિ (પૃ. ૩૧-૩૨માં) છે. ૫. આ સ્તવન મારા ગુજરાતી અનુવાદસહિત ચતુર્વિંશતિકા (પૃ. ૮૨-૮૩)માં આ. સમિતિ તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયું છે. વળી આ સ્તવન પુંડરીક ગિરિરાજ સ્તોત્રના નામથી ‘શ્રી યશોવિજય વાચક ગ્રંથ સંગ્રહ' (પત્ર ૪૯ અ)માં છપાયું છે. વિશેષમાં આ સ્તવન Page #129 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય ‘પુંડરીક’ગિરિ ઉપરના ઋષભદેવનું ગુણોત્કીર્તન કરાયું છે. તેમ કરતી વેળા એમની વાણી, યોગ, ઉદારતા, પ્રભા, ચાલ ઇત્યાદિની પ્રશંસા કરાઈ છે. પહેલાં પાંચ પદ્યો મળીને ‘કુલક' બને છે. એ પાંચે પદ્યોના પ્રથમ ચરણમાં ૧૬ માત્રા, બીજામાં ૧૨, ત્રીજામાં ૧૬ અને ચોથામાં ૧૨ માત્રા છે. દ્વિતીય અને ચતુર્થ ચ૨ણમાં ‘રે’ ઉમેરતાં ચૌદ ચૌદ માત્રા થાય છે. છઠ્ઠું પદ્ય વસન્તતિલકા’માં છે. ૩૪ યમક – પહેલાં પાંચ પદ્યો અંતકડીનું સ્મરણ કરાવનારા ‘શૃંખલા – યમકથી વિભૂષિત છે. આ શબ્દાલંકારથી અલંકૃત એવી સૌથી પ્રથમ ઉપલબ્ધ કોઈ જૈન કૃતિ હોય તો તે સૂયગડ (સુર્ય. ૧)નું પંદરમું નમવૅ' અજઝયણ (અધ્યયન) છે. સમરાઇચ્ચચરિય (ભવ ૬, પૃ. ૨૦-૨૧ અને ૪૩, મોદીની આવૃત્તિ) અને બપ્પભટ્ટસૂકૃિત ચતુર્વિશતિકા (શ્લોક ૪૫-૪૮) પણ આ યમકનાં ઉદાહરણ પૂરાં પાડે છે. અંતિમ પદ્યમાં યશોવિજયવાચકપુંગવ' એવો ઉલ્લેખ છે એટલે આ કૃતિ ‘વાચક' પદ મળ્યું ત્યાર પછીની છે. રચના સમય - સન્મુલન – મહોપાધ્યાય વિનયવિજયગણિએ સંસ્કૃતમાં છ પદ્યનું વૃષભસ્તવન રચ્યું છે. તેનાં પહેલાં પાંચ પદો તો ઉપર્યુક્ત આદિજિન-સ્તવનનાં પાંચ પોની જેમ શાર્દૂલવિક્રીડિત'માં છે. પહેલાં પાંચ પર્વો મળી અહીં પણ ‘કુલક’ બને છે. આ સમાનતા ઉપરાંત આ સ્તવન પણ શૃંખલા-યમકથી અલંકૃત છે. અનુવાદ – મેં ઉપર્યુક્ત યશોવિજયકૃત સ્તવનનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ છપાયો છે. (ગોડી) પાર્શ્વસ્તવન – આ ૧૦૮ પદ્યનું સ્તોત્ર છે, પરંતુ એનાં પહેલાં છ પો, ૫૮માંથી ૬૨મા પદ્ય સુધીનાં પાંચ પો તેમજ ૬૮માથી ૯૩મા સુધીનાં ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૭-૪૨૮)માં ‘શ્રી શત્રુંજ્યમંડન શ્રી ઋષભદેવ સ્તવનમ્’ના નામથી છપાવાયું છે. ૧. જુઓ વાત્સ્યાયનકૃત કામસૂત્રનો વિદ્યાસમુદ્દેશ. ૨. સુયગડની નિત્તિનું નિમ્નલિખિત પદ્ય આનો અને એક રીતે શૃંખલા-યમકનો પાઇય પર્યાય પૂરો પાડે છે : ‘‘અં પઢમમ્મઽન્તિમ!, વિફ્યુમ્સ ૩ તું હવેખ્ખ વિમ્મિ | પાયાવિષ્ન, તો બન્નો વિ પન્નો’ || ૧૩૩ ॥ ૩. આ કૃતિ મારા ગુજરાતી અનુવાદપૂર્વક ચતુર્વિશતિકા (પૃ. ૮૩-૮૪)માં છપાઈ છે. ૪. જુઓ પેજ ૪૨નું પ્રથમ ટિપ્પણ, ૫. આ સ્તોત્ર જૈન સ્તોત્ર-સન્દોહ ભા. ૧, પૃ. (૩૯૩-૪૦૬)માં ઈ. સ. ૧૯૩૨માં છપાયું છે. એમાં એનું નામ “શ્રી ગોડીનિનવાર્ધક્ત્તવન” રખાયું છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યશોદોહનઃ ખંડ-૨ ૩૫ ૨૬ પદ્યો એટલે કે એકંદર ૩૭ પદ્યો અનુપલબ્ધ છે. આથી આ સ્તોત્રની કોઈ અન્ય સંપૂર્ણ હાથપોથી મળી આવે તે માટે તપાસ કરવી ઘટે જેથી એ મળતાં ખૂટતાં પદ્યો રજૂ થઈ શકે. આ સ્તોત્રનું સાતમું પદ્ય નીચે મુજબ છે : “ માં મવવિધુમુર્મવરિપો, पुरस्ते चेदास्ते तदपि लभते तां बत ? दशाम् । रिपुर्वा मित्रं वा द्वयमपि समं हन्त ? सुकृतोબ્લિતાનાં િત્રમો નરતિ તિવાતિ વિડિતા IIળા” આ સ્તોત્ર દ્વારા ગોડી પાર્શ્વનાથનાં ગુણગાન કરાયાં છે. આ સ્તોત્ર ભિન્ન ભિન્ન છંદમાં રચાયું છે. એ છંદોનાં નામ તેમજ એને લગતાં પદ્યના ક્રમાંક નીચે મુજબ છે : ઉપજાતિ તોટક ૧૦૭ દ્વતવિલમ્બિત ૯૯-૧૦૨ પૃથ્વી ૧૦૮ ભુજંગપ્રયાત વૈતાલીય શિખરિણી સગ્ધરા ૧૦૩ શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં ૧૧૩ પદ્યો છે. એ ભિન્નભિન્ન છંદોમાં રચાયેલું છે. એ છંદોનાં નામ અને એને લગતાં પદ્યના ક્રમાંક નીચે મુજબ છે : ઈન્દ્રવજા ૨૧ ઉપજાતિ ૧, ૧૨-૨૦, ૨૨, ૧૦૧૦૫, ૧૦૭, ૧૦૮ ઉપેન્દ્રવજા ૨૩, ૯૯, ૧૦૬, ૧૦૯ દ્રતવિલમ્બિત ૧૧૧ પૃથ્વી ૧૧૨ ૧૦૬ ૧૦૫ ૭-૯૮ ૧. આનું લક્ષણ નીચે મુજબ છેઃ 'षड् विषमेऽष्टौ समे कलास्ताश्च समे स्युनों निरन्तराः । न समाऽत्र पराश्रिता कला वैतालीयेऽन्ते रली गुरु: ॥" ૨. આ સ્તોત્ર જૈન-સ્તોત્ર-સન્દ્રોહ ભા. ૧, પૃ. ૩૮૦૩૯૨)માં છપાયું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભક્તિસાહિત્ય વંશસ્થ ૨-૧૧ વસત્તતિલકા ૧૧૦ હરિણી ૧૧૩ ૧૧૩મું અંતિમ પદ્ય હરિણીમાં છે અને એ પદ્યમાં એ શબ્દ વપરાયો પણ છે. આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે પ્રમાણે છે: "'अनन्तविज्ञानमपास्तदोषं, महेन्द्रमान्यं मइनीयवाचम् । गृहं महिम्नां महसां निधानं, શૈલેશ્વરં પગને તમિ 9 '' આ સ્તોત્રમાં એની પછીનાં બે સ્તોત્રોની પેઠે શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. શંખેશ્વર-પાર્ષજિન-સ્તોત્ર આ સંસ્કૃત સ્તોત્રમાં ૯૮ પદ્યો છે. તેમાંના ૮૭માંથી ૯૮મા સુધીનાં એટલે કે બાર પદ્ય અધુરામાં છે. આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : ऐकाररूपस्मरणोपनीतां, कृतार्थभावं धियमानयामि । समूलमुन्मूलयितुं रुजः स्वाः, संस्तूय 'शंखेश्वर' पार्श्वनाथम् ॥१॥" આ પણ “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિરૂપ સંસ્કૃત કાવ્ય છે. એમાં ભિન્ન ભિન્ન વિષયો રજૂ કરાયા છે. જેમકે 'જગત્કર્તુત્વવાદનું નિરસન, પ્રભુના દેહનું માહાસ્ય, જન્મથી તીર્થકરના સહોત્થ ચાર અતિશયો, “સ્યાદ્વાદના સ્વરૂપનું નિરૂપણ અને પ્રભુના ગુણોનો મહિમા. આ સ્તોત્રનું નિમ્નલિખિત ૩૧મું પદ્ય ભક્તામર સ્તોત્ર ૧. સરખાવો “નમ્નવિજ્ઞાનતીતવોમાંથી શરૂ થતું અન્યયોગવ્યવચ્છેદ-દ્વાર્વિશિકાનું આદ્ય પ. ૨. આ યશોવિજય ગણિના મનગમતા તીર્થકર છે. જુઓ “આત્માનંદ પ્રકાશ.” (પુ. ૫૪, અં. ૯)માં છપાયેલો મારો લેખ નામે બન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિના મનગમતા (Favourite) તીર્થકર.” ૩. આ સ્તોત્ર જૈન ગ્રં. પ્ર. સભા તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત થ. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૫ અ-૪૯ અ)માં છપાયું છે. ૪-૫. આ બે વિષયો દાર્શનિક સાહિત્યને લગતા છે. એટલે અંશે આ સ્તોત્ર દાર્શનિક છે - તત્ત્વજ્ઞાનને લગતું છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૭ યશોદહનઃ ખંડ-૨ (શ્લો ૨૫નું સ્મરણ કરાવે છે: "त्वं शङ्करो भासि महाव्रतित्वाद्, ब्रह्माऽसि लोकस्य पितामहत्वात् । विष्णुर्विनेत: पुरुषोत्तमत्वा ज्जिनोऽसि रागादिजयाज्जनार्यः ॥ ३१ ॥ શંખેશ્વર પાર્શ્વજિન-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં ૩૩ પદ્યો છે. અને એ પણ ઉપર્યુક્ત બે સ્તોત્રની પેઠે “શંખેશ્વર' – પાર્શ્વનાથના ગુણોત્કીર્તનરૂપ છે. આ સ્તોત્રનું પ્રથમ પ નીચે મુજબ છેઃ “ऐकाररूपां प्रणिपत्य वाचं, वाचंयमव्रातकृताहिसेवम् । નિ: પુરૂષુક્તિ નિહા, “શાં ' પગને તવારિ II 9 .” પાર્શ્વજિન સ્તોત્ર – આમાં ૨૧ પદ્યો સંસ્કૃતમાં છે. એ તમામ પદ્ય સ્વાગતા” નામના એક જ છંદમાં છે. આ સંસ્કૃત સ્તોત્ર દ્વારા પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. આ સ્તોત્રનો પ્રારંભ નીચે પ્રમાણેના પદ્યથી કરાયો છે: “ऐन्द्रमौलिमणिदीधितिमाला-पाटले जिनपदे प्रणिपत्य ।। संस्तवीमि दुरितद्रुमपार्थं, भक्तिभासुरमना जिनपार्थम् ॥ १॥" "શમીન-પાર્શ્વનાથ-સ્તોત્ર – આ સંસ્કૃત સ્તોત્રમાં નવ પદ્યો છે. આનું પ્રથમ પદ્ય મળ્યું નથી. બાકીનાં પદ્યો “અનુષ્ટ્રભુમાં છે. અંતિમ પ નીચે પ્રમાણે છે: શ્રીરામનામ: પાર્થ, પાર્થ નિવેવિત: इति स्तुतो वितनुतां, यशोविजयसम्पदम् ॥ ९॥" જૈન ગ્રંથાવલી પૃ. ૨૯)માં નવ પદ્યના સમીન પાર્શ્વનાથ સ્તોત્રનો ઉલ્લેખ છે અને એની નોંધ (એ પ્રમાણેની) જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૪૨૧)માં લેવાઈ છે. વિશેષમાં ૧. આ સ્તોત્ર “ય. વા. ગ્રંથસંગ્રહ” પત્ર ૪૪-૪૫)માં છપાયું છે. ૨. આ સ્તોત્ર ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૩થી ૪૪ અ)માં છપાયું છે. પત્ર ૪૩ અ માં આ સ્તોત્ર “TIRયાં તં” એવો ઉલ્લેખ છે, પણ એ માટે કોઈ પ્રમાણ રજૂ કરાયું નથી તેમ કોઈ પ્રમાણ મારા પણ જાણવામાં નથી. ગમે તેમ પણ આ જ સ્તોત્રને કેટલાક વારાણસી-પાર્શ્વનાથ સ્તોત્ર તરીકે નિર્દેશે છે. ૩. “વાતા રમMI T” ૪. આ સ્તોત્ર જૈન-સ્તોત્ર-સન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૨-૩૯૩)માં છપાયું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય જૈન ગ્રં. પૃ. ૧૦૬)માં યશોવિજયગણિકૃત નવ પદ્યના સમીકાપાર્થસ્તોત્રનો ઉલ્લેખ છે અને એની અંશતઃ નોંધ જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં છે. શું શમીન-પાર્શ્વનાથસ્તોત્ર તે જ સમીકા-પાર્શ્વનાથ-સ્તોત્ર છે? સામાન્ય – જિન-સ્તવન – આ ચાર કડીના હિન્દી સ્તવન દ્વારા કતએ પોતાની મનોવ્યથા દર્શાવી છે – પોતે ખૂબ દુઃખ ભોગવે છે એમ કહ્યું છે. અંતમાં એમણે અવિચળ સંપત્તિ આપવા પ્રભુને વિજ્ઞપ્તિ કરી છે. સામાન્ય જિન-સ્તવનરૂપ પદો પદોનું વર્ગીકરણ-યશોવિજયગણિએ કેટલાં પદ રચ્યાં છે તેનો અંતિમ નિર્ણય આપવા માટે પૂરતાં સાધન નથી. ઉપલબ્ધ સાધનો જોતાં એની સંખ્યા આશરે ૭૫ની છે. ગૂ. સા. સં.માં આ પદો નીચે મુજબ વિભક્ત કરાયાં છે અને ક્રમાંક નીચે પ્રમાણે રખાયા છે: (૧) સામાન્ય-જિન-સ્તવનરૂપ પદોઃ ૯, ૧૨, ૧૯, ૫૪, ૫૫, ૬૦, ૬૧ ને ૭૦ [૮]. (૨) વિશિષ્ટ-જિન-સ્તવન પદોઃ ૮, ૧૦, ૧૧, ૧૬-૧૮, ૨૪, ૨૮-૩૨, ૪૧, ૪૨, ૬૩ ને ૬૬ [૧૬]. (૩) ગીતરૂપ પદો : ૧૫, ૨૬, ૩૩ ને ૪૦ ીિ. આ ઉપરાંત ત્રણ ગીતરૂપ પદ છે પણ તેના ક્રમાંક નથી. (૪) આધ્યાત્મિક પદો : ૧-૭, ૧૩, ૧૪, ૨૦, ૨૧, ૨૫, ૩૪-૩૯, પ૩, ૫૬, ૫૮, ૧૯, ૬૧, ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૧-૭૩ [૩૧]. આ ઉપરાંત એક ક્રમાંક વિનાનું પદ છે. (૫) નવનિધાન નવ સ્તવનોઃ ૨૨, ૨૭, ૩-૫૦ને ૬૯ [૧૧]. (૬) ગૌતમ પ્રભાતિ સ્તવનઃ ૨૩ [૧]. ૫૮મું પદ ભગવતીદાસકૃત બ્રહ્મવિલાસ (પૃ. ૧૧૬)માં કંઈક રૂપાન્તરપૂર્વક છપાયાનું શ્રી અગરચંદ નાહટાનું કહેવું છે. પ્રભુપ્રત્યે પૂર્ણ રાગ (પદ-૯) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ રાગ પ્રદર્શિત કરાયો છે. એમાં ચન્દ્રનાં કિરણ જોઈ સમુદ્ર ઊછળે એ બાબત તેમજ પગે ચાલનાર પગરખાં પહેરે તો એને કાંટા ન વાગે એ બાબત રજૂ કરાઈ છે. ધ્યાતા અને ધ્યેયની એકતા થતાં ભેદ મટી જાય એમ અહીં કહ્યું છે અને એ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૯ યશોદોહનઃ ખંડ-૨ માટે નિમ્નલિખિત ઉદાહરણ અપાયું છે – “कुल विदारी छले जब सरिता, तब नहि रहत तडाग" આ નવમું પદ “સામેરી' રાગમાં છે. પ્રભુનું પ્રવચન પદ-૧૨) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં પ્રભુનું વચન સાંભળતાં તત્ત્વ સમજાયું, એમ કહી કતએ શ્રુતજ્ઞાન અને ચિત્તાજ્ઞાનનો “ખીરનિરવાણ” તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી જે જ્ઞાન વિષયની તૃષ્ણા ઓલવે તે સાચું જ્ઞાન એમ તેમણે કહ્યું છે. હરણ કાન ધરીને નાદ સાંભળે છે તેમ સંત ગુણનું ધ્યાન ધરે છે. ભેદભેદ સ્યાદ્વાદમાં છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે. આ બારમું પદ વેરાવલ રાગમાં છે. પ્રભુનું શરણ પદ-૧૯) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ દ્વારા કર્યા પ્રભુનાં ચરણનું શરણ લે છે, હૃદય-કમળમાં એ પ્રભુનું ધ્યાન ધરે છે મસ્તકે એની આજ્ઞા ધારણ કરે છે તેમજ એના ગુણની જપમાળા જપે છે. કર્તા પ્રભુને અદ્વિતીય ગણે આ ઓગણીસમા પદ માટે બે રાગનો ઉલ્લેખ કરાયો છેઃ ધન્યાશ્રી અને ગુર્જરી પ્રભુના દર્શનથી આનંદ પદ-૫) – આ ચારે કડીની હિન્દી કૃતિનો વિષય પ્રભુના દર્શનથી કર્તાને થયેલો આનંદ એ છે. કર્તાએ પ્રભુને અકળ, અરૂપી, અમૂર્ત અને સુમતિ સ્વરૂપી કહ્યા છે. આ ચોપનમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી. પ્રભુ સાથે તન્મયતા પદ-૫૫) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ છે. એમાં પ્રભુના ગુણ તરીકે અનંતજ્ઞાનનો ઉલ્લેખ છે. તારું જ્ઞાન, તારું ધ્યાન અને તારું નામ એ મારા પ્રાણ છે એમ કર્તાએ કહ્યું છે. આ પંચાવનમા પદ માટે રાગનો નિર્દેશ નથી. પ્રભુના ગુણનું ધ્યાન પદ-૬૦) – આ ચાર કડીની હિન્દી કૃતિમાં કહ્યું છે કે પ્રભુના જ્ઞાનરૂપ ગુણનું મુનિઓ અહર્નિશ ધ્યાન ધરે છે. આ સાઠમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી. પરમાત્માનું સ્વરૂપ પદ-૬૧) – આ ચાર કડીની હિન્દી કૃતિ છે. પહેલી બે કડીમાં ત્રણ ત્રણ અને બાકીની બેમાં ચારચાર પંક્તિ છે. પરમાત્માને પરમ બ્રહ્મ, પરમાનંદમય, અનંત સુખવાળા તથા અકળ કહ્યા છે. અહીં મનને મંજરી કહી છે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભક્તિસાહિત્ય અને ભ્રમરને અનુભવ કહ્યો છે. અને એણે પ્રભુના ગુણની સુવાસ લીધી છે એમ કહ્યું છે. આ પદના રાગ તરીકે કાનડો' એવો ઉલ્લેખ છે. પ્રભુની જ યાચના પદ-૭) – આ ત્રણ કડીની હિન્દી કૃતિમાં કર્તાએ કહ્યું છે કે હે જિનેન્દ્ર ! તારા સિવાય અન્યની યાચના નહિ કરું એમ મેં પાકો નિશ્ચય કર્યો છે. પ્રભુનાં ચરણને કમળ અને અનુભવને રસ કહ્યા છે. તારા ગુણરૂપ રસમાં હું રાચું છું એમ કર્તાએ કહ્યું છે. આ સિત્તેરમા પદનો રાગ કાફી છે. જિનબિમ્બ-સ્થાપન સ્તવન – આ દસ કડીની ગુજરાતી કૃતિ છે. એમાં જિનપ્રતિમા જિનેશ્વરની સમાન છે અને એ ઉથાપવી ન જોઈએ એમ કર્તાએ કહ્યું છે. એના સમર્થનાર્થે પ્રતિએ વીર સંવત ૨૯૦માં સવા લાખ જિનમંદિર બનાવ્યાં અને સવા કરોડજિનપ્રતિમા સ્થાપી. દ્રૌપદીએજિન-પૂજા કરી વિમલમંત્રીએવિ સં. ૯૯૩માં આબુ ઉપર જિનમંદિર કરાવ્યાં, વિ. સં. ૧૧૯૯માં કુમારપાલે અને વિ. સં. ૧૨૯૫માં વસ્તુપાલે પાંચ પાંચ હજાર જિનમંદિર બનાવ્યાં. વિ. સં. ૧૩૭૧માં સમરશાહે શત્રુંજયનો પંદરમો ઉદ્ધાર અને વિ. સં. ૧૬૭૬માં કર્ભાશાહે સોળમો ઉદ્ધાર કર્યો. વિશિષ્ટ – જિન-સ્તવનો ત્રણ ચોવીસીઓ - કૌશલિક ઋષભદેવથી માંડીને આસનોપકારી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોને અંગે ગુજરાતીમાં એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન છે. એના સમૂહને ચોવીસી' કહે છે. આવી યશોવિજયગણિએ એકંદર ત્રણ ચોવીસીઓ રચી છે. પહેલી ચોવીસીનો પ્રારંભ “જગજીવન જગવાલહો” રૂપ આદિપદથી અલંકૃત ઋષભદેવના સ્તવનથી કરાયો છે. જ્યારે એનો અંત “ગિરૂઆ રે ગુણ તુમ તણાથી શરૂ થતા મહાવીર સ્તવનથી કરાયો છે. ૧. આ ત્રણે કૃતિઓ ગૂ.સા.સં.ના પ્રથમ વિભાગમાં અનુક્રમે પૂ. ૧-૨૦, પૃ. ૨૧-૩૪ અને પૃ. ૩૫-૫૪માં છપાઈ છે. વિશેષમાં પહેલી ચોવીસીની દુર્લભદાસ કાલિદાસ શાહના ગુજરાતી ભાવાર્થ અને વિવેચન સહિતની બે આવૃત્તિઓ “જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણાથી વિ. સં. ૧૯૭૩-૭૪માં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ આવૃત્તિમાં યશોવિજયગણિનું જીવનચરિત્રાદિ આપેલ છે. ૨. આ સ્તવન આમ તો સામાન્ય લાગે છે, પણ એમાં ગંભીર અર્થ રહેલો છે એમ મુનિશ્રી ભાનવિજયજીએ ન્યા. ય. મૃમાં છપાયેલા એમના લેખ નામે “પૂ. ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી મહારાજનાં વચનનાં રહસ્યો અને વિશેષતાઓ” પૃ. ૪૨)માં પ્રતિપાદન કર્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ થશોદોહનઃ ખંડ-૨ પરિમાણ – અભિનન્દનનાથ, વિમલનાથ અને નેમિનાથનાં સ્તવનો છ છ કડીનાં, પાર્શ્વનાથનું ત્રણ કડીનું અને બાકીના વીસ તીર્થંકરનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ પહેલી ચોવીસીમાં એકંદર ૧૨૧ કડી છે. દેશી અને રાગ – પહેલાં ૨૨ સ્તવનોને અંગે દેશીનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીનાં સ્તવનો અનુક્રમે મલ્હાર અને ધનાશ્રી રાગમાં છે. વિશેષતા – સુપાર્શ્વનાથના સ્તવનમાં એ તીર્થંકરનું ઐશ્વર્ય વર્ણવતાં ૩૪ અતિશયો, વાણીના ૩૫ ગુણો અને ૮ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે. ધર્મનાથના સ્તવનમાં થાશું અને ચેં એમ બે મારવાડી પ્રયોગો છે. કુન્થનાથના સ્તવનમાં એમનો “રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામર સ્તોત્રના સોળમાં પદ્યનું સ્મરણ કરાવે છે. નમિનાથના સ્તવનમાં એમની ઉપાસના કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી એમાં હાથી, ઘોડા, પુત્ર, પુત્રી અને બાન્ધવની પ્રાપ્તિ, ઈષ્ટનો સંયોગ અને અનિષ્ટ જનોનો અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો પણ ગણાવાયા છે. પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં નીચે મુજબનાં સત્તર ઉદાહરણો પૂરાં પાડે છે: દેવ – ઈન્દ્ર રૂપ – કામદેવ | વખાણ – જિનકથા (વ્યાખ્યાન) પર્વત – મેરુ પુષ્પ – અરવિન્દ | મન્ચ – નવકાર પશુ – સિંહ ભૂપતિ – ભરત રત્ન – સુરમણિ વૃક્ષ – ચન્દન હાથી - ઐરાવત | સાગર – સ્વયંભૂરમણ સુભટ – મુરારિ(કૃષ્ણ)નું પક્ષી – ગરુડ | ધ્યાન – શુક્લ નદી – ગંગા | તેજવી – સૂર્ય ! આના સન્તલનાર્થે પંચપરમેષ્ઠિગીતા તેમજ કવિ ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંક્તિથી શરૂ થતી શત્રુંજયગિરિ-સ્તુતિ પણ જોવી ઘટે : શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર રચના-સમય – આ ચોવીસી તેમજ બીજી બે પણ ક્યારે રચાઈ તેનો એમાં ૧. આ સ્તુતિ થાય) કેટલાંક પુસ્તકોમાં છપાવાઈ છે. દા. ત. આત્મ-કલ્યાણ-માળા મૃ. ૧૪૪ ૧૪૫, દ્વિતીય આવૃત્તિ) Page #137 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય કે યશોવિજયગણિની અન્ય કોઈ કૃતિમાં ઉલ્લેખ નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક ચોવીસીનાં સ્તવનો પૈકી રોજ એકેક રચાયું કે કેમ તે જાણવું બાકી રહે છે. કર્તાએ ઘણાંખરાં સ્તવનોમાં પોતાને અવાચક કહ્યા છે. એ હિસાબે તો આ કૃતિ વાચક બન્યા પછીની ગણાય. પૌવપર્ય – પ્રસ્તુત ત્રણ ચોવીસીનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું નથી. નામનિર્દેશ – કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં જશ” શબ્દ વડે પોતાનું નામ દર્શાવ્યું છે. એમનું સંસારી નામ ‘જશવંત' હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તો યશોવિજયમાંના યશસ્નો ગુજરાતી પર્યાય જશ છે. કર્તાએ પોતાના ગુરુનું “નયવિજય' નામ ઘણીખરીવાર આપી પોતાની ગુરુભક્તિનું દ્યોતન કર્યું છે અને સાથે સાથે એ દ્વારા પોતાનો અલ્પ પરિચય આપ્યો બીજી ચોવીસી – આમાં પણ ૨૪ સ્તવનો છે. પરંતુ નવાઈની વાત એ છે કે બાવીસમું સ્તવન આ ચોવીસીમાંનાં બીજા સ્તવનોની જેમ ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં છે. શું મૂળ ગુજરાતી સ્તવન લુપ્ત થતાં એને સ્થાને આ સ્તવન ગોઠવી દેવાયું હશે? પરિમાણ – કુન્થનાથનું સ્તવન ચાર કડીનું, શાંતિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં, નેમિનાથનું બાર કડીનું અને બાકીનાં ૧૯ સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીસી ૮૮ કડીની છે. દેશી, ઢાળ અને રાગ – સોળ સ્તવનો માટે દેશીનો, છ માટે ઢાળનો અને બે માટે રાગનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથના સ્તવન માટે ઢાળ ફાગની” એમ કહ્યું છે. નવમું અને પંદરમું સ્તવન મલ્હાર રાગમાં છે. વિશિષ્ટતા – પપ્રભસ્વામીના સ્તવનમાં મુક્તિને મોદક (લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિનશાસનને પાંતિ પંગત) કહી છે અને સમ્યકત્વને થાળ (મોટી થાળી) કહેલ છે. ૧. આ પદવી એમને વિ. સં. ૧૭૧૮માં અપાઈ હતી એમ સુ. વે. (ઢાળ ૩, કડી ૧૨)માં કહ્યું છે. ૨. આ પ્રકાશિત છે. ૩. ત્રીજી ચોવીસીના બાવીસમાં સ્તવન માટે પણ આ જ ઉલ્લેખ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૩ યશોદોહનઃ ખંડ-૨ શાંતિનાથનું સ્તવન વિરોધાભાસનાં સુંદર દäતો પૂરાં પાડે છે: રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ તીર્થંકર ચિત્તને આંજે છે, એમને શિરે છત્ર છે ઇત્યાદિના નિર્દેશપૂર્વક એમનું ઐશ્વર્ય વર્ણવી એમને “અકિંચન' કહ્યા છે. એ તીર્થકરને સમતારૂપી પત્ની છે, છતાં એમને પદ્મચારીઓમાં શિરોમણિ કહ્યા છે. ભવના રંગથી અને દોષના સંગથી એ તીર્થકર મુક્ત છે પરંતુ હરણરૂપ લાંછનથી યુક્ત છે. મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વનો, ચંદરવા તરીકે ચારિત્રનો, ભીંત તરીકે સંવરનો, ગોખ તરીકે કર્મના વિવરછિદ્ર)નો, મોતીના ઝૂમખા તરીકે બુદ્ધિના આઠ ગુણોનો, પંચાલી પૂતળી) તરીકે બાર ભાવનાનો, રાણી તરીકે સમતાનો અને શવ્યા તરીકે સ્થિરતાનો ઉલ્લેખ છે. આમ આ સ્તવન આલંકારિક છે. કુન્થનાથ-સ્તવનમાં ઉંબર-ફૂલનો ઉલ્લેખ છે. ત્રીજી ચોવીસી – આનું વિશિષ્ટ નામ છે. એને ચૌદ બોલની ચોવીસી કહે પરિમાણ – મહાવીર સ્વામીનું સ્તવન સાત કડીનું, નેમિનાથનું સ્તવન નવ કડીનું અને બાકીનાં બાવીસ સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદરે ૧૨૬ કડી છે. દેશી ઢાળ અને રાગ – ૧, ૫, ૭, ૧૬, ૧૮, ૧૯ અને ૨૧ ક્રમાંકવાળાં સ્તવનોને અંગે દેશીનો, જ્યારે ૬, ૧૭, ૨૦ અને ૨૨ ક્રમાંકવાળાં સ્તવનો માટે દેશીને બદલે ઢાળનો ઉલ્લેખ છે. બાવીસમા સ્તવન માટે “ઢાળ ફાગની” એમ કહ્યું છે. ચોવીસમા સ્તવન માટે કેવળ રાગનો-ધનાશ્રીનો ઉલ્લેખ છે. ત્રેવીસમા સ્તવન માટે તો દેશી, ઢાળ, અને રાગ પૈકી કશાનો ઉલ્લેખ નથી. વૈશિષ્ટઢ – આ ચોવીસીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થકરને અંગેની નિમ્નલિખિત ચૌદ ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છેઃ (૧) તીર્થકરનું નામ (૨) તીર્થંકરના પિતાનું નામ (૨) તીર્થકરની માતાનું નામ (૪) જન્મભૂમિ (૫) લાંછન (૬) વર્ણ (૭) દેહનું માન (ઊંચાઈ) (૮) સહદીક્ષિતની સંખ્યા (૯) આયુષ્ય (૧૦) સાધુઓની સંખ્યા ૧૧) સાધ્વીઓની સંખ્યા ૧. આ છપાયેલી છે. ૨. સરખાવો બીજી ચોવીસીનું ત્રેવીસમું સ્તવન. Page #139 -------------------------------------------------------------------------- ________________ જ ભક્તિસાહિત્ય (૧૨) નિર્વાણભૂમિ (૧૩) શાસનયક્ષનું નામ (૧૪) શાસન-યક્ષિણીનું નામ સંતુલન– જેમ આ ચોવીસીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ યશોવિજયજીગણિએ રચેલી વિહરમાણ-જિન-વીસીમાં નીચે મુજબના છ છ બોલ છે : (૧) તીર્થકરનું નામ (ર-૪) એમનાં માતા પિતા અને પત્નીનાં નામ (૫) જન્મભૂમિ અને (૬) લાંછન. નામ-નિર્દેશ – આ ચોવીસીનાં કેટલાંક સ્તવનોમાં જશ' શબ્દનો શ્લેષ કરી એને અર્થ-સંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કતએ પોતાનું નામ દર્શાવ્યું છે. કોઈ કોઈ સ્તવનમાં “કવિ જશવિજય એવો પણ ઉલ્લેખ છે. કોઈકમાં નામ ન આપતાં કર્તાએ પોતાને “નયવિજયજીના શિષ્ય” તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં પહેલી બે ચોવીસીના સ્તવનોની જેમ જશ’ એવો પણ ઉલ્લેખ છે. ઉપસંહાર – ત્રણે ચોવીસીની કડી ૧૨૧ + ૮૮ + ૧૨૬ = ૩૩૫ છે. ૭ર સ્તવનો પૈકી બીજી ચોવીસીનું ૨૨મું સ્તવન હિન્દીમાં છે; બાકીનાં ૭૧ ગુજરાતીમાં મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન (વિ. સં. ૧૭૩૨) – આ સ્તવન બાર ઢાળમાં રચાયું છે. અંતે કળશ રૂપે એક પદ્ય છે. પહેલી ઢાળ સિવાયની બાકીની ઢાળો માટે દેશીનો ઉલ્લેખ છે, બાર ઢાળોમાં કડીની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૬, ૫, ૫, ૫, ૬ અને ૫. આમ એકંદર ૬૨ કડી પહેલી ઢાળમાં કહ્યું છે કે હરિએ (કૃષ્ણ) જિનને નેમિનાથને) પૂછ્યું એટલે એ જિને મૌન એકાદશીનું પર્વ ઉપદેશ્ય. એ દિવસ એટલે કે માગસર સુદ અગિયારસ ૧. જૈન તત્ત્વાદશ પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં પર બોલની નોંધ છે. પૃષ્ઠ ૬૯માં વર્ણવેલ પાર્શ્વનાથનું સ્તવન પાર્શ્વનાથને અંગે દરેક બાબતો પૂરી પાડે છે. ૨. સત્તરિસપઠાણ જેવી પાઈયકૃતિનું આ સ્મરણ કરાવે છે. ૩. આ સ્તવન ગુ.સા. સં. વિ. ૧, પૃ. ૧૮૬-૧૯૬)માં છપાયું છે. એના પૃ. ૧૯૬માં ટિપ્પણરૂપે કહ્યું છે કે “પાઠકોની સરળતા ખાતર કેટલીક જગ્યાએ જૂની ભાષાને ચાલુ વર્તમાન ભાષામાં રાખી છે. આમ જે ફેરફાર કરાયો છે તેથી ભાષાના અભ્યાસને ધક્કો પહોંચ્યો છે અને એ કંઈ નાનીસૂની હાનિ ન કહેવાય એટલે એટલા ખાતર પણ આ સ્તવન મૂળભાષામાં યોગ્ય રીતે પ્રકાશિત થવું ઘટે. Page #140 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૪૫ ૧૫૦ કલ્યાણકોથી અલંકૃત છે. એ પર્વની આરાધના માટે પૌષધ કરવો જોઈએ. બીજી ઢાળમાં કહ્યું છે કે પાડે પડે “સર્વશાય નમન, “નમો અહંત', ‘નમો નાથાય', એમ કહેવું. ચોથી કડીમાં આગળની ઢાળના વિષયની યોજનાનો નિર્દેશ કરાયો છે. આ યોજના મુજબ બાકીની દસ ઢાળમાં અતીત, વર્તમાન અને અનાગત ચોવીસીના ત્રણ ત્રણ તીર્થકરોનાં નામ દસ ક્ષેત્રો પૈકી એકેકને લક્ષીને અપાયાં છે. તેમાં પાંચ ભરતક્ષેત્રનો ક્રમ નીચે મુજબ રખાયો છે: જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર, ધાતકીખંડનું પૂર્વ ભરતક્ષેત્ર, પુષ્કરાર્ધનું પૂર્વ ભરતક્ષેત્ર, ધાતકીખંડનું પશ્ચિમ ભરતક્ષેત્ર અને પુષ્કરાર્ધનું પશ્ચિમ ભરતક્ષેત્ર આ જ ક્રમે પાંચ ઐરાવત ક્ષેત્રો પાંચ ભરતક્ષેત્ર પછી વિચારાયાં છે. આમ દસે ક્ષેત્રોમાં ત્રણેચોવીસીના ત્રણ ત્રણ તીર્થકરોનાં પાંચ પાંચ કલ્યાણકો ગણતાં ૧૦ x ૩૪૫ = ૧૫૦ કલ્યાણકો થાય છે. ત્રણ ત્રણ તીર્થકરો પૈકી એકનાં ત્રણ કલ્યાણકો અને બાકીના બલ્બનાં એકેક કલ્યાણક મૌન એકાદશીએ છે. દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણક હોય છે. ત્રણ ચોવીસીનો દસે ક્ષેત્ર આથી વિચાર કરતાં ૫ x ૭૨ x ૧૦ = ૩૬૦૦ કલ્યાણકો થાય. એ પૈકી ૧૫૦ મૌન એકાદશીઓ છે. કળશમાં બાર ઢાળનો બાર ભાવના રૂપી વૃક્ષની મંજરી તરીકે, બાર અંગરૂપી વિવેકના પલ્લવ તરીકે, બાર વતની શોભારૂપે અને બાર તપની વિધિના સાધન તરીકે ઉલ્લેખ છે. રચના-સ્થળ અને રચના-સમય – બારમી ઢાળમાં આ સ્તવન વિ. સં. ૧૭૩રમાં ખંભાતના ચાતુર્માસ દરમિયાન રચ્યાનો કર્તાએ ઉલ્લેખ કર્યો છે. એમણે આ સ્તવનમાં પોતાની ગુરુપરંપરા દર્શાવી છે. તેમ કરતી વેળા એમણે કલ્યાણવિજયને વરવાચક (મહોપાધ્યાય) અને વાદીઓરૂપ હાથીઓને વિષે સિંહ સમાન કહ્યા છે. આ ઢાળમાં ગણણું શબ્દ બે વાર જ્યારે બીજી ઢાળમાં એક વાર વપરાયેલ છે. પહેલી ઢાળમાં ‘ગુણણું શબ્દ છે. સંતુલન – આ સ્તવન સાથે વરસ્ય પ્રવ્ર થી શરૂ થતી મૌન એકાદશીની સ્તુતિ સરખાવી શકાય. ૧. આ સંબંધમાં મેં મૌન એકાદશીનું પર્વ અને એને અંગેનું સાહિત્યમાં નામના મારા “આ. પ્ર.” પૃ. ૫૬, અંક ૩)માં છપાયેલા લેખમાં વિચાર કર્યો છે. ૨-૩-૪. આ અનુક્રમે ક્ષેત્ર, ચોવીસી અને કલ્યાણકની સંખ્યા છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય આદિનાથસ્તવન આ પાંચ કડીનું હિન્દીમાં રચાયેલું સ્તવન છે. પ્રભુને તારક કહી, સેવકને ભવનો પા૨ પ્રથમ પમાડી – એને તારી તારક બનવું ઘટે એમ અહીં કહ્યું છે. ૪૬ ઋષભદેવનું સ્તવન – આ નવ કડીનું ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં ઋષભદેવની મૂર્તિના દર્શનથી અપૂર્વ લાભ થયાનું કર્તાએ કહ્યું છે. જેમકે સુકૃતનો સંચય થયો, કલ્પવૃક્ષ ફળ્યું, કામઘટ મળ્યો, અમૃતની વૃષ્ટિ થઈ અને કુમતિરૂપ અંધકારનો નાશ થયો. વિશેષમાં ઋષભદેવની અન્ય સુર સાથે તુલના કરતાં એ બેને નીચે મુજબ ઉપમા અપાઈ છે : ઋષભદેવ કૈનક, મણિ કુંજર કલ્પતરુ અન્ય સુર તૃણ કરહ (ઊંટ) બાવળનું ઝાડ આ સ્તવનમાં ચમક-પાષાણ લોઢાને ખેંચે છે એ વાત કહી. છે. શરીર, જીભ, હ્રદય, રાત અને દિવસની ધન્યતા શેમાં છે તે આ સ્તવનમાં દર્શાવાયું છે. ઋષભદેવને ગુણના રત્નાકર કહી એક ગુણરૂપ રત્ન આપવામાં શી ખોટ આવશે એમ અહીં કહ્યું છે. આ વાતનો વિહ૨માણ જિન-વીસીગત બારમા સ્તવનમાં પણ ઉલ્લેખ છે. અજિતનાથનું સ્તવન – આ સ્તવન બે ઢાળમાં ગુજરાતીમાં રચાયું છે. પહેલી ઢાળમાં અગિયાર અને બીજીમાં ત્રણ કડી છે. બંને ઢાળની દેશી દર્શાવાઈ છે. પહેલી ઢાળમાં તારંગગિરિનો તેમજ કોટિશિલાનો ઉલ્લેખ છે. પરમ શ્રાવક કુમારપાલ નૃપતિએ ‘કલિ’ હેમચન્દ્રસૂરિના ઉપદેશથી કુમરવિહાર નામનો જૈન પ્રાસાદ બંધાવ્યો હતો. અને એ પ્રાસાદ-જિનમંદિર દંડ, કળશ અને ધજા તેમજ તોરણ અને ઊંચા સ્તંભ તથા પુતળી વડે શોભે છે એમ અહીં કહ્યું છે. એમાં અજિતનાથની પ્રતિમા છે. તારણદેવી એ રક્ષપાલિકા (રખવાળી) છે. આ ‘તારંગિરિ આણંદપુર ૧. સરખાવો નેમિનાથનું સ્તવન. ૨. આબુની કોરણી, રાણકપુરની બાંધણી અને તારંગાની ઊભણી એવી લોકોક્તિ છે. એ દ્વારા તારંગાના જિનમંદિરની ઊભરણીની પ્રશંસા કરાઈ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ (વડનગર) પાસે આવ્યું છે એમ કર્તાએ કહ્યું છે. બીજી ઢાળમાં તારણગિરિના મંડળરૂપ અજિતનાથની પાસે એક ગુણરૂપ) રત્નની યાચના કરાઈ છે. અભિનન્દનનાથનું સ્તવન – આ છ કડીનું ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં તીર્થકરના ૩૪ અતિશય, એમની વાણીના ૩૫ ગુણો અને ૧૨ પર્ષદાનો બાંધે ભારે ઉલ્લેખ કરાયો છે. કાર્ય, કારણ, નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ આ જિનેશ્વરે પર્ષદાઓને સમજાવ્યાનો, ગણધરને ત્રિપદી દર્શાવ્યાનો અને સમેતશિખર ઉપર આ તીર્થંકરનું નિર્વાણ થયાનો અહીં ઉલ્લેખ છે. સુપાર્શ્વનાથનું સ્તવન - આ ગુજરાતી સ્તવનમાં આઠ કડી છે. આમાં બાવનાચંદન છ માસનો ક્ષય દૂર કરે એમ કહ્યું છે. મોર જોઈને સર્પ નાસે એ વાતનો અહીં ઉલ્લેખ છે. એ કલ્યાણમન્દિર સ્તોત્ર (શ્લો. ૮)નું સ્મરણ કરાવે છે. પાર્શ્વનાથના એક સ્તવનમાં પણ આ હકીકત અપાઈ છે. મલકાપુરમંડન સુપાર્શ્વનાથનું સ્તવન – આ મારવાડી ભાષાની છાંટવાળા ગુજરાતી સ્તવનમાં પાંચ કડી છે. એ દ્વારા મલકાપુરમાંની સુપાર્શ્વનાથની પ્રતિમાની સ્તુતિ કરાઈ છે. આ મલકાપુર તે કર્યું તે નક્કી કરવું બાકી રહે છે. એ નગર આગ્રાની પાસે હોવાનું કહેવાય છે. ઉન્નતપુરમંડન શાન્તિનાથનું સ્તવન – આ ગુજરાતી કૃતિમાં સોળ કડી છે. આ સ્તવનમાં ઉન્નતપુરમાં (હાલ “ઉના' તરીકે ઓળખાવાતા નગરમાં આવેલા શાન્તિનાથનો પ્રાસાદ પોઢા વ્યવહારિયાએ બનાવાયોનો ઉલ્લેખ છે. અહીં કર્તાએ શાન્તિનાથને ભવસાગરમાંના “અંતરદ્વીપ' કહ્યા છે. વળી જે “કલિકાલમાં તારાં (શાન્તિનાથના) દર્શન થયાં તે ધન્ય છે. પરંતુ એ દર્શન વિનાનો “કૃતયુગ નકામો છે એમ શાન્તિનાથની સ્તુતિરૂપે કર્તાએ ઉલ્લેખ કર્યો છે. કર્તાએ પોતાના મનને ગિરિ, શાન્તિનાથને સિંહ પાપને હાથી અને કુમતિને હરણી કહેલ છે. જ્યાં લગી ગ્રહો ગગનમાં ભમશે અને સમુદ્ર ગંભીર રહેશે ત્યાં સુધી મેરના જેવા ધીર શાન્તિનાથ ચિરંજયો હો એમ પંદરમી કડીમાં ઉલ્લેખ છે. અંતમાં વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિનાં નામનો નિર્દેશ છે. ૧. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૨૭)માં છપાયું છે. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “મલકાપુર તે કર્યું? ભૂગોલણોને પ્રશ્ન” આ લેખ જૈ. સ. પ્ર.” (વ. ૨૨, અંક ૮)માં છપાયો છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભક્તિસાહિત્ય પ્રશ્ન – કર્તાએ જે ઉન્નતપુરસ્તવન રચ્યનું વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ ન્યા. ય. સ્મૃમાંના આમુખ પૃ. ૧૨)માં કહ્યું છે તે જ આ સ્તવન છે? નેમિનાથનું સ્તવન – આ ચાર પંક્તિની પાંચ કડીમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં નેમિનાથને સુરમણિ અને સાકર કહ્યા છે. જ્યારે અન્ય દેવને કાચ અને લવણ કહ્યા છે. જેમ ભ્રમર કમળને, શંકર ગંગાને, ચકોર ચન્દ્રને અને મોર મેઘને ચાહે છે તેમ હું તને – નેમિનાથને ચાહું છું એમ કર્તાએ કહ્યું છે અને એ દ્વારા એમણે પ્રીતિનાં કેટલાંક ઉદાહરણ રજૂ કર્યા છે. કર્તાએ નેમિનાથને દાતા, ત્રાતા, ભ્રાતા, માતા અને તાત કહ્યા છે. પાર્શ્વનાથનું સ્તવન – આ સ્તવન ધમાલ રાગમાં પચ્ચીસ કડીમાં હિન્દી મિશ્રિત ગુજરાતીમાં રચાયેલું છે. આમાં કહ્યું છે કે કેસર અને ચંદન વડે પ્રભુની પૂજા કરવી અને ત્યાર પછી નિમ્નલિખિત નામવાળાં પુષ્પો પ્રભુને ચડાવવાં: કુન્દ મોગરો), કેતકી(કેવડો), ચંપક(ચંપો), જાઈ, જુઈ, દમણી, પિયંગ અને મચકુંદ, મનોહર આંગી રચવી, અલંકારો ધારણ કરવા અને દ્રવ્યસ્તવની વિધિ પૂર્ણ કરવી અને પછી ભાવ-સ્તવ કરવો એમ અહીં કહ્યું છે. મનને વન, ભક્તિને મયૂરી (ઢેલ) અને પાપને સર્પ કહ્યાં છે. વિશેષમાં પ્રભુની આજ્ઞાને કલ્પવેલી, મનને નંદનવન અને કુમતિ તથા કદાગ્રહને કાંટાનું વૃક્ષ કહ્યાં છે. ૧૮00 શીલાંગરથનાં બે ચક્ર તરીકે પ્રભુની ભક્તિનો રાગ અને એની આજ્ઞાના આરાધનનો ઉલ્લેખ છે. અપરિણીત કન્યા પતિના સંયોગનું સુખ ન જાણે એમ કહી અનુભવનું મહત્ત્વ દર્શાવાયું છે. નિશ્ચય-નયનો નિર્દેશ તેરમી કડીમાં છે. હંસ ક્ષીર અને નીર જુદા પાડે અને કસ્તૂરી માટે મૂઢ (કસ્તુરી મૃગ) બહાર ફરે એ બે ઉદાહરણ અપાયાં છે. પ્રભુની સિદ્ધ તરીકેની દશા વર્ણવાઈ છે. એને માતા, ત્રાતા, ભ્રાતા, પિતા, બંધુ અને મિત્ર કહ્યાં છે. આવી હકીકત નેમિનાથનું સ્તવનમાં પણ જોવાય છે. ૧. સરખાવો ઋષભદેવનું સ્તવન પૃ. ૪૬) ૨. સરખાવો કલ્યાણ મન્દિર સ્તોત્ર (શ્લો. ૮) તેમજ સુપાર્શ્વનાથનું સ્તવન. ૩. આ હકીકત હરિભદ્રસૂરિએ એક કૃતિમાં દર્શાવી છે. યશોવિજયે આ વાત સિદ્ધજિનનાં સહસ્ત્રનામમાં કહી છે. ૪. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૮૯-૯૧)માં છપાયું છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર યશોદોહનઃ ખંડ-૨ ૪૯ ભાવપૂજાના રહસ્યથી ગર્ભિત શામળા પાર્શ્વનાથનું સ્તવન – આ સત્તર કડીનું ગુજરાતી સ્તવન છે. ભાવ-પૂજા કરતી વેળા ભાવવાના ભાવો અહીં વર્ણવાયા છે. જેમકે દાતણ કરતી વેળા પ્રભુના ગુણરૂપ જળ વડે મુખની શુદ્ધિ વિચારવી. વિશેષમાં પ્રથમ સ્તંભમાંની વસ્તુનો બીજા સ્તંભ તરીકે વિચાર કરવો : ઉલ પ્રમત્તતા પખાલ ચિત્તની સુગંધ અનુભવનો સમાધિ યોગ નાન થના અંગલૂછણાં ધર્મના બે | અષ્ટમંગલિક આઠ પ્રકારના મદનો ત્યાગ મેલ મિથ્યાત્વ આભરણ સ્વભાવ નિવેદ્ય મનની. પહેરાવવાનાં) નિશ્ચલતા અંગુછો અંગનું નિવઅંગે વિશુદ્ધિની | લવણ કૃત્રિમ ધર્મ શોષણ (ર) પૂજા નવતાડ મંગળદીવો શુદ્ધધર્મ ક્ષીરોદકનાં ધોતિયાં સંતોષ |પંચરંગી પાંચ | ગીત, નૃત્ય અનાહત આઠપડો આઠ અને વાદિનો નાદ () કર્મનો નાદ. મુખકોશ સંવર |ફૂલ આચારની ઓરસિયો એકાગ્રતા કેસર ભક્તિ ચંદન શ્રદ્ધા દીવો જ્ઞાન થઈકાર શમ રતિઘોલરંગરોલ ધ્યાન રમણી. તિલક આજ્ઞા ઘી નય | ઘંટ સત્ય આભરણ પરભાવ तत्व (ઉતારવાનાં) ધૂપ અતિ નિર્માલ્ય ઉપાધિ કૃિષ્ણાગરનો) કાર્યતા (2) સંતુલન – યશોવિજયગણિત જ્ઞાનસારમાંનું ભાવપૂજાષ્ટક આ સ્તવન સાથે સરખાવી શકાય તેમ છે. પાર્શ્વનાથનું સ્તવન - આ પાંચ કડીનું ધમાલ રાગમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં પાર્શ્વનાથની જન્મભૂમિ તરીકે વાણારસીનો ઉલ્લેખ છે. એમનાં ૧. સત્તરમી કડીમાં “પરમપુરુષ સામળાજી" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી મેં આ વિશેષણ યોર્યું છે. ૨. ગૂ. સા. સં.માં એના શીર્ષક તરીકે પ્રભુ ગુણગાન મહિમા રખાયું છે. વિશુદ્ધિ ચંદન શ્રદ્ધા ન 'પાત્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભક્તિસાહિત્ય માતાપિતાનાં નામ, લાંછન, ઊંચાઈ, સહદીક્ષિતની સંખ્યા, આયુષ્ય, નિર્વાણ સ્થળ તેમજ શ્રમણ અને શ્રમણીનો પરિવાર દર્શાવી શાસનના રક્ષક તરીકે ધરણ ઇન્દ્ર અને પદ્માવતીનો ઉલ્લેખ કરાયો છે. અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન – આ છ કડીનું હિન્દી સ્તવન છે. એમાં કહ્યું છે કે કરોડ દેવી મળીને પણ પાર્શ્વનાથના અંગૂઠા જેવો અંગૂઠો બનાવી ન શકે. આમ એના અદ્ભુત રૂપની પ્રશંસા કરાઈ છે. ત્રીજી કડીમાં કેવલજ્ઞાનને કમળા અને પાર્શ્વનાથને ગોવિન્દ પાંચમી કડીમાં મનને મધુકર અને પાર્શ્વનાથને અરવિન્દ તેમજ નયનને ચકોર અને પાર્શ્વનાથના મુખને ચન્દ્ર કહ્યાં છે. ગોડી પાર્શ્વનાથનું સ્તવન – આ નવ કડીનું ગુજરાતી સ્તવન છે. એ હિતકારી તે હિતકારીથી શરૂ થાય છે. એમાં ગોડી પાર્શ્વનાથની મૂર્તિની મનોહરતા, એમની સેવા માટેનો અનુરાગ, દેવ તરીકેની એમની શ્રેષ્ઠતા અને એમની વાણીની પ્રશંસા વર્ણવાયાં છે. અંતમાં કર્તાએ “વાચક જશ" દ્વારા પોતાનો પરિચય આપ્યો છે. ગોડી પાર્શ્વનાથનું સ્તવન – આ ગુજરાતીમાં બાર કડીમાં રચાયેલું સ્તવન અંતર્યમકથી અલંકૃત છે. એ અલંકારનો ખ્યાલ આવે એ માટે હું એની પહેલી કડી રજૂ કરું છું: ગોડી પ્રભુ ગાજઇ રે, ઠકુરાઈ છાજઇ રે; અતિ તાજઈ દિમાઈ, રાજઇ રાજિઓ રે. -૧” ગોડી પાર્શ્વનાથને આ સ્તવનમાં શરણાગતના ત્રાતા, દોલતના દાતા, સહજ નિઃસંગી, વલ્લભ અને અદ્વિતીય કહ્યા છે. કર્તાએ પ્રભુજીને વિજ્ઞપ્તિ કરી છે કે મને શિવનારી પરણાવો. ચિન્તામણિ પાર્શ્વનાથનું સ્તવન – આ દસ કડીના ગુજરાતીમાં રચાયેલા ૧. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૯૭)માં “પ્રભુ-મહિમા" એ નામથી છપાયું છે. ૨. આવી હકીકત પ્રત્યેક તીર્થકરને અંગે ઘટે છે. ૩. આ સ્તવન ન્યા. . સ્મૃ. પૃ. ૨૫૬)માં છપાયું છે. એ પૂર્વે એ અપ્રસિદ્ધ હોવાનું અનુક્રમણિકા"માં કહ્યું છે. ત્યાં આનો “ગીત' તરીકે ઉલ્લેખ છે તે વિચારણીય છે. ૪. કર્તાએ જાતે આ સ્તવન જે પ્રતમાં લખ્યું હતું તે જ પ્રત ઉપરથી ગૂ. સા. સં.માં છપાવાયું ૫. આ ઉપર્યુક્ત પુસ્તક લિ ૧, પૃ. ૯૯-૧૦૦)માં જોવાય છે. ત્યાં એનું શીર્ષક મુક્તિવાચના” રખાયું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ઃ ખંડ–૨ ૫૧ સ્તવનમાં ચિન્તામણિ અને ચમક-પાષાણ એમ બેને પત્થર’ કહ્યા છે. વળી કાળ, સ્વભાવ અને ભવિતવ્યતાને ચિન્તામણિ' પાર્શ્વનાથના દાસ તરીકે ઓળખાવ્યાં છે. બાળક જેમ તેમ બોલે અને પિતા આગળ લાડ કરે એમ જે નવમી કડીમાં કહ્યું છે તે રત્નાકર પંચવિંશતિકા (શ્લો. ૩)નું સ્મરણ કરાવે છે. ત્રીજી કડીમાં સાંવત્સરિક દાન દઈ સમસ્ત પૃથ્વીને ઉરણ કરી એમ કહી, મુક્તિરૂપ દાન પોતાને દેવા કર્તાએ યાચના કરી છે. ‘રાજનગરમંડન મહાવીરસ્વામીનું સ્તવન આ ગુજરાતીમાં ચૌદ કડીમાં રચાયેલું સ્તવન છે, એ દ્વારા રાજનગરના એટલે કે અમદાવાદના મહાવીરસ્વામીને વિજ્ઞપ્તિ કરાઈ છે. જેમ માતા વિના બાળક ન રહી શકે તેમ હું તારા વિના રહી ન શકું એમ કર્તાએ મહાવીરસ્વામીને ઉદ્દેશીને કહી એમને પોતાના મનરૂપ મંદિરમાં પધારવા વિજ્ઞપ્તિ કરી છે. મનને મંદિર કહી મંદિરમાં જે જે વસ્તુ વગેરે હોય તેને સ્થાને રૂપક દ્વારા અન્યનો ઉલ્લેખ નીચે મુજબ કરાયો છે. કંટક માયા બિછાનાં ક્રિયાની સુવિવેક શુદ્ધિ પાંચ આચાર શાન શ્રદ્ધા અધ્યાત્મ સમતા પ્રભુએ કર્તાની અરજી સ્વીકારી એઓ પધારતાં કર્તાને આનંદ થયો. એમણે કહ્યું કે અર્ધપાદ તરીકે કરુણા-ક્ષમા અને તંબોલ તરીકે સત્યવચન રાખશું. ક્રોધ તક્રિયા ધૂળ કસ્તૂરીકપૂર સુરુચિ ધૂપઘટી શાસનની | દીવો ધજા - મણિનાં તોરણ ઓરડા મણિની પેટી કુસુમ શમ્યા ગમા (?) નય ધ્યાન રાજનગરમંડન મહાવીરસ્વામીનો સ્તવ – આ ચચ્ચાર પંક્તિની અગિયાર કડીનો સ્તવ ગુજરાતીમાં છે. જો હું તારાં દર્શન પામ્યો તો મારે આંગણે મેં કલ્પતરુ રોપ્યો એમ હું માનીશ એમ કર્તાએ મહાવીરસ્વામીને ઉદ્દેશીને કહ્યું છે. ચમક-પાષાણ જેમ લોઢાને ખેંચે તેમ તારી ભક્તિ મુક્તિને ખેંચશે એમ જાણી કર્તાએ ભક્તિ કરી છે. કર્તાએ મહાવીરસ્વામીને સુરતરુ અને અન્ય દેવોને બાવળ કહ્યા છે. વળી એમણે કહ્યું છે કે જેમ કમળની સુવાસ વિના ભ્રમર રહી ન શકે અને મધુમાસના વિલાસ વિના કોયલ રહી ન શકે તેમ તારા ગુણના રસના પાન વિના મારું કાર્ય સરે નહિ. વિશેષમાં આંબાની શાખ (શાખિયું) ચાખ્યા બાદ આંબલીને કોણ ચાખે એવો પણ ૧. આ કૃતિ સ્તવન તરીકે ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૦૮-૧૧૧)માં છપાઈ છે. એમાં નવમી કડીની અંતિમ પંક્તિ ખૂટતી હતી તે સંપાદકે (?) ઉમેરી છે. ૨. કર્તાએ આ કૃતિને ૧૧મી કડીમાં ‘સ્તવ’ કહેલ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય અહીં ઉલ્લેખ છે. કર્તાએ કીર્તિને વેલ, પોતાના ચિત્તને વૃક્ષ, ભક્તિ અને રાગને પલ્લવ અને સમ્યકત્વને પુષ્પ અને (ઉમેરાયેલી પંક્તિ અનુસાર) મુક્તિના સુખને ફળ કહ્યાં છે. પ્રભુની વાણીની મીઠાશ સાકર, દ્રાક્ષ અને અમૃતથી ચડિયાતી કહી છે. રાજનગરમંડન મહાવીરસ્વામીનું સ્તવન - આ ગુજરાતી સ્તવન બાર કડીમાં રચાયેલું છે. એ દ્વારા ત્રિશલા-નન્દન મહાવીરસ્વામી)ને વિજ્ઞપ્તિ કરાઈ છે. એમાં મોહે પોતાને કેવો સતાવ્યો તે વર્ણવી એ દૂર કરવા કર્તાએ પ્રભુને પ્રાર્થના કરી છે. હું પોતે નિર્ગુણ છું પણ સગુણ પ્રભુની સંગતિથી ગુણવાળો બનીશ એમ કહી કર્તાએ એના સમર્થનાર્થે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે: હુએ ચંદન પર સંગથી, લિંબાદિક ચંદન માન રે. સુણ-૫” હું પોતે હે પ્રભુ! તારી આજ્ઞા પાળતો નથી એટલે પતિત છું, પણ તારું નામ પતિતપાવન" છે એથી તારે મને તારવો જોઈએ અને એમાં તને કંઈ ખર્ચ નહિ આવે. આમ આઠમી કડીમાં કહ્યું છે. નવમી કડીમાં સમકિત (સમ્યકત્વ)ને “સુખડી” કહી છે." ચિત્તામણિ પત્થર હોવા છતાં એની આરાધના કરવાથી વાંછિત ફળે એમ ૧૧મી કડીમાં કહ્યું છે. - આમ અહીં જે “રાજનગરના શણગાર રૂપ મહાવીર સ્વામીનાં ત્રણ સ્તવન યશોવિજયગણિએ રચ્યાં છે તે અમદાવાદના કયા જિનમંદિરની કઈ પ્રતિમાને ઉદ્દેશીને છે તે જાણવું બાકી રહે છે. વર્ધમાન-જિન-સ્તવન – આ સાત કડીનું ગુજરાતી સ્તવન છે. એનો પ્રારંભ સરસ્વતીને અને પોતાના ગુરુને પ્રણામ કરી કર્તાએ કર્યો છે. વર્ધમાનને અર્થાત્ મહાવીરને સ્વામી તેમ જ સોભાગી, વૈરાગી અને અરૂપી જિન કહી એનાં ચરણ ગ્રહણ કરવાનું – એનું શરણ લેવાનું કર્તાએ કહ્યું છે. હે વર્ધમાન ! તે ભારેકર્મીને ઉગાર્યા છે તો મને કેમ નહિ? એમ કર્તાએ એ જિનેશ્વરને પૂછ્યું છે. કોઈ તીર્થના પ્રભાવે પત્થર જળમાં તરે તેમ હું તરીશ એમ કર્તાએ કહ્યું છે. વર્ધમાન ! તારું નામ તરણતારણ છે, જ્યારે હું તારો સેવક છું એટલે હું બીજાની યાચના નહિ કરું. આમ વિજ્ઞપ્તિ કરવાથી જિનેશ્વર તુષ્ટ થયા એમ કર્તાએ કહ્યું છે. સમ્યકત્વ ૧. સરખાવો સમકિત-સુખલડીની સઝાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૫૩ રત્ન આપવા જિનેશ્વરને કર્તાએ કહ્યું છે. વીર પ્રભુની બરાબર કોઈ નથી એમ અંતમાં ઉલ્લેખ છે. મહાવીરસ્વામીનું સ્તવન - આ ૧૭ કડીનું ગુજરાતી સ્તવતન મહાવીરસ્વામીના સમવસરણનું નીચે મુજબ વિસ્તૃત વર્ણન પૂરું પાડે છે. સમવસરણમાં સુરો અને અસુરોના સમૂહ મહાવીરસ્વામીની સેવા કરે છે. વાયુ એક યોજનની ઈષ્ટિ કરે છે. ઘૂંટણ સુધી પુષ્પની વૃષ્ટિ કરાય છે. મણિ અને રત્નો વડે ભૂતળ વ્યંતરના ઇન્દ્ર રચે છે. ભવનપતિના ઇન્દ્ર રૂપાનો ગઢ રચી એના ઉપર સોનાનાં કોશીશાં (કપિશીર્ષક) રચે છે. એવી રીતે જ્યોતિષ્ક સોનાનો ગઢ બનાવી એના ઉપર રત્નનાં કોશીશાં અને સુરેન્દ્ર રત્નના ગઢ ઉપર મણિનાં કોશીશાં રચે છે. ભીંતની જાડાઈ ૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળની દર્શાવાઈ છે. વૃત્ત સમવસરણમાં ભીંતોનું અંતર ૧૩૦૦ ધનુષ્યનું છે. એ ભીંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી છે. જમીનથી પીઠબંધ ઉપર આવવા માટે ૧૦૦૦ પગથિયાં અને પહેલા ગઢથી બીજે ગઢ જવા માટે પ૦૦૦ પગથિયાં અને બીજા ગઢથી ત્રીજે ગઢે જવા માટે ૫૦૦૦ પગથિયાં ચડવાં પડે છે. દરેક પગથિયું એક હાથ પહોળું અને એકેકથી એક હાથ ઊંચું હોય છે. પ્રતર પચાસ ધનુષ્યનું છે. ચાર દ્વાર અને ત્રણ તોરણ છે. સમવસરણની મધ્યમાં મણિમય પીઠિકા છે. એ જમીનથી અઢી ગાઉ ઊંચી છે. અને એ લાંબી અને પહોળી બસો બસો ધનુષ્યની છે. અને એ જિનેશ્વરના દેહ જેટલી ઊંચી છે. ચૈત્યસહિત અશોકવૃક્ષ જિનેશ્વરથી બાર ગણું ઊંચું છે. ચારે દિશામાં એકેક સિંહાસન છે. આઠ ચામર અને બાર છત્ર છે, સ્ફટિક રત્નનું ધર્મચક્ર છે અને હજાર , યોજન ઊંચાં ચાર ધ્વજ છે. ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવચ્છત્ત્વ છે. પ્રભુ ચાર મુખે દેશના દે છે. એમનું ભામંડળ મનોહર છે. બાર પર્વદા ક્યાં ક્યાં હોય તેનો અહીં નિર્દેશ કરાયો છે. તિર્યંચો બીજા ગઢમાં છે અને ત્રીજા ગઢમાં વાહનો છે. ૧. આ “સમવસરણ જિન સ્તવન'ના નામથી ગૂ. સા. સં. વિ.૧, પૃ. ૧૧૬-૭)માં છપાયું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભક્તિસાહિત્ય ચાર વાવડી ગોળ અને આઠ વાવડી ચોરસ છે. અત્યંતર ગઢની બહાર દીવાલ અને મધ્ય ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૫૦૦ ધનુષ્યનું અને મધ્યમ ગઢની બહારની દીવાલ અને સૌથી બહારના ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૦૦૦ ધનુષ્યનું અંતર હોય છે. રત્નની ભીંત અને ગઢની વચ્ચે વૃત્ત સમવસરણમાં ૨૬૦૦ધનુષ્યનું અને ચોરસ સમવસરણમાં ૩૦૦ ધનુષ્યનું હોય છે. એ સમવસરણમાં તુંબરુ વગેરે પોળિયા છે અને ઠેકાણે ઠેકાણે ધૂપઘટી છે. દ્વાર ઉપર મંગળ-પૂતળી છે અને દુન્દુભિ વાગે છે. દિવ્યધ્વનિ સૌ સમજે છે અને વાણી એક યોજનાના વિસ્તારવાળી છે. ત્યાં કોઈ વૈરવિરોધ નથી. પ્રભુ ચોત્રીસ અતિશયથી વિરાજે છે. નવનિધાન નવ સ્તવનો – આ સ્તવનોનો એક હાથપોથીમાં “નવ નિધાન નવ સ્તવન સંપૂર્ણ એવો અંતમાં ઉલ્લેખ છે. એને અનુસરીને મેં આ શીર્ષક યોજ્યું આ નવે સ્તવનો હિન્દી ભાષામાં છે. એ જશવિલાસનો એક ભાગ ગણાય છે. એ સ્તવનોના પ્રારંભિક ભાગ અને પદાંક નીચે પ્રમાણે છે : (૧) વેવ હિતારી નીરુ (પદ ૨૨) (૨) નિવેવ મુળ વાતહીં , ૪૩) (૩) સંમનિન નવ નયન મિન્હો હો , ૪) જી પ્રભુ તેરે નાની હું વનિહારી , ૪૫) ૫) સુમતિનાથ સારા છે , ૪૬) (६) घडी घडी सांभरे सांइ सलूना , ૪૭) (૭) ણે સામી સુપાર્થસે વિત્ત I ( ૪૮) (८) श्री चन्द्रप्रभ जिनराज राजे , ૭, ૪૯ અને ૬૯) ૧. આ સ્તવનો ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૭૩-૭૯)માં છપાયાં છે. પૃ. ૭૩માં આ સ્તવનોનો “નવ નિધાન સ્તવનો"ના નામથી નિર્દેશ કરાયો છે. ૨. આનો સંક્ષિપ્ત પરિચય ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૭૯)માં અપાયો છે. ૩. કોઈ કોઈ વાર ગુજરાતીની છાંટ જોવાય છે, એ લહિયાને આભારી હશે? Page #150 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ પાપ ઈ મેં નો નહીં તો હિન ગોર શું (, ૫O) પરિમાણ - આ નવ સ્તવનોમાં અનુક્રમે ૬, ૫, ૪, ૫, ૫, ૫, ૫, ૫ અને ૫ કડી છે. આમ એકંદર ૪૫ કડી છે. રાગ – આ નવે સ્તવનો પૈકી એકે માટે દેશીનો ઉલ્લેખ નથી, પરંતુ રાગોનો નીચે પ્રમાણે ઉલ્લેખ છે: (૧) રામકલી (૨) કાશી (૩) ગોડી (૪) નટ (૫) મારુ (૬) પૂરવી (૭)યમનકલ્યાણ (૮) રામગ્રી અને (૯) કેદારો. વિષય – આ સ્તવનોનો વિષય અનુક્રમે ઋષભદેવથી શરૂ કરીને સુવિધિનાથ સુધીના નવ તીર્થકરોનું ગુણોત્કીર્તન છે. પહેલા સ્તવનમાં ઋષભદેવને આદ્ય તીર્થકર, આદ્ય નરેશ્વર અને આદ્ય યતિબ્રહ્મચારી કહ્યા છે. વિશેષમાં કર્તાએ અહીં કોઈ સાંસારિક વસ્તુનો લાભ નહિ માગતાં ચરણકમળની સેવાની યાચના કરી છે. બીજા સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે જેમ મધુકરને માલતી અને મુસાફરને ઘર ગમે છે તેમ મને તું અજિતનાથ ગમે છે, નહિ કે હરિ, હર, બ્રહ્મા કે ઈન્દ્ર આ સ્તવનમાં ભરત, ઐરાવત અને વિદેહક્ષેત્રનો ઉલ્લેખ છે. ત્રીજા સ્તવનમાં સંભવનાથના દર્શનથી કર્તાને થયેલા લાભોનો કર્તાએ નિર્દેશ કર્યો છે. એમાં “નવનિધિનો ઉલ્લેખ છે. જેવી ભક્તિ તેવી કરુણા એ વાત સૂચવતી વેળા કર્તાએ સફેદ શંખમાં દૂધ ભળ્યું એમ કહ્યું છે. વિશેષમાં અહીં સમ્યકત્વનો રત્ન તરીકે ઉલ્લેખ છે. ચોથું સ્તવન કાવ્યરસિકોને આનંદદાયક છે. એમાં અભિનન્દન જિનનાં નેત્રને અપ્રતિમ કહ્યાં છે. એ નેત્રની શોભાથી કમળ જિતાતાં જળમાં રહે છે, હરણ હારી જતાં વનમાંથી ગગનમાં ચન્દ્રને શરણે ગયું છે સ્વાભાવિક અને મનોરમ ખંજન જોઈ અંજન પક્ષીનો સર્વ ગળી ગયો છે, ચકોરની શોભા છિનવી લેવાઈ છે. દુઃખનો માર્યો અગ્નિ ભક્ષ્ય કરે છે અને મત્સ્યનો ચંચળતારૂપ ગુણ લેવાયો છે. એ પ્રભુના નેત્રની કીકી ભ્રમર જેવી કાળી છે. જેમ હાથી મેદના જળમાં ઘૂમે તેમ એમનાં નેત્ર સમતારસમાં ઘૂમે છે. સન્તુલન – આ વર્ણન કવિ પ્રેમાનન્દ વિ. સં. ૧૭૭૬માં રચેલા નળાખ્યાનમાં અપાયેલાં નળ અને દમયન્તીનાં વર્ણનોનું સ્મરણ કરાવે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભક્તિસાહિત્ય પાંચમા સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે સુમતિનાથ સાચા દેવ ઉત્તમ હીરા જેવા છે, કેમકે એમની વાણી અને વર્તન એકરૂપ છે, જ્યારે ઈતર દેવો તેમ ન હોવાથી કાચા છે – કાચ જેવા છે. છઠ્ઠા સ્તવનમાંની નિમ્નલિખિત પંક્તિ મનોરમ છે : 'प्रभु गुनज्ञान ध्यान बिधि रचना पान सुपारी काथा चूना; राग भयो दिलमें आयोगें, હે છિપાયા ના છાનાહૂના.” સાતમું સ્તવન ઉત્કટ પ્રીતિનાં ઉદાહરણો દ્વારા કોને શું પ્રીતિકર છે તે નીચે મુજબ દર્શાવે છે: રાજહંસ માનસરોવર હાથી રેવા (નર્મદાનું જળ) ચકોર ક્ષીરસમુદ્ર કામદેવ વસંત ભ્રમર અમૂલ્ય પુષ્પ દાની દાતા) ત્યાગ કોયલ આંબો બ્રાહ્મણ વાગ-યજ્ઞ રામ યોગી સંયમ કામ દેવ નન્દનવન મુસાફરી ઘરનું આંગણું | ન્યાયી ન્યાય જ્ઞાની તત્ત્વની વિચારણા | આઠમા સ્તવનમાં ચન્દ્રપ્રભસ્વામીના વદનને પૂર્ણિમાના ચન્દ્રની, ભવ્યજનોને ચકોરની, કવિઓને ભ્રમરની અને સુખને મકરન્દની ઉપમા અપાઈ છે. એ તીર્થંકરનાં હૃદય અને હાથને વિશાળ કહ્યાં છે અને એમની ચાલને હાથી જેવી કહી છે. નવમા સ્તવનમાં સુવિધિનાથરૂપ સુદેવ અને કષાયની કૃષ્ણતાથી કલુષિત કુદેવ વચ્ચેનું અંતર નિમ્નલિખિત કંઠો દ્વારા દર્શાવાયું છે : મેઘ હરિ સીતા. ૧. આ સ્તવનની આ પંક્તિ ઉપરથી પ્રેરણા મેળવી શુભવિજયજીના શિષ્ય વીરવિજયજીએ ક્ષણ ક્ષણ સાંભરે શાન્તિ સલૂણા થી શરૂ થતું સ્તવન યોજયું હોય એમ મનાય છે. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૬૪). ૨. આ પૈકી ઘણાંખરાં ઉદાહરણો યશોવિજયજીગણિત અનન્તવીર્ય-જિન-સ્તવનમાં જોવાય ૩. સ્ત્રીને ગજગામિની કહેવાય છે. શું પુરુષને માટે એવું વિશેષણ વપરાય ખરું? Page #152 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ માનસરોવરનો રસિયો રાજહંસ વિષયરૂપ સર્પ પ્રત્યે ગરુડ અશુચિમાં રાચનારો કાગડો વિષયરૂપ વિષવાળો સર્પ છીલર જળ સુકાઈ ગયેલું સાગનું ઝાડ સમુદ્ર સુરત (કલ્પવૃક્ષ) અંતિમ ભાગમાં કહ્યું છે કે સુવિધિનાથ જ પુરુષોત્તમ, નિરંજન શંકર, બ્રહ્મા અને બુદ્ધ છે. આ હકીકત ભક્તામર સ્તોત્રના ૨૫મા પદ્યનું સ્મરણ કરાવે છે. અંતમાં કર્તાએ પોતાના દિલને બાગ, સુવિધિનાથના ગુણોને પુષ્પ અને ભક્તિને પરાગ કહ્યાં છે. ૫૭ નામ-નિર્દેશ – કર્તાએ આ નવ સ્તવનોમાં ભિન્ન ભિન્ન રીતે પોતાનો પરિચય આપ્યો છે. જેમકે નામોલ્લેખ વિના, નયવિજયજીના શિષ્ય તરીકે અને નામોલ્લેખપૂર્વક જશ અને વાચક જશવિજય તરીકે, આનંદઘન – ચોવીસીનો બાલાવબોધ – મુનિવર આનંદઘનજીએ ગુજરાતીમાં ઋષભદેવાદિ ૨૪ તીર્થંકરોને અંગે એકેક સ્તવન રચ્યું છે. એનો ગુજરાતીમાં બાલાવબોધ યશોવિજયજી ગણિએ રચ્યાનું કેટલાક કહે છે. વિશિષ્ટ-જિન-સ્તવનો રૂપ પંદર પદો આદિનાથનું સ્તવન (પદ ૧૦) આ ચાર કડીની હિન્દી કૃતિ દ્વારા શ્રેયાંસકુમારે ઋષભદેવને જે શેરડીનો રસ વહોરાવ્યો હતો તેનું કર્તાએ ઉપમા દ્વારા વર્ણન કર્યું છે. ઉદાહરણાર્થે હું બીજી કડી નોંધું છું : - “મેં પુરુષોત્તમ વર પં, તું તો પત્ન નિવાન ! ફત ગંગા બંવર તાનનર્જી, માનું વતી અલમાન ॥ ૨ ॥’ આ દસમા પદ માટે રાગ તરીકે “ગૌડ સારંગ તથા પૂર્વી' એવો ઉલ્લેખ છે. ઋષભદેવનું સ્તવન (પદ ૬ ૩) – આ ત્રણ કડીની હિન્દી કૃતિમાં ઋષભદેવની જટાનું આલંકારિક વર્ણન ઉત્પ્રેક્ષાદિદ્વારા કરાયું છે. ઇન્દ્રે પ્રભુને એમની કેશાવલી રાખી મૂકવા વિજ્ઞપ્તિ કરી એમ અંતમાં કર્તાએ કહ્યું છે. આ ત્રેસઠમા પદ્ય માટે “ગૌડ સારંગ’” રાગનો ઉલ્લેખ છે. શીતલનાથનું સ્તવન (પદ ૧૧) – આ હિન્દી કૃતિ છ કડીમાં રચાઈ છે. જ્યોતિથી જ્યોતિ મળી એમ ધ્યાન ધરે ત્યારે ભેદ ન રહે. પ્રભુ પાસે હોય તો બધું Page #153 -------------------------------------------------------------------------- ________________ પટ ભક્તિસાહિત્ય પાસે, પ્રભુના ગુણના અનુભવની ધારા વિષયોની લગનીરૂપ અગ્નિને બુઝાવે તેમજ પ્રભુ ચંદન કરતાં અધિક શીતળ છે. એમ વિવિધ બાબતોનો આ અગિયારમા પદમાં ઉલ્લેખ છે. આ અગિયારમા પદ માટે “રાગ અડાણો” એવો ઉલ્લેખ છે. શાન્તિનાથનું સ્તવન પદ ૧૬) - આ છ કડીની હિન્દી કૃતિ છે. આમાં અચિરાના પુત્ર શાન્તિનાથનું ગુણોત્કીર્તન છે. હરિ અને હર વગેરેની ઋદ્ધિ કંઈ હિસાબમાં નથી, પ્રભુના ગુણનો અનુભવરૂપ રસ અદ્વિતીય છે, અનુભવ વિના સાચું સ્વરૂપ સમજાય નહિ પ્રભુના ગુણના અનુભવરૂપ ચન્દ્રહાસ ખડ્ઝ મ્યાનમાં ન રહે ઇત્યાદિ બાબતો આ સોળમા પદમાં રજૂ કરાઈ છે. આ સોળમું પદ “સારંગમાં નેમિનાથનું સ્તવન (પદ ૧૭) – આ ત્રણ કડીની હિન્દી કૃતિ છે. એમાં રાજુલા (રાજીમતી) નેમિનાથને ઉદ્દેશીને કહે છે કે તમને જોતાં જ તમે મારું ચિત્ત ચોરી લીધું. મને તમારું નામ અહર્નિશ રુચે છે, સિદ્ધિવધૂની ખાતર તમે મને છોડી અને પશુઓને દોષ દીધો. અહીં કર્તા કહે છે કે નેમિનાથ મળતાં રાજુલનું દુઃખ દૂર થયું અને એણે મુક્તિના સુખરૂપ અમૃતનું પાન કર્યું. આ સત્તરમા પદનો રાગ “કાફી” છે. નેમિનાથનું સ્તવન (પદ ૩૨) – આ બે કડીની હિન્દી કૃતિમાં નેમિનાથનું રૂપ અજબ છે અને એમનાં નેત્ર કરુણારૂપ અમૃતના કચોલા છે એમ કહ્યું છે. આ બત્રીસમા પદનો રાગ દેવગંધાર" છે. અંતરીક્ષ પાર્શ્વનાથનું સ્તવન પદ ૧૮) – આ ત્રણ કડીની નાનકડી હિન્દી કૃતિમાં “અન્તરીક્ષ પાર્શ્વનાથને સાચા મિત્ર કહ્યા છે. “ભામણડે ભૂખ ન ભાંગે” પરંતુ પેટમાં ભોજન જાય તો ભૂખ ભાંગે એ વાત કહી ભગવાનની ભક્તિ વિના બધું નિષ્ફળ છે એવો ઉલ્લેખ કરાયો છે, આ અઢારમા પદનો રાગ કયાણ (? કલ્યાણ) કલ્હારા પાર્શ્વનાથનું સ્તવન (પદ ૩૧) – આ ચચ્ચાર પંક્તિની ચાર કડીની ગુજરાતી કૃતિમાં કર્તાએ “કલ્હારા પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી છે. એમણે કહ્યું છે કે તમારા સિવાય મારે કોઈ દેવ નથી. જેણે અમૃતનો રસ ચાખ્યો તેને બાકસ ભાવે નહિ તેમજ અગ્નિના પ્રલય સમયે “કંચનગિરિ (મેર) ગળે નહિ એમ બે બાબત અહીં દર્શાવાઈ છે. અંતમાં કર્તા વિષે સીધી કે આડકતરી રીતે ઉલ્લેખ નથી તો આ એમની કૃતિ ગણાય? આ એકત્રીસમા પદ માટે રાગનો પણ નિર્દેશ નથી. દાદા () પાર્શ્વનાથનું સ્તવન પદ ૮) – આ પાંચ કડીની હિન્દી કૃતિમાં કર્તા પોતે પાર્શ્વનાથની કેવી રીતે સેવા કરશે – પ્રભુને સેવ્ય અને પોતાને સેવક Page #154 -------------------------------------------------------------------------- ________________ પ યશોદોહનઃ ખંડ-૨ ગણશે તે હૃદયંગમ રીતે દર્શાવાયું છેઃ સેવક સેવ્ય | સેવક સેવ્યા ચકોર ચન્દ્ર | ખગપતિ ગોવિન્દ (કૃષ્ણ) ચક્રવાક મોર ગજિત ઘન મધુકર અરવિન્દ | સુરસરિતા સાગર પાંચમી (છેલ્લી કડીમાં “દૂર કરો દાદા પાસજી" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી આ સ્તવન દાદા-પાર્શ્વનાથનું હશે એમ લાગે છે. આઠમા પદનો રાગ બિલાઉલ” છે. દાદા (જી પાર્શ્વનાથનું સ્તવન (પદ 2) - આ ચાર કડીની હિન્દી કૃતિ છે. એમાં પહેલી કડીમાં “દાદા પાસજી સુખદાઈ” એમ જે કહ્યું છે તેથી શું દાદાપાર્શ્વનાથ સૂચિત છે? પાર્શ્વનાથના ગુણોત્કીર્તનરૂપે કર્તાએ કહ્યું છે કે કિંકરને શંકર બનાવે અને પોતાનું ઐશ્વર્ય આપે એવા તમે છો. ત્યાર બાદ પ્રભુના ધ્યાનનો મહિમા વર્ણવાયો છે. પ્રભુની સેવા સુરત અને ચિન્તામણિ કરતાં ચડિયાતી છે એમ અહીં કહ્યું છે. અંતમાં નવ નિધિનો ઉલ્લેખ છે. આ ચોવીસમું પદ “નટ' રાગમાં છે. શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન પદ 30) - આ છ કડીની હિન્દી કૃતિ છે. કતએ “શંખેશ્વર પાર્શ્વનાથને પોતાના અદ્વિતીય સ્વામી કહ્યા છે. જેમ કમળ ઉપર ભ્રમર હેત ધરાવે છે તેમ હું તારો રસિયો છું એમ કહી પ્રભુના નામનો પ્રભાવ કર્તાએ વર્ણવ્યો છે. જેમ અરણી ઘસવાથી અગ્નિ પ્રકટે છે તેમ દુર્જન ક્રોધરૂપ અગ્નિ ઉત્પન્ન કરે છે અને એને શાંત કરવા તારા નામરૂપ જળ સમર્થ છે એમ કર્તાએ કહ્યું છે. વિશેષમાં પ્રભુની ભક્તિ કરનારને કશો ભય નહિ એવો અહીં ઉલ્લેખ છે. અંતિમ કડી આલંકારિક હોઈ નીચે મુજબ રજૂ કરું છું : મન-નયન-સુધાર-ટુર્નર રવિ માને / तुज मूरति निरखे सो पावे सुख जस लील घनी // 6 // " આ ત્રીસમા પદનો રાગ “શ્રીરાગ” છે. સૂરતિમંડન પાર્શ્વનાથનું સ્તવન (પદ 66) - આ ચૌદ કડીની ગુજરાતી કૃતિ છે. એ દ્વારા કર્તાએ અહીંના (સુરતના) પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી છે. ધનથી 1. આ સ્તવન “મારી દશા"ના નામથી ગૂ. સા. સં. વિ. 1, પૃ. ૧૦૦-૧૦૧)માં છપાયું 2. આ કૃતિનું નામ “મુક્તિદાનની યાચના” રખાયું છે. એ ઉપર્યુક્ત પુસ્તકમાં પૃષ્ઠ 101 ૧૦રમાં કર્તાના પોતાના હાથની નકલ ઉપરથી છપાવાયું છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ 60 ભક્તિસાહિત્ય જાત્ય (સાચો હીરો ભાંગે નહિ એ વાત તેમજ માગ્યા વિના મા પણ ન પીરસે એ ઉખાણોણું) અહીં રજૂ કરાયેલ છે. તારી પાસે અખૂટ ખજાનો છે છતાં દાન કેમ દેતો નથી? સેવામાં કચાસ જણાતી હોય તો પણ મને તારો ગણી મારું હિત કર એમ કતએ પ્રભુને કહ્યું છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ગાય, કૂવો અને બાગ જેમ આપવાથી સમૃદ્ધ બને છે તેમ જો તમે ગુણ આપશો તો તમારી કીર્તિ વધશે. અંતમાં કર્તાએ મુક્તિના સુખની માગણી કરી છે. આ છાસઠમા પદ માટે રાગનો ઉલ્લેખ નથી. આ સ્તવન જે પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયું છે તે અહીંના ગોપીપુરાના વકીલના ખાંચામાં આવેલા ધર્મનાથના દહેરાસરમાંના ભોંયરામાંના પાર્શ્વનાથ કે જેની વિ. સં. 16 ૭૯માં ગોપીદાસે પ્રતિષ્ઠા કરાવી છે તેને અંગે હોય એમ લાગે છે. આ પ્રતિમા ચમત્કારી ગણાતી હોવાથી મૂળનાયક ધર્મનાથને બદલે એનું સ્તવન રચાયું છે એમ કેટલાક માને છે. કવિ લાધાશાએ રચેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સૂણો સંતો રે, સૂરજમંડણ' પાસજી ભંયરામાંહે ભગવતો રે; ચોવીસ બિંબ પાષાણમેં સાત રતનમેં દીપે રે; એકસો સિત્તેર ધાતુમેં નિરખતાં નયન છીપે રે.” ઉપાધ્યાય વિનયવિજયજી ગણિએ પણ આ ધર્મનાથના મંદિરમાં “સૂરતિ મંડન પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું કહ્યું છે. મહાવીરસ્વામીનું સ્તવન પદ ર૬) આ સાત કડીની હિન્દી કૃતિ છે. એમાં મહાવીરસ્વામીની કેટલીક જીવન-ઘટના વર્ણવાઈ છે. જેમકે ચોસઠ ઈન્દ્ર દ્વારા એમનું પૂજન, ઇન્દ્રાણી દ્વારા ગુણગાન, જન્મમહોત્સવ માટે “મેરુ'ના શિખર ઉપર ઇન્દ્રનું પ્રભુને લાવવું, હરિ (સૌધર્મ ઈન્દ્ર)નો સંદેહ દૂર કરવા પ્રભુએ મેરુ ચલાવવો, દેવે ધારણ કરેલ સર્પ અને વેતાલરૂપથી મહાવીરસ્વામીનું નિર્ભય રહેવું અને એ દેવ દ્વારા મહાવીરસ્વામીનું ‘વીર' એવું નામકરણ, ઈન્દ્રના પૂછવાથી વીરે જે કહ્યું તે ઉપરથી વ્યાકરણની રચના, વાર્ષિકદાન તેમજ શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન. આ છવ્વીસમા પદના બે રાગ દર્શાવાયા છે: (1) કાફી હુસેની અને (2) કાનડો. મહાવીરસ્વામીનું સ્તવન (પદ 28) - આ ચાર કડીની હિન્દી કૃતિમાં 1. જુઓ સુરત ચૈત્ય પરિપાટી પૃ. 8). Page #156 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ 61 મહાવીરસ્વામીએ ચરણના અંગૂઠા વડે મેરુ' કંપાવ્યો તે વેળાનો પ્રસંગ વર્ણવાયો છે. આ અઠ્ઠાવીસમા પદનો રાગ કેદારો દરબારી” છે. મહાવીરસ્વામીનું સ્તવન (પદ ર૯) - આ ચાર કડીની હિન્દી કૃતિ છે. આમાં એક વેતાલે મહાવીરસ્વામીને પીઠ ઉપર ધારણ કરી સાત તાડ જેટલું પોતાનું શરીર ઊંચું અને વિકરાળ બનાવ્યું પણ મહાવીરસ્વામીને તલના ત્રીજા ભાગ જેટલો પણ ક્ષોભ ન થયો, અને એમણે એ વેતાલ ઉપર મુષ્ટિપ્રહર કર્યો એટલે એણે શરીરનો સંકોચ કર્યો અને ઇન્દ્ર જેવી પ્રભુની પ્રશંસા કરી હતી તેવા તમે છો એમ એમણે મહાવીરસ્વામીને કહ્યું. આ ઓગણત્રીસમા પદનો રાગ કેદારો દરબારી” છે. વિહરમાણ-જિન-વીસી - આજે આપણા આ દેશમાં - ભરત ક્ષેત્રમાં એક જૈન તીર્થકર નથી જેન મંતવ્ય પ્રમાણે અન્ય ચાર “ભરતક્ષેત્રમાં અને પાંચે “ઐરાવત’ ક્ષેત્રમાં પણ આજે આ જ સ્થિતિ પ્રવર્તે છે, પરંતુ “મહાવિદેહની વાત જુદી છે. કેમકે ત્યાં તો આ કાળમાંયે અત્યારે વીસ તીર્થકરો વિદ્યમાન છે - એઓ વિહરે છે - વિચરે છે એમને ઉદ્દેશીને કેટલીક કૃતિઓ રચાઈ છે. એવી ગુજરાતીમાં રચાયેલી એક કૃતિ તે આ પ્રસ્તુત “વીસી છે. એમાં નીચે મુજબનાં નામવાળા વીસ તીર્થકરો પૈકી એકેકને અંગે એકેક સ્તવન છે : (1) સીમધુર, (2) યુગમશ્વર, (3) બાહુ () સુબાહુ (5) સુજાત, (6) સ્વયંપ્રભ, (7) ઋષભાનન, (8) અનન્તવીર્ય, (9) સુપ્રભ, (10) વિશાલ, (11) વજધર, (12) ચન્દ્રાનન, (13) ચન્દ્રબાહુ (14) ભુજંગ, (15) ઈશ્વર, (16) નેમિ, (17) વીરસેન, (18) મહાભદ્ર, (19) ચન્દ્રયશસ્ અને (20) અજિતવીર્ય પરિમાણ - આ કૃતિમાંના સ્તવનોમાંની કડીઓની સંખ્યા નીચે પ્રમાણે છે : 7, 6, 5, 5, 6, 7, 7, 6, 5, 5, 6, 7, 7, 6, 5, 5, 6, 7, 7 અને 7. આમ એકંદર 122 કડી છે. દેશી - ૧૯મા સ્તવન સિવાયનાં બાકીનાં માટે દેશીનો ઉલ્લેખ છે. વિશેષતા - પ્રત્યેક તીર્થકરનું ગુણોત્કીર્તન એ આ વસીનો સામાન્ય વિષય છે. વિશેષમાં વસે વીસ સ્તવનોમાં તીર્થકર અંગે નિમ્નલિખિત છ છ બોલનો 1. અહીં (સુરતમાં) સીમંધરસ્વામીનું દહેરાસર તાળાવાળાની પોળમાં છે. 2. એમની પ્રતિમા મૂળનાયક તરીકે અહીં સુરતમાં) નાણાવટમાં હનુમાનની પોળના જૈન દહેરાસરમાં છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય ઉલ્લેખ છે : (1) તીર્થકરનું નામ, (2) એમની જન્મભૂમિ, (3-5) એમનાં માતા, પિતા અને પત્નીનાં નામ અને (6) તીર્થંકરનું લાંછન. પ્રથમ સ્તવનમાં મોટા અને નાના વચ્ચે ભેદભાવ ગિરુઆ (મોટા) દાખવતા નથી એમ કહી એ અંગે ચન્દ્ર, વરસાદ, છાયા, સૂર્ય અને ગંગાજળનાં ઉદાહરણ અપાયાં છે. જેમકે ચન્દ્રના દર્શનથી જેમ સાગર વધે છે તેમ કુમુદ (કૈરવ)નું વન પણ વિકસે છે. દ્વિતીય સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી સાથેનો સ્નેહરિંગ) મજીઠના જેવો અચળ અને અભંગ છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ભવ્યજનોના મનરૂપ તાંબાનું વેધક સોનું બનાવે ત્યાર બાદ એનું પાછું તાંબું બનતું નથી. તૃતીય સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે જે વનમાં મોર વિચરે ત્યાં સર્પનો ભય ન હોય, સૂર્ય પ્રકાશે ત્યાં અંધકાર ન રહે અને સિંહ જ્યાં ક્રીડા કરે ત્યાં હાથી ફરકે નહિ. આ પૈકી પહેલી બાબત કલ્યાણમન્દિર સ્તોત્રના આઠમા પદ્યમાં જોવાય છે. ચતુર્થ સ્તવનમાં ભક્તિને દૂતિકા અને અનુભવને મિત્ર કહ્યાં છે. પાંચમા સ્તવનમાં કહ્યું છે કે જેમ સૂર્ય અને કમળ એકબીજાથી ઘણા દૂર હોવા છતાં કમળ વિકસે છે અને ચકોર અમૃતનું પાન કરવા ગગનમાં રહેલા ચન્દ્ર સામે ધરે છે તેમ પ્રભુ દૂર હોવા છતાં મારું મન હે પ્રભુ! તારી સાથે મળ્યું છે. છઠ્ઠા સ્તવનમાં સમ્યકત્વને “સુખડી' કહી છે. સાતમા સ્તવનમાં એવો ઉલ્લેખ છે તારા ગુણોના ધ્યાનરૂપ નિમિત્તથી તપ, જપ અને ક્રિયા ફળે છે. આઠમું સ્તવન ઉત્કટ પ્રીતિનાં નીચે મુજબનાં અગિયાર ઉદાહરણો પૂરાં પાડે છે : મધુકર માલતી | ચાતક મેઘ | સીતા રામ કુમુદિની ચન્દ્ર | મુસાફર ઘર ધર્મી સંવર હોથી નર્મદા નદી) હંસ માનસરોવર | વેપારી પૈસો કમળા ગોવિન્દ | ઇન્દ્ર “નન્દનવન આ પૈકી ઘણાંખરાં ઉદાહરણો “નવનિધાન નવ સ્તવનો"માંના સુપાર્શ્વનાથના સ્તવનમાં જોવાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ નવમા સ્તવનમાં મુખ-મટકે, લોચન-લટકે, ચારિત્ર-ચટકે અને અટકે એવા પ્રયોગ દ્વારા શબ્દોની રમઝટ જમાવાઈ છે. આ અંતર્યામક ઉપરનું કર્તાનું પ્રભુત્વ દર્શાવે છે. દસમા સ્તવનની નિમ્નલિખિત પંક્તિ નોંધપાત્ર જણાય છે: અતિ ઘણું રાહી હો કે. અગ્નિ મજીઠ સહે: ઘણ શું હણીએ હો કે દેશ વિયોગ લહે.” અગિયારમા સ્તવનમાં દેવોને સ્વખથી રહિત કહ્યા છે. બારમા સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી પાસે કેવલજ્ઞાનરૂપ શુભ અનન્ત ખજાનો છે તો તેમાંથી અંશ આપતાં તને શી ખોટ જવાની છે? આના સમર્થનાર્થે રત્નથી પરિપૂર્ણ સમુદ્રનું, કમળના વનનું, આંબાની લૂંબનું અને ચન્દ્રનાં કિરણનું ઉદાહરણ અપાયેલ છે. સમુદ્ર (રત્નાકર)માંથી એક રત્ન અપાય અને પરિમલના અર્થી ભ્રમરને કમળ પરિમલ આપે તો શી ન્યૂનતા આવે ? એવી રીતે કોયલ અને આંબાની લૂંબનો અને ચન્દ્રનાં કિરણ અને અમૃતના બિન્દુનો ઉલ્લેખ કરાયો છે. તેરમા સ્તવનમાં અંતરંગ ગુણગોઠડીને “નિશ્ચય-સમ્યકત્વ' કહી છે. ચૌદમા સ્તવનમાંની નીચે મુજબની પંક્તિ મનનીય જણાય છે: “આસંગો મોટા તણો કુંજર પ્રહવો કાન લાલ રે” પંદરમા સ્તવનમાં તન, મન, જીભ અને સમયની ધન્યતા શેમાં છે તે દર્શાવાયું સોળમાં સ્તવનમાં સુરત, સુરમણિ અને પંડૂરનો ઉલ્લેખ છે. સત્તરમા સ્તવનમાં કહ્યું છે કે શાહી વિના, તારા ગુણે કરી જે પ્રેમના અક્ષર લખાયા તેને ભક્તિરૂપ જળવડે જેમ જેમ ધોઈએ તેમ તેમ તે ઊઘડે છે. અઢારમા સ્તવનમાં મુક્તિનો લાખેણી લાડી તરીકે અને ચારિત્રનો એના પિતા તરીકે નિર્દેશ છે. ઓગણીસમા સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી કટિથી સિંહ હારતાં એ વનમાં ગયો, તારા વદનથી ચન્દ્ર હાર્યો અને એનું વાન હજીયે વળતું નથી, તારા નેત્ર જોઈ શરમાઈ ગયેલાં કમળ જળમાં રહે છે, તારી લલિત ભુજાથી શેષનાગ 1. શરીરનો બાંધો For Page #159 -------------------------------------------------------------------------- ________________ 64 ભક્તિસાહિત્ય જીતાતાં એ પાતાળમાં ગયો છે, અને તારા તેજથી પરાજિત થયેલો સૂર્ય આકાશમાં ફર્યા કરે છે. આ વર્ણન પ્રેમાનંદ કૃત નળાખ્યાનનું સ્મરણ કરાવે છે. વીસમા સ્તવનમાં પ્રભુના ગુણના સમૂહને ગંગાજળ કહ્યો છે. આ સ્તવનમાં નીચે મુજબ ઉલ્લેખ છે : જે સંસર્ગ અભેદા રોપે સમાપતિ મુનિ માને” નામનિર્દેશ - પ્રસ્તુત કૃતિમાં કર્તાએ પોતાને માટે નયવિજયજીના સુશિષ્ય, નયવિજયજીના શિષ્ય, વાચક જશ, અંશ અને જસ એમ વિવિધ રીતે ઉલ્લેખ કર્યો છે. એમાં “વાચક જશ”ની બહુલતા છે. સતુલન - ખિમાવિજયના શિષ્ય જિનવિજયજીએ તેમ જ દેવચન્દ્રજીએ પણ એકેક વિહરમાણ-જિન-વસી રચી છે. સીમંધરસ્વામીનું સ્તવન - આ છ કડીની ગુજરાતી કૃતિમાં કર્તાએ સીમંધરસ્વામીને ભરતક્ષેત્રમાં પધારવા - દર્શન દેવા વિજ્ઞપ્તિ કરી છે. સાથે સાથે પોતાનું મન માને તો એમની પાસે સંયમ લેવાની વાત કર્તાએ કહી છે. ‘સિદ્ધ-જિનનાં સહસ નામ - આ 21 પદ્યોની કૃતિ “ભુજંગ પ્રયાત” છંદમાં ગુજરાતીમાં રચાયેલી છે. એના અંતિમ પદ્ય ઉપરથી મેં આ કૃતિનું આ નામ યોજ્યું છે. એમાં કર્તાએ નવિજયજીના ચરણસેવક તરીકે પોતાનો નિર્દેશ કર્યો છે. એમાં જશ' જેવો કોઈ શબ્દ નથી. તો શું એટલા જ ઉપરથી આ પ્રસ્તુત યશોવિજયજીની કૃતિ નથી એમ કેમ કહેવાય? 1. આ સ્તવન ગૂ. સા. સં. વિ. 1, પૃ. ૧૧૨)માં છપાયું છે. 2. આ કૃતિ “સિદ્ધ-સહસ્ત્રનામ વર્ણન છંદ"ના નામે ગૂ. સા. સં. (વિ. 1, પૃ. ૧૩૩-૧૩૬)માં વિ. સં. ૧૯૯૨માં છપાવાઈ છે. વળી એ જ નામથી આ કૃતિ “અહંનામસહસ્ત્ર સમુચ્ચય” નામના પુસ્તક મૃ. ૫૫-૫૮)માં જૈ. ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૯૫માં પ્રકાશિત કરાઈ છે અને તેમ કરતી વેળા ભાષામાં પરિવર્તન કરાયું છે. વિશેષમાં અહીં પૃ. ૫૮માં કહ્યું છે કે “કર્તા તરીકે ઉ. શ્રી યશોવિજયજીનું નામ આપવામાં આવ્યું છે પરંતુ કૃતિ જોતાં તે નામ સંભવતું નથી. વળી સહસ્ત્ર નામની સંજ્ઞાનું કારણ પણ સમજાતું નથી.” 3. આ નીચે મુજબ છે: ઇરયાં સિદ્ધજિનનાં કહ્યાં સહસ્ત્ર નામ, રહો શબ્દ ઝગડો લહો શુદ્ધ ધામ; ગુરુ શ્રીનવિજય-બુધ-ચરણ સેવી, કહઈ શુદ્ધ પદમાંહિ નિજ દૃષ્ટિ દેવી. - 21" Page #160 -------------------------------------------------------------------------- ________________ 65. યશોદોહનઃ ખંડ-૨ આ કૃતિનો વિષય તીર્થકર તરીકેનું જીવન પૂર્ણ કરી સિદ્ધ થયેલા મુક્ત બનેલા પરમાત્માનાં વિવિધ નામોની સૂચિ છે. એ નામો આ કૃતિના અંતિમ પદ્ય પ્રમાણે એક હજાર હોવાં જોઈએ. આ કૃતિમાં તથાગત (શ્લો. 1). ત્રયીગીત (શ્લો. 5), વેદાંત કૃત અખિલ ઊહ (શ્લો. 5, સ્વયંભૂ (શ્લો. 20) અને શંભુ (શ્લો. 20) એ નામો નોંધપાત્ર જણાય છે. શ્લો. ૮માં કુમારી પતિના સમાગમનું સુખ ન જાણે એ બાબતનો ઉલ્લેખ છે. વાણીની પરા, પયંતી, મધ્યમ અને વૈખરી એમ ચાર કોટિ ગણાવાય છે તે પૈકી છેલ્લી ત્રણનો ઉલ્લેખ શ્લો. ૧૩માં કરાયો છે. ગ્લો. ૧૭માં કહ્યું છે કે જગન્નાથનો યોગમહિમા અદૂભૂત છે. એમનાં પાંચે કલ્યાણકોને પ્રસંગે જગતનો અંધકાર ટળે છે. શ્લો. ૧૦માં કહ્યું છે કે સિદ્ધના અનંત ગુણ હોવાથી હું અનંત નામો વખાણું છું. પરમાત્મ-પંચવિંશતિકા' - આ “અનુષ્ટ્રભુમાં પચ્ચીસ પદ્યોમાં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. એ દ્વારા કર્તાએ પરમાત્માના સ્વરૂપ અને એમના ગુણો તેમજ સિદ્ધ પરમાત્માઓના સુખ ઉપર પ્રકાશ પાડ્યો છે. એની શરૂઆત “પરમાત્મા’’થી કરાઈ છે. અનુવાદ - ઉપર્યુક્ત કૃતિનો ગુજરાતીમાં પં. લાલને અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. પરમજ્યોતિ - પંચવિંશતિકા - આ પણ “અનુષ્ટ્રભુમાં રચાયેલાં પચ્ચીસ પદ્યોની સંસ્કૃત કૃતિ છે. એમાં આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. આ પચ્ચીસીનો પ્રારંભ “ન્દ્ર તંતુ પરમથી કરાયો છે. ઐન્દ્ર-સ્તુતિ - ચતુર્વિશતિકા (પૃ. 87, ટિ.)માં આત્મજ્યોતિ સ્વરૂપ-પંચવિંશતિકા' એવું આ કૃતિનું નામાંતર અપાયું છે. 1. આ હકીકત યશોવિજયજી ગણિએ 25 કડીના હિન્દી મિશ્રિત ગુજરાતીમાં રચાયેલા પાર્શ્વનાથ-સ્તવનમાં પણ કહી છે. 2. આ હકીકત ઠાણ (ઠા, ઉ.)ના ઉલ્લેખ સાથે બંધબેસતો નથી. 3. આ કૃતિ મુ. કે. જે. મો.માં પ્રતિમા સ્થાપનન્યાય અને પરમજ્યોતિ પંચવિંશતિકા સહિત વીર સંવત ૨૪૪૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાના અંતમાં પણ આ કૃતિ છપાવાઈ છે. 4. આને જિ. 2. કો. (વિ. 1, પૃ. ૨૩૭)માં પરમાત્મજ્યોતિ પંચવિંશતિકા કહી છે. 5. આ પ્રકાશિત છે. જુઓ ટિ. 1. 6. આ કૃતિ જિ. 2. કો. વિ 1, પૃ. ૨૩૬)માં આ નામથી નોંધાયેલી છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ 66 ભક્તિસાહિત્ય અનુવાદ - આ કૃતિનો ગુજરાતી અનુવાદ થયેલ છે. ગણધર-ગુણગાન (પૂ. વિ. સં. 1718) - આ છ છ પંક્તિની એકેક કડી ગણતાં અગ્યાર કડીમાં ગુજરાતીમાં રચાયેલી અને દેશના ઉલ્લેખ વિનાની કૃતિ છે. એમાં મહાવીર સ્વામીના ઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ સુધીના અગિયાર ગણધરોનાં ગુણગાન ગવાયાં છે. અને તેમ કરતી વેળા પ્રત્યેક ગણધરને અંગે નિમ્નલિખિત છ છ બાબતની માહિતી અપાઈ છે. (1) ગણધરનું નામ, (2-3) એમનાં માતાપિતાનાં નામ, (4) ગણધરની જન્મભૂમિ, (5) એમનો સંશય અને (6) એમનું આયુષ્ય. કર્તાએ પોતાનો “વાચક જસ” તરીકે મોટે ભાગે ઉલ્લેખ કર્યો છે. પ્રથમ કડીના અંતમાં “ઉવઝાય"નો પ્રયોગ કર્યો છે. ગણધરભાસ પૂ. વિ. સં. 1718) - આ ગુજરાતી કૃતિ અનુક્રમે 7, 7, 7, 6 અને 7 કડીની પાંચ ઢાલમાં વિભક્ત છે. આમ એકંદર ચોત્રીસ કડી છે. આ ઢાલોમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ઇન્દ્રભૂતિથી માંડીને સુધમ સુધીના આદ્ય પાંચ ગણધરો અંગે નીચે મુજબની બાર બાર વિગતો અપાઈ છે : (1) પ્રસ્તુત ગણધરનું નામ, (2-6) એમની જન્મભૂમિ, એમનાં માતા પિતા અને ગોત્રનાં તેમજ એમનાં જન્મનક્ષત્રનાં નામ, (7) એમનો સંદેહ, (8-10) એમના ગૃહસ્થ-પર્યાય, છઘ-પર્યાય અને કેવલિ-પર્યાય, (11) એમનું સમગ્ર આયુષ્ય અને (12) એમના શિષ્યની સંખ્યા. 1. આ કૃતિ “ગણધર નમસ્કાર"ના નામથી ગૂ. સા. સં. (વિ. 1, પૃ. ૫૧૬-૫૧૯)માં પ્રસિદ્ધ કરાઈ છે, એમાં પ્રથમ કડીની બીજી, ચોથી અને છઠ્ઠી પંક્તિમાં થોડા થોડા અક્ષરો ખૂટે છે. જ્યારે પાંચમી પંક્તિમાં તમામ અક્ષરો ખૂટે છે. વળી બીજી કડીની બીજી પંક્તિમાં પણ થોડાક અક્ષરો ખૂટે છે. આમ આ અપૂર્ણ કૃતિ છે તો એની અન્ય હાથપોથી મેળવી ખૂટતા ભાગ પૂર્ણ કરાવા ઘટે. 2. એમનાં નામ નીચે મુજબ છે: ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિત, મૌર્યપુત્ર, અર્કાપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. 3. કર્તાએ “ભાસ' શબ્દ વાપર્યો નથી. 4. અગિયાર ગણધરોનાં નામ અને આયુષ્ય વિષે સમવાયમાંથી છૂટીછવાઈ માહિતી મળે છે. જુઓ સમવાય 11, 74, 78, 92 ઈત્યાદિ. પોસવણાકuમાંની થેરાવલી (સુત્ત ૩)માં અગિયાર ગણધરોનાં નામ, ગોત્ર અને શિષ્યોની સંખ્યાની નોંધ છે. આવસ્મયની નિત્તિ (ગા. ૫૯૬)માં અગિયાર ગણધરના સંદેહનો ઉલ્લેખ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ગણધરભાસ પેજ નં ૬૬)માં વર્ણવેલ પાંચે ગણધરો અંગે બાર બાર વિગતોનું કોષ્ટક ગૃહસ્થી છવાસ્થ કેવલિ આયુજન્મ-| પિતા | માતા ! ગોત્ર | નક્ષત્ર પયય પર્યાય પર્યાય ષ વર્ષ વર્ષ | વર્ષનું વર્ષ ઇન્દ્રભૂતિ ગોબર | વસુભૂતિ | પૃથિવી | ગૌતમ | જ્ય! જીવ છે? . | કર્મ છે? , | જીવ તે જ શરીર ? વ્યક્ત કોલ્લાગ ધનમિત્ર | વારુણી |ભારદ્વાજ ! શ્રવણ [, ભૂતો છે? સુધમ | , | ધમ્મિલ | ભદિલા| અગ્નિ- | ઉત્તર | 50) છે ! ભવો વૈશ્યાયન ફલ્ગણિ સરખા? 121 અ)માં આ મુજબ અપાઈ છેઃ યશોદોહનઃ ખંડ-૨ પક્ઝોસવણાકપ (સુર 127) ઉપરની વિનયવિજયજીગણિત સુબોધિકા પત્ર જ્ઞાન મેળવ્યું, રાગે જગદ્ગુરુની સેવા કરી અને શોકે કેવલજ્ઞાન મેળવ્યું. આવી હકીકત પહેલી ઢાલની છઠ્ઠી કડીમાં ઇન્દ્રભૂતિને અંગે કહ્યું છે કે એમણે અહંકારથી છે. બીજી અને ચોથીમાં પોતાને વાચક' કહ્યા છે. પહેલી અને પાંચમી ઢાલને અંતે કતએ પોતાને નિયવિજય સુસિસ' કહ્યા પાંચે ગણધરો અંગેની બાર બાર વિગતોનું કોષ્ટક નીચે પ્રમાણે છે. સ Page #163 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય "अहङ्कारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये / વિષાવ: વત્તાયામત, વિä શ્રીતમપ્રમી: " પહેલી ઢાલમાં અઠ્ઠાવીસ લબ્ધિનો બાંધભારે ઉલ્લેખ છે. ચોથી ઢાલમાં કહ્યું છે કે મહાવીર જેવા ગુરુના ગુણનો પ્રેમ તે બાવન અક્ષરોનો સાર છે. બાવનાચંદન જગતના ચિત્તને ઠારે છે અને એ છ મહિનાના ક્ષર (ક્ષય)ને દૂર કરે છે, પણ જન્મના રોગને તો ગુરુ દૂર કરે છે એથી હું ગુરુના સમાગમને બાવનાચંદનથી અધિક ગણું છું. આ મુદ્રિત ભાસમાં અગિયાર ગણધરો પૈકી પહેલા પાંચનો જ અધિકાર છે તો એને અંગે એ પ્રશ્ન હુરે છે કે શું બાકીના છ ગણધરોને લગતું લખાણ હજી સુધી મળી આવ્યું નથી કે આ ભાસ આટલો જ રચાયો છે? સાધુના ગુણગાનની સઝાયર કિંવા સાધુવન્દના (વિ. સં. 1721) - પ્રસ્તુત કૃતિમાં અનેક સાધુઓને - મુનિવરોને વંદન કરાયું હોવાથી એનું કોઈકે સાધુવંદના નામ પાડ્યું હોય એમ જણાય છે. કર્તાએ આ કૃતિનું નામ આમાં તો દર્શાવ્યું નથી. પરિમાણ - આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ આઠ ઢાલમાં વિભક્ત છે. એમાંની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : 10, 9, 17, 14, 17, 9, 18 અને 5. આમ એકંદર સો કડી છે. અંતમાં એક કડીનો “કલશ” છે. દેશી - આઠ ઢાલ પૈકી ફક્ત ચોથી અને છઠ્ઠી માટે દેશીનો ઉલ્લેખ છે. વિષય - પહેલી ઢાલમાં નિમ્નલિખિત મુનીશ્વરોને વંદન કરાયું છે : ઋષભદેવાદિ તીર્થકરો, પુંડરીક વગેરે ગણધરો, ભરત તેમ જ આદિત્યયશસ્ વગેરે આઠ મહાનુભાવો કે જેઓ દર્પણમાં મુખ જોતાં કેવલી બન્યા. બાહુબલિ, સગર, સનકુમાર વગેરે ચક્રવર્તી, સુદર્શન શેઠ, બલરામ, મલ્લિનાથ દ્વારા પ્રતિબોધિત નૃપતિઓ તેમજ સ્કન્દક મુનિના શિષ્યો. બીજી ઢાલમાં દેવકીના સાત પુત્રોને, ત્રીજી ઢાલમાં આઠમા અંગમાં નિર્દેશેલા મુનિવરોને તથા શ્રેણિકની તેવીસ પત્નીઓને, ચોથી ઢાલમાં નવમા અંગમાં ઉલ્લેખાયેલા શ્રેણિકના પુત્રોને અને પિસ્તાળીસ પ્રત્યેક બુદ્ધોને, પાંચમી ઢાલમાં 1. આઠમી ઢાલની ત્રીજી કડીમાં સક્ઝાયા' એવો પ્રયોગ છે. 2. આ નામ મેં યોજ્યું છે. એ માટે મેં આઠમી ઢાલની ત્રીજી કડીનો ઉપયોગ કર્યો છે. 3. 13 + 10. 4. કાલીએ “રત્નાવલી નામની તપશ્ચર્યા અને બીજી ત્રણે અન્ય ત્રણ તપશ્ચર્યા કર્યાનો અને બાકીની છએ એક એક પ્રતિમા વહન કર્યાનો અહીં ઉલ્લેખ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ 69 દમદંત, કૂલવાલૂક, પ્રદેશ રાજા તેમજ ઉત્તરઝયણ અને ભગવઈમાં નિર્દિષ્ટ મુનિવરોને, છઠ્ઠી ઢાલમાં સૂયગડમાં નિર્દેશાયેલા આર્દ્રકુમારાદિકને અણિકાસુતને તથા દઢપ્રહારીને, સાતમી ઢાલમાં ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ગણધરોને, જંબૂકુમારથી માંડીને દેવદ્ધિ ક્ષમાશ્રમણને અને આઠમી ઢાલમાં દુ:પ્રહને તેમજ બાહ્મી વગેરે શ્રમણીઓને નમસ્કાર કરાયો છે. રચનાવર્ષ અને રચનાસ્થળ - પ્રસ્તુત કતિ વિ. સં. ૧૭૨૧માં ખંભાતમાં રચાયાનો આઠમી ઢાલમાં ઉલ્લેખ છે. સાથે સાથે આ ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. સાક્ષીરૂપ ગ્રંથો - આ કૃતિમાં નિમ્નલિખિત આગમોનો ઉલ્લેખ છે : અંતગડ (1, 10) આઠમું અંગ (3, 1.), ઉત્તરાધ્યયન (પ, 9), છઠું અંગ (4, 14.), જંબુપની (1, 3.) નવમું અંગ (4, 1.), ભગવાઈ (1, 6, 5, 17.), રાયપ્રણી (5, 2.) અને સિદ્ધિદંડિકા (1, 4.). તપગચ્છપતિની સઝાય પૂ. વિ. સં. 1718) - આ છ કડીની ગુજરાતી કૃતિ છે. એની દેશી તરીકે “નિંદરડી વેરણ હુઈનો ઉલ્લેખ છે. આ કૃતિમાં “તપગચ્છના આચાર્ય વિજયધર્મના ગુણગાન ગવાયાં છે. એમને કામ નૃપતિ જેવા રૂપવાળા, કરુણાસાગર, સુધા સમાન દેશના દેનારા અને નિષ્કારણ જગબંધુ કલ્યા છે. એવા ગુર સાથેની થોડી પણ ગોષ્ઠી સારી એમ કહેતી વેળા થોડું ચંદન અને બીજા લાકડાનો ભારો એ ઉદાહરણ અપાયું છે. અંતમાં કર્તાએ પોતાનો ઉલ્લેખ “કવિ વાચક જસ' તરીકે કર્યો છે. પ્રશ્ન - અહીં એ પ્રશ્ન ઊઠે છે કે વિજયધર્મસૂરિ તે કોણ છે ? શું વિજયદેવ કે વિજયપ્રભને બદલે વિજયધર્મ નામ લખાઈ ગયું છે ? વિજયપ્રભસૂરિસ્વાધ્યાય નામની સંસ્કૃત કૃતિ યશોવિજયે રચી છે. એ દાર્શનિક હોઈ એનો આગળ ઉપર મેં વિચાર કર્યો છે. ગૌતમ-પ્રભાતિ-સ્તવન પદ 23) - આ ચાર કડીની ‘ગૌતમ ઈન્દ્રભૂતિના ગુણગાનરૂપ હિન્દી કૃતિ છે. એમાં કહ્યું છે કે એમનું નામ જપવાથી નવ નિધિ પ્રાપ્ત થાય. વિશેષમાં અહીં કહ્યું છે કે ઘરને આંગણે સુરતરુ ફળ્યો હોય તો પછી વનમાં શા માટે ભમવું? વળી ઘરમાં જો સુંદર ગાયનું ઘી ખાવા મળતું હોય તો તેલથી કોણ જમે? એ રીતે વિચારતાં ગૌતમસ્વામીની સેવા મળે તો બીજાની શી જરૂર ? આ ૨૩મું પદ “વેલાવલ રાગમાં છે. અષ્ટપદી - આ હિન્દી કૃતિ બન્ને કડીનાં આઠ પદમાં વિભક્ત છે. એ દ્વારા Page #165 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય યશોવિજયગણિએ અધ્યાતમરસિક આનંદઘનની સ્તુતિ કરી છે એમ મનાય છે. પહેલા પદમાં સમતિને આનંદઘનની સખી કહી છે. એ મુનિવર રતિ અને અરતિના સંગથી વર્જિત છે એમ ચોથા પદમાં કહ્યું છે. અહીં એ પણ વાત કહી છે કે કોઈક આ મુનિવરનાં છિદ્ર જુએ છે. આનંદઘનને મળવાથી પોતે આનંદઘન જેવા બન્યા એમ આઠમા પદમાં કહ્યું છે અને એ માટે એમણે લોઢાને પારસમણિ)નો સ્પર્શ થતાં એ સુવર્ણ બને છે એ ઉદાહરણ આપ્યું છે. રાગ અને તાલ - પ્રસ્તુત અષ્ટપદી ગેય છે. એનાં બીજા અને સાતમા પદ સિવાયનાં પદોના રાગનાં નામ નીચે પ્રમાણે છે: કાનડો, નાયકી, નાયક, નાયકી, કાનડો અને કાનડો છે. ત્રીજા, ચોથા અને છઠ્ઠા એ ત્રણ પદના તાલ તરીકે એનાં નામ અનુક્રમે ચંપક, ચંપક અને રૂપક અપાયાં છે. પ્રસ્તુત કૃતિની રચના જયદેવકૃત અષ્ટપદીને આભારી હશે. વિમલાચળનું સ્તવન - આ પાંચ કડીનું પ્રભાત અથવા “કાફી' રાગમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન વિમલગિરિનું માહાસ્ય વર્ણવે છે. મોક્ષવૃક્ષનું ફળ લેવા માટે એ ગિરિ જાણે ધર્મનો હાથ હોય એમ પહેલી કડીમાં ઉàક્ષા કરાઈ છે. બીજી કડી પણ ઉàક્ષા અલંકારથી વિભૂષિત છે. એમાં કહ્યું છે કે એ ગિરિ ઉપરની જિનગૃહની ઉજ્વળ અને ઉન્નત મંડળી એવી શોભે છે કે જાણે એને હિમાલય માની આકાશગંગા અહીં આવી છે. ત્રીજી કડીમાં એવો ઉલ્લેખ છે કે સીમધરસ્વામીએ આ તીર્થ અદ્વિતીય છે એમ હરિને કહ્યું છે. અંતમાં આ ગિરિને વંદન કરનારનો જન્મ સફળ થાય એવો ઉલ્લેખ છે. હિન્દી અને ગુજરાતી ગીતો જિન-ગીત - આ પાંચ કડીની હિન્દી કૃતિ છે. એને માટે “વેલાઉલ રાગનો ઉલ્લેખ છે. અહીં કહ્યું છે કે હે પ્રભુ! તારા ગુણનો રસ મારા ગુણને સુવર્ણ બનાવે. એ સારું સુવર્ણ થયા પછી તાંબું કેમ થાય? નેમ-રાજુલનાં છ ગીત - આ પૈકી પહેલાં ચાર ગીત તે અનુક્રમે નિમ્નલિખિત ક્રમાંકવાળાં પદ છે - 40, 33, 26 અને 15. 1. આ કૃતિ “શ્રી વિમલાચલ જિન-સ્તવન"ના નામથી ગૂ. સા. સં. વિ. ૧,પૃ. ૧૧૨-૧૧૩)માં છપાઈ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ 71 છેલ્લાં બે ગીતરૂપ પદ પહેલી વાર ગુ.સા.સં. (ભા. ૧)માં અનુક્રમે પૃ. 140 ૧૪૧માં અને પૃ. ૧૪૪–૧૪૫માં છપાવાયાં છે. પહેલાં ચાર ગીત હિન્દીમાં છે અને બાકીનાં બે ગુજરાતીમાં છે. “હોરી રાગમાંના પહેલા ગીતમાં નવ કડી છે. એમાં વાસુદેવ કૃષ્ણની પત્નીઓ એમના દિયર નેમિનાથને લગ્ન કરવા મનાવે છે એ વાત છે. આ માટે એ સ્ત્રીઓ એમની સાથે હોળી નિર્ભયપણે અને અમુક અંશે લાજશરમ મૂકીને ખેલે છે. કેટલીક સ્ત્રીઓ તાલ, કંસાલ, મૃદંગ અને ચંગ વગાડે છે, કેટલીક ગુલાલથી આંખો ભરી દે છે, કેટલીક ભરીભરીને પિચકારી છાંટે છે, કેટલીક ગીત ગાય છે, કેટલીક નાચે. છે, કેટલીક સ્તન અને ભુજાનું મૂળ દેખાડે છે. કોઈક ગળે હાથ લગાવે છે અને પરણવા માટે નેમિનાથને વિનવે છે, પણ એઓ તો મૌન સેવે છે. આ ગીતમાંની ત્રીજી અને પાંચમી કડી ઉàક્ષા અલંકારથી વિભૂષિત છે. બીજા ગીતમાં આઠ પંક્તિની એક જ કડી છે. એના રાગ તરીકે “ગુર્જરી, પૂર્વીનો નિર્દેશ છે. અહીં કહ્યું છે કે જાણે કામદેવની સેના ન હોય તેમ સ્ત્રીઓ એમના દિયર નેમિનાથને ઘેરી વળે છે, ગળામાં મોતીની માળા વડે શોભતી કોઈ રૂપાળી બાલા નૃત્ય કરે છે, કોઈ દિયેરના ગુણ ગાય છે, કોઈ સ્ત્રીએ દખિણ ફાલી પહેરી છે, કોઈ વાંકે જુએ છે અને કોઈ લાજ મૂકી વર્તે છે, તો પણ નેમિનાથ મૌન જ સેવે છે. ત્રીજા ગીતમાં અંતર્યામકથી અલંકૃત ચચ્ચાર પંક્તિની બે કડી છે. એનો રાગ ભૂપકલ્યાણછે. એમાં રાજુલ સખીને કહે છે કે શિવાદેવીના નંદન નેમિનાથને મનાવો, કેમકે એમના વિના મને કશું ચેન પડતું નથી. ચોથા ગીતમાં ત્રણ કડી છે. એનો રાગ નાયકી કાનડો છે. એમાં રાજીમતીને એની સખી કહે છે કે આમ ગાંડા જેવી તું શું કરે છે? વિરહાગ્નિને બુઝાવવા નયન-જળ સિંચ અને ગિરનાર' ચાલ તો તારા પતિ બતાવું. કર્તાએ અંતમાં કહ્યું છે કે નેમિનાથ અને રાજીમતી હળીમળીને મુક્તિ-મહેલમાં ખેલે છે. સન્મુલન - આ જાતનો ભાવ વિનયવિજયજી ગણિએ રચેલા પદમાં જોવાય પાંચમું ગીત ત્રણ કડીનું છે એ માટે કોઈ રાગનો ઉલ્લેખ નથી એમાં રાજુલા પોતાની સખીને કહે છે કે મારા નાથને તું મારી એ વિનતિ કહેજે કે યૌવનવતી 1. પ્રસ્તુત પંક્તિ ગૂ. સા. સં. વિ. 1, પૃ ૧૪૦)માં અપાઈ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ભક્તિસાહિત્ય યુવતીને જે છોડી તે ખંતને ખાર દીધો, જે ચૌદ જાણે તે ચારને ન ભૂલે, કર્મનો દોષ અન્યને ન દેવો. એ મંત્ર-તંત્રને સાધ્ય નથી. છઠ્ઠા ગીતમાં ચાર પંક્તિની એકવીસ કડી છે. આ ગીત માટે કોઈ રાગનો ઉલ્લેખ નથી. આ ગીતમાં રાજુલની વિરહદના કાવ્યરસિકોને આનંદ અર્પે તેવી રીતે વર્ણવાઈ છે. એમાં રાજુલ નેમિનાથ પાસે જવા ઉત્સુક છે એમ કહ્યું છે. રાજુલા કહે છે કે મને એક તો યૌવન અને બીજો મદન સંતાપે છે, વળી ત્રીજો વિરહ કાળજું કાપે છે અને ચોથો દુઃખદાયી કોયલ છે કે જે પિક પિઉ પોકારે છે. જે ભોગીને સખનાં સાધન છે તે વિરહીને દુઃખ દે છે એમ કહી શય્યા, મોટો મહેલ અને ઋદ્ધિનો ઉલ્લેખ કરાયો છે. રાજુલ કહે છે કે પ્રિયતમના વિરહને લઈને ભૂખ અને ઊંઘ બંને નાઠાં છે. કોયલ કયા પાપે કાળી થઈ અને ચન્દ્રમાં લાંછન કેમ છે તે વિષે કવિએ મનોરમ કલ્પના કરી છે. ઉàક્ષાનાં વિવિધ ઉદાહરણો આ ગીતની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે. અંતમાં કવિ કહે છે કે રાજુલ વિવિધ વિલાપ કરતી ગિરનાર ગઈ અને એના પતિ નેમિનાથને મળી અને હવે એ બંને જણ શિવમંદિરમાં રમે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 2 ચરિત્રો અને ધર્મકથા " છે આર્ષભીય-ચરિત - આ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ સંપૂર્ણ રચાઈ હોય તોપણ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. આ કૃતિમાં ઋષભદેવનું ચરિત્ર વિસ્તારથી અને મહાકાવ્યના લક્ષણને ચરિતાર્થ કરે તેવું યોજાયું છે. આજે મળી આવેલા અંશમાં પ્રથમના ત્રણ સર્ગ સંપૂર્ણ અને ચોથા સર્ગનો અમુક ભાગ છે. આમ જે આ હાથપોથીમાં ચાર સર્ગ છે તેમાં પદ્યની સંખ્યા ઈત્યાદિ નીચે મુજબ છે : સર્ગ પદ્યસંખ્યા પત્ર 1 1351 અ - 6 આ 2 136 6 અ - 10 આ 3 121 10 આ - 14 આ 4 66 14 આ - 18 અ પ્રથમ સર્ગમાં ઋષભદેવને ધર્મવિધિના પ્રવર્તક કહ્યા છે. પ્રથમ સર્ગમાં ભરતને કળા શિખવવાનું અને પુત્રોમાં રાજ્ય વહેંચી આપવાનું કાર્ય કરી ઋષભદેવે દીક્ષા લીધી એ વૃત્તાન્ત છે. દ્વિતીય સર્ગમાં ભરતના 98 ભાઈઓએ દીક્ષા લીધાની વાત છે. તૃતીય સર્ગમાં ભરતને સિધુ દેશમાંથી નવ નિધિ પ્રાપ્ત થયાની હકીકત અપાઈ છે અને ચક્ર આયુધશાળામાં નહીં પેસતું હોવાથી બાહુબલિ સાથે યુદ્ધ કરવાની ભરતને એના મંત્રીએ સલાહ આપ્યાનું કથન છે. ચોથા સર્ગમાં ભારતનો સુવેગ નામનો દૂત અપશુકન થવા છતાં બાહુબલિની રાજધાની તક્ષશિલામાં જાય છે. એ તક્ષશિલા'નું - ત્યાંની લેખશાળા નિશાળ) વગેરેનું હૃદયંગમ વર્ણન છે. એ દૂતને લોકો પૂછે છે કે તું કોણ છે ? એ કહે છે : હું ભરતનો દૂત છું. ભરત તે કોણ એમ લોકો પૂછે છે અને દૂત જવાબ આપે છે. 1. આની સત્તર પત્રની એક હાથપોથી મળે છે. એ કર્તાએ જાતે લખ્યાનું ન્યા. વ. મૃ.ના. આમુખ પૃ. ૮)માં ઉલ્લેખ છે. શરૂઆતનાં પત્ર 5 અ સુધીનાં તેમજ ત્યાર પછીનાં પત્રોમાં એકસરખા અક્ષર નથી એથી મને આ બાબત શંકા રહે છે. પ્રારંભમાં " નમ: | શ્રી નિનાય નમ: " એવો ઉલ્લેખ છે. આ હાથપોથી એકંદર શુદ્ધ હોઈ હડતાલ દ્વારા અશુદ્ધિ વગેરે દૂર કરાઈ હોઈ એ સંપાદન માટે પૂરતી છે. એમાં પત્ર 16 આ અને 17 આ કોરા છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 74 ચરિત્રો અને ધર્મકથા આ અપૂર્ણ અંશ જોતાં એમ લાગે છે કે આ મહાકાવ્યમાં જો એ સંપૂર્ણ રચાયું હોય તો આઠેક સર્ગ હશે અને એકંદર હજારેક પડ્યો હશે. પ્રથમ સર્ગનાં આદ્ય અને અંતિમ પદ્ય અનુક્રમે નીચે પ્રમાણે છે : “મસ્થિતૈઃ મત્તાતો પણ, पुपोष विश्वे वृषभासनोचितः / तमःप्रमाथी पुरुषोत्तमः शुचि થિ : પતિ સ નાગિનન્દન: ll" “अधिककमलोल्लासं कुर्वन् निरस्ततमोभरः प्रसृमरदृशां मार्गामार्गप्रदर्शनतत्परम् / अकलिततपस्तेजोराशिर्दिनेश इवोदितो, અવનવિનક્કીતાં મેને તત: શ્રીયશ:શ્રિયમ્ l/9રૂફ'' “ચોથા સર્ગનું ૬૬મું પદ્ય નીચે મુજબ છે : “याऽपरोक्षपदसम्भववृत्ति व्याप्यताविदलितभ्रममला / ब्रह्मवत् सकलसारचरित्रा शुद्धबुद्धिभिरभूत् स्पृहणीया // 66 // 'શ્રીપાલ રાજાનો રાસ (ઉત્તરાર્ધ) - (લ. વિ. સં. 1738) સિદ્ધચક્રનો પ્રભાવ વર્ણવનારી આ ગુજરાતી પદ્યાત્મક કૃતિની શરૂઆત મહોપાધ્યાય વિનયવિજયજી ગણિએ સુરતની પાસે આવેલા રાંદેરમાં વિ. સં. ૧૭૩૮માં કરી હતી, પરંતુ તેઓ 1. પ્રથમ સર્ગના અંતની પુષ્મિકામાં આ શબ્દ વપરાયો છે. આ રહી પ્રસ્તુત પંક્તિ : “વાર્ષીય વરિતે માળેિ પ્રથમ: સ:' 2. આ દ્વારા કર્તાએ પોતાના નામનું સૂચન કર્યું છે. 3. આનું પ્રારંભિક પદ્ય તો અનુષ્ટ્રપમાં છે. એ નીચે મુજબ છે : ऐन्द्रस्तोमनतायोग्र - प्रत्यूहव्यूहनाशिने / नमः श्रीपार्श्वनाथाय, श्रीशर्खेश्वरमौलये // 1 // 4. આ રાસ ખીમજી ભીમસિંહ માણકે ઈ.સ. ૧૮૯૪માં દેવનાગરી લિપિમાં ગુજરાતી સમજૂતી સહિત છપાવ્યો છે. આ રાસ ઘણે સ્થલેથી પ્રસિદ્ધ થયેલો છે. વર્ષમાં આંબેલની બંને ઓળીના દિવસોમાં મારાં સ્વર્ગસ્થ પિતા અને માતા આ રાસ અમારા ઘરમાં વાચતાં હતાં અને બાળપણથી મને એ સાંભળવાનો અને આગળ જતાં માતાપિતા સાથે વાંચવાનો સુયોગ મળ્યો હતો. Page #170 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ 75 આ રાસ પૂરો કરી શક્યા નહિ. એમના વિશ્વાસપાત્ર યશોવિજયજી ગણિએ - પ્રસ્તુત ચરિત્રનાયકે આ રાસ પૂર્ણ કર્યો. એ પૂર્ણાહુતિ વિ. સં. 1738 પછી ટૂંક સમયમાં - મોડામાં મોડા વિ. સં. ૧૭૪પના પ્રારંભમાં કરાઈ હશે. આ રાસ શ્રીપાલ રાજાનું સવિસ્તર જીવન-ચરિત્ર પૂરું પાડે છે. એમાં 1251 ગાથા છે. તેમાંની છેલ્લી 501 ગાથા યશોવિજયજીએ રચી છે. વિનયવિજયજીએ પહેલા ખંડમાં 11 ઢાલ અને બીજામાં 4 રચી. ત્યાર બાદ ત્રીજામાં પાંચમી ઢાલનો થોડોક ભાગ રચાતાં એ કાર્ય અટક્યું અને એ ઢાલ યશોવિજયજીએ પૂર્ણ કરી કે પછી આખી જ રચી હોય એમ એ ઢાલની અંતિમ (૩૧મી) કડીમાંના “તે વિનય સુજસ ઘણો” દ્વારા વપરાયેલ “સુજસ' ઉપરથી જાણી શકાય છે. ત્રીજા ખંડમાં એકંદર આઠ ઢાલ છે. એમાંની છેલ્લી ત્રણ અને પાંચમી ઢાલ (થોડી કે પૂરેપૂરી) યશોવિજયજીએ રચી છે. ચોથા ખંડમાં ચૌદ ઢાલ છે. એ પણ એમની રચના છે. એ દ્વારા એમણે શ્રીપાલ નરેશ્વરના જીવનને લગતી નિમ્નલિખિત ઘટનાઓ વર્ણવી છે અને તેમ કરીને વિનયવિજયજીગણિના કાર્યને પૂર્ણ કર્યું છે એટલું જ નહિ પણ એને દીપાવ્યું છે અને પોતાની ઉત્તમ કાવ્યકળાનો પરિચય પૂરો પાડ્યો છે? વીણાવાદન દ્વારા ગુણસુંદરી સાથે લગ્ન, વામનરૂપે સ્વયંવરમાં કૈલોક્યસુંદરી ઉર્ફે તિલકસુંદરી સાથેનું પાણિગ્રહણ (ઢા. 6), શૃંગારસુંદરી અને એની પાંચ સખીની સમસ્યા પૂતળાના મુખે પૂર્ણ કરાવી શ્રીપાલે શૃંગારસુંદરી અને એની પાંચ સખી સાથે કરેલાં લગ્ન, (ઢા. 7) રાધાવેધ સાધી જયસુંદરી સાથે લગ્ન, સર્પદંશથી મૂછિત તિલકસુંદરીને સારી કરી તેની સાથે લગ્ન ('ઢા. 8), મયણાના પિતાને કહેણ, અજિતસેનનો પરાજય, એમની દીક્ષા, શ્રીપાલે એમની (દાર્શનિક તત્ત્વથી મંડિત) કરેલી સ્તુતિ (ઢા. 5), અવધિજ્ઞાની અજિતસેનની દેશના (મનુષ્યભવ વગેરેની દુર્લભતા, દશવિધ ધર્મ, ચાર અનુષ્ઠાન તેમજ વિષ-ક્રિયા વગેરે પાંચ જાતની ક્રિયા). શ્રીપાલનો પૂર્વભવ, ઉદ્યાપન (ઢ. 10), અરિહંતાદિ નવ પદોનું નિરૂપણ (ઢા. 11), અને શ્રીપાલાદિનો સ્વર્ગવાસ. 1. ‘ત્રટ ત્રટ તુટે તાંત ગમા જાયે ખસી હો લાલ” થી શરૂ થતી વીસમી કડી રચાતાં રાસનું કાર્ય બંધ પડ્યું એમ અનુમનાય છે. 2. આ શ્રીપાલ રાજાની પાંચમી પત્ની છે. એ પહેલાની ચાર પત્નીનાં નામ મયણા ભદના) સુંદરી, મદનસેના, મદનમંજૂષા અને મદનમંજરી છે. 3. આના વર્ણનાદિ માટે જુઓ મારો લેખ નામે “રાધાવેધ". આ લેખ અહીંનાં સુરતના) પ્રભાકર" (દીપોત્સવી અંક વિ. સં. ૨૦૦૫)માં છપાયો છે. 4. અહીં ૨૧મી કડીમાં આઠ દૃષ્ટિ વિષે બાંધેભારે ઉલ્લેખ છે. 5. અહીંથી ચોથા ખંડનો પ્રારંભ થાય છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ 76 ચરિત્રો અને ધર્મકથા ચોથા ખંડની પહેલી ઢાલની સાતમી કડીમાં અમૃતક્રિયાનાં લક્ષણ દર્શાવાયાં છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાલની નિમ્નલિખિત ૨૧મી કડી એક સંસ્કૃત સુભાષિતનું સ્મરણ કરાવે છે: છે મધુર યથોચિત શેલડી, દધિ, મધુ સાકર ને દ્રાખ રે; પણ જેહનું મન જિહાં વેધિયું, તે મધુર ન બીજા લાખ રે, જૂ. 21" ઉપર્યુક્ત સુભાષિત નીચે પ્રમાણે છે : “दधि मधुरं मधु मधुरं द्राक्षा मधुरा सुधाऽपि मधुरैव / तस्य तदेव हि मधुरं यस्य मनो यत्र संलग्नम् // " - સુભાષિત રત્નભાંડાગાર પૃ. 177, શ્લો. 76 6 બારમી ઢાલમાં જાણે મહાવીર સ્વામી શ્રેણિકને ઉદ્દેશીને નિશ્ચયનયપૂર્વકની દેશના દે છે અને અરિહંતાદિ નવ પદનું એ રીતે નિરૂપણ કરી નવપદનો મહિમા વર્ણવે છે. તેરમી ઢાલમાં કવિ અનુભવજ્ઞાનની મહત્તા દર્શાવે છે. આના પછી કલસરૂપ ચૌદમી ઢાલ છે. એમાં યશોવિજયજી ગણિએ હીરવિજયસૂરિ વગેરેનું ગુણોત્કીર્તન કર્યું છે. વિશેષમાં એમણે વિનયવિજયજી ગણિ સાતસો ગાથા રચી સ્વર્ગે સિધાવ્યા અને આ રાસનો પ્રારંભ એમણે વિનયવિજયજી ગણિએ ક્યાં અને ક્યારે કર્યો એ બાબતો રજૂ કરી છે. યશોવિજયજીની રચનાની વિશેષતા એ છે કે એમાં એમણે વિનયવિજયજી ગણિની જેમ એકલો કાવ્યરસ પીરસ્યો નથી, પણ કેટલીક દાર્શનિક માહિતી પણ એમણે પૂરી પાડી છે. જે કડીઓ રચ્ય બદલ વિ. સં. ૧૭૧૮માં યશોવિજયજીને માફીપત્ર લખી આપવું પડ્યાનું કેટલાક કહે છે તેમાંની એક કડી તે નીચે મુજબની ચોથા ખંડની તેરમી ઢાલની નવમી કડી છે: જિમ જિમ બહુશ્રુત બહુજન સમ્મત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ અનુભવ નેઠો રે. મુ. " આ સમ્મઈપયરણના ત્રીજા કાંડની ૬૬મી ગાથાના અનુવાદરૂપ છે. 1. આ ઢાલની ચૌદમી (અંતિમ) કડીના અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે. વાણી વાચક જશ તણી કોઈ નર્યો ન અધૂરી" 2. “નહ ન વસ્તુમો સમો , સિસમ્પો ય | अविणिच्छिओ य समए, तह तह सिद्धन्तपडिणीओ // 66 // " Page #172 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ યશોવિજયજી ગણિએ “બૃહદ્ ગચ્છના રત્નશેખરસૂરિએ વિસં. ૧૪૨૮માં રચેલા સિરિવાલકહાનો ઓછેવત્તે અંશે ઉપયોગ કર્યો હોય એમ લાગે છે, ગા. ૧૨૧૮થી ૧૨૯૮નો સારાંશ ચોથા ખંડની અગિયારમી ઢાલ તરીકે અને ગા. ૧૩૨૭-૧૩૩૫નો સારાંશ આ ખંડની બારમી ઢાલની પહેલી દસ કડીરૂપે જોવાય ચોથા ખંડની અગિયારમી ઢાલમાં તીર્થકરનું સ્વરૂપ વર્ણવતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છેઃ જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજઆળું; સકલ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ચળું રે. ભ.સિ. 2" અહીં કલ્યાણકોથી પાંચે અભિપ્રેત હોય એમ જણાય છે. જો તેમ જ હોય તો ઠાણ (ઠા. 3, ઉ. 1, સે. ૧૩૪)માંના નિમ્નલિખિત ઉલ્લેખ સાથે એ સંગત થઈ શકે નહિ “तिहिं ठाणेहिं लोगन्धयारे सिया तं. अरिहंतेहिं वोच्छिज्जमाणेहिं... तिहिं ठाणेहिं लोगोज्जोते सिया तं. अरहंतेहिं जायमाणेहिं, अरहंतेसु पव्वयमाणेसु अरहताणं णाणुप्पायमहिमासु" સમજૂતી - પ્રસ્તુત રાસની ગુજરાતી સમજૂતી કોઈકે આપી છે. ભાવાર્થ - ઉપર્યુક્ત રાસની ઢાલ 11 અને ૧૨નો ગુજરાતીમાં ભાવાર્થ કોઈક તૈયાર કર્યો છે. કડખાની દેશી - ચોથા ખંડની ચોથી ઢાલ કડખાની દેશીમાં છે, તેમ કેટલાકના મતે વિજયપ્રભસૂરિ-સ્વાધ્યાય પણ આ જ દેશમાં છે. નવપદપૂજા - આ સંકલનાત્મક કૃતિમાં અરિહંતાદિ નવ પદને અંગે એકેક પૂજા છે. પહેલી પૂજાનો પ્રારંભ પૂન્નસત્રાળથી શરૂ થતા એક જ. મ. માં રચાયેલા પદ્યથી થાય છે. ત્યાર બાદ મોડનત્તથી શરૂ તથા એક પદ્યનો આદ્ય ભાગ સંસ્કૃતમાં 1. આ ભાવાર્થ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદજી પૂજાનામના પુસ્તકમાં કટકે કટકે અપાયો છે. આ પુસ્તક “જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૮૧માં પ્રસિદ્ધ કરાયું 2. આ કૃતિ “ઉપાધ્યાયજી યશોવિજયાદિ વિરચિત શ્રીનવપદની પૂજા અર્થ સહિત તથા. નવપદની ઓળીની વિધિ ના નામથી જે પુસ્તક “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. 1990 પ્રથમ આવૃત્તિ) છપાઈ છે તેમાં છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ 78 ચરિત્રો અને ધર્મકથા. હોય એવો ભાસ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ચાર પદ્યો ગુજરાતીમાં છે અને એ જ્ઞાનવિમલસૂરિની રચના છે. એના પછી દેવચન્દ્રકત બે ગુજરાતી પદ્યો છે. એના પછી “શ્રીપાલરાજાનો રાસ"ના ચોથા ખંડની અગિયારમી ઢાલની પહેલી પાંચ કડી છે. આગળ જતાં સિદ્ધથી માંડીને ચારિત્ર સુધીની પૂજામાં આ જ ઢાલની પાંચ પાંચ કડી અને તપની પૂજામાં છ કડી ઉદ્ધત કરાઈ છે. એ રીતે સમગ્ર અગિયારમી ઢાલ ગૂંથી લેવાઈ છે. અગિયારમી ઢાલની પહેલી પાંચ કડી પછી એ જ રાસના ચોથા ખંડની બારમી ઢાલની બે કડી અપાઈ છે. જ્યારે સિદ્ધથી માંડીને ચારિત્ર સુધીની પૂજામાં એ રીતે એકેક કડી અને તપની પૂજામાં પાંચ કડી ઉદ્ધત કરાઈ છે. આમ આ બારમી ઢાલ પણ સંપૂર્ણ ગૂંથી લેવાઈ છે. આ નવપદની પ્રજામાં ઉપર્યુક્ત રાસની બે ઢાલ છે. એ ઉપરાંત ઉપર સુચવાયા મુજબ જ્ઞાનવિમળસૂરિ અને દેવચન્દ્રની રચનાઓ છે. વિશેષમાં નવમી પૂજાના અંતમાં ચાર પદ્યો અનુક્રમે જ. મ, સંસ્કૃત, ગુજરાતી અને ગુજરાતીમાં છે. એ કોઈ એક જ કર્તાના હોય તોપણ આ સમગ્ર પૂજા ચારેક કર્તાની કૃતિઓની સંકલના રૂપ છે. એ સંકલના કોણે ક્યારે કરી તે જાણવું બાકી રહે છે.' - તુંબડાની સઝાય - આ દસ કડીની ગુજરાતી કૃતિ છે. એમાં દ્રૌપદીના પૂર્વભવોનું વર્ણન છે. દ્રૌપદીના જીવે બ્રાહ્મણી તરીકેના અવતારમાં કોઈ એક ભવમાં અબજો વર્ષ ઉપર એક સાધુ (નામે ધર્મરુચિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું ભિક્ષા તરીકે આપ્યું. ગુરુને એ આહાર બતાવાતાં તેમણે એ સાધુને આહાર વાપરવાની ના પાડી અને એને પરઠવવા અર્થાત્ યોગ્ય ભૂમિમાં દાટવા માટે કહ્યું. એ સાંભળી વનમાં જઈ એ શાકનું એક જ બિન્દુ એમણે જમીન પર મૂક્યું તો અનેક જીવોનો સંહાર થતો જોયો. જીવો ઉપર દયા આવતાં એક માસના ઉપવાસી એ સાધુએ એ શાક ખાઈ લીધું અને એઓ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આ તરફ પેલી બ્રાહ્મણી સંસારમાં રખડી - સાતે નરકોમાં ભમી અને આગળ જતાં દીક્ષા લઈ એણે નિદાન કર્યું - નિયાણું બાંધ્યું અને તે મુજબ પછીના ભાવમાં દ્રૌપદી તરીકે પાંચ પાંડવોને પરણી. એ કાળાંતરે મોક્ષે જશે. અહીં કર્તાએ પોતાનું જશ” એવું નામ રજૂ કર્યું છે. સંતુલન - દ્રૌપદીનો આ વૃત્તાન્ત નાયાધમ્મકહાના પ્રથમ સુયકબંધ (શ્રુત 1. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે નવપદપૂજાનું કર્તુત્વ" 2. કર્તાએ આ શબ્દ વાપર્યો નથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ સ્કંધ)ના સોળમા અઝયણ (અધ્યયન)માં વિસ્તારથી લગભગ શરૂઆતમાં આપ્યો છે. આમ આ સઝાયનો આધાર જૈન આગમ - છઠું અંગ છે. "જબૂસ્વામીનો રાસ વિ. સં. 1739) - આ રાસનો પ્રારંભ યશોવિજયજી ગણિએ સાત “દૂાથી કર્યો છે. ત્યારબાદ એમણે 37 ઢાલરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. તેરમી, બાવીસમી અને ઓગણત્રીસમી ઢાલ પછી બબ્બે વાર દૂહા છે. સાતમી, પાંત્રીસમી, છત્રીસમી અને સાડત્રીસમી ઢાલ પછી દૂહા નથી, પાંચમી ઢાલ અને એના દૂહા પછી પ્રથમ અધિકાર, તેરમી ઢાલના પહેલા દૂહા પછી દ્વિતીય અધિકાર, બાવીસમી ઢાલના પહેલા દૂહા પછી તૃતીય અધિકાર, ૨૯મી ઢાલના પહેલા દુહા પછી ચતુર્થ સર્ગ અને સાડત્રીસમી ઢાલના અંતમાં પાંચમો સર્ગ એમ ઉલ્લેખ જોવાય છે. આમ જે પાંચ વિભાગ પુષ્પિકા દ્વારા દર્શાવાયા છે. તેમાંની પહેલા, બીજા અને પાંચમાની પુષ્યિકામાં "પ્રાકૃત પ્રબંધ” એવો ઉલ્લેખ છે. રાસની શરૂઆત શારદાદેવીની સ્તુતિ દ્વારા અને પોતાના ગુરુ વિબુધ નયવિજયજીના નામોલ્લેખપૂર્વક યશોવિજયજી ગણિએ કરી છે. એમણે પહેલા જ દૂહામાં કહ્યું છે કે ગંગાકિનારે જાપ જપતાં શારદાદેવી મારા ઉપર તુષ્ટ થઈ. બીજા દૂહામાં એમ કહ્યું છે કે શારદાદેવીએ તુષ્ટ થતાં મને તર્ક અને કાવ્યનું તે સમયે વરદાન આપ્યું. પ્રારંભમાં જંબૂસ્વામીના ‘ચાર ભવ નીચે મુજબ વર્ણવાયા છે : બીજી ઢાલમાં રાષ્ટ્રકૂટની પત્ની રેવતીના બે પુત્ર નામે ભવદેવ અને ભવદત્તનો અધિકાર છે. ભવદેવ નાગિલાને પરણે છે. પછી એ નાગિલાને કુળાચાર પ્રમાણે મંડિત કરે છે - શણગારે છે. શરીરે ચંદન લગાડવું, કેશપાશ બાંધવો, કેસરનું તિલક કરવું, કપોલ ઉપર કસ્તૂરીની પત્રલતા કરવી અને ઉરોજનું મંડન કરવું એ કાર્ય એ કરે છે. એવામાં એમના ભાઈ ભવદત્ત આવે છે. એમનું વચન સારું કરવા ભવદેવ દીક્ષા લે છે. ભવદત્તનો સ્વર્ગવાસ થતાં ભવદેવ અર્ધમંડિત નાગિલાને મળવા ઉપડે છે. અને સંસાર માંડવાની વાત કરે છે, પણ નાગિલા એમને પ્રતિબોધ પમાડી મુનિપણામાં સ્થિર કરે છે અને પોતે પણ દિક્ષા લે છે. પછી ભવદેવ આયુષ્ય પૂર્ણ થતાં સૌધર્મમાં સામાનિક દેવ બને છે. ત્યાંથી અવી પવારથ રાજાની રાણી વનલતાને 1. આ રાસ ગૂ. સા. સં. ના દ્વિતીય વિભાગના લગભગ અંતમાં મૃ. ૧-૮૩માં છપાયો છે. 2. ભવદેવ, સૌધર્મમાં સામાનિક દેવ, શિવકુમાર અને બ્રહ્મલોકમાં વિદ્યુમ્માલી નામનો સામાનિક દેવ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રો અને ધર્મકથા પેટે પુત્ર તરીકે અવતરે છે. એનું નામ શિવકુમાર રખાય છે. એના ભાઈ ભવદત્ત સ્વર્ગમાંથી અવી મનુષ્ય તરીકે અવતરી સાગરદત્ત નામે સાધુ બને છે તેઓ પોતાના એક વેળાના ભાઈ શિવકુમારને વૈરાગ્યવાસિત કરે છે. શિવકુમાર દીક્ષા માટે અનુજ્ઞા આપવા માતાપિતાને વિનવે છે, પણ એ ન મળતાં ભાવયતિ તરીકે જીવન વ્યતીત કરે છે. અંતમાં એઓ આયુષ્ય પૂર્ણ કરી બ્રહ્મલોકમાં સામાનિક દેવ તરીકે જન્મે છે. ત્યાં એનું નામ વિદ્યુમ્ભાલી રખાય છે. એને ચાર પત્ની હોય છે. એ પાંચે જણ મનુષ્ય તરીકે જન્મે છે. વિદ્યુમ્માલી તે જંબૂસ્વામી તરીકે ઓળખાય છે. એનાં લગ્ન એ પૂર્વભવની ચાર પત્ની તેમજ બીજી ચાર કન્યા સાથે થાય છે. એ પહેલાં નક્કી કર્યા મુજબ લગ્ન થતાં તરત જ દીક્ષા લેવા તૈયાર થાય છે એવામાં અવસ્વાપિની અને તાલોદ્ધાટની વિદ્યા વડે વિભૂષિત પ્રભવ નામનો ચોર ત્યાં આવે છે. એની વિદ્યા નામે “અવસ્વાપિની'ની જંબૂસ્વામી ઉપર અસર થતી નથી. એથી એ પ્રભાવિત થઈ એમની સાથે વાતચીતમાં ઊતરે છે. પ્રભવચોરને જંબુસ્વામી મધુબિન્દુનું દૃષ્ટાંત કહી એનો ઉપનય સમજાવે છે. પછી કુબેરદત્તના કથાનક દ્વારા અઢાર નાતરોનું નિરૂપણ કરે છે. પ્રભવશોર કહે છે કે પુત્ર હોય તો પિતાને તારે. એ સાંભળી જંબૂસ્વામી મહેશ્વરદત્તની કથા કહે છે. ત્યાર બાદ જંબૂસ્વામીની એક પત્ની નામે સમુદ્રશ્રી બક નામના ખેડૂતની કથા કહે છે. એના પ્રત્યુત્તરરૂપે જંબૂસ્વામી કાગડાની કથા કહે છે. પછી પદ્મશ્રી વાનર-વાનરીની કથા કહે છે. એના જવાબમાં જબૂસ્વામી અંગારકારકની કથા કહે છે. ત્યારબાદ પદ્મસેના નૂપુરમંડિતા દુમિલાની કથા કહે છે. એના ઉત્તરરૂપે જંબૂસ્વામી વિધુમ્ભાલીનું વૃત્તાંત વર્ણવે છે. ત્યારબાદ વારાફરતી બૂસ્વામીની બાકીની પાંચ પત્નીઓ પૈકી એકેક કથા અને જંબૂસ્વામી એના પ્રત્યુત્તરરૂપે એકેક કથા કહે છે. એ દસ કથાઓ નીચે મુજબ છે : શંખધમકની કથા, વાનરની, સ્થવિરાની, ઘોડાની, ગ્રામકૂટસુતની, સોલ્લાકની, મા-સાહસની, ત્રણ મિત્રની, નાગશ્રીની અને લલિતાંગકુમારની. જંબૂસ્વામીનો દીક્ષા લેવા માટેનો દઢ નિયમ જાણીને એની આઠે પત્નીઓ દીક્ષા લેવા તૈયાર થાય છે. જંબૂસ્વામીનાં માતાપિતા અને સાસરા પણ દીક્ષાર્થી બને છે. પ્રભવચોર પણ પ્રતિબોધ પામે છે. સવાર પડતાં જંબૂસ્વામી વગેરે દીક્ષા 1. એનાં નામ અનુક્રમે કનકસેના, નભસેના, કનકશ્રી, કમલવતી અને જયસિરિ (જયશ્રી) 2. આ પક્ષીનો પરિચય મેં “મા-સાહસ પક્ષી નામના લેખમાં આપ્યો છે. આ લેખ “ભારતી” (વાર્ષિક, વિ. સં. ૨૦૦૫માં છપાયો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ માટે સુધર્મસ્વામી પાસે જાય છે અને દીક્ષા લે છે. એવામાં પ્રભવચોર પોતાનાં માતાપિતાની દીક્ષા માટે અનુજ્ઞા મેળવી આવી પહોંચે છે અને એઓ પણ દીક્ષા લે છે. સુધર્મસ્વામી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે સંચર્યાં એટલે જંબૂસ્વામી પટ્ટધર બન્યા. એઓ વી૨ સંવત ૬૪માં પ્રભવસ્વામીને પટ્ટધર બનાવી મોક્ષે ગયા. ૩૭મી ઢાલના અંતમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો તેમજ આ રાસને અંગેના રચનાસ્થલનો અને રચનાવર્ષનો નિર્દેશ કર્યો છે. છઠ્ઠી ઢાલમાં કેટલાંક વૃક્ષ અને પુષ્પનો ઉલ્લેખ છે. આઠમી ઢાલમાં જંબૂસ્વામીના લગ્નને અંગે રચાયેલા મંડપનું અને એમના લગ્નનું વર્ણન છે. ૧૮મી ઢાલમાં નૂપુરપંડિતાની જલક્રીડા, ૨૬મી ઢાલમાં ઘોડાનાં લક્ષણ અને ૩૧મી ઢાલમાં લિલતાંગના દેહાદિનું વર્ણન છે. મારવાડી ભાષાની છાંટવાળી ૩૨મી ઢાલમાં જંબૂસ્વામી અને એની આઠ પત્નીઓને અંગે કર્તાએ વિવિધ સરખામણી કરી છે. એ હું નીચે મુજબ દર્શાવું છું : જંબુસ્વામી સિદ્ધ મહાદેવ આકાશ સુવાસ ચંદ્ર તરુવર વન દીપક યોગી અધિકારી આંબો પંકજ સૂર્ય રસ ધરણીધર એમની પત્ની સિદ્ધિ આઠ મૂર્તિ દિશા ચંદનનું કાષ્ઠ ચાંદણી વેલ કેતકી જ્યોતિ ભૂતિ દોતી () મંજરી બાગ પદ્મિની ક્ષેત્ર પુણ્ય ભાગ્ય સાગર વડ મેઘ સુવર્ણ નંગ ચંપક ૮૧ પ્રાસાદ મહેલ દીપ સંયમ રૂપી રાગ ધરા વાડ વાસના રેખા નદી. બીજ વીજળી વર્ણિકા (?) મુદ્રા (વીંટી) પાંખડી જોહાર ? વેદિકા ધજા જગતી ધારણા રૂપ Page #177 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રો અને ધર્મકથા ૩૫મી ઢાલમાં જબૂસ્વામીની દીક્ષાના વરઘોડાનું અને એમના દર્શનાર્થે આતુર બનેલી નારીઓના સંભ્રમનું સવિસ્તર વર્ણન છે. આ રાસ કેવળ કથાનકની દૃષ્ટિએ જ મહત્ત્વનો નથી, પરંતુ કાવ્યરસિકોને પણ આનંદ અર્પે તેવો છે. એ અંતર્યમકાદિ શબ્દાલંકાર તેમજ ઉàક્ષાદિ અર્થાલંકારથી અલંકૃત છે. એમાં શૃંગાર રસ પણ ભરપૂર છે. કોઈ કોઈ સ્થળે પાઇય વગેરેમાં અવતરણ અપાયાં છે. ભાવાનુવાદ – પ્રસ્તુત રાસ પરિશિષ્ટ પર્વ (સ. ૧ શ્લો. ર૮૬-૪૭૪; સ. ૨-૩)માંના જબૂસ્વામિચરિત્રના ભાવાનુવાદની ગરજ સારે છે. બ્રહ્મગીતા (વિ. સં. ૧૭૩૮)- આ ગુજરાતી પદ્યાત્મક કૃતિનો પ્રારંભ દુહાથી કરાયો છે. એના પછી ફાગ છે. એના પછી દુહા છે. આવો ક્રમ લગભગ અંત સુધી જોવાય છે. અંતિમ ભાગમાં દુહા, ફાગ, દુહા, વેલી અને દુહા છે. આ ૨૯ કડીનું કાવ્ય ખંભખંભાત)નગરમાં વિ. સં. ૧૭૩૮માં રચાયું છે. એ દ્વારા નૈષ્ઠિક બ્રહ્મચારી જંબૂસ્વામીના ગુણગાન કરાયાં છે – એમના બ્રહ્મચર્યની પ્રશંસા કરાઈ છે. પૃ. ૫૪માં કહ્યું છે કે શીલ અને સમ્યકત્વરૂપ તુંબડા વડે બૂસ્વામી ભવસાગર) તરી ગયા તો પછી સ્ત્રીરૂપ નદી તરવામાં એમને શી વાર? આ રાગમાંની મુખ્ય મુખ્ય હકીકતો એ છે કે સુધર્મસ્વામીના ઉપદેશથી જંબૂસ્વામી પ્રતિબોધ પામ્યા, એમણે પોતાનાં માતાપિતાને તેમજ આઠ પત્નીને પ્રતિબોધ પમાડ્યો, પ્રભવસ્વામી અને બીજા ચોરોએ પણ જબૂસ્વામીનો એમની પત્નીઓ સાથેનો વાદવિવાદ સાંભળી દીક્ષા લીધી, જબૂસ્વામી ચતુર્દશ પૂર્વધર અને સુધર્મસ્વામીના પટ્ટધર બન્યા અને આગળ જતાં કેવલજ્ઞાની બની મોક્ષે સિધાવ્યા. સુધર્મસ્વામીએ જબૂસ્વામીને એક વાર કહ્યું હતું કે જિનેશ્વરની આજ્ઞા વિનાના ૧. જુઓ – ઢાલ ર, કડી ૧૬ અને ૧૭ ઢાલ ૬, કડી ૧૮ ને ૧૯. ૨. કોઈ કોઈ સ્થળે અતિરેક છે. ૩. જુઓ ગૂ. સા. સે. વિ.૨)નાં પૃ. ૧૩, ૧૯, ૩૨, ૩૩, ૭૨, ૭૪. ૪. આમ જે આ કૃતિમાં અનેકવાર “ફાગ છે એથી એને “ફાગુ-કાવ્ય” ગણવા કોઈ પ્રેરાય. પ્રાચીન ફાગુ-સંગ્રહ પ્રસ્તાવના - ૨૩ અને ૧૯)માં પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ છે, પણ આ કૃતિને એમાં સ્થાન અપાયું નથી. બાકી આ સંગ્રહમાં ચતુર્ભુજ કૃત ભ્રમરગીતા ? વિ. સં. ૧૫૭૬), વિનયવિજયજી ગણિકત નેમિનાથ ભ્રમરગીતા (વિ. સં. ૧૭૦૬), વૃદ્ધિવિજયજીકત જ્ઞાનગીતા વિ. સં. ૧૭૦૬) અને ઉદયવિજયજીકૃત પાર્શ્વનાથ-રાજગીતા (લ. વિ. સં. ૧૭૨૮) એમ ચાર ગીતા' તો અપાઈ છે. ૫. એ આઠેના મનમોહક સૌન્દર્યનું વર્ણન કરવું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ આચારમાં અનાચાર છે એમ આચાર(આયાર)અંગમાં ઉલ્લેખ છે. અંતમાં પાંચ યોગનો ઉલ્લેખ છે. ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર તેમજ પ્રીતિ, ભક્તિ અને અસંગ વચન. કલ્પનાનાં ઉડયનો – શીલનો મહિમા વર્ણવનારું આ અંતર્યમકથી અલંકૃત કાવ્ય કેટલીક હૃદયંગમ કલ્પના વડે શોભે છે. જેમકે વદનમાં એક લાખ જીભ હોય અને આયુષ્ય અસંખ્યાત દિવસનું હોય તો પણ જબૂસ્વામીના ગુણ ગવાઈ નહિ શકે. જબૂસ્વામીની આઠ તરુણ અને સ્વરૂપવતી પત્નીઓ તે આઠ મદની રાજધાની છે. એ મદનની સેના છે. એ સ્ત્રીઓને જોવા સૂર્ય અને ચન્દ્ર થંભી જાય તેમ જ બ્રહ્મા, હરિ અને મહાદેવ આશ્ચર્યચકિત બને. પરંતુ જંબૂસ્વામીનું મન એ સ્ત્રીઓથી ચલિત ન બને. મદન જે બાણ જંબૂસ્વામીને મારે છે તેને એઓ ધૈર્યરૂપી બખ્તર વડે ઝીલે છે. એ બાણના બે ભાગ થયા તે ભવાં છે, અને ઘેર્યની પ્રશંસા તરીકે પુષ્પવૃષ્ટિ થઈ. વેણીને તરવાર કહી છે. કાનની ઝબૂકતી ઝાલને સુદર્શનચક્ર કહ્યું છે. નાકે મોતીને બંધૂક' કહી છે. કામની ઉત્પત્તિનું મૂળ સંકલ્પ છે. કામદેવ અંગ વગરનો થયો તે ઠીક થયું. જો એને શરીર હોત તો એ શું ન કરત? અમારી સ્વામિની સમાન સીતા વગેરે અબલાથી મદન ભાગ્યો તો જંબૂસ્વામી સમા પુરુષથી તો એ નામે જ. એક વર્ષની દીક્ષા પળાય તો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાય. પુદ્ગલના સંયોગ ઈન્દ્રજાળ જેવા છે. ગ્રંથ અને નિર્ઝન્ય કોણ તે વિષે અહીં નિર્દેશ છે. વૈરાગ્ય કલ્પલતા ૨૧. વિ. સં. ૧૭૧૬) – આ ૬૦૫૦ શ્લોક જેવડી મહામૂલ્યશાળી કૃતિ નવ સ્તબકમાં વિભક્ત છે. એ સબકોની પદ્યસંખ્યા નીચે મુજબ છે: ૨૬૯, ૨૮૧, ૨૩૦, ૭૫૩, ૧૫૦૧, ૭૬ ૧, ૫૬ ૨, ૮૮૫ અને ૧૧૪૦. આમ અહીં ૪૫૮૨ પદ્યો છે. પાંચમો સ્તબક સૌથી મોટો છે. ૧. આ કૃતિનો પાંચમા સ્તબકના ૧૪૯૧મા પદ્ય સુધીનો અર્થાત્ લગભગ અર્ધો ભાગ ગુજરાતી ભાષાંતર અને ગુજરાતી વિષયાનુક્રમ સહિત પૂર્વાર્ધ” તરીકે ભીમસિંહ માણેક ઈ. સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારબાદ પં. ભગવાનદાસ હરખચંદ દ્વારા સંપાદિત કરાયેલી સંપૂર્ણ કૃતિ હીરાલાલ દેવચંદ શાહે ઈ. સ. ૧૯૪૩માં પ્રકાશિત કરી છે. એ સંપાદનાથે યશોવિજયજી ગણિના ગુરુ નયવિજયજી ગણિએ વિ. સં. ૧૭૧૬માં સ્વર્ણગિરિમાં લખેલી પ્રસ્તુત વૈરાગ્વકલ્પલતાની હાથપોથીનો ઉપયોગ કરાયો છે. ૨. જુઓ ટિ. ૧. Page #179 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રો અને ધર્મકથા આ કૃતિ સિદ્ધર્ષિએ રચેલી ઉપમિતિભવપ્રપંચા કથા ઉ૫૨થી પ્રેરણા મેળવીને એ કથાની જેમ રૂપક-પદ્ધતિએ રચાઈ છે, અને અમુક અંશે તો એ એને ટપી જાય એવી બની છે. આ કૃતિમાં વૈરાગ્યરસ છલોછલ ભરેલો છે. એ ભવના સ્વરૂપનો આબેહૂબ ચિતાર રજૂ કરે છે, એની રચના કાવ્યરસિકોને આનંદ અર્પે એવી છે. એ મહાકાવ્યની ઝાંખી કરાવે છે. એમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્વોદય, 'રણસંગ્રામ અને વિવિધ ઋતુઓનાં આકર્ષક વર્ણનો છે. પ્રથમ સ્તબકમાં વૈરાગ્યનો મહિમા વર્ણવાયો છે. એનો મહેલ તરીકે ઉલ્લેખ કરી એનું નિરૂપણ કરાયું છે. ધર્મનું યૌવન, ગુરુનું માહાત્મ્ય, મોહના જાસૂસો, ચારિત્રરાજાની સેના, સમાધિ, સમતા અને સત્તર પ્રકારના સંયમને પ્રથમ સ્તબકમાં સ્થાન અપાયું છે. આ સ્તવનના શ્લો. ૧૨૪૨૬૯માં વૈરાગ્યના હેતુરૂપે જે સમાધિનું સ્વરૂપ વર્ણવાયું છે તે ઉપમિતિમાં જણાતું નથી. એ સમાધિશતક સાથે સરખાવવું ઘટે. ૮૪ બીજા સ્તબકમાં ભવરૂપી નગર અને સંસારી જીવરૂપ દ્રમકનું વર્ણન છે. દ્રમકની ભિક્ષા, એના રોગો, એને અપાયેલ દેશવિરતિરૂપ અન્ન, એનો સદ્ગુદ્ધિ સાથેનો સમાગમ, દ્રમકની રોગી અવસ્થા અને એનો ક્રિોદ્વાર તેમજ ગુરુકૃપાનો પ્રભાવ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. ત્રીજા સ્તબકમાં અનુસુન્દર રાજા, સમંતભદ્ર, મહાભદ્રા, સુલલિતા, શ્રીગર્ભરાજા, નલિની રાણી, પુંડરીક, કર્મ-પરિણામ નામના રાજા અને કાલપરિણિત નામની રાણી, સુમતિ અને સદાગમ નામના આચાર્યની કથા અપાઈ છે. વળી અહીં નૃગતિ અને અવ્યવહા૨ાશિ એ બે નગરોનું વર્ણનછે. અંતમાં લોકસ્થિતિ અને નિગોદનું નિરૂપણ છે અને સંસારી જીવને પુણ્યોદય નામના મિત્રના સમાગમનું કથન છે. ચોથા સ્તબકમાં વિવિધ બાબતો રજૂ કરાઈ છે. જેમ કે પદ્મરાજા અને નંદારાણી, નંદિવર્ધન, વૈશ્વાનર, વિદુર, રિપુમર્દન રાજા અને મન્મથ-કંદલી રાણી, બાલ્ય અને મધ્યમ બુદ્ધિ, વિભાકર, મલયમંજરી, તેતલિ, કપિંજલા, મણિમંજરી, કનકમંજરી અને કનકશેખરની કથા, ચિત્તસૌન્દર્ય અને રૌદ્રચિત્ત નગરનાં વર્ણન અને વિવેકાચાર્યનું આગમન. ૧. જુઓ સ્તબક ૫. ૨. જુઓ સ્તબક ૫ શ્લો. ૯૦૧-૯૧૦, ૩. જુઓ સ્તબક ૫ શ્લો. ૯૧૧-૯૧૭. ૪. જુઓ સ્તબક ૪ શ્લો. ૩૮૭-૪૧૨ તેમજ સ્તબક ૫ શ્લોક ૮૩૩-૮૩૬. ૫. જુઓ સ્તબક ૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ પાંચમા સ્તબકમાં નરવાહન રાજા, રિપુદારણ, કલાચાર્ય, નરસુંદરી, મહામોહ રાજા, ભૌતાચાર્ય, વેલ્ડહલ્લ, મકરધ્વજ, ચંદ્ર અને રમણની કથા અપાઈ છે. વિશેષમાં રાજસચિત્ત, ભવચક્ર ઈત્યાદિ નગરોનું વર્ણન છે. અંતમાં છ દર્શનોનું સ્વરૂપ આલેખાયું છે. છઠ્ઠા સ્તબકમાં સંસારી જીવનો વામદેવ તરીકેના જન્મમાં. માયા અને ચોરી સાથેનો સમાગમ, વામદેવની વિમલ સાથે મૈત્રી, રત્નચૂડનો વૃત્તાંત, વામદેવને ઉદ્ભવેલ રોગ, વિમલે કરેલી જિનની સ્તુતિ, બુધસૂરિનું આગમન અને એમણે નિરૂપેલું સંસારી જીવનું સ્વરૂપ, બઠર ગુરુની કથા, વિમલ અને ધવલરાજની દીક્ષા અને વામદેવનો વધ એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. સાતમા સ્તબકમાં સંસારી જીવનો ધનશેખર તરીકે જન્મ, એનાં બકુલશેઠની પુત્રી સાથે લગ્ન, હરિકુમાર સાથે મૈત્રી, પ્રશ્નોત્તર દ્વારા વિનોદ (સ્લો. ૧૧૧-૧૨૮), વાત વગેરે દોષોનો વિચાર, હરિકુમારનાં મયૂરમંજરી સાથે લગ્ન, ધનશેખરનું સમુદ્રમાં પતન, છ પુરુષોનું સ્વરૂપ, હરિની દીક્ષા અને ધનશેખરનું મૃત્યુ એ બાબતો રજૂ કરાઈ છે. આઠમા સ્તબકમાં સંસારીજીવનો ધનવાહન તરીકે જન્મ, અકલંક સાથે મૈત્રી, સંસારને અપાયેલી વિવિધ ઉપમાઓ, ચાર વણિક-મિત્રોની કથા, ચિત્ત-વાનરની રક્ષાનો ઉપાય, શ્રુતિ-સંગનો વૃત્તાન્ત, સંસારીજીવનો વિરોચનના ભવમાં સમ્યગ્દર્શનનો સમાગમ ઈત્યાદિ વિષયો હાથ ધરાયા છે. નવમા સ્તબકમાં સંસારીજીવનો ગુણધારણ તરીકે જન્મ, કુલંધર સાથે મૈત્રી, મદનમંજરીનો વૃત્તાંત, ગુણધારણ સાથે એનાં લગ્ન, નિર્મલાચાર્યની દેશના, કર્મપરિણામના પાપોદય અને પુણ્યોદય નામના બે સેનાપતિ, દશ કન્યાનું પાણિગ્રહણ, સદ્દબોધનો જ્ઞાનસંવરણ સાથેના યુદ્ધમાં વિજય, ગુણધારણની દીક્ષા, સંસારીજીવનાં સિંહકુમાર તરીકે જન્મ, દીક્ષા અને આચાર્ય-પદવી, મોહનું સામર્થ્ય, અનુસુન્દરનો વૃત્તાન્ત, સુલલિતાની કથા, જિનશાસનનો સાર, અજૈનોના ધ્યાન-યોગો, સવૈદ્ય અને કૂટવૈદ્યની કથા, જૈનદર્શનની વ્યાપકતા, પુણ્ડરીક મુનિ અને ધનેશ્વરસૂરિના વૃત્તાંત તેમજ સાત પદ્યોની પ્રશસ્તિ એમ વિવિધ બાબતો વર્ણવાઈ છે. ચોથા અને નવમા સ્તબક સિવાયનાં તબકનાં નામ નીચે મુજબ છે : પ્રસ્તાવના, ગુરુ-પ્રભાવ-વર્ણન, તિર્યંગ-ગતિવિપાક-વર્ણન, માન-મૃષાવાદ – જિન્દ્રિય-વર્ણન, માયા–સ્તેય-ધ્રાણેન્દ્રિય-વિપાક-વર્ણન, લોભ-મૈથુન-ચક્ષુરિન્દ્રિયવિપાક-વર્ણન અને મહામોહપરિગ્રહ-શ્રવણેન્દ્રિય-વિપાક-વર્ણન. Page #181 -------------------------------------------------------------------------- ________________ ८६ ચરિત્રો અને ધર્મકથા રૂ. ૧, શ્લો. ૧૮૫૧૯૨માં મદના પ્રકારોનો ઉલ્લેખ છે. એ પ્રશમરતિ (શ્લો. ?)નું સ્મરણ કરાવે છે. સ. ૧ શ્લો. ૧૯૭માં એવું કથન છે કે વર્ષોએ – અક્ષરોએ પદો બનાવ્યાં છે, પદોએ વાક્યો બનાવ્યાં છે અને વાક્યોએ સમગ્ર પ્રબંધનગ્રંથ બનાવ્યો છે એ જાતના નિશ્ચયને સમાધિપૂર્વક ધારણ કરનાર કોણ હું ગ્રંથ કરું છું – રચું છું એવું અભિમાન કરે? મુક્તા-શુક્તિ-સંવાદ - વૈરાગ્યકલ્પલતામાં આ સંવાદ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૦)માં ઉલ્લેખ છે. જે. ચં. મૃ. ૧૦૫)માં મુક્તાશુક્તિ નામની એક કૃતિની નોંધ છે તે શું આ સંવાદ જ છે? ભાષાન્તર – આ વૈરાગ્વકલ્પલતા નામની સંસ્કૃતભાષાની અને સાથે સાથે જૈનદર્શનનો બોધ કરાવનારી હૃદયંગમ કૃતિનું પાંચમા સ્તબકના ગ્લો. ૧૪૯૧ સુધીનું ભાષાંતર હીરાલાલ વિ. હંસરાજે કર્યું છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ઔપદેશિક સાહિત્ય વૈરાગ્યરતિ – આની ૭૭ પત્રની એક હાથપોથી મળે છે. એની પ્રતિકૃતિ જોતાં એમાં ૬૧મું પત્ર ખૂટે છે તેમ જ એ હાથપોથી અપૂર્ણ છે. આ આશરે ૪૮૦૦ શ્લોક જેવડી છે. એમાં પડ્યાંકોમાં ક્વચિત્ અલન જણાય છે. એ વાત બાજુએ રાખતાં આ કૃતિમાં ઓછામાં ઓછા આઠ સર્ગ છે અને એ મુખ્યતયા અનુભું છંદમાં રચાયેલા છે. આ સર્ગોના અંતમાંના પદ્યાંક પ્રમાણે એનાં પરિમાણાદિ નીચે મુજબ છે: સર્ગ પત્રક પદ્યક ૧૧ અ – 8 અ ૧-૨૭૫ ૪ આ – ૭ આ ૧-૨૧૩ ૩ ૭ આ – ૧૮ અ ૧-૭૧૪ ૧૯ અ – ૪ર આ ૧-૧૨૬૯ ૪૨ આ – ૫૪ અ ૧-૭૫૦ ૬ ૫૪ અ – ૬૩ અ ૧-૫૨૫ ૭ ૬૩ અ – ૭૭ આ ૧૬ ૭૯ ૮ ૭૭ અ ૧-૬; સાતમું પદ્ય અપૂર્ણ છે. આ કૃતિ થશાશ્રી મુદ્રાથી અંકિત છે અને એનો વિષય વૈરાગ્વકલ્પલતા સાથે મળતો આવે છે એમ પ્રથમ સર્ગમાંના દ્રમુકનું ચરિત્ર જોતાં ભાસે છે. આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છેઃ “ऐन्द्रश्रेणिनतपदान्, नत्वा तीर्थङ्करान् परमभक्त्या । શમા "જીવિત્તજવિત્ત, વ વૈરાથરતિયુતિનું ! 9 ” મુખ્યતયા આર્યામાં રચાયેલા પ્રથમ સર્ગના અંતમાં નીચે મુજબ પુષ્પિકા છે અને એ ઉપરથી આ કૃતિનું નામ વૈરાગ્યરતિ છે એમ જાણી શકાય છે ઃ ૧. શું આ ઉપરથી આ કૃતિને મુક્તાશુક્તિ તરીકે કેટલાક ઓળખાવે છે? Page #183 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઔપદેશિક સાહિત્ય સાતમાં સર્ગનાં અંતિમ પદ્યો નીચે પ્રમાણે છે : "द्वादशापि मया स्वर्गा, बान्धवत्रयसंयुता । प्रत्येकं प्रेक्षिता भद्रे !, क्वचित् प्रकृष्ट बान्धवैः ॥ ८६७ ॥ तयाऽथ द्वादश स्वर्गान्मनुजा वास तन्मुखम् । प्रस्यापितो विशालाक्षि 'पुण्योदय सुहृद्युतः ॥ ८६८ ॥ भवति विगतस्वान्तध्वान्तः परिग्रहमोहयो:, परिणतिमिमां कृत्वा दुष्टांश्च तैरपि यः सुधीः । स इह लभते धर्मध्यानप्रथाप्रसरज्जिन - પ્રવ(થ)નાની તસ્વીભાગનુમતિયશથિયમ્ II રદ્દ ” આઠમા સર્ગનું છઠ્ઠ પદ્ય અને અપૂર્ણ સાતમું પદ્ય નીચે પ્રમાણે છેઃ "तस्य चास्ति महादेवी लावण्यगुणशालिनी । कृतरम्भा मनःस्तम्भा धाम्ना नाम्नी सुमालिनी ॥ ६ ॥ निवेशितोऽहं तत्कुक्षौ, पुण्योदययुतस्तया' અમૃતવેલની સજઝાય - આ નામની બે ગુજરાતી કૃતિ છેમોટી અને નાની. પહેલામાં ૨૯ કડી છે તો બીજામાં ૧૯. બંનેની પ્રારંભિક તેમજ ઉપાજ્ય પંક્તિ પણ પ્રાયઃ સરખી છે. બંનેનો વિષય પણ હિતશિક્ષા છે. એ રીતે પણ આ બેમાં સમાનતા છે. કર્તાએ બંને કૃતિને અંતમાં “સી(શી)ખડી અમૃતવેલ” કહી છે. નાની કૃતિમાં જે હિતોપદેશ અપાયો છે તે કોઈ પણ ધર્મના માનવીને ગ્રહણ કરવા યોગ્ય છે. એ દાનવ મટીને માનવ થવાનો માર્ગ દર્શાવે છે. એમાં સમકિત, ગારવ, દર્શન અને ચરણ એમ જૈન-દર્શનના પારિભાષિક શબ્દો વપરાયા છે. મોટી કૃતિ ખાસ કરીને જૈનોને ઉદ્દેશીને રચાયેલી છે. જો કે એમાં હરકોઈને ઉપયોગી થઈ પડે એવા પણ શિખામણના બોલ છે. આ કૃતિમાં અરિહંત (જૈન તીર્થંકર), સિદ્ધ (પર-મુક્ત, સાધુ અને ધર્મનાં ચાર શરણ સ્વીકારવાનો, દુષ્કૃતની-વિવિધ પાપાચરણની નિંદા કરવાનો અને સુકૃતની – પાંચ પરમેષ્ઠીની, શ્રાવકની અને સમ્યકત્વધારીની, તેમજ અન્ય મતના ગુણીની અનુમોદના કરવાનો ઉપદેશ અપાયો છે. આગળ જતાં આત્માનું સ્વરૂપ આલેખાયું છે. અને અંતમાં કર્તાએ પોતાનું નામ સુજસ દ્વારા સૂચવ્યું છે. ૧. કર્તાએ “સજઝાય” શબ્દ વાપર્યો નથી. ૨. નાની કૃતિમાં જસ' એવો ઉલ્લેખ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ 'વિવેચન – અમૃતવેલની નાની સઝાય ઉપર શ્રી ધીરજલાલ ટો. શાહે ગુજરાતીમાં વિવેચન લખ્યું છે. અઢાર પાપસ્થાનકની સજwય પૂ. વિ. સં. ૧૭૧૮) – જૈનદર્શનમાં નીચે મુજબનાં ૧૮ પાપસ્થાનકો ગણાવાયાં છે : (૧) હિંસા, (૨) મૃષાવાદ (અસત્ય), (૩) ચોરી, () અબ્રાહા(૫) પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) અભિ)માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્રષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન યાને આળ, (૧૪) પૈશુન્ય યાને ચાડીચૂગલી, (૧૫) રતિઅરતિ, (૧૬) પરનિન્દા, (૧૭) માયા-મૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વ. આ ૧૮ પાપાનકો પૈકી પ્રત્યેકને અંગે એકેક ઢાલ ભિન્ન ભિન્ન દેશીમાં રચાઈ છે. આમ આ કૃતિ ૧૮ ઢાલમાં વિભક્ત છે. એ ઢાલોની કડીની સંખ્યા નીચે પ્રમાણે છે : ૬, ૬, ૬, ૧૧, ૮, ૮, ૬,૮, ૮, ૯, ૯, ૭, ૫, ૫, ૭, ૯, ૧૨ અને ૮. આમ એકંદર ૧૩૮ કડીયાળી આ ગુજરાતી રચના એકેક ઢાલ દ્વારા તે તે પાપસ્થાનકના સેવનથી થતી હાનિ અને એના ત્યાગથી થતા લાભ વિષે પ્રકાશ પાડે છે. તેમ કરતી વેળા તેર ઢાલમાં કોઈ કોઈ વ્યક્તિનો ઉદાહરણાર્થે ઉલ્લેખ પણ કરાયો છે. આ હકીકત હું એ વ્યક્તિનાં નામ અને ઢાલના ક્રમાંક નીચે મુજબ રજૂ કરું છું: અંગજ ૧૫ | નિંદ ૫ | વીરસેન ૧૮ આષાઢભૂતિ ૧૦ | નંદિષેણ ૧૦ | શુ(શુરસેન ૧૮ કાલિલોકસૂરિ ૨ | નારદ ૧૨ | સગર ૫ ૧. આ વિવેચન મૂળ કૃતિ સહિત “ધર્મબોધ ગ્રન્થમાલાના સોળમા પુષ્પમાં પૃ. ૧૩-૩માં વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત થયું છે. આ પુષ્પનું નામ “મનનું મારણ” છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૩૪૧-૩૬ ૬)માં છપાવાઈ છે. વિશેષમાં આ કૃતિની પહેલી આવૃત્તિ કપૂરવિજયજીના ગુજરાતી અર્થ અને રહસ્ય સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં છેલ્લી નવ ઢાલ ઉપર કુવરજી આણંદજીનું થોડુંક વિવેચન પણ અપાયું છે. આ પુસ્તકનું નામ અઢાર પાપસ્થાનક તથા બાર ભાવનાની સઝાય રખાયું છે. આની બીજી આવૃત્તિ આ જ સભા તરફથી વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે. આ પૂર્વે આ કૃતિ ગુજરાતી લિપિમાં મોટા યઈપમાં “અઢાર પાપસ્થાનક સઝાયોની ચોપડી”ના નામથી શેઠ દલસુખભાઈ ભગુભાઈએ ઈ. સ. ૧૮૬૭માં છપાવી હતી. ૩. ૧૧, ૧૩, ૧૪, ૧૬ અને ૧૭ એ ક્રમાંકવાળી ઢાલ સિવાયની ઢાલો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઔપદેશિક સાહિત્ય કુરગડુ ૬ . બાહુબલિ ૭ | સીતા ૪ કુસુમપુરનો શેઠ ૮ બ્રહ્મદત્ત | સુદર્શન શેઠ ૪ કૂચીકર્ણ રામ સુભૂમ ૧ ચક્રવર્તી ૯ | રાવણ ૪-૭] યૂલિલ)દ્ધ ૭ તિલક શેઠ રીહિણીયો હરિ ) ૭ તીર્થકરો (રૌહિણેય) ચોર ૩ | હરિ () ૯ મલ્લિનાથ અને નેમિનાથ સિવાયના વલ્લભ ૧૫ બાવીસ) ૧૦ | વસુનૃપ આ સક્ઝાયમાં નિમ્નલિખિત આગમોની સાક્ષી અપાઈ છે. ઉત્તરઝવણ (ઢાલ ૯, કડી ૫), દસયાલિય (ઢાલ ૧૬, કડી ૬) અને સૂયગડ (ઢાલ ૧૬, કડી ચોથી ઢાલની સાતમી કડીમાં “દશ શિર રજમાં રોળીયાં, રાવણ વિવશ અખંભ” દ્વારા જે રાવણને દસ મસ્તકવાળો કહ્યો છે તે વૈદિક હિન્દુઓની માન્યતા અનુસારનું કથન છે. સંતુલન – પ્રસ્તુત કૃતિની કેટલીક કડીઓમાં દર્શાવાયેલ વિગતોભાવને અંગે ગૂ. સા. સં. (ભાગ ૧, પૃ. ૩૪૩)માં ટિપ્પણ રૂપે કોઈ કોઈનો સંતુલનાર્થે ઉલ્લેખ કરાયો છે. એને લક્ષીને હું નીચે મુજબ સંતુલન રજૂ કરું છું: ઢાલ કડી ગ્રંથ ઢાલ કડી ગ્રંથ ૧ ૬ વૈરાગ્વકલ્પલતા (સ્ત. [ ૭ ૧ સમતાશતક (સ્લો. ર૮). ૩, શ્લો. ૪૧ ઈ) | ૭ ૩ જ્ઞાનસાર (અનાત્મ૩ ૫ યોગશાસ્ત્ર પ્ર. ૨, શંસાષ્ટક, શ્લો. ૪) શ્લો. ૭૫) ૭ ૫ યોગશાસ્ત્ર પ્ર. ૪, ૪ ૬ યોગશાસ્ત્ર પ્ર. ૨, શ્લો. ૧૨) શ્લો. ૧૦૨) અધ્યાત્મસાર (દંભત્યાગ - ૨ જ્ઞાનસાર પરિગ્રહાષ્ટક, અધિકાર, શ્લો. ૫) શ્લો. ૧) ૮ ૪ જ્ઞાનસાર (ચૈયષ્ટક, ૫ ૩ યોગશાસ્ત્ર પ્ર. ૨, શ્લો. ૩) શ્લો. ૧૦૭) [ ૯ ૩ યોગશાસ્ત્ર પ્ર. ૪, ૫ ૪ યોગશાસ્ત્ર પ્ર. ૨, શ્લો. ૧૯) શ્લો. ૧૧૩ | ૯ ૪ યોગશાસ્ત્ર પ્ર. ૪, Page #186 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ લ જ્ઞાનસાર પરિગ્રહાષ્ટક, શ્લો. ૨) શ્લો. ૨). ૯ ૫ યોગશાસ્ત્ર પ્ર. ૪, ૫ ૫ | સીમંધરજિનસ્તવન શ્લો. ૨૧) ઢા. ૬, કડી ૭૧) ૧૫ ૨ વૈરાગ્વકલ્પલતા (સ્ત. ૫ ૭ યોગશાસ્ત્ર પ્ર. ૨, ૧, શ્લો. ૧૪૬-૭) શ્લો. ૧૧૨) અને અધ્યાત્મોપનિષદ્ ૫ ૮ યોગશાસ્ત્ર પ્ર. ૨, (શ્લો. ) ગ્લો. ૧૧૪) | ૧૫ ૭ વૈરાગ્યકલ્પલતા (સ. ૬ ૪ યોગશાસ્ત્ર પ્ર. ૪, ૧, શ્લો. ૧૪૪) શ્લો. ૧૦) અર્થ, રહસ્ય અને વિવેચન – “સદ્ગુણાનુરાગી કપૂરવિજયજીએ અર્થ અને રહસ્ય ગુજરાતીમાં લખ્યાં છે, જ્યારે કુંવરજી આણંદજીએ ગુજરાતીમાં કેટલુંક વિવેચન કર્યું છે. ઉવએ સરહસ્સ (ઉપદેશ રહસ્ય) – આ ૨૩ પદ્યની જ. મીમાં રચાયેલી કૃતિ છે. ૨૦૨ મા પદ્યમાં આનો ઉપયરણ' તરીકે ઉલ્લેખ છે. આનું નામ જ કહી આપે છે તેમ આનો વિષય ઉપદેશ છે. એની રચનાનો મુખ્ય આધાર હરિભદ્રસૂરિ કૃત ઉવએસપયનો ઉત્તરાર્ધ છે. ઉવએ સરહસ્સમાંના મુખ્ય વિષયો નીચે મુજબ છે : સ્વરૂપ-હિંસા અને અનુબંધ-હિંસા (ગા. જી, અપુનબંધક (ગા. ૨૨-૨૬), સ્યાદ્વાદ (ગા. ૧૦-૧૦૨), દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા (ગા. ૧૧૮), ઉત્સર્ગ અને અપવાદ (ગા. ૧૪૨), સદ્દગુરુનું લક્ષણ (ગા. ૧૫O) તેમ જ પદાર્થ, વાક્યર્થ ઇત્યાદિનું નિરૂપણ (ગા. ૧૫૫-૧૬૪). ગા. ૧૦૦ અને ૧૦૧માં વિભજ્જવાદી પદ વપરાયેલું છે. એનો અર્થ સ્યાદ્વાદ થાય છે. સ્વોપmવિવરણ – આદિ અને અંતમાં એકેક પદ્યથી વિભૂષિત આ વિવરણ ૧. આ કૃતિ સ્વોપણ વિવરણ સહિત મનસુખભાઈ ભગુભાઈએ અમદાવાદથી વિ. સં. ૧૯૬૭માં પ્રકાશિત કરી છે. એમાં પ્રારંભમાં સંસ્કૃતમાં વિષયસૂચિ છે અને ત્યાર પછી મૂળ કૃતિનાં પદ્યની અકારાદિ ક્રમે અનુક્રમણિકા છે. અંતમાં સાક્ષીરૂપ અવતરણોની સૂચિ ૨. આ નામની અને ૫૦ શ્લોક જેવડી એક અજ્ઞાતકર્તક સંસ્કૃત વૃતિની નોંધ છે. ગં. મૃ. ૧૭૩ અને ર૬૫)માં છે. ૩. આ પ્રકાશિત છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ઔપદેશિક સાહિત્ય સંસ્કૃતમાં છે અને એનું પરિમાણ ૩૭૦૦ શ્લોક જેવડું છે. એમાં વિવિધ ગ્રંથોની સાક્ષી અપાઈ છે. વાહણ-સમુદ્ર-સંવાદ – વિ. સં. ૧૭૧૭) – આ નામ મેં આ કૃતિના નિમ્નલિખિત પ્રારંભિક ભાગને તેમજ એના અંતમાંના ઉલ્લેખને લક્ષ્યમાં રાખી યોર્યું છે : કરસ્ય કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાન્ત” "इति यानपत्र-यादस्पत्योः परस्परं प्रशस्यसंवादालाप: समाप्त: श्रीघोघाबंदिरे" એક હાથપોથીમાં “સમુદ્ર વાહણ વિવાદ રાસ” એવો અંતમાં ઉલ્લેખ છે. પરિમાણ – શરૂઆતમાં દૂહામાં ચાર કડી છે. ત્યારપછી એક ઢાલ અને એને અંતે દૂહાની ઓછીવત્તી કડી એમ પંદર ઢાલ છે. એના પછી સોળમી ઢાલ અને ચોપાઈમાં ૧૪ કડી અને એના પછી ૧૭મી ઢાલ છે અને એ રીતે આ કૃતિ પૂર્ણ કરાઈ છે. અહીં કડીઓની સંખ્યા નીચે મુજબ છે : ૪; ૧૦, ૪, ૧૦, ૬; ૧૦, ૬, ૮, ૧; ૧૦, ૨, ૯, ૮૯, ૭; ૧૩, ૬; ૧૫, ૪, ૧૪, ૭, ૯, ૨; ૧૪, ૧૦, ૧૦, ૩, ૯, ૩૧૧, ૫, ૧૩, ૧૪; અને ૧૯ આમ એકંદર ૨૮૬ કડી છે અને એ ૧૭ ઢાલમાં વિભક્ત છે. ઢાલો વિવિધ દેશીમાં રચાયેલી છે. પ્રયોજન - આ કૃતિ કૌતુકાર્યે રચ્યાનો ઉલ્લેખ છે. શરૂઆતમાં કહ્યું છે કે કોઈએ ગર્વ ન કરવો. રત્નાકરે સમગર્વ કર્યો અને વહાણે એ ટાળ્યો. એ બેની વચ્ચે કેવો વાદ થયો તેનો ચિતાર અહીં અપાયો છે. આ ઉપદેશાત્મક કૃતિ છે અને ગર્વનો ત્યાગ કરવામાં કલ્યાણ છે એ સૂચવવા આ કૃતિ રચાઈ છે એમ અંતમાં કહ્યું છે. વિષય – ઘોઘામાંના “નવખંડા' પાર્શ્વનાથને વંદન કરી વેપારીઓ વહાણોમાં ઊપડે છે. એમ કરતાં કરતાં એ વહાણો ભરદરિયે આવી પહોંચે છે. ત્યાં સમુદ્રને ૧. આ કૃતિ સમુદ્ર-વહાણ સંવાદના નામથી ગૂ. સા. સં. (વિ. ૧, પૃ. ૪૭૯-૫૧૫)માં પ્રકાશિત કરાઈ છે. એનો પં. ધુરંધરવિજયજી ગણિએ તૈયાર કરેલો સારાંશ “જૈ. ધ. પ્ર.” ૫. ૭૨, એ. ૩-૪, ૫, ૬, ૮ અને ૯૦માં પાંચ () કટકે પ્રસિદ્ધ થયો છે. ૨. બધી કડીઓનું માપ સરખું નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ગર્વ કરતો જોઈ એક વહાણ એની સાથે વાદવિવાદમાં ઊતરે છે. સમુદ્ર કોપાયમાન થઈ વહાણની અવદશા કરે છે એ સમયે ઉદધિકુમાર દેવ સમુદ્રને મોટાં ગણી એને નમવા વહાણને કહે છે. પણ વહાણ તેમ ન કરતાં ‘નવખંડા' પાર્શ્વનાથને ભજે છે અને બધો ઉત્પાત શમી જાય છે. પછી વહાણો સજ્જ કરી વેપારીઓ ઇચ્છિત બંદરે પહોંચે છે અને ત્યાં પુષ્કળ વેપાર કરી કરિયાણાં વગેરેથી વહાણો ભરી સ્વદેશ (ઘોઘા) પાછા ફરે છે. એઓ નવખંડા’ પાર્શ્વનાથનું કેસર અને ચંદનથી પૂજન કરે છે, મોતીના સાથિયા પૂરે છે અને રત્નની આંગી કરે છે. ગુજરાતીમાં જાતજાતના સંવાદો જૈન મુનિવરોએ રચ્યા છે. પરંતુ એમાં વહાણ અને સમુદ્ર વચ્ચેનો સંવાદ આ યશોવિજયજીગણિ સિવાય કોઈએ રચ્યો હોય એમ જાણવામાં નથી. ૯૩ એથી તથા રોચક શૈલીએ ઉત્પ્રેક્ષાદિથી અલંકૃત ૨સમય વાણીમાં એ ગૂંથાયેલી હોવાથી તેમ જ લૌકિકાદિ મંતવ્યો રજૂ કરાયાં હોવાથી આ કૃતિ મૂલ્યશાળી બની છે. એનો વિશેષ પ્રચાર થાય તે માટે એ સ્વતંત્ર છપાવાવી જોઈએ. રચના-વર્ષ ઇત્યાદિ -- આ સંવાદ ઘોઘામાં વિ. સં. ૧૭૧૭માં રચાયો છે. ૧. સમુદ્ર કોપાયમાન થતાં એણે મચાવેલા ઉત્પાતનું સચોટ વર્ણન તેરમી ઢાલમાં કરાયું છે. ૨. આની નોંધ મેં મારા લેખ નામે “સંવાદો સંબંધી જૈન સાહિત્યમાં લીધી છે. આ લેખ જૈન(સાપ્તાહિક)ના તા. ૨૩-૩-૪૭ અને તા. ૩૦-૩-૪૭ના અંકમાં બે કટકે છપાયો છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપખંડ ૩ દાર્શનિક સાહિત્ય પ્રકરણ ૧ જ્ઞાનમીમાંસા જ્ઞાનબિન્દુ (ઉ. વિ. સં. ૧૭૩૧) આ સંસ્કૃત પ્રકરણ ૧૨૫૦ શ્લોક જેવડું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે નવ પદ્યો છે. એ બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં છે. આના મુખ્ય વિષયો આઠ છે : (૧) સામાન્ય ચર્ચા દ્વારા જ્ઞાનનો પીઠિકાબલ્પ. (૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષે ચર્ચા, (૩) અવધિજ્ઞાનની ચર્ચા, (૪) મન:પર્યાયજ્ઞાનની ચર્ચા, (૫) કેવલજ્ઞાનની ચર્ચા, (૬) બ્રહ્મજ્ઞાનની સમીક્ષા, (૭) કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદભેદની ચર્ચા અને પ્રશસ્તિ. હવે આ બાબત હું થોડાક વિસ્તારથી દર્શાવું છું જ્ઞાનનું લક્ષણ, સંપૂર્ણ જ્ઞાનના પ્રતિબન્ધક તરીકે અને સાથે સાથે મતિજ્ઞાનાદિ ચાર પ્રકારના અપૂર્ણ જ્ઞાનના જનક તરીકે કેવલજ્ઞાનાવરણનો ઉલ્લેખ, બ્રહ્મને જ અજ્ઞાનનો આશ્રય તેમજ અજ્ઞાનનો વિષય માનનારા વિવરણાચાર્યના મતનું ખંડન, ૧. આ કૃતિ “ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી કૃત ગ્રન્થમાલામાં પત્ર ૧૩૩ અ-૧૬૪ આ. રૂપે જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. ત્યાર બાદ “જ્ઞાનબિન્દુ પ્રકરણ'ના નામથી આ કૃતિ “ર્સિથી જૈન ગ્રન્થમાલા"માં સોળમા મણિ તરીકે ઈ. સ. ૧૯૪રમાં પ્રકાશિત કરાઈ છે. એનું સંપાદન ૫. સુખલાલજી સંઘવી, પં. દલસુખ માલવણિયા અને પંડિતા હીરાકુમારી દેવી એ ત્રણે મળીને કર્યું છે. આ પ્રકાશન સંપાદકતા સંસ્કૃત ટિપ્પણો, ૫. સુખલાલે હિન્દીમાં લખેલો વિસ્તૃત અને મનનીય “જ્ઞાનબિન્દુપરિચય” તેમજ નિમ્નલિખિત પાંચ પરિશિષ્ટોને લઈને અધ્યયન અને અધ્યાપન માટે ઉપયોગી સાધનની ગરજ સારે તેમ છે : જ્ઞાનબિન્દુગત (૧) પારિભાષિક શબ્દોની સૂચિ, (૨) વિશેષ નામોની સૂચિ, ૩) વાયોની સૂચિ (૪) અવતરણોની સૂચિ તેમજ (૫) ટિપ્પણગત પારિભાષિક શબ્દોની સૂચિ. કેટલાંક અવતરણોનાં મૂળ સ્થળ જાણવાં બાકી રહે છે. વિષયાનુક્રમ સંસ્કૃતમાં અપાયો છે. ૨. જ્ઞાન એટલે આત્માનો સ્વપપ્રકાશક અસાધારણગુણ. Page #190 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ જીવને અજ્ઞાનનો આશ્રય અને બ્રહ્મને અજ્ઞાનનો વિષય માનનારા વાચસ્પતિમિશ્રના મંતવ્યનું નિરસન, મન્દપ્રકાશના ક્ષયોપશમના ભેદને લઈને વૈવિધ્ય, રસસ્પર્ધકોનું નિરૂપણ, મતિજ્ઞાનનું લક્ષણ, મતિજ્ઞાનના શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે પ્રકારો અને એ બંનેનાં લક્ષણ, વાક્યર્થજ્ઞાનના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐયર્થ એમ ચાર પ્રકારોનું નિરૂપણ, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ, ભેદની સીમા તેમજ એ બે જ્ઞાન વચ્ચેના અભેદની ચર્ચા, મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચાર પ્રકારો અને એનો પરસ્પર કાર્યકારણ ભાવ, અપાયગત પ્રામાણ્યના નિર્ણય સંબંધી મલયગિરિસૂરિના મતની સમાલોચના, પ્રામાણ્યના સ્વતત્ત્વ અને પરતત્ત્વને અંગે મીમાંસક અને નૈયાયિક મંતવ્યોનું નિરસન અને અનેકાન્ત દૃષ્ટિનું અવલંબન, પ્રામાણ્યના વિવિધ પ્રકારોનો ઉલ્લેખ, અહિંસાને અંગે ઉત્સર્ગ અને અપવાદની વિચારણા, ષસ્થાનની ચર્ચા, વ્યંજનાવગ્રહનો કારણાંશ તરીકે, અર્થાવગ્રહ અને ઈહાનો વ્યાપારાંશ તરીકે, અપાયનો ફલાંશ તરીકે અને ધારણાનો પરિપાકાંશ તરીકે નિર્દેશ, અન્ય મત પ્રમાણે શ્રુતનું લક્ષણ, અવધિજ્ઞાનનું લક્ષણ, એના પ્રકાર, પરમાવધિનું સ્વરૂપ, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અભેદ, પરિમાણની તરતમતા દ્વારા કેવલજ્ઞાનની સિદ્ધિ, કેવલજ્ઞાનનું પરિષ્કૃત લક્ષણ, કેવલજ્ઞાનની ઉત્પત્તિનાં કારણોમાં કર્મક્ષયરૂપ કારણનો સ્વીકાર, રાગ, દ્વેષ અને મોહની ઉત્પત્તિને લગતા ત્રણ મતનું સૂચન અને તેનું નિરસન, નૈરાગ્યવાદનું ક્ષણભંગવાદનું દલન, અખંડ એકરસ બ્રહ્મજ્ઞાનને કેવલજ્ઞાન માનનારનું ખંડન, અજ્ઞાનગત ત્રણ શક્તિઓની સમાલોચના, દૃષ્ટિસૃષ્ટિવાદનું તેમજ બ્રહ્માકાર અને 1. આ યુક્તિનો ઉપયોગ દ્વાદશાનિયચક્રમાં મલ્લવાદીએ કે પછી સિંહવાદિગણિ ક્ષમાશ્રમણજીએ તેમજ હરિભદ્રસૂરિજી વગેરેએ કર્યો છે. 2. (અ) રાગની ઉત્પત્તિ કફથી, દ્વેષની પિત્તથી અને મોહની વાતથી થાય છે. આ બાઈસ્પત્યમત છે. એ મતમાં રાગાદિ દોષનું નિવારણ વાતાદિ ત્રણ ધાતુનું સામ્ય સંપાદિત કરવાથી થાય એમ કહ્યું છે. (આ) રાગ શુકના ઉપચયથી ઉદ્ભવે છે, ઈત્યાદિ. જેમ પહેલા મતને ચિકિત્સાશાસ્ત્ર અપનાવ્યો છે તેમ બીજા મતને કામશાસ્ત્ર. બીજા મતના પુરસ્કર્તા સમુચિત કામસેવનથી રાગ દૂર થાય એમ કહે છે. (ઈ) શરીરગત પૃથ્વી અને જળ એ બે તત્ત્વોની વૃદ્ધિ થતાં રાગ, તેજસ્ અને વાયુની. વૃદ્ધિ થતાં દ્વેષ અને જળ અને વાયુની વૃદ્ધિ થતાં મોહ ઉદ્ભવે છે. આ ત્રીજો મત હઠયોગના પુરસ્કર્તાનો સંભવ છે એમ પં. સુખલાલનું માનવું છે. (જુઓ પૃ. 48). 3. મધુસૂદનકૃત વેદાન્તકલ્પતિકામાં બ્રહ્મજ્ઞાનનું જે પરિભાષામાં અને જે વિસ્તારથી વર્ણન છે તે જ પરિભાષામાં અને તેવા જ વિસ્તારથી એનું ખંડન ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં કર્યું છે એમ પરિચય” પૃ. ૫૭)માં કહ્યું છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જ્ઞાનમીમાંસા બ્રહ્મવિષયાવૃત્તિનું ખંડન, શ્રુતિ અને સ્મૃતિનાં વાક્યોની જૈન મતને અનુકૂળ વ્યાખ્યા તેમજ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કેટલીક વિચારણા. વિશેષતા - હવે પ્રશસ્તિગત વિષય વિષે હું થોડુંક કહું તે પૂર્વે જ્ઞાનબિન્દુની એક વિશેષતા હું નોંધું છું. એ એ છે કે સમ્મઈ-પહરણના જ્ઞાનકાંડમાંની ગા. ૩, ૪, ૨૨ અને ૩૦ની વ્યાખ્યા અભયદેવસૂરિજીએ આ ગ્રન્થ ઉપરની પોતાની ટીકા નામે વાદ મહાર્ણવમાં આપી છે. તે વ્યાખ્યાઓની સમાલોચના કરી એમાં ત્રુટિ દર્શાવી એની નવીન વ્યાખ્યા ઉપાધ્યાયજીએ આપી છે." કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગને અંગે ત્રણ પક્ષ જોવાય છે: (૧) કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભિન્ન છે અને પ્રથમ સમયે કેવલજ્ઞાનરૂપ ઉપયોગ હોય છે તો દ્વિતીય સમયે કેવલદર્શનરૂપ ઉપયોગ હોય છે. આમ આ ક્રમ' પક્ષ છે અને એના પુરસ્કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. (૨) કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સાથે યુગપતું હોય છે, નહિ કે એક સમયના અંતરે. આ યૌગપદ્ય પક્ષના પુરસ્કર્તા મલ્યવાદી ક્ષમાશ્રમણ છે. (૩) કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ વચ્ચે કશો તાત્ત્વિક ભેદ નથી. આ “અભેદ પક્ષના પુરસ્કર્તા વાદિમુખ્ય સિદ્ધસેન દિવાકર છે. મલયગિરિસૂરિએ નંદીની ટીકા પત્ર ૧૩૪)માં સિદ્ધસેન દિવાકરને યૌગપધ” પક્ષના પુરસ્કત કહ્યા છે તે અભ્યાગમને આભારી છે એમ ઉપાધ્યાયજીએ આ ભિન્નતાનો તોડ કાઢ્યો છે. વિશેષમાં એમણે ઉપર્યુક્ત ત્રણ પક્ષ પૈકી અભેદ પક્ષનું સમર્થન કર્યું છે અને બીજા બેનું નિરસન કર્યું છે. આગળ જતાં રુચિરૂપ દર્શન તે સમ્યજ્ઞાન જ છે એમ એમણે પ્રતિપાદન કરી નવ પદ્યની પ્રશસ્તિ આપી છે. એનાં બીજા અને ચોથા પદ્ય ખાસ મહત્ત્વનાં છે. બીજા પદ્યમાં એમણે ઉપયોગ અંગેના ત્રણ પક્ષના પુરસ્કર્તાઓનાં કથનનો સમન્વય સાધ્યો છે. એમણે કહ્યું છે કે મલ્લવાદીઓ ભેદને સ્વીકારનારા “વ્યવહારનયનો, જિનભદ્રગણિએ કારણ અને ફળની સીમામાં શુદ્ધ “જુસૂત્ર'નો અને સિદ્ધસેન દિવાકર ભેદનો ઉચ્છેદ માનનાર સંગ્રહનો આશ્રય લીધો છે. આમ નયભેદને લઈને ત્રણે આચાર્યનાં કથનમાં ભિન્નતા છે એટલે કે એ અસંગત નથી. પાંચમા પદ્યમાં નીચે મુજબના ત્રણ વિકલ્પોનું સૂચન ૧. જુઓ “પરિચય" પૃ૬૨) અને જ્ઞાનબિન્દુની કંડિકા ૧૦૪-૧૦૬, ૧૧૦, ૧૪૮ અને ૧૬૫. Page #192 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ (૧) અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની ઉત્પત્તિ બંને ભિન્ન છે અને બંનેની ઉત્પત્તિ એક જ સમયમાં નથી. (૨) ઉપર્યુક્ત નાશ અને ઉત્પત્તિ ભિન્ન છે ખરાં પણ બંનેની ઉત્પત્તિ એક સાથે છે. (૩) અજ્ઞાનનો નાશ તે જ જ્ઞાનની ઉત્પત્તિ છે. એ બે અભિન્ન છે. પ્રથમ કથન નિષેધાત્મક યાને અભાવપરક છે તો દ્વિતીય કથન વિધેયાત્મક યાને ભાવપરક ઉલ્લેખો – જ્ઞાનબિન્દુમાં કેટલાક ગ્રંથો અને ગ્રંથકારો વિષે ઉલ્લેખ છે. એ પૈકી ગ્રંથોનાં નામ તરીકે ઉપાધ્યાયજી કૃત અધ્યાત્મસાર પૃ.૧૩), અનેકાન્તવ્યવસ્થા, પૃ. ૪૦) અને જ્ઞાનાર્ણવ પૃ. ૧૬) તેમજ અન્યકર્તક કલ્યભાષ્ય, ઉચિન્તામણિ ગ્રન્થ, નિશ્ચયદ્ધાત્રિશિકા અને સિદ્ધાન્તબિન્દુની તેમજ ગ્રંથકારો પૈકી અકલંક પૃ. ૨૧) મધુસૂદન અને વિવરણાચાર્યની હું અહીં નોંધ લઉં છું. અકલંકને બદલે સમન્તભદ્ર જોઈએ, કેમકે અહીં આપ્તમીમાંસાની ચોથી કારિકા ઉદ્ધત કરાઈ છે અને એના પ્રણેતા સમન્તભદ્ર છે. અવતરણો – જ્ઞાનબિન્દુમાં જે ગ્રંથોમાંથી અવતરણો અપાયાં છે તે પૈકી જૈન ગ્રંથોનાં નામ નીચે મુજબ છે : અધ્યાત્મસાર, આપ્તમીમાંસા, આચાર, આવસ્મયની નિત્તિ, કપ્રભાસ (કલ્પભાષ્ય), સિદ્ધસેનત દ્વાત્રિશાત્રિશિકા, તત્ત્વાર્થ સૂત્ર, નન્દી,નિશ્ચયદ્વત્રિશિકા, પંચસંગ્રહ પષ્ણવણા, “પ્રમાણનયતત્ત્વાલીક, પ્રશમરતિ, વિવાહપત્તિ , વિસેરાવસ્મયભાસ, ષોડશક અને સમ્મઈપયરણ. અજૈન ગ્રંથોનાં નામ નીચે પ્રમાણે છે : અધ્યાયી પાણિનિ કૃત), ઋગ્વદ, કેનોપનિષદ્ર, છાન્દોગ્યોપનિષદ્ તત્ત્વચિંતામણિ, તૈત્તિરીયોપનિષદ્ પંચદશી, પ્રમાણવાર્તિક, બૃહદારણ્યકોપનિષદ, ભગવદ્ગીતા, મુડકોપનિષદ્, શાટ્યાયનીયોપનિષદ્ (કુમારિલભટ્ટ કૃત) શ્લોકવાર્તિક, “શ્વેતાશ્વતરોપનિષદ્ અને સિદ્ધાન્તબિન્દુ. ૧. સંપૂર્ણ નામ તત્ત્વચિંતામણિ છે. ૨. આનું નામ ઉપાધ્યાયજીએ ગુરુતત્તવિશિષ્ણુય (ગા. પ૨)ની સ્વપજ્ઞ થકા (પત્ર ૧૫૫)માં પ્રમાણનયતત્ત્વલોકાલંકાર આપ્યું છે. ૩-૮. આ છ ઉપનિષદ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જ્ઞાનમીમાંસા નિમ્નલિખિત અવતરણોનાં મૂળ સ્થળ જાણવાં બાકી રહે છે : દુખાછમન્તરમ્ (9 30 અર્થાપત્તી નેહ તેવત: મૃ. ૧), વેરનામતં નવસર્વ (પૃ. ૧), તવેવ સત્યં નિ:શ (મૃ. ૧૨), તરવિદ્યા વિતતા “ ૩૦) પ્રામાખ્યાWITખ્યયો પૃ. ૧), મવેદ્ વા સમાનં પૃ. ૩૮) વૈનૈવ યક્ તિવ્યમ્ (પૃ. ૨૮), સર્વે વેવા યત્રે મવત્તિ પૃ. ૩૧), સવ્વારો નક્કીઝો સFIRો પૃ. ૩૭), અને બે પાળા સર્વે મૂગા પૃ. ૭). કલ્પભાષ્યમાં કહ્યું છે' એવા ઉલ્લેખપૂર્વક જે અવતરણ અપાયું છે એને અંગે જ્ઞાનબિન્દુ પૃ. ૧૨૯)માં નીચે મુજબની મતલબનું સંપાદકીય ટિપ્પણ છે : જોકે આ ગાથા મુદ્રિત બૃહત્કલ્પસૂત્રના લઘુભાષ્યમાં નથી અને બૃહદ્દભાષ્યમાં વરસપુદ્ગારા (બૃહત્કલ્પ-લઘુભાષ્ય ગા. ૯૬૫)ની વ્યાખ્યા પ્રસંગે એ અપાઈ છે પણ એ વિશેષાવશ્યક ભાષ્યમાંથી જ ત્યાં ઉદ્ધત કરાઈ છે એમ શ્રી પુણ્યવિજયજીનું કહેવું છે, કેમકે બ્રહભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીની પછી થયા છે એવો એમનો અભિપ્રાય છે. હાથપોથી – જ્ઞાનબિન્દુની વિ. સં. ૧૭૩૧માં લખાયેલી હાથપોથી મળે છે એમ જિ. ૨. કોશ (વિ. ૧, પૃ. ૧૪૮) જોતાં જણાય છે. આટલી પ્રાચીન હાથપોથીનો ઉપયોગ એકે સંસ્કરણમાં કરાયો નથી. ટીકા – કોઈકે જ્ઞાનબિન્દુ ઉપર ટીકા રચી છે. અને એની એક હાથપોથી અહીંના (સુરતના) મોહનલાલજીના ભંડારમાં છે એમ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૪૮)માં ઉલ્લેખ છે પણ એ ભાન્ત જણાય છે. આ બાબત મેં “જ્ઞાનબિન્દુની અન્યકર્તક અને જ્ઞાનસારની સ્વોપજ્ઞ ટીકા” નામના મારા લેખમાં ચર્ચા છે. ટિપ્પણ – જ્ઞાનબિન્દુ ઉપર સંસ્કૃતમાં ટિપ્પણો છે અને એ સંપાદક કૃત છે.' અનુવાદ – જ્ઞાનબિન્દુની પ્રશસ્તિગત શ્લો. ૧-૭નો મેં ગુજરાતી અનુવાદ કર્યો હતો અને એ આહતદર્શનદીપિકા નામના મારા વિસ્તૃત વિવેચન (મૃ. ૫૪પપ)માં છપાયો છે. “પરિચય” પૃ. ૬૨-૬૪)માં પ્રશસ્તિના પહેલા આઠ શ્લોકોનો હિન્દીમાં સાર અપાયો છે. ૧. આ લેખ “જૈ. ધ. પ્ર.” ૫. ૭૪, અં. ૮)માં એક જ કટકે છપાયો છે. ૨. જુઓ પૃ. ૯૪ ૩. આ જૈનતપ્રદીપનું વિસ્તૃત વિવેચન છે. એ મૂળ સહિત “યશોવિજય જૈન ગ્રંથમાળા” તરફથી વિ. સં. ૧૯૮૮માં છપાવાયું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ "જ્ઞાનાર્ણવ – આ જ્ઞાનબિન્દુ અને સ્યાદ્વાદકલ્પલતા તેમજ ન્યાયાલોક કરતાં પહેલી રચાયેલી સંસ્કૃત કૃતિ છે. એ પદ્યાત્મક કૃતિ હજી સુધી તો પૂરેપૂરી મળી આવી નથી. અત્યારે તો એના ચાર જ તરંગો અને તેમાં પણ છેલ્લા ત્રણ તો ખંડિત ઉપલબ્ધ છે. પ્રથમ તરંગમાં ૫૮ + ૩ પદ્યો છે. બીજામાં ૯૩ છે, પરંતુ પદ્ય ૧૮૨૪ અને ૪૧-૯૩ અનુપલબ્ધ છે. ત્રીજા તરંગમાં પહેલાં ચાર પદ્યો તેમજ પદ્ય ૨૧-૫૯ ખૂટે છે. ચોથા તરંગમાં પહેલા ર૯ પદ્યો અને ૩૧મું પદ્ય ખૂટે છે; એનાં પદ્ય ૩૦, ૩ર અને ૩૩ એ ત્રણ જ ઉપલબ્ધ છે. આ જ્ઞાનાર્ણવમાં મતિ વગેરે પાંચ જ્ઞાનો વિષે વિસ્તૃત નિરૂપણ છે. સ્વપજ્ઞ ટીકા – જ્ઞાનાર્ણવની ગહનતા જોઈને કર્તાએ એના ઉપર ટીકા રચી હશે. એ ટીકા પૂરી મળે છે કે અંશતઃ કે સર્વથા અનુપલબ્ધ છે તે જાણવું બાકી રહે છે. ગમે તેમ એ ટીકા અમુદ્રિત છે. ૧. આ મૂળ કૃતિ જે. ઍ. પ્ર. સભા” તરફથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૨. આમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાનબિન્દુ મૃ. ૧૬), સ્યાદ્વાદકલતા (પત્ર ૨૦ અ). અને ન્યાયાલોકમાં જ્ઞાનાર્ણવ જોવાની ભલામણ કરાઈ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ન્યાય યાને તર્કશાસ્ત્ર ન્યાય યાને તર્કશાસ્ત્ર કિંવા આન્વીક્ષિકી વિદ્યા-બુદ્ધિનો વિકાસ કરે છે, પ્રજ્ઞાના નવનવા ઉન્મેષમાં વૃદ્ધિ કરે છે, વસ્તુના યથાર્થ રહસ્ય ઉપર પ્રકાશ પાડે છે અને સત્યનું માર્ગદર્શન કરાવે છે. જૈન ન્યાય એટલે પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ અને સ્યાદ્વાદ પૈકી એક કે એથી વધારેની વિચારણા. "તર્ક ભાષા – આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી અને એનો અંત ચાર પદ્યની પ્રશસ્તિથી કરાયેલ છે, જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે. સમગ્ર કૃતિ ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત છે. એ પરિચ્છેદો અનુક્રમે પ્રમાણ, નય અને નિક્ષેપને લગતા પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણ અને ફળમાં અભેદ, પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદો, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત, મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકાર, મન અને નેત્રની અપ્રાપ્યકારિતાનું સમર્થન, મતિજ્ઞાનના બહ, બહુવિધ ઈત્યાદિ પ્રકારો, શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, સંજ્ઞાક્ષરાદિ ત્રણ ભેદ, પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન નામના ત્રણ પ્રકારોનું નિરૂપણ, યોગધર્મજન્ય જ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં તફાવત, પરોક્ષ પ્રમાણનાં લક્ષણ અને સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને ૧. આ કૃતિ જૈનતર્કભાષાના “ન્યા. ય. ગં.માં" પત્ર ૧૧૪ અ-૧૩૨ આ માં છપાવાઈ છે. ત્યાર બાદ આ જ નામથી આ કૃતિ “ર્સિ. જે. ચં."માં ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરાઈ છે. એ સંસ્કરણમાં પં. સુખલાલ કૃત “તાત્પર્ય સંગ્રહ' નામની સંસ્કૃત વૃત્તિ, મૂળ કૃતિગત વિશેષનામોની, પારિભાષિક શબ્દોની અને અવતરણોની એકેક સૂચિરૂપ ત્રણ પરિશિષ્ટ તેમજ ઉપર્યુક્ત વૃત્તિગત વિશેષનામોની સૂચિરૂપ ચોથું પરિશિષ્ટ તથા પ્રારંભમાં હિન્દી પરિચય અને યશોવિજય ગણિત ગ્રન્થોની સૂચિ અપાયાં છે. ૨. પ્રથકારે આ નામ શરૂઆતમાં સૂચવ્યું છે ખરું, પરંતુ એમના એક કાગળમાં (જુઓ ગૂ. સા. સં.ના દ્વિતીય વિભાગનું પૃ. ૧૦૩) જૈન તકભાષા નામ દર્શાવ્યું છે. જૈન તર્કપરિભાષા એવું નામ કેટલાક દર્શાવે છે તે ભ્રાન્ત જણાય છે. ૩. આને અંગેના ૩૫ પ્રશ્નો માટે જુઓ ન્યા. ય. મૃ. ૫. ૧૯૩). Page #196 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૦૧ આગમ એ પાંચ પ્રકારનું સ્વરૂપ, સ્મરણનું પ્રામાણ્ય પ્રત્યભિજ્ઞાનમાં અનુમાનાદિનો અંતભવ, હેતુ અને સાધ્યના સ્વરૂપ સંબંધી ચર્ચા, દત્તની આવશ્યકતા, ત્રણ હત્વાભાસો, સપ્તભંગીનું તેમજ સકલાદેશ, વિકલાદેશ અને એનાં કારણરૂપ કાલાદિનું નિરૂપણ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. દ્વિતીય પરિચ્છેદમાં નયનું લક્ષણ તેમજ સાત નવો અને નયાભાસોની સમજણ અપાઈ છે. વિસ્તારથી કહું તો અર્પિત, અનર્પિત, વ્યવહાર, નિશ્ચય અને જ્ઞાન-ક્રિયાને લગતા નયોની વિચારણા છે. તૃતીય પરિચ્છેદમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપોનાં સ્વરૂપ અને પ્રયોજનનું નિરૂપણ છે. વળી એમાં નિક્ષેપોનો નયોમાં અવતાર કરાયો છે અને અંતમાં જીવને અંગે નિક્ષેપો વિચારાયા છે. પ્રેરણા - કેશવમિશ્ર અને પ્રજ્ઞાકરગુપ્ત તર્કભાષા નામની એકેક કૃતિ રચી છે. એ ઉપરથી પ્રેરણા મેળવી. યશોવિજયજી ગણિએ તર્કભાષા રચી એમ લાગે છે. ઉલ્લેખ – તર્કભાષામાં કેટલાક પ્રન્યો અને પ્રખ્યકારોનો ઉલ્લેખ છે. એમાં યશોવિજયજી ગણિ કૃત ન રહસ્યનો ઉલ્લેખ પૃ. ૨૯માં છે. વાયદીપિકાના કર્તા દિ. ધર્મભૂષણનો નામોલ્લેખ પૃ. ૧૧માં છે. એમનો સંક્ષિપ્ત પરિચય મેં ઉપોદઘાતમાં આપ્યો છે. અવતરણો – તર્કભાષામાં તેર અવતરણો અપાયાં છે. એનાં મૂળ તરીકે નિમ્નલિખિત ગ્રન્યો છે. અણુઓગદાર, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પરીક્ષામુખ, પ્રમાણનયતત્તાલોક, પ્રમાણવાર્તિક, લઘીયત્રયની સ્વોપજ્ઞ વિવૃતિ, વિરોસા. તેમજ શ્લોકવાર્તિક (કુમારિકનું). નિમ્નલિખિત બે અવતરણોનાં મૂળ જાણવામાં નથી : धूमाधीवह्निविज्ञानं भने पयोऽम्बुभेदी हंसः स्यात् । તાત્પર્યસંગ્રહો – આ વિસ્તૃત વૃત્તિ સંસ્કૃતમાં પં. સુખલાલે રચી છે. બાલાવબોધ – પ્રથમ કાગળ (પૃ. ૧૦૫) વિચારતાં અને ન્યા. ય. ઍ. પૃ. ૧૭૫)માંનો ઉલ્લેખ જોતાં આ રચાયો હોય એમ લાગે છે એ મળે છે ખરો ? ન્યાયસિદ્ધાન્તમંજરી અને એની ટીકા - ન્યાયસિદ્ધાન્તમંજરીને ૧. આ કૃતિ એના ઉપર યાદવાચાર્યે રચેલી ન્યાયમંજરીસાર નામની સંસ્કૃત ટેકા સહિત E.J. | Lazarus & Co. માટે ભગવતીપ્રસાદે વિ.સં. ૧૯૭૨ (ઈ.સ. ૧૯૧૬)માં છપાવી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ન્યાય યાને તર્કશાસ્ત્ર સિદ્ધાન્તમંજરી પણ કહે છે. એ અજૈન કૃતિ છે અને એના કર્તા જાનકીનાથ શર્મા છે. એમણે આ કૃતિને ચાર પરિચ્છેદમાં ચાર ખંડમાં વિભક્ત કરી છે : (૧) પ્રત્યક્ષ-ખંડ, (૨) અનુમાન-ખંડ (૩) ઉપમાન ખંડ અને (૪) શબ્દ-ખંડ. ૧૦૨ ન્યાયસિદ્ધાન્તમંજરીનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : પ્રામ્ય પરમાત્માનં, ખાનજીનાયશર્મા । क्रियते युक्तिमुक्ताभिर्न्यायसिद्धान्तमञ्जरी ॥ १ ॥”” આ ઉપરથી બે બાબત તારવી શકાય છે (૧) આ કૃતિનું નામ ન્યાયસિદ્ધાન્તમંજરી છે. (૨) આ કૃતિના પ્રણેતાનું નામ જાનકીનાથ શર્મા છે. પ્રથમ ખંડના અંતમાં (પૃ. ૬૦માં) નીચે મુજબ પુષ્પિકા છે . “તિ "इति श्रीचूडामणिभट्टाचार्यविरचितायां न्यायसिद्धान्तमञ्जर्यां છેલ: ।'' એવી રીતે બાકીના ખંડો માટે પણ આ જાતની પુષ્પિકા છે. એમાં પ્રત્યક્ષને બદલે અનુમાન, ઉપમાન અને શબ્દ એમ અનુક્રમે ઉલ્લેખ છે. ૨ प्रत्यक्ष જાનકીનાથ શર્માનો સંક્ષિપ્ત પરિચય A His. of Ind. Logic (પૃ. ૪૬૬)માં નીચે મુજબ અપાયો છે એમણે ચાર પ્રકારનાં પ્રમાણોને અંગે ન્યાયસિદ્ધાન્તમંજરી' નામનું પુસ્તક રચ્યું છે. એનો રચનાસમય ઈ. સ. ૧૫૫૦ હોવાનો ઘણો સંભવ છે. આ પુસ્તકમાં એમણે શિવાદિત્યમિશ્ર, મુરારિમિશ્ર અને ચિન્તામણિનો ઉલ્લેખ કર્યો છે. એમના આ પુસ્તક ઉપર બારેક ટીકા છે. એમને ‘ભટ્ટાચાર્ય ચૂડામણિ’ કિંવા ન્યાયચૂડામણિ' તરીકે ઓળખાવાય છે. ન્યાયસિદ્ધાન્તમંજરીના બધા ટીકાકારનાં નામ તો ઉપર્યુક્ત પુસ્તકમાં અપાયાં નથી, પણ બે નામ એમાં નોંધાયેલાં છે : (૧) નૃસિંહપંચાનન (લ. ઈ. સ. ૧૬૭૫). એમણે ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ૧. આ મંગલાચરણરૂપ પદ્યને બાદ કરતાં સમગ્ર કૃતિ ગદ્યમાં છે. ૨. જુઓ પૃ. ૧૧૮, ૧૨૮ અને ૨૯૪, પૃ. ૨૯૪માં “ઇતિ” પછી મહામહોપાધ્યાય' એટલો શબ્દગુચ્છ વધારે છે. ૩. જુઓ પૃ. ૪૮૨. Page #198 -------------------------------------------------------------------------- ________________ થશોદોહનઃ ખંડ-૨ ૧૦૩ ન્યાયસિદ્ધાન્તમંજરીભૂષા નામની ટીકા રચી છે. (૨) શ્રીકૃષ્ણન્યાયાલંકાર લ. ઈ. સ. ૧૬૫૦) એમણે ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ભાવદીપિકા નામની ટીકા રચી છે. આ ઉપરાંત બે ટકાકારનાં નામ હું નોધું છુંઃ (૧) નૃસિંહ વ્યાસના પુત્ર યાદવ અને (૨) ન્યાયાચાર્ય યશોવિજયજીગણિ. યાદવે પોતાની ટીકાને પ્રારંભમાં મંજરીકૌતુક કહી છે. મુદ્રિત પુસ્તકમાં એનો ન્યાયમંજરીસાર તરીકે ઉલ્લેખ છે. આ સંસ્કૃત ટીકાના પ્રારંભમાં છ પદ્યો છે. ઉપર્યુક્ત ચારે ખંડો ઉપર યશોવિજયજી ગણિએ ટીકા રચી હતી કે કેમ તે એક પ્રશ્ન છે. અત્યારે તો શબ્દ-ખંડ પૂરતી અને અપૂર્ણ જણાતી ટીકાની એક હાથપોથી મળે છે. એમાં “હું નમઃ” એવા ઉલ્લેખપૂર્વક આ ટીકાનું આદ્ય પદ્ય નીચે મુજબ અપાયું છે : "तात्पर्यव्यपदेशपेशलनयस्याद्वादमीमांसया, विक्षेपण्यभिधानविश्रुतकथाप्रामाण्यमुद्राङ्किता । सन्देहव्यपनोदनाय सुधियामेकादशानामपि, શ્રીવીઝ ટુવ પ્રટિતો વેલધ્વનિ. પતિ : / 9 '' આ લગભગ ૧૨૦૦ શ્લોક જેવડી ટીકામાં સિદ્ધાન્તમંજરીના પ્રતીક આપી એનું સ્પષ્ટીકરણ કરાયું છે. તેમ કરતી વેળા વિવિધ મતો દર્શાવાયા છે અને કેટલાકનું ખંડન કરાયું છે. શરૂઆતમાં ઉપર્યુક્ત મંગલાચરણ બાદ ઉપમાનરૂપ પ્રમાણની ચર્ચા થઈ ગયા પછી શબ્દરૂપ પ્રમાણની ચર્ચા કરવાની પ્રતિજ્ઞા કરાય છે એમ કહી અર્થના અર્થની વિચારણા કરાઈ છે. ત્યાર પછી નિરૂપણ, શબ્દ, જન્ય, અસંભવ, આપ્ત, સંકેત વગેરે શબ્દો સમજાવાયા છે. અમુક ચર્ચા પૂરી થતાં “તિ હિ એવો ઉલ્લેખ કરાયો છે. પ્રસ્તુત ટીકામાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છેઃ ૧. જુઓ પૃ. ૪૮૩. ૨. આમાં ચોવીસ પત્રો છે અને અક્ષર મોટા અને વિશદ છે. - ૨૪ x ૨ x ૧૬ x ૫૦ - ૧૨% ૩૨ ૪. દા.ત. અર્થવાદ વાક્ય, લૌકિક વાક્ય, વૈદિક વાક્ય અને વિધિવાક્ય સંબંધી મીમાંસકોનું મંતવ્ય, વૈયાકરણોનો સમાસશક્તિવાદ પત્ર ૨૦ આ-૨૧ આ) અને વિશિષ્ટ લક્ષણાવાદ પત્ર ૨૨ અ). Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ન્યાય યાને તર્કશાસ્ત્ર (યશોવિજયજી ગણિકત) અલંકાર-ચૂડામણિ વિવરણ પત્ર 2 આ), અસહસી વિવરણ (પત્ર ૬ આ અને ૨૨ આ), (ઉદયનાચાર્યકૃત) કુસુમાંજલિ (પત્ર ૫ અ), (યશોવિજયજી ગણિકત) નયામૃતતરંગિણી પત્ર ૨૧ આ) અને વિશેષાવશ્યકભાષ્ય (પત્ર ૧૨ અ). સિદ્ધાન્તમંજરીની ઉપર્યુક્ત ટીકામાં કેટલાક ગ્રંથકારોનો ઉલ્લેખ છે. દા. ત. ઉદયનાચાર્ય પત્ર ૫ અ અને ૧૦ અ), ચિન્તામણિકત (પત્ર ૭ આ, ૧૩ આ), પક્ષધર મિશ્ર પત્ર ૨ આ), પ્રભાકર પત્ર ૧૧ એ), ભટ્ટ પત્ર ૯ આ), ભટ્ટાચાર્ય પત્ર ૮ અ, ૨૪ અ), ભૂષણકાર પત્ર ૭ અ૨૧ આ), મણિકતુ પૃ. ૧૮ અ), મનું પત્ર ૪ આ), મિશ્ર પત્ર ૭ આ, ૧૪ અ) અને મહેમસૂરિ (પત્ર ૧૫ અ). સપ્તભંગી-નયપ્રદીપ – આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. આ સમગ્ર કૃતિ બે સર્ગમાં વિભક્ત કરાઈ છે. પ્રથમ સર્ગનું નામ “સપ્તભંગી-સમર્થન છે." બીજાનું નામ “નયપ્રદીપ' હોય એમ લાગે છે." પ્રથમ સર્ગમાં સપ્તભંગી જાણવાની આવશ્યકતા, સપ્તભંગીનું લક્ષણ, સાત ભંગ (ભાંગા)નું સ્વરૂપ, સપ્તભંગીના પ્રત્યેક ભંગના સકલાદેશ અને વિકલાદેશ એવા બે પ્રકારો તેમજ કાલાદિ આઠનો નિર્દેશ એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે. દ્વિતીય સર્ગમાં નયનાં છ ભિન્ન ભિન્ન લક્ષણો, જિનમતમાં કથનની સાપેક્ષતા, નયાભાસનું લક્ષણ, નયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે પ્રકારો, દ્રવ્યનાં લક્ષણ, સ્વભાવ-પર્યાય અને વિભાવ-પર્યાય, પર્યાયનું લક્ષણ અને એના બાર પ્રકારો, દ્રવ્યના સામાન્ય દસ ગુણ અને વિશેષ સોળ ગુણ, દ્રવ્યાર્થિક નયના દસ ભેદ, પર્યાયના ચાર પ્રકાર, પર્યાયાર્થિક નયના છ પ્રકારો, ગુણાર્થિક નયનો અસંભવ, સામાન્યના બે પ્રકાર અને એનાં લક્ષણ, નયોની અપેક્ષા અનુસાર વિવિધ સંખ્યા, ૧. આમાંથી એક અવતરણ અપાયું છે. ૨. એમના નામોલ્લેખપૂર્વક નીચે મુજબનું અવતરણ અપાયું છેઃ “સોલ્વોપ્રોવિનિર્મિતવૈજ્ઞાનિસબ્યુજેન ધ્યાયિતૃત્વમેવ પ્રથોનનું” – પત્ર ૧૫ અ. ૩. આ કૃતિ નયપ્રદીપ નામથી ન્યા. ય. ચં.માં પત્ર ૯૫ અ-૧૦૫ આ, માં છપાઈ છે. ત્યારબાદ આ કૃતિ સપ્તભંગી-નયપ્રદીપ-પ્રકરણના નામથી શ્રી વિજયલાવણયસૂરિજીએ રચેલી બાલબોધિની નામની વિવૃતિ અમદાવાદની “જૈન પ્રકાશક સભા” તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. નયપ્રદીપના નામથી આ કૃતિ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૦૪)માં નોંધાઈ છે. અહીં એનો રચનાસમય વિ. સં. ૧૬૬ પનો દર્શાવાયો છે તે મને તો ભાન્ત જણાય છે. ૫. જુઓ દ્વિતીય પ્રકાશન પૃ. ૨૩) ૬. એજન, પૃ. ૧૧૧). Page #200 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૦૫ નૈગમાદિ નયોનું નિરૂપણ, નૈગમાભાસાદિ અને અજૈન દર્શનો, વ્યવહારના ચૌદ અને ઉપચારના નવ પ્રકારો, કાલાદિ છ ભેદનાં ઉદાહરણો તેમજ નયના સાતસો ભેદનું સૂચન એમ જાતજાતના મુદ્દાઓ ચર્ચાયા છે. અંતમાં કહ્યું છે કે પરસ્પર વિરોધી નયો વચ્ચે મેળ જૈન સાધુ સાધે છે. વિશ્વના ઘણા કણો પણ પ્રૌઢ મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ બને અને એ કોઢ વગેરેથી પીડિત જનને આપતાં અમૃતરૂપે પરિણમે એ વાત અહીં સમર્થનાર્થે રજૂ કરાઈ છે. અવતરણો – પ્રસ્તુત પુસ્તકમાંનાં કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ છે : અણુઓગદારની વૃત્તિ, અષ્ટાધ્યાયી પાણિનીય), ઉત્તરઝયણ, પંચાશ, પવયણસારુદ્ધારની વૃત્તિ, પ્રમાણનયતત્તાલોક, રત્નાકરાવતારિક, રાયપૂસેણઈજ્જની વૃત્તિ, વિરોસા. અને એની વૃત્તિ, સમવાયની વૃત્તિ અને સ્તુતિદ્વત્રિશિકા. બાલબોધિની – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ વિ. સં. ૨૦૦૩માં રચી છે. અનુવાદ અને વિવેચન – સપ્તભંગીન પ્રદીપનો ગુજરાતીમાં અનુવાદ તેમજ એનું ગુજરાતીમાં વિવેચન શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ કર્યા છે. ખવ-રહસ્ય – આ સંસ્કૃત કૃતિને ગ્રન્થકારે અંતમાં પ્રકરણ' કહી છે. આનાં પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે ત્રણ પદ્યો છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે. નયનું લક્ષણ, નયનાં છ નામાંતર અને તેની સમજણ, ગોળ અને ૧. બધાં જ અવતરણોનાં સ્થળો કોઈ મુદ્રિત પુસ્તકમાં દર્શાવાયાં નથી. ૨. આ પ્રકાશિત છે. ૩-૪. આ બંનેને નયપ્રદીપ અને મયચક્રસ્વરૂપ નામના પુસ્તકમાં સ્થાન અપાયું છે. એ પુસ્તક ડો. ભગવાનદાસ મનસુખભાઈ કિ. મહેતાએ ઈ.સ. ૧૯૫૦માં છપાવ્યું છે. ૫. આ કૃતિ “ન્યા. ૨. ગં."માં પત્ર ૭૯૮-૯૪ આ માં છપાવાઈ છે. વળી આ કતિ શ્રી વિજયલાવયસૂરિજી કૃત પ્રમોદા નામની સંસ્કૃત વિવૃતિ, એ વિવૃતિ અને મૂળ કૃતિની ભેગી વિષયાનુક્રમણિકા તેમજ એ બંનેમાં આવતાં અવતરણોનાં મૂળ સ્થળનાં નિર્દેશપૂર્વકની સૂચિ, પદ્યોની અનુક્રમણિકા વગેરે સહિત નવરહસ્ય પ્રકરણના નામથી જે. ઝં. પ્ર. સ. તરફથી વિ. સ. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાઈ છે. અવતરણની સૂચિમાં નિમ્નલિખિત અવતરણની નોંધ નથી તો એના મૂળ વિષે તો ઉલ્લેખ ક્યાંથી જ હોય? "वस्तुन एव समानः परिणामोऽयं स एव सामान्यम् । असमानस्तु विशेषो वस्त्वेकमनेकरूपं तु ॥" Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ન્યાય યાને તર્કશાસ્ત્ર સૂંઠ(શુઠી)નું ઉદાહરણ, દ્રવ્યાર્થિક નયના જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતે નૈગમાદિ ચાર પ્રકાર અને વાદી સિદ્ધસેનના મતે નૈગમાદિ ત્રણ પ્રકાર, નૈગમાદિ નયોની ઉત્તરોત્તર વિશુદ્ધિ દર્શાવનારાં પ્રદેશ, પ્રસ્થક અને વસતિ એ ત્રણ દગંતોનું નિરૂપણ, નામાદિ ચાર નિક્ષેપ, નૈગમાદિ નયોનાં લક્ષણ ઇત્યાદિ વિવિધ મુદ્દાઓ વિચારાયા છે. ઉલ્લેખ – પૃ. ૩૧માં ત્રિસૂટ્યાલોક નામના ગ્રન્થનો અને પૂ. ૧૦૯માં શ્રીહર્ષનો ઉલ્લેખ છે. અવતરણો – “પાત્ત થી શરૂ થતું પદ્ય નયોપદેશના ૩૧મા પદ્ય તરીકે જોવાય છે. કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ છે: અણુઓગદાર (પૃ. ૯૨), આવસ્મયની નિજુત્તિ પૃ. ૮), આવસ્મયનું મૂળ ભાસ પૃ. ૮૭), ખંડનખંડખાદ્ય (પૃ. ૧૦૯), ચરકસંહિતા (પૃ. ૨૦), તત્ત્વાર્થસૂત્ર પૃ. ૩૦), તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનીય ટીકા (પૃ. ૮૬), ત. સૂનું ભાષ્ય (પૃ. ૧૦), દવ્વસંગહ પૃ. ૧૩૫) અને વિરોસા. (પૃ. ૮૪). પૌવપર્ય – ભાષા પૃ. ૨૯)માં નરહસ્યનો ઉલ્લેખ છે. પ્રમોદા – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ વિ. સં. ૨૦૦૧માં રચી છે. એની પ્રશસ્તિમાં પૃ. ૧૮૨માં ચનાવર્ષ તરીકે “આશાશદશા'એવો જે ઉલ્લેખ છે એથી તો રચનાવર્ષ વિ. સં. ૨૦૧૦ ગણાય એટલે આ શબ્દાંક ખોટો છે. "નયોપદેશ – આ ૧૪૪ પદ્યની કૃતિ છે. એમાં નીચે મુજબની બાબતોને સ્થાન અપાયું છે : ૧. મગધ દેશમાંનું અનાજ માપવાનું એક માપ. ૨. આના કર્તા શ્રીહર્ષ (ઈ. સ. ૧૧૮૭) છે. એમણે આ વાદગ્રન્થમાં અનેક વાદીઓના સિદ્ધાન્તોનું ખંડન કરી અનિર્વચનીયતા-વાદનું મંડન કર્યું છે. જુઓ હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ (ઉત્તરાર્ધ, પૃ. ૨૨૦). ૩. નિમ્નલિખિત અવતરણનું મૂળ સ્થળ જાણવું બાકી રહે છે : મથfપધાનપ્રત્યથાસ્તુન્યનામ:' પૃ. ૭૫) ૪. આ કૃતિ બન્યા. ય. ગં."માં પત્ર ૧૦૧ અ-૧૧૩ આ માં ભાવપ્રભસૂરિકત પર્યાય સહિત છપાવાઈ છે. વળી આ કૃતિ નયામૃતતરંગિણી અને તેના ઉપરની શ્રી વિજયલાવયસૂરિજીએ રચેલી તરંગિણીતરણિ સહિત “શ્રી વિજય લાવયસૂરીશ્વરજ્ઞાનમંદિર” તરફથી, બોટાદથી બે ભાગ પ્રથમ ભાગ વિ. સં. ૨૦૦૮ અને દ્વિતીય ભાગ વિ. સં. ૨૦૧૨)માં છપાવાઈ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ-૨ નયનું લક્ષણ, શાબ્દબોધની સાપેક્ષતા, નયવાક્ય, અને પ્રમાણવાક્યમાં તફાવત, નયજ્ઞાનની સંશય, સમુચ્ચય, વિભ્રમ અને પ્રમાથી વિલક્ષણતા, નયની પ્રમાણાંશતા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતાઓ અને એ બંનેના પ્રકારોની સંખ્યા પરત્વે મતભેદ, વૈગમાદિ સાત નયો અને એનાં લક્ષણ, જીવ, અજીવ, નોજીવ અને નોઅજીવની વિચારણા, સિદ્ધ નિશ્ચયથી જીવ જ છે એ દિગંબર મતનું ખંડન (શ્લો. ૪૮), પ્રદેશાદિ ત્રણ ઉદાહરણો સંબંધી નૈગમાદિ નયોનું વક્તવ્ય, નયોના અધિકારી કોણ ?, દિગંબરોનો ‘નગ્ન’ તરીકે ઉલ્લેખ (૭૯), ચાર નિક્ષેપોની સમજણ, પ્રતિષ્ઠા, શાશ્વત અને અશાશ્વત પ્રતિમાનું પૂજન, અજૈન દર્શનોની ઉત્પત્તિ, ઋજુસૂત્રાદિકમાંથી સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધોના ચાર સંપ્રદાયોનો ઉદ્ભવ, ધર્માંશમાં નાસ્તિક કેવળ બાર્હસ્પત્ય અને ધર્માંશમાં સર્વે અન્યતીર્થિકો, જ્ઞાનનય અને ક્રિયા-નયનાં મંતવ્યો અને ગ્રન્થકારનો પરિચય. ઉલ્લેખ – નિમ્નલિખિત ગ્રન્થોનો અહીં ઉલ્લેખ છે : સમ્મતિ (શ્લો. ૧૦), મહાભાષ્ય (શ્લો. ૪૦ અને ૮૬), તત્ત્વાર્થભાષ્ય (શ્લો. ૪૦), અનુયોગદ્વાર (શ્લો. ૭૩ અને ૮૮), આવશ્યક (શ્લો. ૮૩) તેમ જ ભાષ્ય (શ્લો. ૯૫ અને ૧૦૮), પૌર્વાપર્ય – નયોપદેશનું ૩૧મું પદ્ય નયરહસ્ય (પૃ. ૧૨૭)માં જોવાય છે. એ ઉપરથી નયોપદેશ નયરહસ્ય કરતાં પહેલાં રચાયો છે એમ ફલિત થાય છે. વળી નયોપદેશનો ઉલ્લેખ ત. સૂ.ની ટીકા (પત્ર ૭૨ અ)માં છે. એ હિસાબે આ એ ટીકા કરતાં પહેલાંની કૃતિ છે એમ સિદ્ધ થાય છે. ૧૦૭ જૈનયામૃતતરંગિણી – આ વિસ્તૃત અને મનનીય સ્વોપજ્ઞ સ્પષ્ટીકરણની શરૂઆત સર્વજ્ઞની વાણીના વિજ્યોલ્લેખસૂચક પદ્ય દ્વારા કરાઈ છે. એમાં અનેક ગ્રન્થોમાંથી અવતરણ અપાયાં છે. દા.ત. દસવેયાલિય, વીસવીસિયા, સમ્મઈપયરણ, વિસેસા., ખંડનખંડખાદ્ય, અણુઓગદાર, ષોડશ પ્રકરણ, આયાર, ત. સૂ.નું ભાષ્ય, વાક્યપદીય, દીદ્ધિતિ, અને પ્રમાણનયતત્ત્વાલોક. ૧. પરિણામ, અપરિણામ અને અતિપરિણામ એમ અહીં ત્રણ પ્રકાર દર્શાવાયા છે. ૨. જુઓ શ્લો. ૧૦૫. ૩. આ પ્રકાશિત છે. ૪. નયામૃતતરંગિણીગત અવતરણોની સૂચિ બે ભાગમાં બોટાદથી પ્રકાશિત આવૃત્તિમાં અપાઈ છે. કેટલાકનાં મૂળ દર્શાવાયાં નથી. ૫. આના કર્તા રઘુનાથ શિરોમણિ છે. એમણે તત્ત્વચિન્તામણિ ઉપર ટીકા રચી છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ન્યાય યાને તર્કશાસ્ત્ર આ સ્પષ્ટીકરણમાં નવ્ય ન્યાયની ઝલક છે. વળી મથુરાનાથના મતનું નિરસન છે પૃ. ૮૫). પૃ૧૪૭માં અનેકાન્ત વ્યવસ્થાનો ઉલ્લેખ છે. ન્યાયસિદ્ધાન્તમંજરી ગત શબ્દખંડની યશોવિજયજી ગણિએ રચેલી ટીકામાં નયામૃતતરંગિણીનો ઉલ્લેખ છે. તરંગિણીતરણી – આ નયામૃતતરંગિણીના સ્પષ્ટીકરણરૂપ સંસ્કૃત વૃત્તિ છે. એ શ્રી વિજયલાવયસૂરિજીએ રચી છે. પર્યાય – આ નવોપદેશની સંક્ષિપ્ત ટીકા છે. એ ભાવપ્રભસૂરિની રચના નયની અપેક્ષાએ સામાયિક – જસવિલાસના ૩૫મા પદ માટે આ પ્રમાણેનું શીર્ષક ગૂ. સા. સં. વિ. ૧, પૃ ૧૬૮)માં અપાયું છે. આ પાઠ કડીના આધ્યાત્મિક પદમાં નૈગમાદિ સાત નયોની અપેક્ષાએ સામાયિક કોને કહેવાય એ વાત ટૂંકમાં દર્શાવાઈ છે. સંતુલન – વિવાહપણત્તિ (સયગ ૧, ઉદેસંગ ૯, સુત્ત ) માં આત્મા એ જ સામાયિક છે એમ કહ્યું છે. "શાંતિજિન સ્તવન (વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩) – આ ગુજરાતી કૃતિ ભિન્ન ભિન્ન દેશીમાં રચાયેલી છ ઢાલમાં વિભક્ત છે અને અંતે એક પદ્યનો કલશ' છે. છ ઢાલમાં અનુક્રમે ૫, ૬, ૯, ૭, ૧૦ અને ૯ કડી છે. કલશની એક કડી ગણતાં આ સ્તવનમાં ૪૭ કડી છે. એનું રચનાવર્ષ યુગ-ભુવન-સંયમ એવા શબ્દાંક દ્વારા કલશ'માં દર્શાવાયું છે. યુગના બે તેમ જ ચાર એમ બંને અર્થ થાય છે એટલે રચનાવર્ષ વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪ ગણાય. ૧. આમાં અવચ્છેદકાવચ્છિન્નની અવિચ્છિન્ન પરંપરા જોવાય છે, જ્યારે પ્રાચીન ન્યાયવિષયક લખાણમાં વિકલ્પોની સતત પરંપરા નજરે પડે છે. નવ્ય ન્યાયના શ્રીગણેશ ઉપાધ્યાય ગંગેશે વિક્રમની બારમી સદીમાં તત્ત્વચિન્તામણિ ગ્રંથ રચીને માંડવ્યા. આગળ જતાં પક્ષધર મિશ્ર અને રઘુનાથ શિરોમણિએ તેનો વિશેષ પ્રચાર કર્યો અને ભટ્ટાચાર્ય જગદીશ અને ગદાધરના સમયમાં આ નવીન પદ્ધતિ ખૂબ પ્રતિષ્ઠિત બની. ૨. જુઓ આની પૃ. જેમાં નિર્દેશાયેલી હાથપોથી પત્ર ૨૧ આ). ૩-૪. બંને કૃતિઓ પ્રકાશિત છે. ૫. આ સ્તવન ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૯૨૦૫)માં છપાવાયું છે. ૬. આ સ્તવનની રૂપરેખા મેં સીમધર-જિન-વિનતિની વિચારણાની સાથે ભેગી મારા લેખ નામે ‘વાચક જશનાં નિશ્ચય અને વ્યવહારને અંગેનાં સ્તવનોમાં આલેખી છે. આ લેખ “આ. પ્ર.” પુ. ૫૫, . માં છપાયો છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૦૯ વિષય – આ સ્તવનનો પ્રારંભ શાન્તિનાથના ગુણોત્કીર્તનથી કરાયો છે તેમ અંત પણ એ રીતે રજૂ થયો છે. આ સ્તવનની પહેલી ઢાલમાં કહ્યું છે કે વાણીરૂપ ગંગાના તરંગ ઊછળે છે. વળી નય, ગમ, ભંગ અને પ્રમાણના પુષ્કળ પ્રવાહ વહે છે અને નિશ્ચય-નય અને વ્યવહાર-નય ત્યાં ભમરી ભમે છે. આ ઢાલમાં આ બે નયોનો સ્યાદ્વાદના ઘરના બે ઘોડા તરીકે નિર્દેશ છે. બીજીથી પાંચમી ઢાલ પૈકી પ્રત્યેક ઢાલમાં નિશ્ચયન-વાદી પોતાનો પક્ષ રજૂ કરે છે જ્યારે વ્યવહારનય-વાદી એનો ઉત્તર આપે છે. પછી એ બંને વાદી શાન્તિનાથના સમવસરણમાં જાય છે અને એ તીર્થકર દ્વારા એમના ઝઘડાનો અંત આવતાં બંને વચ્ચે સુમેળ સધાય છે. આ સ્તવનમાં ઉપર્યુક્ત બે વાદીઓ વચ્ચે સંવાદ થયો તેમાં સામસામી દલીલો જે કરાય તે હું નીચે મુજબ દર્શાવું છું: નિશ્ચયન-વાદી વ્યવહારનયવાદી ભાવ એ જ ખરી વસ્તુ છે. | ક્રિયા વિના ભાવ આવે નહિ. જે ક્રિયા અનંતવાર મળી તેથી રાચવું] રત્નને શુદ્ધ કરવા ખારના સો પુટ અપાય. ક્રિયા અને પરિણામનાં ફળ ભિન્ન છે. ભરત અને મરુદેવા ભાવથી ભવસાગર | ગળિયા બળદ જેવા જનો કોળિયા કરીને તર્યા. દ્રવ્ય-ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ સૈવેયક | કેમ ખાય છે? વ્યવહાર વિના ભાવ ક્ષણમાં તોલો અને ક્ષણમાં માસો છે. ગુરુ કોણ અને ચેલો કોણ? આત્મા પોતે | ગુરુકુળમાં રહી વ્યવહારમાં સ્થિર એકલો સ્વભાવમાં રમે છે. જે કર્મની પરિણામ રાખનારો ત્રિવિધ અવંચક વિભાવશક્તિને તોડે તે આત્માને | યોગથી મહોદયને પામે. સ્વભાવ-શક્તિમાં જોડે. કત થનાર હાથીની પેઠે ઝૂઝે જ્યારે જે અભિમાનથી રહિત હોય તે સાક્ષી છે. સાક્ષી થનાર નિજ ગુણમાં સલૂઝે. કતને ક્રિયાનું દુખ હોય જ્યારે સાક્ષી ભવવૃક્ષનો ઉચ્છેદ કરે. જ્ઞાનીને ક્રિયા ન હોય, એ કર્મસ્થિતિ | સમગ્ર શક્તિ ક્રિયામાં રહેલી છે. સાધન પાકવાથી નરમ થયો છે. ક્રિયા વિના કામ ન આપે. નહિ. છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ન્યાય યાને તર્કશાસ્ત્ર પુદ્ગલના જે અશુદ્ધ ભાવો છે તે ભોજન જોવાથી ભૂખ ન ભાંગે, ડાંગરનાં આત્માથી ભિન્ન છે. છોતરાં ખંડાયા વિના ન નીકળે, અને અમે મોક્ષરૂપ નિજ ગુણને વય એટલે પાત્ર મંજાયા વિના ઊજળું ન બને. મોક્ષ માટે કોણ ક્રિયા કરે ? તીર્થકર અને ગણધર પોતાને મુક્ત માનવા છતાં ક્રિયા ચાલુ રાખે છે. તે ભાવ વિના ક્રિયા લેખે લાગે નહિ. ભાવ ભાવ એ કિયાથી ઉત્તમ બને. એના વિના હોય તો ક્રિયાની જરૂર ન રહે. એ કાચો રહે. વળી નવો ભાવ ક્રિયા કરવાથી ઉદ્દભવે અને આવેલો ભાવ ધરાયેલી વ્યક્તિને ભોજન ન ભાવે. ક્રિયાથી વધે. લિંગનું પ્રયોજન મનુષ્યના મનનું રંજન મુનિ ક્રિયા કરે છે તેનું કારણ ગુણ શ્રેણિથી પડાય નહિ પણ ચડાય તે છે. ભાવ એટલે પોતાનો જ પરિણામ | ક્રિયા ન પાળનાર નિશ્ચયને જાણતો નથી. આત્મા એ સામાયિક છે. સમતા એ છ દર્શનોનો સાર છે. સમતા | સમતા અમને પણ પ્રિય છે. સમતા મળે મોક્ષનું સાધન છે. એ માટે તો ક્રિયા કરાય છે. સિદ્ધના પંદર ભેદોમાં ભાવલિંગ એક જ છે અને તે સમતા છે. વ્યલિંગથી મોક્ષ મળે કે ન પણ મળે. ભાવલિંગરૂપ રાજમાર્ગને અનુસરનારી કિયા પ્રત્યે સ્નેહ રાખો. એને છોડો નહિ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલો વખત અને આળસુ ન બનો. લાગે એટલા વખતમાં મોક્ષ મળે. સ્થવિરકલ્પની અને જિનકલ્પની ક્રિયા ભરતાદિના દૃષ્ટાંત દ્વારા ભાવને ગણાવનાર એકાંતે પાસત્થા છે, અને અનેક જાતની છે. પ્રવચનના નાશક છે. સામાચારીઓ ભિન્ન ભિન્ન છે. ક્રિયામાં ક્રિયા એ કર્મના પ્રતિકારરૂપ છે. રોગ હઠરૂપી કૂવો છે અને મોહરાજા ફાંસો દે ઘણા એટલે ઔષધ ઘણાં. માટે ક્રિયા અનેક પ્રકારની હોય તેમાં વાંધો નહિ. | વિનયાદિક મુદ્રાવિધિ અનેક જાતની હોવા છતાં એ પરસ્પર વિરદ્ધ નહિ. Page #206 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૧૧ સાક્ષીરૂપ ગ્રંથો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ આચાર (ઢા. ૫), આવશ્યક (ઢા. ૫), ઉત્તરાધ્યયન (ઢા. ૪), ઓઘ (ઢા. ), ઓઘનિર્યુક્તિ (ઢા. ૪) અને ભગવાઈ (ઢા. જી. "સીમધરસ્વામીને વિનતિ – આ ગુજરાતી સ્તવન ચાર ઢાલમાં રચાયું છે અને અંતમાં એક પદ્યનો કલશ' છે. ચાર ઢાલમાં અનુક્રમે ૧૨, ૧૨, ૧૦ અને ૬ કડી છે. આમ આ સ્તવનમાં કુલ્લે ૪૧ (૪૦ + ૧) કડી છે. આ સ્તવન વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦થી ૧૭૪૭ના ગાળામાં રચાયું છે. અંતમાં કર્તાએ પોતાને માટે “વાચકનો પ્રયોગ કર્યો છે તે તેમજ એમના સ્વર્ગગમનનું વર્ષ વિચારતાં આ સ્તવન વિ. સં. ૧૭૧૮થી ૧૭૪૫ દરમ્યાન રચાયેલું ગણાય. આ સ્તવન દ્વારા કર્તાએ પ્રારંભમાં સમન્વરસ્વામીને વિનતિ કરી છે અને અંતમાં એમના પ્રત્યે પોતાનો ભક્તિભાવ દર્શાવ્યો છે. આ કૃતિનો મુખ્ય વિષય નિશ્ચય-નય અને વ્યવહાર-નવનું સ્વરૂપ દર્શાવવાનો છે. પહેલી ઢાલમાં કહ્યું છે કે આ બંને નયોનું સેવન કરાય તો તે ઉપકારી નીવડે. એના સમર્થનાર્થે (૧) શિબિકા ઊંચકનારનું તેમજ (૨) અનેક રત્નો જે છૂટાંછવાયાં હોય તે એક દોરડામાં સાંકળી લેવાય તો એથી બનનારી માળાનું દત અપાયેલ છે. એકેક નવ ભિન્ન ભિન્ન હોય તો તે મિથ્યાત્વ છે. જ્યારે એ ભેગા હોય તો સમ્યકત્વ છે. પંખીને ઊડવા માટે જેમ બે પાંખની અને રથ ચાલે તે માટે બે પૈડાંની જરૂરિયાત છે તેમ જૈન શાસનને ઉપર્યુક્ત બંને નય જોઈએ. આ બંને નય સરખા શુદ્ધ તેમજ અશુદ્ધ છે. એ નવો પોતપોતાને વિષે શુદ્ધ અને અન્યને વિષે અશુદ્ધ છે. નિશ્ચય-નય પરિણામની અપેક્ષાએ મોટો નથી. નિશ્ચય-નય એ કાર્ય છે, જ્યારે વ્યવહારનય કારણ છે. નિશ્ચય-નય પ્રમાણે કોઈ ગુરુ, શિષ્ય, કત કે ભોક્તા નથી. એથી એ નય મુજબની દેશના ઉન્માર્ગ છે, જ્યારે વ્યવહાર-નવ પ્રમાણે ગુરુ વગેરે સંભવે છે એટલે એ નય અનુસારની દેશના સન્માર્ગ છે. વિધિને જોઈએ વ્યવહાર ત્યજાય તે ઉચિત નથી. એ તો દ્રવ્યાદિક પ્રમાણે હોય. પાઠ, ગીત અને નૃત્યની કળા પહેલેથી જ શુદ્ધ હોતી નથી, એ તો અભ્યાસથી ૧. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૨૦૬-૨૧૧)માં છપાવાઈ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ન્યાય યાને તર્કશાસ્ત્ર એવી બને. મણિ શોધવા માટે સો પુટ અપાય છે અને એ દરેક પુટ સાચું છે. વિષ વગેરે પાંચ પ્રકારની ક્રિયાઓમાં પહેલી ત્રણ ત્યાજ્ય છે, જ્યારે છેલ્લી બે ગ્રાહ્ય છે. અમૃત-ક્રિયા સર્વથા દોષથી મુક્ત છે. જેમ ચક્રવર્તીનું ભોજન ન મળે ત્યાં સુધી પોતાનું સામાન્ય ભોજન ન છોડવું ઘટે તેમ નિશ્ચય-નયના ફ્ળરૂપ કેવલજ્ઞાન મળે નહિ ત્યાં સુધી વ્યવહાર ત્યજવો ન જોઈએ. વ્યવહાર પુણ્યનો હેતુ છે. એ પુણ્ય પાપને બાળે. ભવ્ય જીવ જો ક્રિયાવાદી હોય તો એ જ એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષે જાય. કેવળ સમ્યક્ત્વથી મોક્ષ ન મળે, વિરતિ જોઈએ. શ્રેણિકનું દૃષ્ટાંત આપનારે યાદ રાખવું ઘટે કે એ વિરતિથી રહિત હોવાથી નરકગતિ દૂર ન કરી શક્યા. જો કે એઓ સમ્યક્ત્વના બળે મોક્ષે જના૨ છે. સમ્યક્ત્વ વિરતિને તાણી લાવે. વધુમાં વધુ બેથી નવ પલ્યોપમ જેટલી વાર લાગે. આનંદ જેવાને તો સમ્યક્ત્વની સાથે જ વિરતિની પ્રાપ્તિ થઈ હતી. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધા વિનાના લવસત્તમ દેવો વ્રતી ન ગણાય. અવિરત દશા હોય તો પાપ ન કરાય તો યે પાપ લાગે, વ્યવહા૨-નય પ્રમાણે સેવક-સેવ્યભાવ છે. શુદ્ધ આત્માની દૃષ્ટિએ સીમંધરસ્વામી અને કર્તા સમાન છે. જેને સર્વે નદીઓનાં જળ સમુદ્રમાં ભળી જાય તેમ અખંડ બ્રહ્મ અને સખંડ બ્રહ્મ ધ્યાનમાં ભેગા થઈ જાય. ઉલ્લેખ – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : આવશ્યકભાષ() (ઢા. ૩), ઉપદેશમાલા (ઢા. ૩), દશાચૂર્ણિ (ઢા. ૨), ધર્મસંગ્રહણી (ઢા. ૨), પંચવસ્તુ (ઢા. ૨), યોગબિન્દુ (ઢા. ૨) અને વ્યવહારભાષ્ય (ઢા. ૧). જ્ઞાનક્રિયાની સજ્ઝાય – આ નામની એક કૃતિ ઉપાધ્યાયજીએ રચ્યાનું કેટલાક કહે છે. એ જોયા વિના શું કહી શકાય ? એમાં ગુજરાતીમાં જ્ઞાન-નય અને ક્રિયાનયનું સ્વરૂપ સમજાવાયું હશે. જો એમ જ હોય તો જસવિલાસનું ૩૬મું પદ સંતુલનાર્થે વિચારવું ઘટે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ યશોદોહનઃ ખંડ-૨ "સીમધરસ્વામીને વિનતિરૂપ સ્તવન યાને સવાસો ગાથાનું નવરહસ્યગર્ભિત સ્તવન – આ ગુજરાતી સ્તવનમાં અગિયાર ઢાલ છે અને અંતમાં ચાર પંક્તિના એક પદ્યરૂપ “કલશ” છે. અગિયાર ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે ૧૦, ૧૧, ૧૫, ૧૫, ૧૨, ૧૫, ૫, ૧૦, ૧૧, ૯ અને ૧૧. આમ એકંદર ૧૨૪ કડી છે. એમાં “કલશ"ની એક કડી ઉમેરતાં ૧૨૫ થાય છે. એને “ગાથા ગણી આ સ્તવનને સવાસો ગાથાનું સ્તવન કહે છે. દેશી – અગિયારે ઢાલની દેશી ભિન્ન ભિન્ન છે. આઠમી ઢાલની દેશી ચોપાઈ છે. રાગ – બીજી ઢાલના રાગનું નામ “ગોડી અને પાંચમી ઢાલના રાગનું નામ કેદારો છે. વિષય – ઢાલ દીઠ વિષય નીચે મુજબ છે : (૧) કુગુરુનું અને શુદ્ધ દેશનાનું સ્વરૂપ, (૨) આત્માની ઓળખાણ, (૩) આત્મતત્ત્વનો પરામર્શ, (૪) શુદ્ધ નય અર્થાત્ નિશ્ચય-નય પ્રમાણેની પ્રરૂપણા, (પ-૬) વ્યવહાર-નયની સિદ્ધિ, (૭) મોક્ષમાર્ગની અને ભવમાર્ગની સમજણ, (૮-૯) દ્રવ્યસ્તવ અને ભાવ-સ્તવનું નિરૂપણ, (૧૦) નિશ્ચય-ધર્મ અને વ્યવહાર-ધર્મ અને (૧૧) પ્રભુ પ્રત્યે વાસ્તવિક રાગ. કુગુરુની ઝાટકણી અને માફીપત્ર – પહેલી ઢાલમાં કુગુરુની ઝાટકણી કઢાઈ છે. તેમ કરતી વેળા જે નિમ્નલિખિત ત્રણ કડીઓ રચાઈ તેને અંગે વિ. સં. ૧૭૧૭માં ૧. આ સ્તવન પ્રકરણ રત્નાકર (ભા. ૩ પૃ. ૭૩૭૫૯)માં ઈ. સ. ૧૮૭૮માં, સજ્જન સન્મિત્ર પૃ. ૨૯૯-૩૦૯)માં ઈ. સ. ૧૯૧૩માં, “મહાવીર જૈન સભા” તરફથી પ્રકાશિત શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો મૃ. ૧-૩૦)માં, પદ્મવિજય (2ના બાલાવબોધ સહિત વિ. સં. ૧૯૭૫માં ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૨૧૨-૨૨૮)માં વિ. સં. ૧૯૯૨માં, જે. . પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૬માં પ્રકાશિત પ્રાચીન સ્તવનાદિસંગ્રહમાં છપાવાયું છે. વિશેષમાં આ સ્તવન સાક્ષીપાઠ સહિત નિમ્નલિખિત નામથી “ઋ કે. જે. સં. તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત પુસ્તકમાં છપાયું છે: "न्यायाचार्यश्रीयशोविजयकृतानि स्तवनानि साक्षिधृतपाठवुतानि सवासो दोढसो ने साढी त्रणसो गाथानां स्तवनो साक्षिपाठ सहित" ૨. આનો પરિચય મેં “જ. સ. પ્ર.” વ. ૨૨, એ. ૭)માં પ્રકાશિત “ન્યાયાચાર્ય યશોવિજયગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” નામના મારા લેખમાં આપ્યો છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ન્યાય યાને તર્કશાસ્ત્ર “માફી પત્ર” યશોવિજયગણિને લખી આપવું પડ્યું એમ કેટલાકનું માનવું છે, પણ મને તો એ વાત યથાર્થ જણાતી નથી : કામકુંભાદિક અધિકનું ધર્મનું કો નવિ મૂલ રે, દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગસૂલ રે ? સ્વામિ. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે ? સ્વામિ. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.” સ્વામિ. ૭ સાક્ષીરૂપ ગ્રન્થો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ આવશ્યક (૫), ઉપદેશમાલા (૬), કલ્પસૂત્ર (૯), જીવાભિગમ (૯), પંચાશક (૬), પહેલું અંગ (૨, ૩, ૯), પ્રથમ અંગ (૪, ૭, ભગવઈ (૩), મહાનિશીથ (૭, ૯), રાયપસણી (૯), 'લોકસાર (૩) અને શકસ્તવ (૯). વિશેષમાં આ સ્તવનમાં કોઈ કોઈ સ્થળે હનિત્તિ, યોગશાસ્ત્ર અને ષોડશકની છાયા જોવાય છે. ત્રીજી ઢાલની પહેલી કડી પછી “થતા” એવા ઉલ્લેખપૂર્વક બે પદ્યો સંસ્કૃતમાં છે. સાક્ષીરૂપ પાઠ – સાક્ષીરૂપ પાઠો ઈત્યાદિ ન્યા. ય. સ્ત. સા.માં. અપાયા છે. સ્વોપન્ન બાલાવબોધ – આ સ્તવન ઉપર કર્તાએ ગુજરાતીમાં બાલાવબોધ રચ્યાનું મનાય છે. વાર્તિક-ઉત્તમવિજયના શિષ્ય પવવિજયે પ્રસ્તુત સ્તવન ઉપર વાતિક રચ્યું ૧. આ ઢાલનો ક્રમાંક છે. ૨-૩. આ આયાર અભિપ્રેત છે. ૪. આ આયાર સુય. ૧)નું પાંચમું અઝયણ (અધ્યયન) છે. ૫ “ગાર્નવ નજ્ઞાનપત્રિાળ્યથવા થત: | यत् तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि । तदेव तस्य चारित्रं तद्द्वानं तच्च दर्शनम् ॥" ૬. એમની ગુરુપરંપરા માટે જુઓ “ન્યાયાચાર્ય યશોવિજયગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” નામનો મારો લેખ બ્ર. ૧૨૮) Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ યશોદોહનઃ ખંડ-૨ છે એમ કેટલાક કહે છે. "સપ્તભંગી તરંગિણી – આ જ નામની એક કૃતિ દિ, અનન્તદેવસ્વામીના શિષ્ય વિમલદાસ રચી છે. એ જોઈને પ્રસ્તુત કૃતિ રચાઈ હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. તપગચ્છના વિજયરાજસૂરિજીના શિષ્ય દાનવિજયજી ગણિએ સપ્તભંગી પ્રકરણ રચ્યું છે. યશોવિજયજી ગણિની પ્રસ્તુત કૃતિ હજી સુધી તો મળી આવી નથી પરંતુ એનો ઉલ્લેખ લઘુ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૬ અ) અને બૃહત્ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૧૮ આમાં જોવાય છે. અનેકાન્તવ્યવસ્થા યાને જનતર્ક – આના પ્રારંભમાં ત્રણ અને અંતમાં સત્તર પદ્યો છે બાકીનું લખાણ ગદ્યમાં છે. આ ગ્રંથમાં પ્રાચીન ન્યાયની તેમજ નવ્ય ન્યાયની એમ બંનેની પદ્ધતિને સ્થાન અપાયું છે. એમાં અનેકાન્તનું લક્ષણ આપી જૈન તેમજ વિવિધ “અજૈન દર્શનોનું પણ સંક્ષિપ્ત પરંતુ સચોટ નિરૂપણ કરાયું છે. પ્રસંગવશાત્ કેટલીયે કૃતિઓમાંથી અવતરણો આપી આ નિરૂપણને સમર્પિત કરાયું છે. અજૈન દર્શનકારોએ પણ અનેકાન્તવાદનો સ્વીકાર કર્યો છે એ વાત નૈગમાદિ નયોના સવિસ્તર આલેખન પ્રસંગે દર્શાવાઈ છે. પત્ર ૫૪ ‘અમા કહ્યું છે કે “ઋજુ ૧. આ કૃતિ “રાયચંદ જૈન શાસ્ત્રમાળામાં વીર સંવત્ ૨૪૩૧માં પ્રકાશિત કરાઈ છે. વળી એ “શાસ્ત્ર મુક્તાવલી"માં ગ્રંથાંક ૮ તરીકે કાંજીવરમથી ઈ. સ. ૧૯૦૧માં છપાવાઈ ૨. આ કૃતિ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણના નામથી “જૈ. સં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૯માં પ્રકાશિત કરાઈ છે. એમાં અવતરણોની સૂચિ અપાઈ છે પણ તે અકારાદિ ક્રમે નથી. વળી એના જે મૂળ દર્શાવાયાં છે તે અમુક અંશે અપૂર્ણ છે. ગુજરાતી પ્રકાશકીય નિવેદનમાં વિષયોનું વિહંગાવલોકન છે. પૃ ૮૭ અ માં જે સમાપ્તિસૂચક પતિ છે તેમાં આ કૃતિના નામાંતર તરીકે જૈનતર્કનો ઉલ્લેખ છે. તો શું એ કર્તાનો પોતાનો છે? “અનેકાન્તવ્યવસ્થા પ્રકરણ”ના નામથી. આ કૃતિનો સંગ્રહ નય સુધીનો પત્ર ૨૭ આ સુધીનો) પ્રથમ વિભાગ શ્રી વિજયલાવાયસૂરિજીએ રચેલી તત્ત્વબોધિની વિકૃતિ, એમાંનાં તેમજ મૂળ કૃતિમાંનાં અવતરણોની સ્થળના નિર્દેશપૂર્વકની ભેગી સૂચિ તેમજ સંસ્કૃતમાં બંનેનાં વિષયાનુક્રમ સહિત “વિ. લા. શા.” તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાયો છે. આ પ્રકાશનમાં મુખપૃષ્ઠાદિ ઉપર જૈનત પરિભાષા એવું નામાંતર છે તે સાચું છે? દ્વિતીય વિભાગ પણ ઉપર્યુક્ત વિવૃતિ વગેરે સહિત વિ. સં. ૨૦૧૩ (2માં છપાવાયો છે. ૩. “તત્વેષ માવામાવવિશવર્તરૂપત્વિમ્' – પત્ર ૧ અ. ૪. જૈનદર્શન અતિશય ગંભીર છે અને એ અનન્ત નવથી ઓતપ્રોત છે. એથી હરણ જેમ વાઘના વદનને સૂંઘી નહિ શકે તેમ નયનો અંશ જાણનારાઓ એને સૂંઘી શકે નહિ. - પત્ર ૧ અ. ૫ વૈશેષિક, નૈયાયિક, વેદાન્ત, સાંખ્ય... Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ન્યાય યાને તર્કશાસ્ત્ર સૂત્ર” નય એ પર્યાયનયરૂપ વૃક્ષનું મૂળ છે. જ્યારે “શબ્દ”નય એની શાખા છે, સમભિરૂઢ નય એની પ્રશાખા છે અને એવંભૂત’નય તો પ્રશાખાની પ્રતિશાખા છે. કેટલાક દિગંબરો નવ નવ ગણાવે છે તે બાબતનું અહીં નિરસન કરાયું છે અને વિશેષ માહિતી માટે પોતે રચેલા આપભ્રંશિક પ્રબન્ધની ભલામણ કરાઈ છે. આ ગ્રન્થની એક વિશેષતા એ છે કે અધ્યાત્મસાર વગેરેમાં સાંખ્ય દર્શનની ઉત્પત્તિ સંગ્રહ-નયના એકાન્ત સેવનને આભારી જણાવી છે પરંતુ અહીં તેમજ અન્યત્ર અશુદ્ધ દ્રવ્યાર્થિક નયરૂપ વ્યવહાર-નયમાંથી એ જણાવી છે. આ ગ્રન્થમાં સપ્તભંગીનું વિસ્તૃત નિરૂપણ છે. એના “સ્થાવતવ્ય ઇવ" નામના ત્રીજા ભંગના સોળ વિકલ્પ દર્શાવાયા છે (જુઓ પત્ર ૬૭ અ-૬૯ અ). વિશેષમાં સાત ભંગોના અનુક્રમે ૩, ૩, ૧૦, ૧૦, ૧૩૦, ૧૩૦ અને ૧૩૦ પ્રતિભંગો સૂચવાયા છે. આમ એકંદર ૪૧૬ પ્રતિભંગોનો ઉલ્લેખ છે (જુઓ પત્ર ૭૧ આ. એના અવાંતર ભંગો વિચારતાં તેની સંખ્યા ૧૪૩૬ની અને સાંયોગિક ભંગાદિ ગણતાં કરોડની દર્શાવાઈ છે (જુઓ પત્ર ૭૧ આ), ગુણાર્થિક નયની અનુપપત્તિ, દિગંબર માન્યતા અનુસાર ગુણનું લક્ષણ તેમજ દસ સામાન્ય ગુણોનું અને સોળ વિશેષ ગુણોનું નિરૂપણ, દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમના ૩, સંગ્રહના ર, વ્યવહારના ૨, ઋજુસૂત્રના ર અને શબ્દાદિનો એકેક ભેદ એ ૨૮ ભેદોનું નિરૂપણ, તેમજ દિ. અમૃતચન્દ્ર કૃત પ્રવચનસારવૃત્તિગત પર્યાયવિચારોનું ખંડન, અનેકાન્તવાદમાં અનેકાન્તવાદનો સ્વીકાર તેમજ ઘટાભાવનો અભાવ જેમ ઘટસ્વરૂપ છે, તેમ એકાન્તપક્ષાપત્તિ દોષનો અને પ્રમેયવાદિનાં ઉદાહરણો દ્વારા અનવસ્થાદોષોનો પરિવાર અને ઉપસંહારરૂપે અનેકાન્તવાદનો મહિમા અને અર્જુન દર્શનો દ્વારા એનો સત્કાર. અવતરણોની સંખ્યા -- સમર્થક, સંવાદપાઠોની યાને અવતરણોની સંખ્યા લગભગ ૩૮૫ની છે. તેમાં લગભગ ૭૫ વિસસા. નામના મહાભાષ્યમાંનાં અને લગભગ ૬૦ સમરાઇશ્ચકહાનાં છે. મૂળ – પ્રસ્તુત ગ્રન્થમાં અપાયેલાં અવતરણોનાં મૂળ તરીકે હું નિમ્નલિખિત ગ્રન્થો જૈન તેમજ અજૈન એમ બે વિભાગમાં ગણાવું છું : ૬. સરખાવો : “दर्शितेयं यथाशास्त्रं नैगमस्य नयस्य दिक् । વિહેતુ: શ્રી યશોવિનયવાd: II” પત્ર ૧૮ આ. ૧. ધમ્મપરિકખાની સ્વોપલ્લવૃત્તિમાં આશરે ૫૫૦ અવતરણો છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૧૭ અિ) જૈન અણુઓગદાર, અધ્યાત્મોપનિષદ્, અન્યયોગવ્યવચ્છેદાત્રિશિકા, “આકર, આગમ, આયારની ટીકા, આવસ્મયની નિષુત્તિ, ઉત્તરઝયણ, તત્ત્વાર્થસૂત્રત સૂનું ભાષ્ય, દવ્યસંગહ, નવતત્ત, પંચાસગ, પવયણસારુદ્ધાર, પ્રશમરતિ, ભાસારહસ્સ, વિવાહપષ્ણત્તિ, ‘વિસેના, સમ્મઈપયરણ અને સૂત્ર. આ પૈકી અધ્યાત્મોપનિષદ અને ભાસારહસ્સ એ બે યશોવિજયગણિની પોતાની કૃતિ છે. આ] અજૈન ગૌતમસૂત્ર, છાન્દોગ્યોપનિષદ, યોગદર્શન, વસિષ્ઠવાક્ય (, વાક્યપદીય, વાર્તિક (), શ્રુતિ અને સાંખ્યકારિકા. ઉલ્લેખ – આપભ્રંશિક પ્રબન્ધ (પત્ર ૫૪ આ) અને સ્યાદ્વાદકલ્પલતા પત્ર ૫૫ અ) એ બે ગ્રન્થો જોવાની અહીં ભલામણ કરાઈ છે. ઉદ્ધરણ – જેમ શ્રીપાલ રાજાનો રાસના ચતુર્થ ખંડની ઢાલ ૧૧ અને ૧૨ નવપદપૂજારૂપ સંકલનાત્મક કૃતિમાં ઉદ્ધત કરાઈ છે – ગુંથી લેવાઈ છે તેમ આ અનેકાન્તવ્યવસ્થાનાં આદ્ય ત્રણ પદ્ય અને અંતમાંના સત્તર પદ્યો એકત્રિત કરી અનેકાન્તવાદમાહાસ્યવિંશિકા તરીકે કોઈકે એનો ઉલ્લેખ કર્યો છે. આમ આ એક સંકલના છે, નહિ કે સ્વતંત્ર કૃતિ. "તત્ત્વબોધિની – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ રચી છે. પીવપર્ય – અનેકાન્તવ્યવસ્થામાં ઉપર્યુક્ત ઉલ્લિખિત ગ્રન્થો તેમજ ભાસારહસ્સ કે જેમાંથી એની ૩૦મી ગાથા અવતરણરૂપે અપાઈ છે એ ગ્રન્થોના પ્રણયન બાદ પ્રસ્તુત ગ્રન્થ રચાયો છે, જ્યારે નિમ્નલિખિત ગ્રન્થોમાં આ ગ્રન્થનો ૧. આથી પ્રમાણનયતત્તાલોક અભિપ્રેત છે. ૨. આનો પત્ર ૪ અમાં મહાભાષ્ય તરીકે ઉલ્લેખ છે. ૩. “શ્રુતિ એવા બાંધભારે નિર્દેશ કરી પત્રાકાર પ્રકાશનમાં નોંધ છે, જ્યારે ત્યાર પછીના પ્રકાશનમાં એથી અભિપ્રેત કૃતિનો ઉલ્લેખ છે. ૪. આ સંકલનાત્મક રચના શ્રી યશોવિજયવાચક ગ્રંથસંગ્રહમાં “ઉદ્ધતા” એવા ઉલ્લેખપૂર્વક અંતમાં છપાવાઈ છે. ૫. આનો “સંગ્રહના સુધીના નિરૂપણ પૂરતો પ્રથમ અંશ તેમજ અવશિષ્ટ અંશ પ્રકાશિત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉલ્લેખ હોવાથી એ ગ્રન્થો કરતાં તો આ પહેલાં રચાયો છે : અધ્યાત્મોપનિષદ્ (?), જ્ઞાનબિન્દુ, નયરહસ્ય, નયામૃતતરંગિણી અને પ્રતિમાશતકની સ્વોપજ્ઞ વૃત્તિ. ન્યાય યાને તર્કશાસ્ત્ર હાથપોથી – પ્રસ્તુત ગ્રન્થનું પ્રથમ પ્રકાશન કઈ કઈ હાથપોથીને આધારે કરાયું તેનો નિર્દેશ નથી. મેં પંજાબકેસરી' શ્રી વિજયવલ્લભસૂરિજી દ્વારા પંજાબના એક ભંડારની અનેકાન્તવ્યવસ્થાની એક હાથપોથી મેળવી જે મુદ્રણાલયપુસ્તિકા તૈયાર કરી હતી તેનો ઉપયોગ આ પ્રકાશનમાં કરાયો છે. અનેકાન્ત પ્રવેશ આ કૃતિ યોવિજયગણિએ રચી છે એમ અષ્ટસહ૨ત્રીવિવરણ (પત્ર ૧૯ આ) જોતાં જણાય છે. એ અનુપલબ્ધ કૃતિના વિષય માટે હું એવી અટકળ કરું છું કે એ અનેકાન્તવાદના ગહન ગ્રંથમાં પ્રવેશ કરવા માટે જે બોધ આવશ્યક ગણાય તે મેળવવા માટેના મુદ્દાઓ એમાં વિચારાયા હશે. સ્યાદ્વાદરહસ્ય અને વીતરાગસ્તોત્ર ભ્ર. ૮)ની વૃત્તિ – ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર રચ્યું છે. એના ઉપર વિક્રમની ચૌદમી સદીમાં થયેલા પ્રભાનન્દસૂરિએ દુર્ગપદપ્રકાશ નામની વૃત્તિ, સોમોદયગણિએ વિ. સં. ૧૫૧૨માં એક ટીકા, રાજશેખર અને માણિક્યસાગરની એકેક ટીકા, મેઘરાજે વિ. સં. ૧૫૧૦માં અને નયસાગર (? નંદિસાગર)ગણિએ વિ. સં. ૧૫૨૫માં રચેલી અવસૂરિ ઇત્યાદિ વિવરણાત્મક સાહિત્ય યશોવિજયગણિની પૂર્વે રચાયું છે. વીતરાગસ્તોત્રના બાર પદ્યમાં રચાયેલા આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય છે, બે વિરુદ્ધ ધર્મ સાથે હોઈ શકે તેમજ ખરી રીતે અનેકાંતવાદ યાને સ્યાદ્વાદનો અજૈન દર્શનકારો તિરસ્કાર કરી શકે તેમ નથી, કેમકે બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક અને સાંખ્ય દર્શનોમાં પણ એક રીતે વિચારતાં સ્યાદ્વાદનો આશ્રય લેવાયો છે. આ બાબત યશોવિજયગણિએ આ પ્રકાશ ઉપરની પોતાની ત્રણ વૃત્તિમાં સ્પષ્ટ કરી છે. એ ત્રણે વૃત્તિનો સ્યાદ્વાદરહસ્ય તરીકે ઉલ્લેખ કરાય છે. આમ સ્યાદ્વાદરહસ્ય નામની ત્રણ કૃતિ છે : (૧) લઘુ, (૨) મધ્યમ અને (૩) બૃહદ્. તેમાં પ્રથમ કૃતિ સંપૂર્ણ મળે છે, જ્યારે બીજી બે હજી સુધી તો પૂરેપૂરી ૧. દ્વિતીય પ્રકાશનમાંથી મૂળ કૃતિ તો પ્રથમ પ્રકાશનને જ આભારી છે. ૨. અનેકાન્તવાદ પ્રવેશ નામની એક કૃતિ હિરભદ્રસૂરિએ રચી છે અને એ છપાયેલી છે. ૩. આની પ્રશસ્તિમાં પ્રભાનંદનો પ્રતિભાસમુદ્ર’ અને મુનીશ્વર’ તરીકે ઉલ્લેખ છે તો શું આ એમનું પોતાનું કથન છે ? ૪. આ ત્રણે અપ્રકાશિત છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૧૯ પ્રાપ્ત થઈ નથી. આ કૃતિઓનાં નામ વિચારતાં એમાં સ્યાદ્વાદનું તલસ્પર્શી અને ઝીણવટભર્યું વિવેચન હશે એમ લાગે. લઘુ (?) - સ્યાદ્વાદ-રહસ્યની રચના વિ. સં. ૧૭૦૧માં કપડવંજ (કપડવણજ, સં. કર્પટવાણિજ્ય)ની પાસે આવેલા આંતરોલી ગામમાં કરાઈ હતી. આ કે બીજાં બે સ્યાદ્વાદરહસ્યમાંથી કોઈ એકનો ઉલ્લેખ સ્યાદ્વાદકલ્પલતા (પત્ર )માં છે. રસ્યાદ્વાદરહસ્ય (લઘુ) વિ. સં. ૧૭૦૧) – આની તેર પત્રની એક સંપૂર્ણ હાથપોથી મળે છે. એમાં પ્રસ્તુત કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે : “ऐंकारस्फारमन्त्रस्मरणकरणतो याः स्फुरन्ति स्ववाचः स्वच्छास्ताः कर्तुमिच्छुः सकलसुखकरं पार्श्वनाथं प्रणम्य | वाचाटानां परेषां प्रलपितरचनोन्मूलने बद्धकक्षो वाचां श्रीहेमसूरेर्विवृतिमतिरसोल्लासभाजां तनोमि ॥ १ ॥” અંતમાં પ્રશસ્તિનાં નવ પદ્યો છે. નવમું પદ્ય નીચે મુજબ છે : “स्याद्वादरहस्यमिदं व्यधायि तत्पादपद्मभृङ्गेण । जसविजयाभिधगणिना शिष्येण नवीनतर्कधियै ॥ ९ ॥" એના પછી નીચે પ્રમાણે ઉલ્લેખ છે : " इति श्रीस्याद्वाद रहस्यग्रंथ: संपूर्णः संवत् १७०१ वर्षे गणिजसविजयेनान्तरपल्यां कृत इति श्रेयः । " એ પછી બે પદ્યો નીચે મુજબ છે : "अंतरपल्यां प्रकरणमेतदनुस्मृत्य तर्कशास्त्राणि । अध्यात्ममतपरीक्षादीक्षादक्षो यतिर्व्यतनोत् ॥ १ ॥ स्वैरमिदमुपादातुं कृतत्वरा एव सज्जना जगति । परहितमात्रैकफला गुणगृह्यानां यतो वृत्तिः ॥ २ ॥” ૧. ન્યા. ય. સ્મૃના આમુખ (પૃ. ૧૨)માં આ નોંધ છે તે વાસ્તવિક છે. ૨. આ નામ પ્રશસ્તિના નવમા પદ્યમાં તેમજ હાથપોથીના પ્રારંભગત ભાગમાં દર્શાવાયું છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ન્યાય યાને તર્કશાસ્ત્ર "લગભગ ૧૨૩૫ શ્લોક જેવડી આ વૃત્તિમાં મૂળના તેમજ કેટલીક વાર અવતરણનાં પણ પ્રતીક અપાય છે. મુદ્દો પૂર્ણ થતાં “તિ વિ” એવો ઉલ્લેખ રચના સમય અને રચનાસ્થળ – પ્રસ્તુત વૃત્તિ વિ. સં. ૧૭૦૧માં અંતરપલ્લી યાને આંતરોલીમાં રચાઈ છે. ઉલ્લેખ – આમાં નિમ્નલિખિત ગ્રન્થકારનાં નામ છે: ઉદયન, દધિતિક અને મણિકુતું ગ્રન્થો તરીકે નીચે મુજબનાં નામ જોવાય છે: અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૪ આ), ન્યાયવાદાથે પત્ર ૩ અ), બૃહત્કલ્પવૃત્તિ (પત્ર ૮ આ), શ્રીપૂજ્યલેખ પત્ર ૨ અ) અને સપ્તભંગીતરંગિણી (પત્ર ૬ અ). આ પૈકી ન્યાયવાદાર્થ, શ્રીપૂજ્યલેખ અને સપ્તભંગી તરંગિણી એ ઉપાધ્યાયજીની પોતાની અનુપલબ્ધ કૃતિઓ છે. ખંડન – પ્રસ્તુત વૃત્તિમાં દધિતિકૃતના મતનું ખંડન છે. વળી અંધકાર એ તેજનો અભાવ છે એ માન્યતાનું પણ જે ખંડન કરાયું છે એ સ્યાદ્વાદકલ્પલતાનું સ્મરણ કરાવે છે. વિશેષમાં નોતાતિક, સ્વતંત્રો અને નવ્ય ચાવકોના મત દર્શાવાયા પત્ર ૧૩ અમાં બૌદ્ધાદિકે સ્યાદ્વાદના કરેલા સ્વીકારની વાત પૂર્ણ થાય છે. પત્ર ૧૩ આમાં યો વ્રતો ન થ્થર વાળું પદ્ય અવતરણરૂપે અપાયું છે તે શાસ્ત્રવાતસમુચ્ચયમાં તેમજ આપ્તમીમાંસાના પદ્ય તરીકે જોવાય છે. પ્રશસ્તિમાં સૌથી પ્રથમ નયવિજયગણિની પ્રશંસા છે અને ત્યાર બાદ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, કલ્યાણવિજય, લાભવિજય, જીતવિજય અને નયવિજય વિષે ઉલ્લેખ છે. ૧૩ x ૨ x ર૦ ૪ ૫૬.૩૩૫ - ૩૨ ૨. પ્રશસ્તિમાં વિજયદેવસૂરિના સામ્રાજ્યમાં રચાયાનો ઉલ્લેખ છે. ૩ આમાં “gwwવનિ ' વાળી ગાથા હોવાનું કહ્યું છે. એ ગાથા કપ્પના ભાસની છે એટલે ખરી રીતે મૂળ તરીકે એ ભાસનો ઉલ્લેખ થવો જોઈતો હતો. ૪. આના ખંડન માટે એક પદ્ય અપાયું છે (પત્ર ૬ એ). એ પદ્યનો પ્રારંભ “તેનH: વિ7 નિવૃત્તિતાથી કરાયો છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન: ખંડ-૨ ૧૨૧ સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ ) - આની ૨૫ પત્રની હાથપોથીમાં પ્રારંભમાં કલ્યાણવિજયગણિના શિષ્ય પં. લાભવિજયગણિના શિષ્ય ૫. જીતવિજયગણિના સતીર્થ ન વિજયગણિ એમ કહી નયવિજયને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ છે. ત્યાર બાદ એક પદ્ય છે. એ લઘુસ્યાદ્વાદરહસ્યની સાથે લગભગ સવશે મળતું આવે છે. ફેર એટલો જ છે કે “તા: [મિચ્છુ” ને બદલે “પ્રતશ્ચિવકકું:” એવો પાઠ છે. આનાં પછીનાં બે પદ્યમાં અનુક્રમે વિજયદેવસૂરિ અને વિજયસિંહસૂરિની સ્તુતિ કરાઈ આ હાથપોથીમાં મૂળનાં પ્રતીક અપાયાં છે. નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ વૃત્તિમાં મણિકૃતના મતનું ખંડન છે.' પત્ર ૩ આમાં દીધિતિનો ઉલ્લેખ છે અને પત્ર ૧૩ અ માં ખંડન છે. પત્ર ૯ આ માં કોઈક કૃતિમાંથી બે પદો અવતરણરૂપે અપાયાં છે. વિશેષમાં પોતે રચેલી સ્તુતિમાંથી એક પદ્ય અવતરણરૂપે અપાયું છે (પત્ર ૧૨ આ). એવી રીતે પોતાની કોઈ કૃતિમાંથી એક અવતરણ પત્ર ૧૩ અ માં અપાયું છે. આ વૃત્તિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે : અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૨૪ આ), 'આગમ (પત્ર ૧૦ અ), ગુણસ્થાન ક્રમારોહ પત્ર ૨૪ આ), ધર્મસંગ્રહણી પત્ર ૨૪ આ) અને પ્રવચનસાર પત્ર ૧૩ અ). આ પૈકી અધ્યાત્મમતપરીક્ષા સ્વકૃત છે. વિષય – આ વૃત્તિમાં પ્રતિયોગિતાવિચાર, ધ્વંસના સ્વરૂપનું નિરૂપણ, અન્યોન્યાભાવાવ્યાખ્રવૃત્તિત્વની વ્યવસ્થા, ચક્ષની અપ્રાપ્યકારિતાની ચર્ચા, વૈશિસ્યવાદ, સમવાયનું નિરસન, દિગંબરોનો મત, ભેદભેદવાદ, એકાન્ત અનિત્યતાનાં દૂષણો અને સિદ્ધ પરમાત્મા ચરિત્રી કે નહિ એની ચર્ચા એમ વિવિધ બાબતો આલેખાઈ છે. ૧. જુઓ પત્ર ૨ અ, ૮ અ, ૮ આ (અવતરણ છે). ૨. આ પદ્ય પૂરેપૂરું નીચે મુજબ અપાયું છેઃ ___"एकत्र वृत्तौ हि विरोधमाजोर्येषामवच्छेदकभेदयाञ्चा । द्रव्यत्वपर्यायतयोविभेदं विज्ञानतां सा कथमस्तु वस्त्विति ॥" 3 "अण्णं घडाउ रूवं ण पुढो ति विसारदा ण ववहारो । भेदो उ णो पुधत्तं भेज्जदि ववहारबाधेणं ति ॥" ૪. આથી આવસ્મયની નિજુક્તિ અભિપ્રેત છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ન્યાય યાને તર્કશાસ્ત્ર પત્ર ૨૧ અ માં આદ્ય પદ્યની વૃત્તિ પૂરી થાય છે અને બીજાની શરૂ થાય છે. ૧૨૨ પત્ર ૨૩ આ માં બીજા પદ્યની વૃત્તિ પૂર્ણ થાય છે અને ત્રીજાની શરૂ થાય છે. પત્ર ૨૪ આ માં ચોથા પદ્યની વૃત્તિનો પ્રારંભ કરાયો છે. 'પત્ર ૨૫ અ માં નીચે મુજબના ઉલ્લેખપૂર્વક આ વૃત્તિ અપૂર્ણ રહે છે : " सुषुप्तिकाले ज्ञानानुत्पत्तिनिर्वाहायोपयोगरूपव्यापारसाचिव्येनैव जीवस्य ज्ञानजनकत्वस्वीकारात्” સ્યાદ્વાદરહસ્ય (બૃહત્ ?) આની ૪૯ પત્રની હાથપોથીમાં મધ્યમ સ્યાદ્વાદરહસ્યની હાથપોથીની જેમ કલ્યાણવિજયગણિ વગેરે ચારનો ઉલ્લેખ કરી નયવિજ્યગણિને નમસ્કાર કરી શરૂ કરાઈ છે. ત્યાર બાદ મધ્યમ સ્યાદ્વાદરહસ્યમાં અપાયેલું પદ્ય છે. નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલી આ ૨૨૩૦૦ શ્લોક જેવડી કૃતિમાં નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ છે : અધ્યાત્મમતપરીક્ષા (પત્ર ૧૩ આ અને ૩૦ અ), અષ્ટસહસ્ત્રી (પત્ર ૪૩ આ), આગમ (પત્ર ૫ અ), ગુણસ્થાનક્રમારોહ (પત્ર ૧૩ અ), *ચિત્રરૂપપ્રકાશ (પત્ર ૩૩ અ), ન્યાયવાદાર્થ (પત્ર ૩૨ અ), વિશેષાવશ્યકવૃત્તિ પત્ર ૪ અ), શ્રીપૂજ્યલેખ (પત્ર ૬ અ, ૧૮ આ), સપ્તભંગીતરંગિણી પત્ર ૧૮ આ) અને સ્તુતિ (પત્ર ૬ અ). આ પૈકી અષ્ટસહસ્રી, આગમ, ગુણસ્થાનક્રમારોહ અને વિશેષાવશ્યકવૃત્તિ ૧. પત્ર ૨૫ આ કોરું છે. આ હાથપોથીમાં લગભગ ૧૧૭૫ શ્લોક છે. એમાં પ્રતિપત્ર ૧૫ પંક્તિ અને પ્રતિ પંક્તિ પચાસેક અક્ષર છે. ૨૫ ૪ ૨ ૪ ૧૫ ૪ ૫૦ ૩૨ ૨. ૪૯ × ૨ x ૧૮ ૪ ૪૨ ૩૨ ૩. આથી આવસ્ટયની નિજ્જુત્તિ અભિપ્રેત છે. ૪. આમાં ચિત્રરૂપ સંબંધી વિચારણા હોવાનું કહ્યું છે. ૫. પત્ર ૧૮મામાં કાલાદિ આઠને અંગે આ ગ્રન્થ અને એની વિશેષ માહિતી માટે = ૧૧૭૧ ૧/૮. = ૨૩૧૫ ૧/૪ સપ્તભંગીતરંગિણી જોવા ભલામણ કરાઈ છે. ૬. ત્ર વૃત્તૌ થી શરૂ થતું પદ્ય પૂરું અપાયું છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ યશોદોહનઃ ખંડ-૨ સિવાયના ગ્રન્થો ઉપાધ્યાયજીએ જાતે રચેલા છે. ચક્ષુની અપ્રાપ્યકારિતા વિષે પત્ર ૩ આ માં ચર્ચા શરૂ કરતી વેળા નીચે મુજબ ઉલ્લેખ કરાયો છેઃ “વફથવારિત્વ વાતે ચાવિશાઃ” આ વાદને અંગે પત્ર ૪ આ માં ચોથા વેદોષતા થી શરૂ થતાં પાંચ પડ્યો અપાયાં છે. પત્ર ૫ અ થી અંધકારવાદનું પ્રતિવિધાન શરૂ કરાયું છે. શક્તિ વિના સ્વભાવથી જ કાર્ય થાય એ વાદનું નિરસન પત્ર ૩૭ આ માં કરાયું છે. આગળ જતાં શબ્દની પૌદ્ગલિકતા સિદ્ધ કરાઈ છે. વિશેષમાં પ્ર. ન. ત. માંથી સૂત્ર આપી ૮૧ પદ્યો અપાયાં છે. અંતિમ પદ્ય પત્ર ૪૬ આ માં છે. એ પૈકી પ્રારંભિક પદ્ય નીચે મુજબ છે: भाषितेऽत्र भगवन्मतस्पृशां ____ कर्णकोटरकुटुम्बिनि स्फुराम् । आः किमेतदिति भूरिसम्भ्रमा વાદ તમિદુત્તમુબં: / – પત્ર ૪૪ અ. ગ્રંથકારો તરીકે ઉદયન, દધિતિકત, પ્રભાકર, મણિકતું અને વર્ધમાનનો ઉલ્લેખ છે. પત્ર ૬ અ માં પવિમત્તપર્વે સત્તથી શરૂ થતું પદ્ય અવતરણ રૂપે અપાયું છે. પત્ર ૧૭ અ માં સતા સપ્તમી થી શરૂ થતું પદ્ય અને પત્ર ટૂન: પ્રમાણે થી શરૂ થતું બીજું પર્વ છે. ( પત્ર ૨૭ અ માં “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. પત્ર ૪૩ અ માં પ્ર. ન. ત. (પરિચ્છેદ ૭, સૂત્ર પ૬)માંથી નિમ્નલિખિત સૂત્ર અપાયું છે: ૧. અહીં ત્રણ પદ્યો અપાયાં છે તેમ જ નીચે મુજબનું સૂત્ર અપાયું છે: વતર નેનાવનાત” ૨. એ અંત્ય પદ્ય નીચે મુજબ છે: "तद्गोलाङ्गेललायूला चापलव्यापभागिदम् । कथञ्चिद् भेदपक्षस्यं प्रत्यक्षादर्शदर्शनात् ॥ ८१ ॥" ૩. એમણે અનુમાનખંડમાં કહ્યું છે એવો ઉલ્લેખ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ન્યાય યાને તર્કશાસ્ત્ર ‘‘चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः પૌનિયા: રાંચ’' ૧૨૪ પત્ર ૯ અ માં પહેલા પદના પૂર્વાર્ધની વૃત્તિ પૂરી થાય છે અને પત્ર ૧૧ અ માં ઉત્તરાર્ધની વૃત્તિ પૂર્ણ કરી મંગલાચરણરૂપે એક પદ્ય અપાયું છે. પત્ર ૩૬ અ માં ઉપાંત્ય (અગિયારમા) પદ્યની વૃત્તિનો પ્રારંભ કરાયો છે. પ્રમારહસ્ય-ઉવએસરહસ્ય (ગા. ૧) ના સ્વોપજ્ઞવિવરણ પત્ર ૧ આ)માં આ કૃતિનો ઉલ્લેખ છે પણ એ કૃતિ અનુપલબ્ધ છે એટલે એના વિષય વિષે ચોકસાઈથી કહેવાનું કેમ બને ? પ્રમાનો અર્થ યથાર્થ યાને સંશય વિનાનું જ્ઞાન” એમ થાય છે તો શું આ પ્રમાણવિષયક કૃતિ છે ? સિદ્ધાન્તતર્ક પરિષ્કાર આ યશોવિજયગણિની કૃતિ છે, કેમકે એમણે પોતાના એક (દ્વિતીય) કાગળમાં કે જે ગુ. સા. સં. વિ. ૨, પૃ. ૧૦૦)માં છપાયો છે તેમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ “કાલ તે જીવાજીવ પર્યાય જ યુક્ત. એ અસ્મતૃત સિદ્ધાન્તતર્ક પરિષ્કારન્યાયલોકાદિ ગ્રંથ પ્રસિદ્ધ છઈં.” આ કૃતિનો અન્યત્ર પણ ઉલ્લેખ છે. સિદ્ધાન્તતર્ક પરિષ્કાર અદ્યાપિ અનુપલબ્ધ છે અને એના વિષય ઉપર વેધક પ્રકાશ પાડે એવું એમાંથી એક પણ અવતરણ મારા જોવા જાણવામાં નથી. આથી આ કૃતિ શુદ્ધ ન્યાયની હશે કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલી વિસેસણવઈ જેવી હશે કે કોઈ સ્વયૂથિક કે પરયૂથિક દાર્શનિક મંતવ્યોની ચર્ચારૂપ હશે તે નક્કી કરવું બાકી રહે છે. મુનિશ્રી ભાનુતિયજીએ પોતાના એક લેખમાં સિદ્ધાન્તમત પરિષ્કાર નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે તે આ જ હશે. ગમે તેમ પણ એમણે નિર્દેશેલી કૃતિના વિષયની નીચે મુજબ સંભાવના કરી છે “એક સિદ્ધાન્તમતપરિષ્કારનું નામ જ એવું છે કે જેમાં લાગે છે કે જૈન ૧. પત્ર ૪૯માં નીચે મુજબની પંક્તિ દ્વારા વૃત્તિ અપૂર્ણ રખાઈ છેઃ ૪૯ ૪ ૨ ૪ ૧૮ ૪ ૪૨ = ૨૩૧૫ ૧/૪ ૩૨ ૨. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૩૯-૫૦). ૩. આ નામ દર્શાવવા માટે શો આધાર છે તે શ્રી ભાનુતિયજી જણાવવા કૃપા કરશે ? Page #220 -------------------------------------------------------------------------- ________________ થશોદોહનઃ ખંડ-૨ ૧૨૫ આગમશાસ્ત્રોમાં આવતા વિવિધ મતાંતરો મળે છે તેના પરસ્પરના અવિસંવાદી સમન્વય તે પણ જૈન શાસનના ખાસ વિશિષ્ટ નયવાદના બળ ઉપર કેવા સુંદર કરેલા હશે.” 'વિજયપ્રભસૂરિસ્વાધ્યાય- આ સાત પદ્યની સંસ્કૃત કૃતિ દ્વારા યશોવિજયજી ગણિએ પોતાના ગચ્છના નાયક વિજયપ્રભસૂરિજીની ભક્તિપૂર્વક તર્કયુક્તિ દ્વારા સ્તુતિ કરી છે. એઓ વિજયદેવસૂરિના પટ્ટરૂપ ગગનમાં સૂર્ય સમાન છે એમ અહીં કહ્યું છે. વિશેષમાં અહીં એમની બુદ્ધિની અને વાણીની પ્રશંસા કરાઈ છે. આ કૃતિમાં સમવાય, અપોહની અને જાતિની શક્તિ, જગત્કર્તુત્વવાદ, પ્રકૃતિ, સ્ફોટ અને બ્રહ્મ એ અજૈન દાર્શનિક મંતવ્યોનો તેમજ સંમતિ પ્રકરણ)નો ઉલ્લેખ છે. આ કૃતિ કડખાની દેશીમાં રચાયાનું મનાય છે. ગમે તેમ પણ એ ગેય કાવ્ય છે. અનુકરણ – આ કૃતિના અનુકરણ રૂપે મુનિ (હાલ પ) ધુરંધરવિજયજીએ વિજયનેમિસુરિસ્વાધ્યાય નામની નવ પદ્યની સંસ્કૃત કૃતિ પ્રભાતિયાના રાગમાં ગવાય તેવી રચી છે. ૧. આ કૃતિ સ્તુતિચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા મૃ. ૧૦૫)માં ઈ. સ. ૧૯૩૦માં, જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧)ની મુનિશ્રી ચતુરવિજયજીની સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૮૮-૮૯૦માં, ઈ. સ. ૧૯૩૨માં તેમજ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૪૨૪-૪૨૭)માં પાઠાન્તરપૂર્વક એમ ત્રણ સ્થળેથી છપાઈ છે. ૨. આ વિજયપ્રભસૂરિએ દેવપત્તનના જિનાલયમાં એક તીર્થકરને ઉદ્દેશીને જિનસ્તવન રચ્યું છે અને એ જૈન સ્તો. સં. (ભા. ૧, પૃ. ૩૬)માં છપાયું છે. ૩. આ ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત સટીક ઇન્દુદૂતના પ્રારંભમાં છપાયેલ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા તત્ત્વાર્થસૂત્રની અને એના ભાષ્યની ટીકા – વિદ્યાવારિધિ ઉમાસ્વાતિજીએ સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીએ તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર નામની નાનકડી પરંતુ મનનીય કૃતિ રચી છે. એને તત્ત્વાર્થાધિગમસૂત્ર તેમજ તત્ત્વાર્થસૂત્ર પણ કહે છે. એના સૂત્રપાઠ બે પ્રકારના છે : (૧) રસ્વોપજ્ઞભાષ્યમાં સ્વીકારાયેલા યાને ભાષ્યમાન્ય અને (૨) દિ. પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિમાં અપનાવાયેલાં યાને સર્વાર્થસિદ્ધિમાન્ય. પ્રથમ પ્રકારનો સૂત્રપાઠ શ્વેતાંબરોને રુચિકર છે અને એમાં ૩૪૪ સૂત્રો છે જ્યારે બીજા પ્રકારનો સૂત્રપાઠ દિગંબરોને અભિપ્રેત છે અને એમાં ૩૫૭ સૂત્રો છે. આ દસ અધ્યાયોમાં વિભક્ત ત. સૂ.નો મુખ્ય વિષય જૈનોને માન્ય નિમ્નલિખિત સાત તત્ત્વોનું નિરૂપણ છે : (૧) જીવ, (૨) અજીવ, (૩) આસવ, (૪) બન્ધ, (૫) સંવર, (૬) નિર્જરા અને (૭) મોક્ષ. અન્ય રીતે વિચારતાં પ્રથમ અધ્યાય જ્ઞાનને અંગે, ત્યાર પછીના ચાર અધ્યાયો શેય પરત્વે અને બાકીના પાંચ અધ્યાયો ચારિત્ર વિષે માહિતી પૂરી પાડે છે. અવાંતર વિષયો તરીકે ન્યાય, ભૂગોળ, છ દ્રવ્યોની મીમાંસા, કર્મસિદ્ધાન્ત, તેમજ શ્રાવક અને શ્રમણનાં વ્રતો ગણાવી શકાય. ત. સૂ. એ શ્વેતાંબરોને તેમજ દિગંબરોને એટલે કે જૈનોના મુખ્ય બંને ફિરકાના તમામ અનુયાયીઓને ખૂબ આદરણીય છે. આને લઈને બંને ફિરકાના કેટલાક વિદ્વાનોએ એના ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. શ્વેતાંબરોને મતે ભાષ્ય સ્વોપજ્ઞ હોવાથી શ્વેતાંબર ટીકાકારોએ ભાખ્યાનુસારિણી ટીકાઓ રચી છે. આવી ટીકાઓ નીચે મુજબ છે ઃ (૧) સિદ્ધસેનગણિજીએ રચેલી. ૧. પં. નાથુરામ પ્રેમી એમને વ્યાપનીય” માને છે. ૨. ઘણાખરા દિગંબરો ભાષ્યને સ્વોપશ માનતા નથી, જ્યારે શ્વેતાંબરો તેમજ કેટલાક દિગંબર અને પાશ્ચાત્ય વિદ્વાનો સુધ્ધાં એથી વિરુદ્ધ મત ધરાવે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૨૭ (૨) હરિભદ્રસૂરિજીએ શરૂ કરેલી અને યશોભદ્ર અને એમના શિષ્ય પૂર્ણ કરેલી, (૩) દેવગુપ્તની સંબંધકારિકા પૂરતી ઉપલબ્ધ. () મલયગિરિસૂરિની અનુપલબ્ધ. (૫) ન્યાયાચાર્ય યશોવિજયગણિકત. આ ઉપરથી જોઈ શકાશે કે મલયગિરિસૂરિ પછી લગભગ પાંચસો વર્ષના ગાળામાં થયેલા કોઈ શ્વેતાંબર મુનિએ કે ગૃહસ્થ સંસ્કૃતમાં ટીકા રચેલી જણાતી નથી. આ પરંપરાને આગળ ચલાવવાનું કાર્ય આપણા ચરિત્રનાયકે કર્યું છે. એમણે જે ભાષ્યાનુસારિણી ટીકા રચી છે તે પ્રથમ અધ્યાય પૂરતી જ હજી સુધી તો મળી આવી છે. તેમાં પણ આદ્ય પાંચ સંબંધકારિકાને લગતો અંશ ખૂટે છે. એની પૂર્તિ શ્રી વિજયનેમિસૂરિજીના શિષ્યરત્ન શ્રી વિજ્યોદયસૂરિજીએ કરી છે (જુઓ પત્ર ૧ અ - ૮ આ.). યશોવિજયગણિએ જવવા એવા ઉલ્લેખપૂર્વક પત્ર ૭૧ અ અને ૭૬ આ માં અવતરણ આપ્યાં છે. જેમકે પવિત્વે વર્તમાનત્વ. (પત્ર ૭૧ અ), ૩ય ન સંશય: દૈવ પત્ર ૭૬ આ), ન સમુદ્રો સમુદ્રો (પત્ર ૭૬ આ). વિશેષમાં નિમ્નલિખિત નામોનો નિર્દેશ છેઃ ભાષ્યકાર પત્ર ૧૦ અ), હરિભદ્રાચાર્ય પત્ર ૧૬ અ, સમ્મતિ પત્ર ૧૭ અ), ભદ્રબાહુ પત્ર ૨૬ ), સિદ્ધસેન (પત્ર ૩૮ અ, ૪૦ આ), નન્દી (પત્ર ૩૯ આ), દેવસૂરિ પત્ર ૪૦ આ), ભાષ્યસુધાંભોનિધિ પત્ર ૪૬ આ), ઉદયનકારિકા પત્ર પર અ), વાક્યપદીય (પત્ર ૭૦ અ) અને નયોપદેશ (પત્ર ૭ર અ). ત. સૂ. (અ. ૧, સૂ. ૫)ની ટીકા (પત્ર ૨૪ અ)માં યશોવિજયગણિએ કહ્યું છે કે નૈયાયિકાદિ અજૈનોએ પણ નામાંતરથી નામાદિ નિક્ષેપોનો સ્વીકાર કર્યો છે. એમણે વ્યક્તિ, આકૃતિ અને જાતિનો જે ઉલ્લેખ કર્યો છે તે જૈન નિક્ષેપો પૈકી દ્રવ્ય ૧. કોઈ ચિરંતન મુનિએ – શ્વેતાંબર સાધુએ શક સંવત્ ૧૨૧૪માં રચાયેલી સ્યાદ્વાદમંજરીના ઉલ્લેખપૂર્વકનું ટિપ્પણ રચ્યું છે. ૨. આ કાનો ઉપલબ્ધ અંશ માણેકલાલ મનસુખભાઈએ અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત કર્યો છે. એના પ્રારંભમાં શ્રી વિજયોદયસૂરિજીએ સંબંધકારિકા (૧-૫) ને અંગે રચેલા વિવરણને સ્થાન અપાયું છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા સ્થાપના અને ભાવનું સ્મરણ કરાવે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણેની હોવાથી સન્મતિતર્ક પૃ. જીના ટિપ્પણમાં પં. સુખલાલે અને પં. બેચરદાસે જે નીચે મુજબ વિધાન કર્યું છે તે સમુચિત ગણાય ખરું ? “અનેકાર્થક શબ્દ આવે ત્યાં વિવક્ષિત અર્થનો નિર્ણય કરવાના ઘણા ઉપાયો અલંકારશાસ્ત્રમાં બતાવેલા છે, પણ જૈન નિર્યુક્તિગ્રંથો સિવાય કોઈ પણ વૈદિક કે બૌદ્ધ ગ્રંથમાં નિક્ષેપ જેવી વિચારસરણી જોવામાં આવી નથી.” તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ અને એના કત – ત. સૂ. ઉપરના ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધિની એક હાથપોથી પ્રવર્તકશ્રી કાન્તિવિજયજીના શાસ્ત્રસંગ્રહમાં છે અને તેમાં નીચે મુજબની પુષ્યિકા છે : इति श्वेतांबराचार्यश्रीउमास्वामिगण(णि)कृततत्त्वार्थसूत्रं तस्य बालावबोध: શ્રીયશોવિનયકૃત: સમાપ્ત:” આ પુષ્પિકા બાલાવબોધકારે જાતે રચી હોય એમ જણાતું નથી કેમકે એ રચનાર યશોવિજયગણિ પોતાના નામ આગળ “શ્રી”નો પ્રયોગ કરે ખરા? વળી બાલાવબોધમાં ઉમાસ્વાતિ નામને બદલે ‘ઉમાસ્વામિ' એ નામ છે તે શું કોઈ શ્વેતાંબર લેખકને માન્ય હોય ખરું? બાલાવબોધકાર યશોવિજયજી ગણિ તે પ્રસ્તુત થશોવિજયજી ગણિ જ છે કે કેમ એ એક પ્રશ્ન છે. પં. સુખલાલને મતે તો એ બંને ભિન્ન જ છે. આ મતના. સમર્થનાર્થે એમણે કોઈ પ્રમાણ આપ્યું નથી, અને મારી પાસે પણ કોઈ નથી, પરંતુ નીચે મુજબની વિગતોને લક્ષ્યમાં લેતાં હું આ બેને અભિન્ન માનવા લલચાઉં છું: (૧) બાલાવબોધ માટે મોટે ભાગે સર્વાર્થસિદ્ધિમાન્ય એટલે કે દિગંબરોને માન્ય ૧ “વ્યાકૃતિનાર્તસ્તુ પાથ.” તિ તારૈયયિમિપિ પ્રતિવમેવ | તત્ર व्यक्तिर्द्रव्यम् आकृति: स्थापना, जाति व इति निक्षेपत्रयमागतम् । नाम च वैयाकरणैः पदार्थ રૂBતે '' 2. B41 GLOld â The Jaina Religion and Literature (Vol. I, p. 141, Fn)Hi દર્શાવી છે. ૩. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે બાલાવબોધ રચ્યો છે એવો ઉલ્લેખ ઉપાધ્યાયજીકૃત ગ્રન્થોની અઢારમી સદીની પ્રાચ્યગ્રન્થસૂચીમાં છે – સંપાદક ૪. જુઓ તત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત)નો પં. સુખલાલનો પરિચય પૃ. ૬૮, દ્વિતીય આવૃત્તિ.) Page #224 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૨૯ સૂત્રપાઠ સ્વીકારાયો છે અને તેમ છતાં એનો બાલાવબોધ રચાયો છે. આવું કાર્ય ગુણગ્રાહી પ્રસ્તુત થશોવિજયગણિ જેવા જ કરી શકે, એમ અષ્ટસહસી નામની દિગંબરીય કૃતિ ઉપરનું એમનું વિવરણ જોતાં જણાય છે. (૨) દિગબરોને માન્ય પાઠ લઈ શ્વેતાંબરોને સર્વથા સ્વીકાર્ય અર્થ અહીં કરાયો છે. એ કાર્ય કઈ બાળકનો ખેલ નથી. એ તો પ્રસ્તુત યશોવિજયગણિ જેવા વિદ્વાન જ કરી શકે. ૩) બાલાવબોધની ભાષા અને શૈલી વિચારતાં એ વિક્રમની સત્તરમીઅઢારમી સદીની રચના હોય એમ લાગે છે અને પ્રસ્તુત યશોવિજયગણિનો જીવનકાળ પણ આ જ છે. (૪) આ બાલાવબોધ એક બાજુથી દિગંબરોને ત. સૂનાં સૂત્રોના સાચા અર્થથી વાકેફગાર કરે છે તો બીજી બાજુથી પક્ષભેદને લઈને દિગંબરીય પાઠભેદથી ભડકનારા શ્વેતાંબરોની એ ભડક દૂર કરે છે. આમ આ બાલાવબોધની વિશિષ્ટતા સમગ્ર બાલાવબોધ સમીક્ષાત્મક સ્વરૂપે પ્રસિદ્ધ કરાય તો ઉપાધ્યાયજીના અન્ય ગુજરાતી બાલાવબોધની સાથે ભાષા અને શૈલીની દષ્ટિએ એનું પરિશીલન થઈ શકે. એ દરમ્યાનમાં બાલાવબોધની હાથપોથી જેમને મળી શકે તેમ હોય તેમણે આ બાલાવબોધનો અને એ હાથપોથીનો સંક્ષિપ્ત પરિચય પૂરો પાડવા હું વિનવું અહીં એ વાત ઉમેરીશ કે કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે યશોવિજયગણિએ ત. સૂ. ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે તો પછી તેઓ જ એનો ગુજરાતીમાં બાલાવબોધ રચે ખરા? આનો ઉત્તર એ છે કે આ ગણિએ અઝપ્પમયપરિફખા, જૈનતર્કભાષા (2), જ્ઞાનસાર અને ધમ્મપરિફખા અંગે આવું કાર્ય કર્યું છે તેનું કેમ? દ્રવ્યાલોક – આ કૃતિ યશોવિજયજી ગણિએ રચી છે એમ કેટલાંક વર્ષોથી ૧. જુઓ તત્ત્વાર્થસૂત્ર (ગુજરાતી વ્યાખ્યા સહિત)નો પં. સુખલાલનો પરિચય પૃ. ૬૮, દ્વિતીય આવૃત્તિ) ૨. જુઓ “પરિચય” પૃ. ૬૯) ૩. એજન પૃ. ૬૭) ૪. એજન પૃ. ૬૯) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા મનાતું આવ્યું છે ખરું, પરંતુ જ્યાં સુધી આ કૃતિનો ઉલ્લેખ આ ગણિએ પોતાની કોઈ કૃતિમાં પોતાની કૃતિ તરીકે કર્યાનું અગર તો અન્યકર્તક ગ્રંથમાં યશોવિજયગણિની કૃતિ તરીકે આ દ્રવ્યાલોકનો ઉલ્લેખ હોવાનું દર્શાવાય નહિ ત્યાં સુધી મારા જેવો તો ઉપર્યુક્ત કથન ન સ્વીકારે. આ કૃતિ ઉપર સંસ્કૃતમાં સ્વોપલ્લવિવરણ હોવાનું પણ કેટલાક કહે છે. એ હિસાબે આ કૃતિ કાં તો સંસ્કૃતમાં કે કાં તો પાયમાં હશે. તખ્તાલોક અને એનું વિવરણ – તખ્તાલોકના રચનાર કોણ છે અને એનો વિષય શો છે તે જાણવામાં નથી. જિનરત્નકોશ વિ. ૧, પૃ. ૧૫૭)માં તો તત્ત્વાલીક તે શું ત. સૂ. છે કે કોઈ અજૈન ગ્રંથ છે એમ પ્રશ્ન ઉઠાવાયો છે. એ ત. સૂ. તો. નથી જ એમ મારું માનવું થાય છે. ત્રિસૂત્રલોક – યશોવિજયગણિએ પોતાની કૃતિ નામે નવરહસ્ય . ૩૧)માં ત્રિસૂટ્યાલોક જોવાની ભલામણ કરી છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે : “તવિમુવત'–ર્પિતાનર્પિતસિહેઃ (ત.. . ૬, . રૂ૩) તિ, ધિર્વ त्रिसूत्र्यालोके" અહીં “અસ્મત્કૃતિ કે “ મિલ્કત' જેવો કોઈ નિર્દેશ નથી. એથી આ ત્રિસૂત્રલોક પ્રસ્તુત ગણિની રચના નહિ હશે એમ ભાસે છે. ગમે તેમ ત્રિસૂત્રલોકની એકે હાથપોથી અદ્યાપિ મળી આવી નથી. એથી એના વિષય વિષે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. મને એમ લાગે છે કે ત. સૂ. (અ. ૫)નાં નિમ્નલિખિત ત્રણ સૂત્રોને કેટલાક ‘ત્રિસૂત્રી’ કહે છે તો એ સૂત્રો વિષે ત્રિસૂત્રલોકમાં નિરૂપણ હશે : ઉત્પાઉચ યુવત્ત સત્ ! ર૧T तद्भावाव्ययं नित्यम् । ३०। તાતસિંહે રૂ ” વિવરણ – ત્રિસૂટ્યાલોક ઉપર યશોવિજયગણિએ વિવરણ રચ્યાનું મનાય છે. એ વાત ખરી હો યા નહિ, પણ હજી સુધી એ વિવરણની એકે હાથપોથી પ્રાપ્ત થઈ નથી. ૧. આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે. એનો પુરાવો મળ્યો છે. ઉપાધ્યાયજીના જીવન કવન ઉપર હું કંઈક લખવા ધારું છું. ત્યારે તે પુરાવો રજૂ થશે. - સંપા. ૨. જુઓ શ્રી વિજયલાવાયસૂરિએ વિ. સં. ૧૯૯હ્માં રચેલી અને જે. ઝં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૨૦૦૧માં પ્રકાશિત તત્ત્વાર્થત્રિસૂત્રી પ્રકાશિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૭). Page #226 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૩૧ ઉત્પાદાદિસિદ્ધિ અને એની ચકા – ઉત્પાદાદિસિદ્ધિ નામના પ્રકરણમાં ૩ સંસ્કૃત પદ્યો છે. એમાં આ પ્રકરણના નામ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સંબંધી વિચાર કરાયો છે. એ ઉત્પાદાદિ વિના વસ્તુની ઉત્પત્તિ નથી એ વાત અહીં દર્શાવાઈ છે. વળી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અને અન્વયનાં લક્ષણો અપાયાં છે. આ ઉપરાંત દ્રવ્ય અને પર્યાયના ભેદભેદ તેમ જ ધર્મી અને ધર્મના ભેદભેદ વિષે નિરૂપણ છે. કર્તુત્વ – આ દ્વાáિશિકાના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિના ગુરુભાઈ યાને સહોદર પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય ચન્દ્રસેનસૂરિ છે એમણે કોઈ અન્ય કૃતિ રચી છે. સ્વોપજ્ઞ વિવરણ વિ. સં. ૧૨૦૭) – ચન્દ્રસેનસૂરિએ વિ. સં. ૧૨૦૭માં ઉત્પાદાદિસિદ્ધિ ઉપર સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. એમાં ધર્મકાર્તિકૃત હેતુબિન્દુ અને અર્ચટ ઉર્ફે ધમકરદત્તકૃત એની ટીકામાંથી તેમજ ન્યાયાવતારના શાન્તિસૂરિકૃત વાર્તિકમાંથી અનેક પાઠો અપાયા છે. અંતમાં મલ્લવાદીત નયચક્રની વિધિનિયમથી શરૂ થતી એક કારિકા અપાઈ છે. વિવરણ – યશોવિજયગણિએ આ ઉત્પાદાદિસિદ્ધિ નામના પ્રકરણ ઉપર વિવરણ રચ્યું છે, પરંતુ એ સાત પદ્ય પૂરતું પણ પૂરું હજી સુધી તો મળી આવ્યું નથી, એમાં પ્રથમ અને ચતુર્થ પદ્યનાં વિવરણનો પ્રારંભિક ભાગ, દ્વિતીય અને સાતમા પદ્યના વિવરણનો અંતિમ ભાગ અને પ્રતીય પદ્યના વિવરણનો સંપૂર્ણ ભાગ નથી. ઉપલબ્ધ ભાગનો પ્રારંભ. “દ્વિરિત્યાર્થત-તિનિધિની વયમનોવવામ:થી છે. એવી રીતે સાતમા પદ્યના વિવરણનો અંતિમ ભાગ નીચે મુજબ છે : "द्रव्यतयाऽस्ति पर्यायतया नास्तीति तद्रूपाभ्यां युगपदुपलम्भानुपलम्भयोरविरोधात् । न" આ વિવરણમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે: વેદની અપૌરુષેયતાનું ખંડન, સર્વજ્ઞકથિત આગમનું જ પ્રામાણ્ય, સર્વજ્ઞતાની ૧. આ કૃતિ સ્વપજ્ઞ વિવરણ, એ બંનેના ભેગા વિષયાનુક્રમ, સાક્ષિપાઠ તેમજ વિવરણગત ગ્રન્થકારાદિનાં નામ સહિત “ઋષભદેવજી કેશરીમલજી શેતાંબર સંસ્થા” તરફથી. રતલામથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ, એનાં આ સાત પદ્યો તેમજ એને અંગેનું ન્યાયાચાર્યકત તૂટક વિવરણ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ર૦૦૦માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત પુસ્તકમાં છપાયાં છે: "उत्पादादिसिद्धिप्रकरणविवरणं वादमाला अस्पृशद्गतिवाद: विजयप्रभसूरिस्वाध्यायश्चेति ग्रन्थचतुष्टयी" ૨. જુઓ સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૪ર આ). ૩. આ અંશતઃ પ્રકાશિત છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા સિદ્ધિ, ભટ્ટાચાર્યના મતનું ખંડન, નૈયાયિકોની યોગિજ્ઞાનમાં સર્વવિષયકત્વરૂપ માન્યતાનું ખંડન, સત્ત્વની જૈન દષ્ટિએ વિચારણા અને અજૈન દર્શનોએ દર્શાવેલાં સત્ત્વનાં લક્ષણોનું ખંડન, બૌદ્ધમાન્ય સત્ત્વના શક્તિલક્ષણનું તથા ઉપલબ્ધિ એ જ સત્તા છે એમ માનનારા કેટલાક બૌદ્ધોની એ માન્યતાનું ખંડન, બૌદ્ધોના અર્થખંડન પ્રશ્નો, અવયવિનિરાસવિચાર, ન્યાયબિન્દુની આલોચના, અમુક અપેક્ષાએ પરમાણ્વાત્મક અને પરમાણુજન્ય સ્થૌલ્યતત્ત્વનું સમર્થન, વિલક્ષણ સંયોગવાળા અણુઓ જ પટ છે એવી નવ્ય નાસ્તિકોની માન્યતાનું ખંડન, કર્મની અવ્યાખ્રવૃત્તિતા નથી એમ માનનાર પ્રાચીન નૈયાયિક મતનું અને એથી વિપરીત મત ધરાવનાર નવ્ય નૈયાયિક મતનું તથા મથુરાનાથનું ખંડન, ઉત્પાદાદિની સમજણ, અર્ચટના મતનું ખંડન, આપ્તમીમાંસાની સાક્ષી, પશુપાલીય મતે દર્શાવેલા ‘અનવસ્થા દોષનો પરિહાર અને પરિણામવાદનું સમર્થન.' દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (ઉ. વિ. સં. ૧૭૧૧) - આ મહામૂલ્યશાળી કૃતિ ૧૭ ઢાલમાં વિભક્ત છે. એની કડીઓની સંખ્યા નીચે મુજબ છે : ૯, ૧૬, ૧૫, ૧૪, ૧૯, ૧૬, ૧૯, ૨૫ (), ૨૮, ૨૧, ૧૨, ૧૪, ૧૮, ૧૯ + ૮, ૧૩, ૭ અને ૧૧. એમાં કળશની એક કડી ઉમેરતાં ૨૮૪ કડી થાય છે. પહેલા કાગળ પૃ. ૧૦૧)માં દ્રવ્યગુણપર્યાયરાસ તરીકે કર્તાએ જાતે ઓળખાવેલી આ કૃતિ દ્રવ્યાનુયોગને અંગેની ગુજરાતી પદ્યાત્મક કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. એનો પ્રથમાદર્શ કર્તાના ગુરુ પં. નયવિજયે સિદ્ધપુરમાં વિ. સં. ૧૭૧૧માં લખ્યો એથી આની મહત્તા સૂચવાય છે." પહેલી ઢાલમાં જીતવિજય અને નયવિજયને ગુરુ તરીકે સંબોધી પ્રસ્તુત કૃતિ આત્માર્થીના ઉપકારાર્થે રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ઢાલમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનનું અને એના જ્ઞાનીનું મહત્ત્વ દર્શાવાયું છે. ૧. જુઓ ઉત્પાદ્ધિ. વતુષ્ટીનું પ્રાસ્તાવિક નિવેદન પત્ર ૨ અ – ૨ ). ૨. મેં આ નામ આ કૃતિના આદ્ય પદ્ય ઉપરથી યોર્યું છે. ૩. આ નામથી આ કૃતિ સ્વોપણ ટબ્બા સહિત ગૂ. સા. સં. વિ. ૨, પુ. ૧-૨૦૫)માં ઈ. સ. ૧૯૩૮માં છપાવાઈ છે. ૪. આ શબ્દ વિ. સં. ૧૭૧૯ની હાથપોથીના અંતમાં વપરાયો છે. ૫. જુઓ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૨, પૃ. ૩૦). આની નોંધ ન્યા. ય. સ્મૃ. મૃ. ૧૬૦)માં લેવાઈ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૩૩ બીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણનું એકેક લક્ષણ, સામાન્યના ઊર્ધ્વતા - સામાન્ય અને તિર્યકુ – સામાન્ય એ બે પ્રકારો, ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ, દિગંબર મતનું ખંડન, ગુણાર્થિક નયની અનુપત્તિ અને દ્રવ્યાદિમાં સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી ભેદ એમ વિવિધ બાબતો વિચારાઈ છે. ત્રીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં એકાન્ત ભેદ માનવાથી ગુણગુણીભાવનો ઉચ્છેદ, અનવસ્થાદોષ અને વ્યવહારનો નાશ, સંઘ અને દેશ (અવયવ)માં ભેદ માનવાથી બમણો ભાર તેમજ નૈયાયિક અને યોગાચારના મતનો નિર્દેશ એ બાબતો નિરૂપાઈ છે. ચોથી ઢાલમાં ભેદભેદના વિરોધનો પરિહાર કરાયો છે અને સપ્તભંગીનું સ્વરૂપ વર્ણવાયું છે. પાંચમી ઢાલમાં પ્રમાણ અને નવ વચ્ચે ભેદ દર્શાવી દિગંબર માન્યતા મુજબ નવ નય અને ત્રણ ઉપચારનો ઉલ્લેખ કરી, અધ્યાત્મશૈલીએ બે જ નય છે એમ કહી નવ નવ પૈકી દ્રવ્યાર્થિક નયના દસ પ્રકારો સમજાવાયા છે. છઠ્ઠી ઢાલમાં નવ નવ પૈકી પર્યાયાર્થિકના છ પ્રકારોનું તેમજ નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિચારાયું છે. આમ અહીં અવશિષ્ટ આઠ નયોની હકીકત અપાઈ નૈગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨ અને ઋજુસૂત્રના ૨ ભેદ ગણાવી કુલ્લે નયના ૨૮ ભેદનો નિર્દેશ કરાયો છે. સાતમી ઢાલમાં ઉપનયોના પ્રકારો દર્શાવાયા છે. સદ્ભુત વ્યવહાર એ પ્રથમ ઉપનયનો ભેદ કહી એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારો જણાવાયા છે. ત્યાર બાદ અસદ્દભૂત વ્યવહારના નવ પ્રકાર ગણાવી અન્ય અપેક્ષાએ એના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. વળી ઉપચરિતોપચરિત અસભૂત વ્યવહારના પણ ત્રણ પ્રકાર સૂચવાયા છે. આઠમી ઢાલમાં નિશ્ચય-નયના બે ભેદ દર્શાવી વ્યવહાર-નયના બે ભેદ અને બંને ભેદના બળે ઉપભેદનું નિરૂપણ છે. ત્યાર બાદ દિગંબરો જે નવ નવ માને છે તેનું ખંડન કરાયું છે. અર્પિત અને અનર્પિતને દિગંબરોએ જુદા કેમ ગણાવ્યા ૧. નિશ્ચય-નય અને વ્યવહારનય. ૨. દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમાદિ ચાર નાના અને શબ્દાદિ ત્રણ નયોના એકેક એમ ૨૮ ભેદ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા નથી એ પ્રશ્ન એમને પુછાયો છે. ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સંખ્યા પરત્વે જિનભદ્રગણિજી અને સિદ્ધસેનદિવાકરજીમાં મતભેદ છે એમ કહ્યું છે. વિભક્તને વિભાગ ગણતાં વ્યવસ્થા રહે નહિ અને ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે એ બાબત દર્શાવી નિશ્ચયનય અને વ્યવહારનયનું એકેક લક્ષણ અપાયું છે. દેવસેને નયચક્રમાં જે નવ નય વગેરેનું નિરૂપણ કર્યું છે તે બાળજીવોના બોધ માટે છે, નહિ કે તાત્ત્વિક. એમ કહી આ ઢાલ પૂર્ણ કરાઈ છે. નવમી ઢાલમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિષે વિસ્તૃત નિરૂપણ છે. આ ઢાલના પ્રારંભમાં કહ્યું છે કે એકે એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એ ત્રણમાં પરસ્પર વિરોધ નથી. આ સંબંધમાં સુવર્ણનાં વડાં અને મુગટનું સુપ્રસિદ્ધ ઉદાહરણ અપાયું છે. ઇષ્ટાનિષ્ટ વાસનાના ભેદથી વસ્તુમાં ભેદ ન માનવો એ બૌદ્ધ માન્યતાનું નિમિત્તના ભેદની યુક્તિથી ખંડન કરાયું છે. યોગાચાર બૌદ્ધ મત માનવાથી માધ્યમિક બૌદ્ધનો મત આવી જાય એમ કહી એનું પણ ખંડન કરી ઉત્પાદ અને વ્યયનો એકાન્ત ભેદ માનનાર નૈયાયિકના મતનું નિરસન કરાયું છે. દહીં, દૂધ અને ગોરસ (ગાયનો રસ)ના દૃષ્ટાંત દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરાયું છે. સંઘયણાદિક ભવભાવથી સિદ્ધ થતાં કેવલજ્ઞાન જાય એ બાબત સમ્મઈપયરણમાંથી દર્શાવાઈ છે. ઉત્પાદના પ્રયોગજન્ય અને વિસ્રસા અર્થાત્ સ્વભાવનિત એમ બે પ્રકારો, વિનાશના રૂપાંતર-પરિણામ-વિનાશ અને અર્થાન્તર ભાવગમન-વિનાશ એમ બે પ્રકારો તેમજ ધ્રૌવ્યના સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો દર્શાવી તેની સમજણ અપાઈ છે. દસમી ઢાલમાં શરૂઆતમાં સમ્યક્ત્વના આદર માટે ભલામણ કરાઈ છે. ત્યારબાદ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં નામ અને લક્ષણ દર્શાવાયાં છે. કાળ એ જીવ અને અજીવના પર્યાયરૂપ છે એ એક માન્યતા અને જ્યોતિપ્ચક્રની ગતિ અનુસાર જૂનું નવું કરનાર – ઉત્પન્ન થનારી ભાવસ્થિતિનું અપેક્ષાકારણ તે કાળ છે એ બીજી માન્યતા. અને બંનેના ધમ્મસંગહણીમાં ઉલ્લેખ, કાળને લગતી દિગંબરોની માન્યતા, યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં એનો સ્વીકાર ઇત્યાદિ બાબતો વિચારાઈ છે. અગિયારમી ઢાલમાં દસ સામાન્ય ગુણનાં નામ દર્શાવી દરેક દ્રવ્યમાં એ પૈકી આઠ આઠ ગુણ છે એમ કહી સોળ વિશેષ ગુણો ગણાવાયા છે. ચેતનત્વાદિ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે, જ્યારે પરજાતિની અપક્ષાએ વિશેષ ગુણ છે એમ કહી સ્વભાવના અગિયાર ગુણોનો નિર્દેશ કરાયો છે. નિમ્નલિખિત સ્વભાવો ન હોય તો શું ? એ વાત ચર્ચાઈ છે : અસ્તિ ભાવ અને નાસ્તિ ભાવ, નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ, એક Page #230 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૩૫ સ્વભાવ અને અનેક-સ્વભાવ, ભેદ-સ્વભાવ અને અભેદ-સ્વભાવ તેમજ ભવ્યસ્વભાવ અને અભવ્ય-સ્વભાવ. બારમી ઢાલમાં ૧૦ વિશેષ સ્વભાવ દર્શાવી એમાં પૂર્વોક્ત ૧૧ સામાન્ય સ્વભાવો ઉમેરતાં જે ૨૧ સ્વભાવ થાય તે પૈકી જીવાદિ છ દ્રવ્યોમાં કેટકેટલા હોય તે બાબત નિરૂપાઈ છે. તેરમી ઢાલમાં ૨૧ સ્વભાવોને અંગે નયની વિચારણા કરાઈ છે. ચૌદમી ઢાલમાં પર્યાયના વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય એ બે ભેદ દર્શાવી એનાં લક્ષણ આપી એ બંનેના બે રીતે બળે ઉપભેદોનો નિર્દેશ કરાયો છે. વળી આ ભેદાદિકનાં ઉદાહરણ અપાયાં છે. આ ઉપરાંત દિગંબરોની કેટલીક માન્યતાનું ખંડન કરાયું છે. પંદરમી ઢાલનો વિષય ગીતાર્થોના જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. સાથે સાથે જ્ઞાનથી વિહીન જનોની ઝાટકણી કરાઈ છે. સોળમી ઢાલમાં જિનેશ્વરની વાણીની પ્રશંસા કરાઈ છે. સત્તરમી ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાના ગુણ ગાયા છે. વિશેષમાં પોતાના ગુરુની કૃપાથી પોતે ચિન્તામણિનો અભ્યાસ કરી શક્યા એમ કર્તાએ કહ્યું છે. અંતમાં “કલશ” તરીકે એક પદ્ય છે અને ત્યાર બાદ સંસ્કૃતમાં એક પદ્ય છે અને એ દ્વારા જૈન વાઝેવીની ધ્યાનરૂપ પુષ્પો વડે ચરણપૂજા હો એમ કહ્યું છે. ઉલ્લેખ – મૂળ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : ઉત્તરાધ્યયન (૧૭૭, ર૩૬), ઉપદેશપદ (૩, ૨૪૯), ઉપદેશમાલા (૫), ગચ્છાચાર (૨૬૧), ચિન્તામણિ (૨૮૨), તત્ત્વાર્થ (૯, ૧૧૭, ૧૭૩), ધર્મસંગ્રહણી (૧૭૩), નયચક્ર (૧૧૫), પંચકલ્યભાષ્ય (૪), બૃહત્કલ્યભાષ્ય (૨૫૧), ભગવાઈ (૧૭૨), મહાનિશીથ (૨૫), મહાભાષ્ય (૧૨), યોગદષ્ટિસમુચ્ચય (૨૪૭), (૨૬૭), યોગશાસ્ત્ર (૧૭૫), વિશેષાવશ્યક (૬૦), ષોડશક (ર૪૬), 'સમય (૧૭૧), સમ્મતિ (૨, ૭, ૯, ૨૦, ૬૦, ૧૪૬, ૨૧૭, ર૩૧), સમ્મતિવૃત્તિ (૨૦) અને સૂત્ર (૨૧, ૧૭૮). ૧. આ પધનો અંક છે. ૨. આ અશ્વન કૃતિ છે. ૩. આના કર્તા દિ. દેવસેન છે. ૪-૫. આથી આગમ અભિપ્રેત છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા ગ્રંથકાર તરીકે નીચે મુજબનાં નામ છેઃ જિનભદ્રજી (૧૨૦), દેવસેન (૧૩૧, ૨૪૨), અને સિદ્ધસેનજી (૧૨૧). અન્ય વિશેષ નામો નીચે પ્રમાણે છે : દેવદત્ત (૪૫, ૧૧૪), રૈયાયિક (૩૪, ૪૦, ૧૪૦), બુદ્ધ (૧૩૮), યોગાચાર (૩૬), અને સાંખ્ય (૪૦). સ્વોપન્ન ટબ્બો યશોવિજ્યગણિએ જાતે દ્રવ્યગુણપર્યાયરાસ ઉપર ગુજરાતીમાં એ રાસના સ્પષ્ટીકરણ રૂપે ટબ્બો રચ્યો છે. એ દ્વારા કેવળ મૂળ લખાણને વિશદ બનાવાયું છે એટલું જ નહિ પણ સમર્થનાર્થે અવતરણો આપી એને સમૃદ્ધ કરાયું છે. એમાં અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે. એ પૈકી કેટલાકનાં જ નામ હું અહીં નોંધું છું : અનુયોગદ્વા૨ પૃ. ૭૪, ૭૮), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૧), અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા (પૃ. ૩૧, ૩૨, ૮૩), આકર (પૃ. ૭૯), આચારાંગ સૂત્ર (પૃ. ૩), આવશ્યક (પૃ. ૭૨, ૧૬૭, ૧૬૮), ઉત્તરાધ્યયન (પૃ. ૧૧૦, ૧૪૭, ૧૫૩, ૧૫૯), ઉપદેશમાલા (પૃ. ૬), ઉપદેશરહસ્ય (પૃ. ૧૫૯), કલ્પ (પૃ. ૮), ગચ્છાચાર (પૃ. ૧૬૫), ગણિતશાસ્ત્ર (પૃ. ૧૯), ગીતા (પૃ. ૧૬), ચન્દ્રપ્રજ્ઞપ્તિ (પૃ. ૩), ચિન્તામણિ (પૃ. ૧૭૮), જીવાભિગમ (પૃ. ૧૧૦), શાતા (પૃ. ૩), તત્ત્વાર્થ (પૃ. ૩, ૧૧, ૭૧, ૭૨, ૭૯, ૯૦, ૧૧૨), તર્કશાસ્ત્ર (પૃ. ૪૮, ૧૭૮), દૃષ્ટિવાદાધ્યયન (પૃ. ૮), દ્રવ્યસંગ્રહ (પૃ. ૪૮, ૧૧૩), દ્વાદશારનયચક્ર (પૃ. ૩૭), ધર્મસંગ્રહણી (પૃ. ૧૧૨), નવચક્ર (પૃ. ૭૧, ૮૨, ૧૫૪, ૧૫૬), નિશીથ (પૃ. ૮), નિશ્ચય-દ્વાત્રિંશિકા (પૃ. ૧૧૨), પંચકલ્પભાષ્ય (પૃ. ૫), પ્રજ્ઞાપનાવૃત્તિ (પૃ. ૧૦૦), પ્રશમરતિ (પૃ. ૬, ૧૦૫), બૃહત્કલ્પ (પૃ. ૧૬૦), ભગવતી (સૂત્ર) પૃ. ૧૧૧, ૧૧૫), ભાષારહસ્યપ્રકરણ (પૃ. ૧૨૪), મહાનિશીથ (પૃ. ૧૫૯), યોગદૃષ્ટિસમુચ્ચય (પૃ. ૧૫૮, ૧૭૦), યોગશાસ્ત્ર (પૃ. ૧૧૩, ૧૧૬), લલિતવિસ્તરા (પૃ. ૯, ૧૬૭), વિશેષાવશ્યક (પૃ. ૪૬, ૭૩, ૮૦), વીસી (પૃ. ૧૬), વિંશિકા (પૃ. ૧૦૩), વ્યવહાર (પૃ. ૮) શતારનયચક્રાધ્યયન (પૃ. ૩૭), શિરોમણિ (પૃ. ૧૭૮), ષોડશક (પૃ. ૫, ૧૫૭), સમ્મતિ (પૃ. ૩, ૪, ૮, ૯, ૧૮, ૧૯, ૩૫, ૪૬, ૮૧, ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૪૩, ૧૫૦, ૧૫૫), સમ્મતિવૃત્તિ (પૃ. ૧૩૪), સિદ્ધાન્ત (પૃ. ૮૧), સૂત્ર (પૃ. ૭૮, ૧૦૮, ૧૧૫) અને સૂત્રકૃતાંગ (પૃ. ૩, ૫). નવ્ય ન્યાયની છાંટ – નવમી ઢાલની પાંચમી કડીના ટબ્બામાં નિમ્નલિખિત પંક્તિમાં ‘અવચ્છેદ’નો પ્રયોગ કરાયો છે : Page #232 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૩૭ “સર્પનઇ પૃષ્ઠાવચ્છેદઇ શ્યામતા છઇ, ઉદરાવચ્છેદઇ નથી. તથા સર્પમાત્રઈં કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઇ છઇ.’ દ્રવ્યાનુયોગતા – દ્રવ્યગુણપર્યાયરાસ જોઈ એ ઉપરથી પ્રેરણા મેળવી ‘તપા’ ગચ્છના વિનીતસાગ૨ના શિષ્ય ભોજસાગરે આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત વિજયદયાસૂરિના રાજ્ય (વિ. સં. ૧૭૮૫-૧૮૦૯)માં રચી છે. રકમ્મપડિ અને એની ટીકા – કમ્યપયડિ એ કર્મસિદ્ધાન્તને લગતી ૪૧૫ પદ્યમાં જ. મ.માં શિવશર્મસૂરિએ રચેલી મહત્ત્વની કૃતિ છે. એમાં બન્ધનાદિ આઠ કરણો, હૃદય અને સત્તાનું નિરૂપણ કરાયું છે. આ કૃતિ ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય યશોવિજયગણિની પૂર્વે રચાયું છેઃ (૧) ૭૦૦૦ (સાત હજાર) શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક ચુણ્ણિ. (૨) ૧૯૨૦ શ્લોક જેવડી મુનિચન્દ્રસૂરિજીએ રચેલી વિશેષ વૃત્તિ. (૩) ૮૦૦૦ શ્લોક જેવડી મલયગિરિસૂરિજીકૃત વૃત્તિ. (૪) વિ. સં. ૧૨૨૨માં લખાયેલી અજ્ઞાતકર્તૃક ટીકા. (૫) અજ્ઞાતકર્તૃક ટીકા. આ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૭૧)માં નોંધાયેલી છે. અહીં પ્રસ્તુત યશોવિજયગણિએ ૪૭૫ શ્લોકમાં સંસ્કૃતમાં કર્મપ્રકૃતિ રચ્યાનો અને એને સ્વોપશ ટીકાથી વિભૂષિત કર્યાનો ઉલ્લેખ છે. - બે વૃત્તિ – યશોવિજ્યજી ગણિએ ૧૩૦૦૦ શ્લોક જેવડી બૃહદ્ વૃત્તિ તેમજ અપૂર્ણ મળેલી લઘુવૃત્તિ એમ કમ્યપયડિ ઉપર બે વૃત્તિ રચી છે. બૃહદ્ વૃત્તિની ૧. આ કૃતિ હિન્દી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવક મંડળ” તરફથી ઈ. સ.(?)માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ કૃતિ સુણ્ણિ તેમજ મલયગિરિસૂરિજીએ તેમજ યશોવિજ્યજી ગણિએ રચેલી સંસ્કૃત વૃત્તિઓ સહિત શ્રી ખૂબચંદ પાનાચંદે ડભોઈથી ઈ. સ. ૧૯૩૭માં છપાવી છે. મૂળ કૃતિ સંસ્કૃત છાયા તેમજ પં. ચંદુલાલ કૃત ગુજરાતી અન્વયાર્થ અને ભાવાર્થ સાથે શ્રી માણેકલાલ ચુનીલાલે ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરી છે. ૩. એમની અન્ય કૃતિ તે (બંધ) સયગ છે. આ બંને કૃતિ વિષે મેં “કમ્મપડિ અને બંધસયગ’' નામના મારા લેખમાં માહિતી આપી છે. એ લેખ ‘આ. પ્ર.” પુ. ૪૮, અં. ૨)માં છપાયો છે. ૪. આને ચૂણિ-ટિપ્પન પણ કહે છે. પ. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૦, ટિ. ૧. ૬. આ ગુરુતત્ત્વ વિનિશ્ચયના અંતમાં છપાયેલી છે. એ સાત (?) ગાથા પૂરતી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા રચનામાં યુણિ અને મલયગિરિસૂરિકત વૃત્તિનો ઉપયોગ કરાયો છે. બૃહદ્ વૃત્તિની વિશેષતા – બૃહદ્ વૃત્તિ મલયગિરીય વૃત્તિ કરતાં દોઢ ગણી મોટી છે એટલે એમાં અધિક સ્પષ્ટીકરણ ઉપરાંત શી વિશેષતા છે તે જાણવાની ઉત્સુકતા રહે એ સ્વાભાવિક છે, પણ એ તારવવા માટે મારી પાસે યથેષ્ઠ સમય નથી. ઉલ્લેખ – પાતંજલ યોગદર્શન પાદ ૨, સૂ ૧૩)ની સંક્ષિપ્ત વ્યાખ્યા (પૃ. ૨૬)માં યશોવિજયજી ગણિએ સંક્રમની ચર્ચા કરતી વેળા અમારી રચેલી કર્મપ્રકૃતિ વૃત્તિ યથાર્થ રીતે અવલોકીને વીતરાગના સિદ્ધાન્ત અનુસાર કર્ભાશયનાં સ્વરૂપની વ્યાખ્યા કરવી એમ કહ્યું છે. આ વૃત્તિ તે બૃહદ્ વૃત્તિ હશે. એ ગમે તે હો, પણ બે વૃત્તિમાંથી કોઈ એક તો પાતંજલ યોગદર્શનની વ્યાખ્યા કરતાં પહેલી રચાયાનું તો આથી ફલિત થાય છે જ. ચૌદ ગુણસ્થાનકની સજાય – આ ગુજરાતી કૃતિમાં સાત કડી છે. એમાં અભવ્ય અને ભવ્યને મિથ્યાત્વ ક્યાં સુધી હોય તે કહ્યું છે. વળી સાસ્વાદન વગેરે ગુણસ્થાનકોના સમયનો પણ અહીં નિર્દેશ છે. વિશેષમાં નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ ગુણસ્થાનકનું સૂચન કરાયું છે. ઉપશમશ્રેણિની સાય – આ સઝાય ઉપર્યુક્ત કૃતિથી ભિન્ન જ હોય તો એ મારા જોવા જાણવામાં નથી. એમાં ઉપશમશ્રેણિનું નિરૂપણ હશે. “સંયમશ્રેણિવિચાર સજઝાય) - “સઝાય' તરીકે ઓળખાવાતી આ પદ્યાત્મક ગુજરાતી કૃતિ ત્રણ ઢાલમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૭, ૯ અને ૨ કડી છે. આમ એકંદર ૨૧ કડીની આ કૃતિમાં કર્મસિદ્ધાન્તને લગતો એક વિષય ચર્ચાયો છે. એ વિષય તે કંડક અને સ્થાનકને અંગેનો છે. એ કમ્મપયડિ બંધનકરણ, ગા. ૩)ને આધારે યોજાયો હોય એમ લાગે છે. પહેલી ઢાલના અંતમાં કપના ભાસનો ઉલ્લેખ છે. સ્વોપન્ન ટબ્બો - ઉપર્યુક્ત કૃતિ ઉપર ગુજરાતીમાં કતએ જાતે ટબ્બો રચ્યો છે, પણ અત્યારે તો એ અમુદ્રિત છે. ૧. આ કૃતિ ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૧-૪૫૪)માં છપાવાઈ છે. એના પૃ. ૪૫૩માં મો. દ. દેસાઈનું ટિપ્પણ છે. તેમાં એમણે કડકવર્ગને લગતી સંસ્કૃત નોંધ “શ્રી યશોવિજયે ખુદ સ્વહસ્તે લખેલી મારી પાસેની એક પ્રતિમાં છે" એમ કહ્યું છે વિશેષમાં આ કૃતિ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ કે જે જૈ. ગં. પ્ર. સ. તરફથી વિ.સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયો છે તેમાં છપાવાઈ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ યશોદેહનઃ ખંડ-૨ ૧૩૯ ઉલ્લેખ – ઉત્તમવિજયે વિ. સં. ૧૭૯૯માં જે પસંયમશ્રેણિસ્તવ રચ્યો છે તેની પહેલી ઢાલની ત્રીજી કડીમાં પ્રસ્તુત કૃતિ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ વાચક જશવિજયે રચ્યો જી સંક્ષેપે સક્ઝાય” આમ અહીં આને સઝાય કહી છે. સંયમશ્રેણિપ્રરૂપણા – આ ગદ્યાત્મક ગુજરાતી કૃતિ યશોવિજયગણિએ રચી છે એમ ન્યા. ય. સ્મૃ. પૃ. ૧૬ ૨)માં ઉલ્લેખ છે. શું એ ઉપર્યુક્ત ટબ્બો છે? કાયસ્થિતિનું સ્તવન – આ કૃતિ અત્યારે તો અમુદ્રિત છે. એ ગુજરાતીમાં હશે. એનું નામ વિચારતાં એમ લાગે છે કે એમાં સંસારી જીવોની કાસ્થિતિનું નિરૂપણ હશે. કોઈકે કાયથિઇથોર ચોવીસ પદ્યોમાં જ. મ.માં રચ્યું છે અને એના ઉપર કુલમંડનગણિએ તેમજ રામસિંહે એકેક ટીકા રચી છે. વળી એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. આ સાધનનો ઉપયોગ પ્રસ્તુત કૃતિમાં કરાયો હોય તો ના નહિ. “અષ્ટસહસી વિવરણ – દિ. તાર્કિક સમન્તભદ્રજીએ ૧૧૫ પદ્યમાં સંસ્કૃતમાં દેવાગમસ્તોત્રના નામે પણ ઓળખાવાતી આપ્તમીમાંસા રચી છે અને એ દ્વારા આ તે કોણ તેનું તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એના ઉપર દિ. અકલંકજીએ ૧. આ નામ કર્તાએ પોતે રચેલા બાલાવબોધમાં આપ્યું છે. ૨. આ કૃતિ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ કે જે મોતીચંદ રૂપચંદ ઝવેરીએ ઈ.સ. ૧૯૧લ્માં પ્રકાશિત કર્યો છે તેમાં પૃ. ૧૬૩ અ ૧૮૩ અ માં છપાવાઈ છે. ૩. આ સ્તવનની નોંધ ન્યા. ય. મૃ. મૃ. ૧૯૫)માં છે. ૪. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. આ વિવરણ આપ્તમીમાંસા, અષ્ટશતી અને અષ્ટસહસી તેમજ અષ્ટસહસી વિવરણની શ્રી વિજયોદયસૂરિજીએ સંસ્કૃતમાં તૈયાર કરેલી વિસ્તૃત વિષયસૂચી સહિત “અષ્ટસહસીતાત્પર્યવિવરણ”ના નામથી જે. . પ્ર. સ. તરફથી ઈ. સ. ૧૯૩૭માં છપાવાયું છે. એનું સંશોધન શ્રી વિજયોદયસૂરિજીએ કર્યું છે અને એ માટે ભાં. પ્રા. સં. મં.માં મુંબઈ સરકારની માલિકીની જે હાથપોથી છે તેનો જ ઉપયોગ કરાયો છે. પ્રસ્તુત વિવરણનો અંતિમ ભાગ અંશતઃ ખંડિત હોવાથી ટિપ્પણી દ્વારા એને પૂર્ણ કરાયું છે એવો “પ્રકાશકીય નિવેદન” (પત્ર ૨ આ)માં ઉલ્લેખ છે. શરૂઆતના પત્ર ૬૨ આ માં યશોવિજયગરિ કૃત છ પદ્યનું આદિ જિન સ્તવન (સંસ્કૃત) છપાવાયું છે. ઉપર્યુક્ત હાથપોથીનું વર્ણન મેં b c d O M (Vol. XVII, PT.1, pp. 204-205)માં આપ્યું Page #235 -------------------------------------------------------------------------- ________________ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા સંસ્કૃતમાં અષ્ટશતી તરીકે નિર્દેશાતું ભાષ્ય રચ્યું છે અને દિ. વિદ્યાનન્દજીએ એ ભાષ્ય ઉપર સંસ્કૃતમાં અષ્ટસહસ્રી નામની ટીકા રચી છે. એ ટીકાને અષ્ટશતીભાષ્ય તેમજ આપ્તમીમાંસાલંકૃતિ પણ કહે છે. એના ઉપર યશોવિજયજી ગણિએ સંસ્કૃતમાં આઠ હજા૨ શ્લોક જેવડું વિવરણ રચ્યું છે. એ નીચે મુજબ દસ પરિચ્છેદમાં વિભક્ત કરાયું છે : ૧૪૦ (વિવરણ વિષયક) શ્લો. ૧-૨૩ ૨૩૨ અ ૨૫૪ આ ૨૪-૩૬ તૃતીય, ૨૫૫ અ ૨૮૪ અ ૩૦-૬૦ ચતુર્થ,, ૨૮૪ આ ૩૦૦ આ ૬૧-૭૨ પંચમ,, ૩૦૧ અ ૩૦૩ આ ૭૩-૦૫ ષષ્ઠ ૩૦૪ અ ૩૦૯ આ ૭૬-૭૮ સપ્તમ ૩૦૯ આ ૩૨૫ અ ૭૯-૮૭ અષ્ટમ ૩૨૫ અ ૩૨૬ આ ૮૮-૯૧ નવમ ૩૨૭ અ ૩૩૧ અ ૯૨-૯૫ દસમ છે ૩૩૧ આ ૩૬૬ આ ૯૬૧૧૫ નવ્ય ન્યાયની શૈલીમાં રચાયેલા આ મનનીય વિવરણના પ્રારંભમાં પાંચ પદો છે. પ્રથમ પદ્યમાં કર્તાએ પોતાનો નિર્દેશ ન્યાયવિશારદ' તરીકે કર્યો છે અને અષ્ટસહસ્રીને વિષમ કહી એનું ૮૦૦૦ શ્લોક જેવડું વિવેચન કરું છું એમ કહ્યું છે. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે દૃષ્ટિવાદરૂપ સાગરમાં ઉદ્ભવેલો જે કોઈ સ્યાદ્વાદાર્થ કોઈકના કોઈપણ શાસ્ત્રમાં હોય તો તેનું વ્યાખ્યાન કરવા મારી ભારતી અભિલાષા ધરાવે છે. આગળ જતાં અગિયાર નિયોગ દર્શાવી તેનું ખંડન કરાયું છે પત્ર ૧૪ ૧૮ અ), વળી પત્ર ૩૬ આ ૪૧ ૨ માં તત્ત્વોપપ્લવવાદીઓનો મત દર્શાવી તેનું ખંડન કરાયું છે. આ પ્રથમ પરિચ્છેદ દ્વિતીય પરિચ્છેદ "" ww 99 19 99 પત્ર ૧ અ " 39 19 "" 95 93 "" "" 99 = Ex - - ૨૩૧ અ - 99 " 99 " 19 39 99 99 આ વિવરણમાં ગુરુમત, જનૈયાયિક અને વૈદાન્તિપશુનો પ્રયોગ કરાયો છે. ઉલ્લેખ પ્રસ્તુત વિવરણમાં વિવિધ ગ્રંથોનો ઉલ્લેખ છે. દા. ત. અનેકાન્તવ્યવસ્થા પત્ર ૫૩ આ), કુસુમાંજલિ (૬૭ અ), તત્ત્વાર્થટીકા (?), ૧. આની કે વિવરણમાં નિર્દેશાયેલા ગ્રન્થકારોની કે અવતરણોની સૂચી મુદ્રિત આવૃત્તિમાં અપાઈ નથી. આથી આ ત્રણે સૂચી તેમજ અન્ય ઉપયોગી બાબત સહિત આ વિવરણ ફરી છપાવવું ઘટે. ૨-૩. આ ન્યાયાચાર્યની કૃતિ છે. 39 Page #236 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૪૧ "તત્ત્વાર્થસ્લોકવાર્તિક (૪૫ અ), નવ્ય સિદ્ધાન્ત (૧૩૮ આ), ન્યાયબિન્દુ (૭૨ આ), ભૂષણસાર (૬૫ અ), વાક્યપદીય (૬૧ આ, ૧૬૦આ), વાર્તિક (૫૫ અ), સમ્મતિ (૪ અ. ૫૪ અ), અને સિદ્ધહેમચન્દ્ર (૬૫ આ). ગ્રન્થકારો તરીકે નિમ્નલિખિત નામો હું નોંધુ : ઉદયનાચાર્ય (૬ ૭ ૮), ચિન્તામણિ (૭ર અ, તૌતાતિક (૧૧૩ અ), થિલ (૪૧ અ), દિગ્ગાગ (૯૯ અ), પ્રજ્ઞાકર (૨૬ આ, ૫૬ એ), ભટ્ટ (૬૦), ભાષ્યકાર (૫૭ આ), ભૂષણસારવૃત્ (૬૫ અ), મંડનમિશ્ર (૫૧ આ), મુરારિ (૭૧ આ), રઘુદેવ ભટ્ટાચાર્ય (૬ એ), વાચકચક્રવર્તી (૬૫ આ) અને હરિભદ્રાચાર્ય (૫૩ અ). પત્ર ૧૪ અ માં અવતરણરૂપે ચાર પદ્યો, પત્ર ૧૫ આ માં બે, પત્ર ૪૩ આ માં પાંચ, પત્ર ૪૪ અ માં ત્રણ અને પત્ર ૪૪ આ માં આઠ છે. ઘટનૌત્તિ.વાળું અને વયો વ્રત.વાળું પદ્ય આપ્તમીમાંસામાં છે. પૌવપર્ય – પ્રસ્તુત વિવરણમાં યશોવિજયગણિએ પોતાની નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે એટલે આ વિવરણ આ કૃતિઓ કરતાં પાછળનું છેઃ અનેકાન્તપ્રવેશ ૧૯૦ આ), અનેકાન્તવ્યવસ્થા (૫૩ આ, ૨૧૧ આ), ઉપદેશામૃતતરંગિણી (૩૨૭ આ), જ્ઞાનબિ૬ (૮૩ આ, ૧૭૮ આ, ૩૦૯ અ), તત્ત્વાર્થટીકા (૩૩૦ અ), નયોપદેશ (૨૧૨ અ), ન્યાયબિન્દુ (૭ર આ), ન્યાયાલોક (૧૧૨ અ), વાદમાલા (ર૪૩ અ), સ્યાદ્વાદકલ્પલતા (૮૭ આ) અને સ્યાદ્વાદરહસ્ય (૮૭ આ). યશોવિજયગણિની પ્રતિમાશતક વગેરે કૃતિઓમાં પ્રસ્તુત વિવરણનો ઉલ્લેખ છે એટલે એ વિવરણ આ કૃતિઓ કરતાં પહેલું રચાયું છે. સ્યાદ્વાદરહસ્ય પત્ર – અષ્ટસહસીવિવરણના પત્ર ૨૮૨ અ થી પત્ર ૨૮૪ અ ઉપરના ચોથા પદ્ય સુધીના ભાગને કોઈકે આ નામ આપ્યું છે. એ પત્ર સ્તંભતીર્થના ગોપાલ, સરસ્વતી વગેરે એકાન્તવાદી પંડિતોની મંડળી ઉપર સ્યાદ્વાદનું સ્થાપન કરવા માટે કોઈક પ્રસંગે યશોવિજયગણિએ સંસ્કૃતમાં લખ્યો હતો તેને એમણે જ ઉપર્યુક્ત વિવરણમાં સ્થાન આપ્યું છે. આ પત્રના પ્રારંભમાં મહાવીરસ્વામીની તિરૂપ એક પદ્ય અને અંતમાં ચાર પદ્યો છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે. ૧. આમાંથી ૧૮ પદ્યો અપાયાં છે. ૨. આ વ્યાકરણ છે. જુઓ His of Ind. Logic (P. 220). ૩. આ કૃતિ શ્રી વિજયનંદસૂરિજીકૃત વિવૃતિ સહિત “જૈ. મું. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૩૬માં છપાવાઈ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા અંતિમ પદ્યો પૈકી પહેલું પદ્ય “ નૈત્ર થી શરૂ થાય છે. એ પત્ર સ્યાદ્વાદનો આશ્રય લઈને લખાયો હોઈ એ સો કુમતનો નાશ કરે છે એમ કહ્યું છે. વિશેષમાં આ આદ્ય પદ્યમાં સ્યાદ્વાદની પ્રશંસા કરાઈ છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુની પોતાના ઉપરની કૃપાદૃષ્ટિના ફળનું સૂચન કર્યું છે. વિવૃતિ – આ વિદ્યમાન) શ્રી વિજયોદયસૂરિજીના શિષ્યશ્રી વિજયનંદનસૂરિજીની વિ. સં. ૧૯૯૨ની રચના છે. પાતંજલ યોગદર્શન અને એની સંક્ષિપ્ત વ્યાખ્યા – મહર્ષિ પતંજલિએ ૧૫ સૂત્રમાં સંસ્કૃતમાં યોગદર્શન નામનું પુસ્તક રચ્યું છે. એ ચાર પાદમાં વિભક્ત છે. એનાં નામ અને એ દરેકની સૂત્રસંખ્યા નીચે મુજબ છે : (૧) સમાધિ-પાદ ૫૧ (૨) સાધન-નિર્દેશ ૫૫ (૩) વિભૂતિપાદ () કૈવલ્યપાદ ૩૪ સાંખ્ય દર્શનને અનુસરીને સાંગોપાંગ યોગપ્રક્રિયા રજૂ કરનારા આ યોગદર્શન ઉપર સૌથી પ્રાચીન અને મહત્ત્વનું ભાષ્ય વ્યાસે રચ્યું છે અને એ ભાષ્ય પણ સાંખ્ય સિદ્ધાન્ત અનુસાર છે. વ્યાખ્યા – યશોવિજયજી ગણિએ સમગ્ર યોગદર્શનની સંસ્કૃતમાં વ્યાખ્યા ન રચતાં એનાં ૨૭ સૂત્રો ઉપર જ વ્યાખ્યા રચી છે. કેમકે એમનો ઉદ્દેશ જૈન દર્શન અને સાંખ્ય દર્શન વચ્ચે જ્યાં જ્યાં મતભેદ હોય તે દર્શાવવાનો તેમજ જ્યાં બંને દર્શનો વચ્ચે કેવળ પરિભાષા પૂરતો જ ભેદ હોય ત્યાં એ બંને દર્શનોનું મિલન ૧. આ સંસ્કૃત વિવૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૧, ટિ. ૩. ૨. આ કૃતિ “આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” તરફથી આગ્રાથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાઈ છે. એમાં આ પાતંજલ યોગદર્શન ઉપરાંત એને અંગેના ભાષ્યનો અમુક ભાગ તથા યોગદર્શનનાં કેટલાંક (૨૭) સૂત્રો ઉપરની યશોવિજયજી ગણિકત વ્યાખ્યા, હારિભદ્રીય જોગવિહાણવીસિયા અને એના ઉપરનું યશોવિજયજી ગણિકત વિવરણ, યોગદર્શનની વ્યાખ્યાનો સાર, જોગવિહાણવીસિયાનો અનુવાદ અને એનો સાર, ઉપર્યુક્ત વૃત્તિ અને વિવરણમાંનાં અવતરણોની સૂચી, ગ્રંથકારાદિનો નિર્દેશ તેમજ પ્રસ્તાવના અપાયાં છે. વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત ય. વા. ગં.માં પાતંજલ યોગદર્શન અને એની ન્યાયાચાયત વ્યાખ્યા છપાઈ છે. પાઠય સાક્ષીપાઠની સંત છાયા અપાઈ છે, પરંતુ પહેલું સંસ્કરણ આ કરતાં ચડે છે, Page #238 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-ર ૧૪૩ સૂચવવાનો હતો. આ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી એમણે ટિપ્પણીરૂપ સંક્ષિપ્ત વ્યાખ્યા કરી છે અને તેમ કરતી વેળા ૨૭ સૂત્રોના ભાષ્યગત અર્થને લક્ષ્યમાં રાખ્યો છે. વ્યાખ્યાની શરૂઆતમાં “નમ:એવા ઉલ્લેખપૂર્વક એક પદ્ય દ્વારા કરાઈ છે. અંતમાં એક પદ્ય છે. એમાં કર્તાએ પોતાને વિષે બહુવચનમાં ઉલ્લેખ કર્યો છે. વ્યાખ્યામાં યશોવિજયજી ગણિએ નિમ્નલિખિત ગ્રન્થોનો ઉલ્લેખ કર્યો છેઃ કર્મપ્રકૃતિ વૃત્તિ પૃ. ર૬), યોગબિન્દુ પૃ. ૭), 'લતા (પૃ.૪૫), ષોડશક ટીકા (પૃ. ૧૧) અને સ્થાનાંગ (પૃ. ૧૯). આ પૈકી કર્મપ્રકૃતિ વૃત્તિ અને ષોડશક ટીકા એ બંને યશોવિજયજી ગણિની રચના છે. પ્રથકારો તરીકે નિમ્નલિખિત નામો દર્શાવાયાં છેઃ અકલંક (પૃ. ૩૧), આચાર્ય પૃ. ૨), ભાષકૃત (પૃ. ૪, મહાવાદી (પૃ. ૨૯) તેમજ "તિકાર પૃ. ૩૭). કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ હોવાનું પં. સુખલાલે કહ્યું છે: આયાર (પૃ. ૬, ૩૭), આવસ્મયની નિજુતિ પૃ. ૧૧), જ્ઞાનસાર (પૃ. ૧૩), “ભગવદ્દગીતા (પૃ. ૨૫), વિસસા. (પૃ. ૪) અને વીસવીસિયા (પૃ. ૨, ૯. નિમ્નલિખિત અવતરણોનાં મૂળ જાણવાં બાકી રહે છે : अस्मिन् हृदयस्थे सति પૃ. ૧૫ यल्लेश्यो म्रियते तल्लेश्येषूत्पद्यते ण सक्का रूवमदटुं પૃ૩૭ संयतानि तवा(न च)क्षाणि क्लेशपक्तिर्मतिज्ञानान सूक्तं चात्मपरात्मकर्त. પૃ ૫૩ ૧. ૫. સુખલાલે આનો યશોવિજયગણિની કૃતિ તરીકે પૃ ૧૪૩માં ઉલ્લેખ કર્યો છે તે શું વાસ્તવિક છે? ૨. “આચાર્યથી હરિભદ્રસૂરિજી અભિપ્રેત છે. ૩. મહાવાદી તે સિદ્ધસેન દિવાકરજી છે. ૪. આથી સિદ્ધસેન દિવાકરજી સમજવા કે સમંતભદ્રજી એ પ્રશ્ન છે. ૫ “ શું વાપિ નું પર્વ એટલું જ અવતરણ (અ. ૮, શ્લો. ૬)માંથી અપાયું છે. ૬. જોગવિહાણવીસિયામાંથી ઉલ્લેખ છે. ૭. અણાઈવીસિવામાંથી ઉલ્લેખ છે. ن ني ني Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા “વેદાન્ત નિર્ણય – આ અને વેદાન્તવિવેકસર્વસ્વ બંને કૃતિઓ યશોવિજયજી ગણિએ રચ્યાનું મનાય છે પણ એ માટે મને કોઈ સબળ પુરાવો મળ્યો નથી. આ કૃતિ વેદાન્તદર્શનનું યથાસ્થિત સ્વરૂપ જ દર્શાવે છે કે એ દર્શનનાં કેટલાંક મંતવ્યોનું નિરસન કરે છે કે એ બંને વિષય રજૂ કરે છે તે જાણવું બાકી રહે છે. ગમે તેમ પણ આ કૃતિ સંસ્કૃતમાં હશે. ––––– –– – જો મમતા જાગી ઊઠે તો વિષયો છોડવાથી શું? કાંચળીનો ત્યાગ | કરવા માત્રથી સર્પ કંઈ નિર્વિષ નથી બની જતો. | અધ્યાત્મસાર) (શ્રીમદ્દ યશોવિજયજી | ૧. વેદાન્તનિર્ણય' ગ્રન્થની નોંધ વિ. સં. ૧૭૬ ૭ની ઉપાધ્યાયજીના ગ્રંથોની યાદીમાં છે એટલે એ ગ્રન્થ ઉપાધ્યાયજીએ રચ્યો હતો એ નિશ્ચિત છે. - સંપાદક. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ પરમત સમીક્ષા મનુષ્યોના બે વર્ગ પડાયઃ (૧) જૈન અને (૨) અજૈન. તેમાં જેનો એ યશોવિજયજી ગણિની અપેક્ષાએ “સ્વયૂથિક' છે, કેમકે આ ગણિ ધર્મ જૈન છે, જ્યારે અજેનો પરવૃથિક છે. જૈનોના મુખ્ય બે ઉપવર્ગ ગણાયઃ (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. આ બંનેના મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક એવા બબ્બે ભેદ છે. યશોવિજયજી ગણિના સમય સુધી તો અમૂર્તિપૂજક શ્વેતાંબર એટલે હુંપક, સ્થાનકવાસી, સૂંઢક ઇત્યાદિ નામે ઓળખાવાતા પંથના અનુયાયીઓ, એમ સમજાતું હતું, કેમકે તેરાપંથી' મત તો વિ. સં. ૧૮૧૮માં નીકળ્યો. અજેનોના મુખ્ય ઉપવર્ગો નીચે મુજબ છે : (૧) બૌદ્ધ, (૨) નૈયાયિક, (૩) વૈશેષિક, (જી સાંખ્ય, (૫) મીમાંસક પૂર્વમીમાંસાના અનુયાયીઓ), (૬) વેદાન્ત (ઉત્તરમીમાંસાના અનુયાયીઓ) અને (૭) ચાર્વાક (લૌકાતિક).. અજૈન દર્શનકારોની કેટલીક માન્યતા જૈન દષ્ટિએ વિચારણીય જણાય છે એટલે એની સમાલોચના છેક મહાવીરસ્વામીના સમયથી તો થતી આવી છે. આ પરિસ્થિતિમાં યશોવિજયજી ગણિએ કેટલીક સ્વતંત્ર કૃતિઓ રચી છે તો કેટલીક પુરોગામીની આ વિષયને લગતી કૃતિની ટીકા રચી છે. બીજા પ્રકારની રચના ઓછી - બે જ હોવાથી એ આપણે સૌથી પ્રથમ વિચારીશું શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને સ્યાદ્વાદકલ્પલતા – હરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામની મહામૂલ્યશાળી કૃતિ ૭૦૧ (સાતસો ને એક) પદ્યમાં ૧. દા. ત. શાસ્ત્રવાતસમુચ્ચયની વૃત્તિ નામે સ્યાદ્વાદકલ્પલતા અને સ્વાદ્વાદમંજરીની ટકા. ૨. મૂળ કૃતિ “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ કરાઈ હતી. ત્યાર બાદ આ મૂળ કૃતિ સ્યાદ્વાદકલ્પલતા સહિત દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાવાઈ હતી, જ્યારે મૂળ કૃતિ દિફપ્રદા નામની સ્વોપણ વૃત્તિ સહિત “વિજયદેવસૂરિ સંઘ સંસ્થા, ગોડીજી ઉપાશ્રય” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત કરાઈ હતી. ૩ આ પ્રકાશિત છે. જુઓ 2િ. ૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પરમત સમીક્ષા રચી છે. એ દ્વારા એમણે લૌકાયતિક તેમજ વેદવિહિત હિંસા તે હિંસા નથી એમ માનનારાના મતની સમાલોચના કરી છે. વળી એમણે કાર્યસિદ્ધિને અંગે પાંચ કારણો દર્શાવ્યાં છે. આ ઉપરાંત એમણે સાંખ્ય, બૌદ્ધ અને બ્રહ્માદ્વૈતવાદીની કેટલીક માન્યતાનું તેમજ સર્વજ્ઞતાને અંગેની મીમાંસકોની માન્યતાનું ખંડન કર્યું છે. વિશેષમાં એમણે 'સત્ત્વ તેમજ મુક્તિ સંબંધી જૈન મંતવ્યો રજૂ કર્યાં છે. દિક્પા – આ હરિભદ્રસૂરિજીએ જાતે રચેલી ૭૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ છે. સ્યાદ્વાદકલ્પલતા – આ સંસ્કૃત ટીકા યશોવિજયજી ગણિએ ૧૩૦૦૦ શ્લોક પૂરતી નવ્ય ન્યાયની શૈલીએ રચી છે અને એ દ્વારા એમણે મૂળ કૃતિ અને દિક્મદા ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો છે. સન્માર્ગ, કુમાર્ગ અને ઉન્માર્ગનો બોધ કરાવનારા આ હારિભદ્રીય મહામૂલ્યશાળી ગ્રન્થનાં ૭૦૧ પોને ન્યાયાચાર્યે ૧૧ સ્તબકમાં વિભક્ત કર્યો છે. એ સ્તબકદીઠ પદ્યસંખ્યા નીચે મુજબ છે : ૧૧૨, ૮૧, ૪૪, ૧૩૭, ૩૯, ૬૩, ૬૬, ૧૦, ૨૭, ૬૪ અને ૫૮, પ્રથમ સ્તંબકનાં પર્ધા ૨-૨૯ ઉપક્રમરૂપ છે અને એ ઉત્તમ ઉપદેશની ગરજ સારે છે. દ્વિતીય સ્તબક કાળ વગેરે પાંચ કારણોના વિશદ નિરૂપણરૂપ છે. ત્રીજા સ્તબકમાં નિરીશ્વરવાદી સાંખ્યદર્શન અને પાતંજલ યોગદર્શનની સમીક્ષા છે. જગત્કર્તૃત્વવાદને જૈન દૃષ્ટિએ સુસંગત બતાવવાનો પ્રયાસ કરાયો છે અને કપિલ અને પતંજલિનો આદરપૂર્વક ઉલ્લેખ કરાયો છે. સ્તબક ૪-૬માં બૌદ્ધ દર્શનના મનનીય વિચારોનું – ક્ષણિકવાદ અને વિજ્ઞાનવાદનું વિવેચન છે. સાતમા સ્તબકમાં જૈન દર્શનના સિદ્ધાન્તો આલેખાયા છે. એમાં સ્યાદ્વાદ અને સપ્તભંગીને સ્થાન અપાયું છે. ૧. પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. ૨. આનો તેમજ મૂળ કૃતિનો પરિચય મેં અ. જ. પ. (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્ઘાત (પૃ. ૩૮-૪૧)માં તેમજ મહત્તરાયાકિનીના ધર્મસૂનુ સમભાવભાવી શ્રી હરિભદ્રસૂરિ : જીવન અને કવન નામના મારા પુસ્તકમાં આપ્યો છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ યશોદોહનઃ ખંડ-૨ આઠમો સ્તબક વેદાન્ત દર્શનને અંગે છે. નવમો સ્તબક મુક્તિમાર્ગ ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. દસમો સ્તબક મીમાંસા દર્શનની મીમાંસારૂપ છે. સર્વજ્ઞની સિદ્ધિ અને વેદની અપૌરુષેયતાનું ખંડન એ બે વિષયો અહીં હાથ ધરાયા છે. અગિયારમા સ્તબકમાં અર્થ અને શબ્દ વચ્ચેનો સંબંધ અને મુક્તિમાં સુખ એ બાબતો વિચારાઈ છે. સ્યાદ્વાદકલ્પલતામાં મંગલવાદને અંગે પુષ્કળ યુક્તિઓ અપાઈ છે. એમાં કેટલીક સૂક્ષ્મ તેમજ નવીન પણ છે. પ્રથમ તબકમાં પ્રસંગવશાત્ નૈયાયિકોને અંગે તમોવાદની મીમાંસા છે. ચતુર્થ (7) સ્તબકમાં સૌત્રાન્તિકોનો સ્ત્રાન્તક કહીને ઉપહાસ કરાયો છે. સ્તબક ૪-૬માં બૌદ્ધ દર્શનનાં વિવિધ મંતવ્યો રજૂ કરાયાં છે. એના સાંગોપાંગ અભ્યાસ માટે ઉદયનકૃત આત્મતત્ત્વવિવેક અને ન્યાયાચાયત ન્યાયખંડનખાદ્યનું પરિશીલન કરવું ઘટે. આઠમા સ્તબકમાં સ્વાદ્ધાંદનો મહિમા વર્ણવાયો છે. નવમા સ્તબકમાં સચેલકતા અને સ્ત્રીની મુક્તિ વિષેનાં દિગંબરોનાં મંતવ્યોની મીમાંસા કરાઈ છે. દસમા સ્તબકમાં કેવલીના કવલાહારની ચર્ચા છે. અગિયારમા સ્તબકમાં અપોહવાદની ચર્ચા છે. મુદ્રિત સ્યાદ્વાદકલ્પલતામાં ત્રુટિ – અસ્પૃદ્ગતિવાદના અંતમાં વિશેષ માહિતી માટે સ્વાદ્વાદકલ્પલતા જોવાની ભલામણ કરી છે, પણ એમાં તો શાસ્ત્રવાર્તાસમુચ્ચયના રૂ. ૯, શ્લો. ૨૧ની ટીકામાં કશું વિશેષ નિરૂપણ નથી. એથી તેમજ પહેલા દસે તબકો પૈકી પ્રત્યેક પૂર્ણ થતાં સારગર્ભિત કાવ્યો અને સ્વકીય ગુરુના નામ ઈત્યાદિ સંબંધી પ્રશસ્તિ છે તેમ અગિયારમા સ્તબક અંગે નથી તેમજ એ સ્તબકના અંતિમ શ્લોકોની ટીકા પણ નથી તેથી મુકિત ટીકાનો કેટલોક ભાગ ખૂટે છે એમ અનુમાનાય છે.' ૧. જુઓ ઉત્પાદાદિ. ચતુષ્ટથીનું પ્રાસ્તાવિક નિવેદન પત્ર ૬ અ). Jain Education international För Private & Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પરમત સમીક્ષા "સ્યાદ્વાદવાટિકા – શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ઉપર્યુક્ત બંને ટીકાનો ઉપયોગ કરી આ સ્યાદ્વાદવાટિકા નામની સંસ્કૃત ટીકા શ્રી વિજયલાવણ્યસૂરિજીએ રચી છે. એ કટકે કટકે છપાય છે. કલ્પલતાવતારિકા - સ્વોપજ્ઞ વૃત્તિ સહિત મૂળ અને એને અંગેની સ્યાદ્વાદકલ્પલતાનો સુગમ બોધ કરાવવાના ઉદ્દેશથી આ ટીકા શ્રી વિજયામૃતસૂરિજીએ રચી છે. એઓ શ્રી વિજયનેમિસૂરિજીના એક મુખ્ય શિષ્ય થાય છે. પ્રસ્તુત કૃતિમાં ન્યાયાચાર્યે દર્શાવેલા ૧૧ સ્તબક વિભાગોને સ્થાન અપાયું છે. સ્યાદ્વાદકલ્પલતાગત સૂક્તોની સાથે સાથે શાસ્ત્રવાર્તાસમુચ્ચયનાં ઉપયુક્ત પદ્યો આપી પ્રાસંગિક દાર્શનિક વિચારો અહીં રજૂ કરાયા છે એટલે એ મૂળ અને સ્યાદ્વાદકલ્પલતાના પ્રવેશદ્વારની ગરજ સારે તેમ છે, કેમકે એમાં અપાયેલાં પદ્યોનો અન્વય અપાયો છે અને એનું વિવરણ પણ કરાયું છે. લતા – પાતંજલ યોગદર્શનના ત્રીજા પાદના અંતિમ (2) સૂત્ર ઉપરની યશોવિજયગણિકૃત સંક્ષિપ્ત વ્યાખ્યા પૃ. ૪૫)માં લતા વિષે નીચે મુજબ ઉલ્લેખ છે: “एतज्जैनेश्वरप्रवचनामृतमापीय 'उपचरितभोगाभावो मोक्षः' इत्यादिमिथ्यादृग्वचनवासनाविषमनादिकालनिपीतमुद्वमन्तु सहृदयाः ! । अधिकं लतादौ ।' કહેવાની મતલબ એ છે કે ઉપચરિત ભોગનો અભાવ તે મોક્ષ છે એ વાત યુક્તિયુક્ત નથી વાસ્તુ એને જતી કરવી જોઈએ. આ વિષયની વિશેષ માહિતી લતા વગેરેમાં અપાઈ છે. આ લતા તે યશોવિજયગણિની પોતાની કૃતિ હોવાનું પં. સુખલાલ યોગદર્શન તથા યોગવિશિકા (પૃ. ૧૪૩)માં કહ્યું છે, પણ એ બાબત મને શંકા રહે છે. એનાં કારણ નીચે મુજબ છે : (૧) જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી યશોવિજયગણિ પોતાની કોઈ કૃતિ જોવાની ભલામણ કરે છે ત્યારે અસ્મલ્કત, મસ્કૃત કે એવી મતલબના ઉલ્લેખપૂર્વક તેમ કરે છે. પ્રસ્તુતમાં તેમ નથી. આ સંક્ષિપ્ત વ્યાખ્યાની અન્ય કોઈ હાથપોથીમાં ૧. પ્રથમ સ્તબક શ્લો. (૧-૧૧૨) પૂરતી આ ટીકા પ્રથમ સ્તબક, એનાં પદ્યની અકારાદિ ક્રમે સૂચી, થકાના સંસ્કૃત વિષયાનુક્રમ તેમજ પ્રથમ સ્તબકના ૫. સુશીલવિજયજી ગણિએ ગુજરાતીમાં કરેલા સંક્ષિપ્ત ભાવાર્થ સહિત “વિજય લાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર" તરફથી બોટાદથી વિ. સં. ૨૦૧૦માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ થકા મૂળ તેમજ સ્યાદ્વાદકલ્પલતાના કેટલાક અંશો સહિત “જન સાહિત્યવર્ધક સભા” તરફથી શિવપુરથી વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઈ છે. ૩. “લતા' સ્વતંત્ર નામ નથી. લતાની બે કતિઓનો સંકેતસૂચક પ્રયોગ છે. - સંપા. Page #244 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ અસ્મત્કૃત કે મદ્ભુત જેટલો અધિક અંશ હોય તો તો પ્રશ્ન જ રહેતો નથી. (૨) ઉપાધ્યાયજીએ અન્ય કોઈ ગ્રન્થમાં લતાના નામથી પોતાની એ કૃતિનો ઉલ્લેખ કર્યો જણાતો નથી. ‘લતા' એ ઉપાધ્યાયજીની જ કૃતિ હોય તો એ વૈરાગ્યકલ્પલતા અને સ્યાદ્વાદકલ્પલતા પૈકી એક છે કે કેમ એ પણ એક સવાલ છે. ઉપર્યુક્ત વ્યાખ્યામાં દાર્શનિક ચર્ચાના પ્રસંગે લતાનો ઉલ્લેખ છે એ જોતાં સ્યાદ્વાદકલ્પલતા અભિપ્રેત હોય તો ના નહિ. ૧૪૯ લતાદ્રય – આ નામથી ઉપાધ્યાયજીની કૃતિનો નિર્દેશ કેટલાંક વર્ષોથી કરાતો આવ્યો છે, પણ આ નામથી કોઈ કૃતિ મળી આવી નથી. વૈરાગ્યકલ્પલતા અને સ્યાદ્વાદકલ્પલતાના એ બંનેના અંતમાં ‘લતા’ શબ્દ છે તો “લતાય'થી એ બે સુચવાતી હશે એમ ભાસે છે. રસ્યાદ્વાદમંજરીની ટીકા અને સ્યાદ્વાદમંજૂષા -- *કલિ.' હેમચન્દ્રસૂરિજીએ અન્યયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકા નામની કૃતિ ૩૨ પદ્યમાં સંસ્કૃતમાં રચી અજૈન દર્શનોની સમાલોચના કરી છે. એના ઉપર મલ્લિષેણજીએ શક સંવત્ ૧૨૧૪માં ૪સ્યાદ્વાદમંજરી નામની મનનીય ટીકા સંસ્કૃતમાં રચી છે. સ્યાદ્વાદમંજૂષા એ સ્યાદ્વાદમંજરી ઉપરની યશોવિજયજીગણિએ રચેલી ટીકાનું નામ હોવાનું મનાય છે. આ કૃતિ હજી સુધી તો મળી આવી નથી. ન્યાયાલોક આ સંસ્કૃત ગ્રન્થના પ્રારંભમાં એક પદ્ય છે, એમાં કર્તાએ પોતાને માટે ધીમાન્” પ્રયોગ કર્યો છે. સાથે સાથે એમણે ન્યાયવિશારદ નામની પોતાની પદવીનો પણ ઉલ્લેખ કર્યો છે. અંતમાં છ પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી - ૧. ‘લતાદ્વય’થી સ્યાદ્વાદકલ્પલતા અને વૈરાગ્યકલ્પલતા જ અભિપ્રેત છે, જે સ્થળે જે અભીષ્ટ હોય તે લેવું. – સંપાદક ૨. આ ટીકા મૂળ સહિત મોતીલાલ લાધાજીએ (હાલ મુનિશ્રી કેવલવિજ્યજીએ) વીર સંવત્ ૨૪૫૨માં છપાવી હતી. ત્યાર બાદ આ ટીકા મૂળ સહિત “બોમ્બે સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી સ્યાદ્વાદમંજરીની હિન્દી અનુવાદ સહિતની બીજી આવૃત્તિ “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા'માં ઈ. સ. ૧૯૩૫માં પ્રકાશિત કરાઈ છે. સમૂળ સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી ભાષાંતર હીરાલાલ હંસરાજે ઈ. સ. ૧૯૦૩માં બહાર પાડ્યું હતું. ભાષાંતરકાર એઓ પોતે છે. ૩-૪. આ બંનેને અંગે કેટલીક વિગતો મેં દ્વાત્રિંશિકાદ્ધયીની મારી પ્રસ્તાવનામાં આપી છે. ૫. આ ગ્રન્થ તીર્થોદ્વારક શ્રી વિજયનેમિસૂરિજીએ રચેલી તત્ત્વપ્રભા નામની સંસ્કૃત વિવૃતિ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાયો છે. એમાં મૂળ તેમજ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પરમત સમીક્ષા દ્વિતીય પદ્યમાં આ ગ્રન્થ વિજયસિંહસૂરિજીના રાજ્યમાં રચાયાનું કહ્યું છે. અંતિમ પદ્યમાં કતએ નમ્રતાદ્યોતક એ વાત કહી છે કે અમારા જેવા પ્રમાદગ્રસ્ત અને ચરણકરણથી હીન જનોને માટે પ્રવચનનો રાગ એ ભવસાગર તરી જવાનો શુભ ઉપાય છે. આવી નમ્રતાથી વિભૂષિત વ્યક્તિ પોતાને “વીમાન” કહે ? ઉપર્યુક્ત સાત પદ્યોને બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં રચાયેલો છે. સમગ્ર ગ્રન્થ ત્રણ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં મોક્ષના સ્વરૂપ સંબંધી તૈયાયિક, પ્રાભાકર, ત્રિદંડી, બૌદ્ધ, સાંખ્ય, ચાર્વાક, તૌતાતિક અને વેદાન્તના મતોનું નિરસન કરાયું છે. તેમ કરતી વેળા ચિન્તામણિકાર (પત્ર ૧૪ આ) અને ઉદયન (પત્ર ર૩ આ)ના મતની આલોચના કરાઈ છે. આ પ્રકાશનો બીજો મુદ્દો તે આત્મવિભૂત્વવાદનું એટલે કે નૈયાયિકો આત્માને સર્વવ્યાપક માને છે એ મતનું ખંડન છે. પ્રસંગવશાત્ શબ્દ પૌલિક છે એ જૈન માન્યતાનું પ્રતિપાદન કરાયું છે અને કદંબ-ગોલક ન્યાયથી તેમજ “વીચી-તરંગઃ ન્યાયથી શબ્દની ઉત્પત્તિ દ્વારા, નહિ કે ગમન દ્વારા કર્ણપ્રાપ્તિ છે એ ન્યાયમત દર્શાવી તેનું નિરસન કરાયું છે. આકાશનો ગુણ શબ્દ છે એમ ઉચ્છંખલ તૈયાયિકોનો મત દર્શાવી એનું પણ ખંડન કરાયું છે. ત્રીજા મુદ્દા તરીકે ચાર્વાકના મતનું ખંડન છે. ભૂતોમાંથી ચૈતન્ય ઉદ્દભવે છે એ વાતનું નિરસન કરાયું છે. ચોથો મુદ્દો તે “જ્ઞાનનું સમાયિકારણ શરીર જ છે એમ માનનારા ઉચ્છંખલ નૈયાયિકોના આ મતની સમાલોચના છે. પ્રસંગોપાત્ત અનુમિતિ વિષે વિચાર કરતી વેળા ઉદયનનો મત (પત્ર ૭૬ અ) દર્શાવાયો છે. પાંચમા મુદ્દા તરીકે પપ્રકાશનું ખંડન છે. પત્ર ૮૩ “આમાં પક્ષધરમિશ્રનો મત દર્શાવી તેનું નિરસન કરાયું છે. છઠ્ઠો મુદ્દો તે સ્વપ્રકાશવાદીનું પ્રતિવિધાન છે. અહીં સમાઇપયરણના ટીકાકારના મતની ગ્રાહ્યતાને અને ચિન્તામણિકારના મત પત્ર ૯૩ અ)ની આલોચનાને સ્થાન અપાયું છે. વિવૃતિના વિષયોની વિસ્તૃત અનુક્રમણિકા ભેગી અપાઈ છે ખરી, પરંતુ એ બે જુદી જાણી શકાય તે માટે મૂળ સંબંધી અને વિવૃતિ સંબંધી વિષયોની આગળ સંકેતચિહ્નો તરીકે મૂ. અને 2.નો ઉલ્લેખ કરાયો છે. આની સંસ્કૃત પ્રસ્તાવના (પત્ર ૨ અ – ૨ આ) ઉપરથી જાણી શકાય છે કે મનસુખભાઈ ભગુભાઈએ કેવળ મૂળ ગ્રન્થ આ અગાઉ વિ. સં. (જીમાં) છપાવ્યો હતો. Page #246 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૫૧ દ્વિતીય પ્રકાશમાં યોગાચારના મતનો શરૂઆતમાં વિચાર કરાયો છે અને સમવાયનું ખંડન કરાયું છે. આગળ જતાં નેત્રને પ્રાપ્યકારી માનનારના મતનું તેમજ અભાવવાદનું નિરસન કરાયું છે. તૃતીય પ્રકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ અને પુગલનાં લક્ષણો અને સ્વરૂપ દર્શાવાયાં છે. આમ છ દ્રવ્યના નિરૂપણ બાદ પયયનું વિવેચન હાથ ધરાયું છે. અંતમાં પ્રશસ્તિ છે. તપ્રભા – આ વિવૃતિ શ્રી વિજયનેમિસૂરિજીએ વિ. સં. ૧૯૭૨માં રચી છે. એમાં ચૌદ ગુણસ્થાનકો અને સમુદ્દઘાત વિષે વિસ્તારથી વિચાર કરાયો છે. ન્યાયબિન્દુ – આનો ઉલ્લેખ યશોવિજયગણિએ પ્રામાયની ચર્ચા કરતાં અષ્ટસહસીવિવરણ (પત્ર ૭૨ આ)માં કર્યો છે તોપણ આ કૃતિ અનુપલબ્ધ હોવાથી એના વિષય વિષે ચોક્કસ માહિતી હું આપી શકું તેમ નથી. આમાં કાં તો ન્યાયાલોકની જેમ પરમતસમીક્ષા હશે અથવા શુદ્ધ ન્યાયનાં અંગરૂપ પ્રમાણાદિનું નિરૂપણ હશે. A His. of Ind. Logic પૃ. ૨૧૯)માં નિમ્નલિખિત ગ્રંથકારો અને ગ્રંથો વિષે ન્યાયાલોકમાં ઉલ્લેખ છે એમ કહ્યું છે : આચાર્ય, ધર્મકીર્તિ, મણિકૃત, ચિત્તામણિકૃત, મિશ્ર, વર્ધમાન અને પક્ષધરમિશ્ર. સ્યાદ્વાદરહસ્ય, જ્ઞાનાર્ણવ, સ્યાદ્વાદરત્નાકર અને સમ્મતિ-ટીકા. વરસ્તોત્ર કિંવા ન્યાયખંડખાદ્ય – આ ૧૧૦ પદ્યની સંસ્કૃત કૃતિનું નામ કર્તાએ આ કૃતિમાં તો દર્શાવ્યું નથી. એથી મેં એના આદ્ય અને ૧૦૬મા પદ્યને લક્ષ્યમાં રાખી વર-સ્તોત્ર નામ યોજયું છે. આને કેટલાક મહાવીર સ્તવ કહે છે એટલું જ નહિ પણ એના નામાંતર તરીકે ન્યાયખંડખાદ્યનો તેમજ ન્યાયખંડન૧. આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ “ન્યાયખંડખાધાપરનામ – મહાવીર સ્તવ પ્રકરણમ્"ના નામથી મનસુખભાઈ ભગુભાઈએ સ્વોપજ્ઞ વિવરણસહિત છપાવી છે, પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ આ જ નામથી આ મૂળ કૃતિ શ્રી વિજયનેમિસૂરિજી કૃત ન્યાયપ્રભા નામની વિવૃતિ સહિત માણેકલાલ મનસુખભાઈએ ઈ સ. ૧૯૨૮માં પ્રકાશિત કરી છે અને આ જ નામથી આ કૃતિ શ્રી વિજયદર્શનસૂરિજી કૃત કલ્પતિકા સહિત બે ખંડમાં શ્રી તારાચંદ મોતીજી તરફથી એક જ વર્ષમાં – વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ કરાઈ છે. આ બંને પ્રકાશનમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમણિકા છે. ૩. આ નામ શ્રી વિજયપધસૂરિજીના ન્યા. ય. મૃ.માં છપાયેલા લેખ મૃ. ૧૯૯૦માં છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પરમત સમીક્ષા ખાદ્યનો ઉલ્લેખ કરે છે. જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૧૯)માં તો ખંડનખાદ્યનો પણ નામાંતર તરીકે ઉલ્લેખ છે. વળી કેટલાક આ કૃતિના સ્વોપજ્ઞ વિવરણનું નામ 'ન્યાયખંડનખાદ્ય હોવાનું કહે છે. છેદ – પદ્ય ૧-૯૯ વસન્તતિલકામાં, ૧૦૦-૧૦૫ અને ૧૦૮ શિખરિણીમાં, ૧૦૬મું પદ્ય હરિણીમાં, ૧૦૭મું શાલિનીમા અને પદ્ય ૧૦૯ અને ૧૧૦ શાર્દૂલવિક્રીડિતમાં છે. વિષય – આ કૃતિનો મુખ્ય વિષય મહાવીરસ્વામીની વાણીની – સ્યાદ્વાદની સ્તુતિ છે. એના આદ્ય પદ્યમાં કહ્યું છે કે ઐકારનો ઉત્તમ જાપ કે જે કવિત્વ અને કવિત્વની અભિલાષાને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ છે અને જેનો રંગ અભંગ છે એ જાપને ગંગાની સમીપમાં પ્રાપ્ત કરીને હે વીર ! સુખદાતા એવાં તારાં ચરણકમળની સૂક્તરૂપ વિકસ્વર પુષ્પો વડે પૂજા કરું છું. પ્રસ્તુત કૃતિમાં સ્યાદ્વાદને અંગે દૂષણો જે અન્યજનો તરફથી દર્શાવાય છે. તેનું નિરસન કરાયું છે. વિજ્ઞાનવાદની આલોચના કરાઈ છે. ‘સ્વપજ્ઞ વિવરણ – આનું પરિમાણ ૫૫૦૦ શ્લોક જેવડું છે. એ ન્યાયાલોકની જેમ નવ્ય ન્યાયની પદ્ધતિએ રચાયેલ છે. આમાં પાંચ સ્થળે ગુણાનન્દ વિદ્યાવાગીશનો ઉલ્લેખ કરી એમની વિચારણાની આલોચના કરાઈ છે. તેમાં નારાયણાચાર્યનો અને શિરોમણિનો ઉલ્લેખ ન્યાયપ્રભા – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયનેમિસૂરિજીએ રચી છે. એની પૂર્ણાહુતિ અમદાવાદમાં વિ. સં. ૧૯૭૦માં કરાઈ છે. એ મૂળ કૃતિ તેમજ એના સ્વોપણ વિવરણના સ્પષ્ટીકરણરૂપ છે. કલ્પલતિકા – આ શ્રી વિજયનેમિસૂરિજીના પટ્ટધર શ્રી વિજયદર્શનસૂરિજીની રચના છે. એ ચાર ભાગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે પદ્ય ૧-૨૨, ૨૩-૩૪, ૩૫-૫૧ અને પર-૧૧૦ની વિવૃતિને સ્થાન અપાયું છે. પ્રથમના બે ભાગનો પ્રથમ ખંડ તરીકે અને બાકીના બે ભાગનો દ્વિતીય ખંડ તરીકે ઉલ્લેખ છે. દ્વિતીય ખંડના ૧. આ નામ મૂળ કૃતિની સ્વોપજ્ઞ વિવૃતિનું છે એમ જાય. મૃ. મૃ. ૧૯૩)માં ઉલ્લેખ છે પરંતુ એના આમુખ પૃ. ૮)માં એમ નથી. ૨. આ પ્રકાશિત છે. ૩. A His. of Indian Logic હાથપોથીનાં પત્ર ૨, ૧૧, પ૬, ૭૭ અને ૮૦ એમ પાંચ સ્થળ દર્શાવાયાં છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૫૩ અંતમાં મૂળ તેમજ કલ્પલતિકાનો વિષયાનુક્રમ ભેગી અપાયો છે. પ્રમેયમાલા – આની ૪ર પત્રની એક હાથપોથી મળે છે. એમાં ૨૫મું પત્રનથી. આ લગભગ ૩૩૦૦ શ્લોક જેવડી કૃતિના પ્રારંભમાં નીચે પ્રમાણે ત્રણ પદ્ય છે: “ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । प्रमेयमाला बालानामुपकाराय तन्यते ॥ १ ॥ स्वसिद्धान्तदिशा क्वापि प्रसङ्गाणदनात् क्वचित् । अत्रान्यदर्शनार्थानां क्वापि व्यालोडनं मिथ: ॥ २ ॥ अधीत्य ग्रन्थमेनं ये भावयन्ति मुहुर्मुहुः । जायन्ते पारदृश्यानस्तकब्धेिर्लीलयैव ते ॥ ३ ॥" આના પછી ગદ્યમાં લખાણ છે. એની શરૂઆત નીચે પ્રમાણે છેઃ "तत्र स्वत्वमतिरिक्तं प्रतिग्रहादिजन्यस्य यथेष्टविनियोगजनकस्य व्यापारविशेषस्य धनमिष्टस्य स्वामिनिरूप्यस्य कल्पनादिति केचित्, तन्न" આ કૃતિમાં નીચે પ્રમાણેનાં પ્રકરણ છે : ક્રમાંક પત્ર પ્રકરણનું નામ ૧ અ – ૩ આ. સ્વત્વ ૩ આ – ૫ અ વિષયતા ૫ અ – ૬ આ સંસ્કારરસવિષયકલા ૬ આ – ૯ આ સ્વપ્રકાશતા ૯ આ – ૧૧ એ નિર્વિકલ્પ ૧૧ અ – ૧૨ આ મૃતિપ્રામાય ૭ ૧૨ આ – ૧૩ આ વિશેષણોપલક્ષણ ૮ ૧૪ અ – ૧૭ અ સંશયલક્ષણ ૧. આની શરૂઆતમાં નીચે મુજબ ઉલ્લેખ છે : ૧૦ | શ્રી ગુરૂગ્યો નમ: { નમ: | સર્દા. આના પત્ર ૧ અના ડાબા હાથ તરફના હાંસિયામાં વાદમાલ નવીન' એવો ઉલ્લેખ છે અને પત્ર ૫ અ, ના હાંસિયામાં ‘વાદમાલા' છે. પત્ર ૪ર આ, કોરું છે. ( ૪૨ x ૨ x ૨૧ x ૬૦ = ૩૩૦૭ ૧/૨ ૩૨. ૩. આ પત્ર ઉપર “અન્યત્ર' એવો ઉલ્લેખ છે. ૪. આ પ્રકરણમાં અવગ્રહાદિની બાબત અપાઈ છે. ૦ ૦ ૦ ૦ ૨ ૧ ૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પરમત સમીક્ષા ૯ ૧૭ અ – ૨૧ અ મનસુ. ૧૦ ૨૧ અ – ૨૬ અ પૃથિવી ૨૬ અ – ૨૮ આ ૧૨ ૨૮ આ – ૩૨ અ તેજસ્ ૧૩ ૩૨ અ – ૩૫ અ વાયુ ૧૪ ૩૫ અ – ૪૨ અ શરીર આ પૈકી છેલ્લું પ્રકરણ અપૂર્ણ છે. પત્ર ૪૨ અ ગત અંતિમ લખાણ નીચે પ્રમાણે છે : "पाणिकर्मणैवोक्तप्रत्ययाद्यपपत्त्याऽतिरिक्तशरीरकर्मकल्पनाया एव बाधकत्वात कम्पाभावस्त्वन्यत्र क्लृप्त एव शरीरेऽकल्प्यत इति न गौरवम् । न चैवं कर्मणोऽणुमात्रं गतत्वं त्रुटिमात्रगतत्वं वा स्यात् । तत् कर्मणैवान्यत्र प्रत्ययोपपत्ते'' પીવપર્ય – પત્ર ૧૭ અ માં નરહસ્ય જોવાની ભલામણ કરાઈ છે. એ હિસાબે પ્રમેયમાલા એ નવરહસ્ય પછી રચાયાનું ફલિત થાય છે. ઉલ્લેખ – પત્ર ૩૫ આ માં લીલાવતીકાર અને દેવર્ષિનો ઉલ્લેખ છે. આ કૃતિમાં શરીરનું વૈવિધ્ય વર્ણવાયું છે. "વાદમાલા – આ નામની ત્રણ કૃતિ છે. એમાંની એક કૃતિની યશોવિજયગણિએ સ્વહસ્તે લખેલી હાથપોથી મળે છે અને એ મુદ્રિત છે. એમાં નિમ્નલિખિત સાત વાદોનું નિરૂપણ છે: (૧) ચિત્રરૂપ-વાદ, (૨) લિંગોપહિત લૈંગિકભાન-વાદ, (૩) દ્રવ્યના શહેતાવિચાર-વાદ, (૪) સુવર્ણતૈજસત્વાતૈજસત્વ-વાદ, (૫) અન્ધકારભાવ-વાદ, (૬) વાયુસ્પાર્શન પ્રત્યક્ષ-વાદ અને (૭) શબ્દનિત્યતાનિયત્વ વાદ. આ પ્રમાણેના વિવિધ વાદોને આ કૃતિમાં સ્થાન અપાયું હોવાથી એનું વાદમાલા' નામ સાર્થક ઠરે છે. કર્તાએ આ કૃતિ સાત જ વાદોથી પૂરી કરી હશે કે વિશેષ વાદો રચવાની એમની ઇચ્છા હશે તેનો નિર્ણય કરવા માટે કોઈ સાધન ૧. આ કૃતિ ઉત્પાદિસિદ્ધિવિવરણ ઈત્યાદિ સહિત “જૈન ગ્રંથ-પ્રકાશક સભા તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાઈ છે. એ માટે કર્તાએ જાતે લખેલી હાથપોથીનો ઉપયોગ કરાયો છે. ૨. જુઓ ન્યા. ય. સ્મૃ. ૫. ૧૯૩). ૩. આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવવાનું કારણ એ છે કે વાદમાલાના અંતમાં ગ્રંથની સમાપ્તિ સૂચવનારું કોઈ વાક્ય નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ યશોદોહનઃ ખંડ-૨ હજી સુધી તો મને મળી આવ્યું નથી. વિષય – પ્રથમ વાદમાં ‘ચિત્રને અંગે વિચારણા છે. અનુમિતિના વિષયરૂપ લિંગીપક્ષ)માં લિંગ(હેતુ) હોવો જ જોઈએ કે નહિ એ બીજા વાદનો વિષય છે. દ્રવ્યના નાશનો હેતુ છે એ ત્રીજા વાદનો વિષય છે. પ્રાચીન નૈયાયિકોના મતે નિમિત્તથી ભિન્ન કારણના નાશથી દ્રવ્યનો નાશ થાય છે. જ્યારે નવ્ય નૈયાયિકોના મતે ફક્ત અસમવાય-કારણના જ નાશથી દ્રવ્યનો નાશ થાય છે. આ બાબત અહીં ચર્ચા કરાઈ છે. સુવર્ણ એ તૈજસ દ્રવ્ય છે કે પાર્થિવ ખનિજ પદાર્થ છે એ વાત ચોથા વાદમાં વિચારાઈ છે. નૈયાયિકો સુવર્ણ તૈજસ દ્રવ્ય માને છે. પાંચમા વાદમાં અંધકાર એ ભાવરૂપ છે કે અભાવરૂપ એ પ્રશ્ન ચર્ચાયો છે. ભાટ્ટ મીમાંસકો અંધકારને ભાવરૂપ માને છે. વાયુ સ્પાર્શન છે કે નહિ એ બાબતની ચર્ચા છઠ્ઠા વાદમાં કરાઈ છે. શબ્દ નિત્ય છે કે અનિત્ય એ વાત સાતમા વાદમાં ચર્ચાઈ છે. મીમાંસકો શબ્દને નિત્ય માને છે તો નૈયાયિકો એને અનિત્ય માને છે. સસ્તુલન – શાસ્ત્રવાતસમુચ્ચય (સ્તબક ૬, શ્લો. ૩૭)ની ટીકા નામે સ્વાદ્વાદકલ્પલતામાં ન્યાયાચાર્યે ચિત્રરૂપવાદની ચર્ચા પ્રૌઢ યુક્તિઓ આપવાપૂર્વક કરી છે. એના વિસ્તાર માટે સ્યાદ્વાદરહસ્ય જોવાની ભલામણ આ ટીકા (પત્ર?)માં કરાઈ છે. આ ચિત્રરૂપવાદની ચર્ચા સમ્મઈ પયરણ મહાકાય ટીકા નામે વાદમહાર્ણવમાં જોવાય છે. ઉલ્લેખ – ત્રણ વાદમાલા પૈકી કોઈ એકનો ઉલ્લેખ અષ્ટસહસીવિવરણ પત્ર ૨૪૩ અ)માં છે. પવિવૃતિ – વાદમાલા ઉપર તીર્થોદ્ધારક શ્રી વિજયનેમિસૂરિએ ૨૭ર પત્ર પૂરતી વિસ્તૃત વિવૃતિ સંસ્કૃતમાં ગદ્યમાં વિ. સં. ૧૯૯૮માં ભાવનગરમાં રચી છે. ૧. આ વિવૃતિ વાદમાલા ટીકાના નામથી બજૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૨૦૦૮માં પ્રકાશિત કરાઈ છે. પત્ર ૭૨ આ ઉપરનું લખાણ વિવૃતિકારના કોઈ સૂક્તનું હોવું જોઈએ, કેમકે એમાં વિવૃતિકારને વિવિધ વિશેષણોથી વધાવેલા છે. “પ્રાસ્તાવિક નિવેદનમાં સાત વાદને લગતા મુદ્દાઓ સંક્ષેપમાં જણાવાયા છે. ૨. ૧ અ – ૩૦ અ, ૩૦ અ - ૪૨ અ, ૪૨ અ – ૪૬ , ૪૬ અ - ૫૦ આ, ૫૦ આ – ૬૨ આ, ૬૨ આ – ૬૮ આ અને ૬૮ અ – ૭ર અમાં સાત વાદો અનુક્રમે ચર્ચાયા છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પરમત સમીક્ષા પ્રારંભમાં મંગલાચરણરૂપે એક "પદ્ય છે અને એ દ્વારા મહાવીરસ્વામીને વંદન કરાયું છે. અંતમાં સાત પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી બીજાથી ચોથા પદ્યમાં ઉપર્યુક્ત સાત વાદી અનુક્રમે દર્શાવાયા છે. વાદમાલા – આ નામથી ઓળખાવાતી એક સંસ્કૃત કૃતિની છ પત્રની હાથપોથી મળે છે. નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્યથી કરાયો છે: “ऐन्द्रश्रेणिनतं नत्व: सर्वशं तत्त्वदेशिनम् । बालानामुपकाराय वादमाला निबध्यते ॥ १॥" આના પછી “તથા પ્રવાં પુષ્પોથી શરૂ થતું બીજું પદ્ય અને ત્યાર બાદ “વારમાનામમાં વાતા:"થી શરૂ થતું પદ્ય છે. ત્યાર પછીનું લખાણ ગદ્યમાં છે. સ્વત્વવાદ એ આ વાદમાલાગત પ્રથમ વાદ છે. સ્વત્વ એટલે સ્વામિત્વ, નહિ કે અન્ય પદાર્થ, એમ કેટલાક માને છે એમ પત્ર ૨ અ માં કહ્યું છે. લગભગ ચારસો શ્લોક જેવડો આ સ્વત્વવાદ પ્રમેયમાલામાં પણ જોવાય છે. આ સ્વત્વવાદ પત્ર ૩ આ સુધી લંબાયો છે. પછી એ જ પત્ર ઉપર “ઉથ ન્નિઘર્ષ" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી સાનિકર્ષ-વાદ અપાયો હોય એમ લાગે છે. અંતમાં પત્ર ૬ આ માં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ “अत्र द्रव्यचाक्षुषे चक्षुःसंयोगस्य हेतुकार्यतावच्छेदक: सम्बन्धो न विषयत्वमात्रं चैत्रस्यायं पुत्र इत्यादि चाक्षुषे चैत्राद्यंशे व्यभिचारात् किन्तु लौकिकत्वाख्ये (?) विषयताविशेष: अवच्छेदकधर्मविधये वाऽवच्छेदकसम्बन्धविधयाऽपि पदार्थसिद्धेः" આના પછી પુષ્મિકા કે પ્રશસ્તિ નથી. આથી આ અપૂર્ણ લાગે છે. વાદમાલા (બીજી) , વાદમાલા (ત્રીજી) આ બંનેની હાથપોથી મળી છે ખરી પરંતુ મારા હાથ પર આવી નથી જેથી આ કૃતિઓ વિશેની વિગતો શી રીતે આપી શકાય? પણ નામ ઉપરથી ન્યાયાદિક દર્શનને લગતા વાદોની ચર્ચાઓ હશે. ૧-૨. આ પદ્યમાં તેમજ પ્રશસ્તિના પાંચમા પદ્યમાં પણ વિવૃતિ' શબ્દ વપરાયો છે. , ૬ x ૨ x ૨૧ x ૫૦ - ૩૯૩ ૩/૪ ૩ર . ૪. એના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે: "तदुभयमेदेऽपि तयोरवश्यं पुरुषधननिष्ठविशेषणताभेदाभ्युपगमादित्याहुः" Page #252 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૫૭ અસ્પૃશદ્ગતિવાદ – આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના પ્રારંભમાં નીચે મુજબનું પદ્ય છે : “अस्पृशद्गतिमतीत्य शोभते सिद्ध्यतो न हि मति: सुमेधसाम् । इत्यखण्डतमपण्डपण्डिताचारमण्डणमसावुपक्रमः ॥ १॥" આ પદ્ય પછી એમ કહ્યું છે કે કેટલાક સ્થળ બુદ્ધિવાળા જનો એમ માને છે કે સિદ્ધ થતી વેળા મોક્ષે જનારની ગતિ, વચ્ચેના પ્રદેશોને સ્પર્યા વિના, ઉપરના ભાગના પ્રદેશનો સ્પર્શ સંભવતો હોવાથી “સ્પર્શત્ની છે. વળી તેઓ, જે સૂત્રોમાં સિદ્ધ થનારની ગતિને “અસ્પૃશત્ કહી છે તેનું સમર્થન, બંને બાજુના પ્રદેશોને સ્પર્યા વિનાની એમની ગતિ છે એમ કહી કરે છે. આ બાબતની પ્રસ્તુત કૃતિમાં સમીક્ષા કરાઈ છે. અંતમાં વિશેષ માહિતી માટે સ્યાદ્વાદકલ્પલતા જોવાની ભલામણ કરાઈ છે ખરી, પરંતુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (રૂ. ૯, શ્લો. ૨૧)ની આ ટીકામાં આ વિષયના નિરૂપણાર્થે એકાદ પંક્તિ જ છે. એથી આ મુદ્રિત ટીકા અપૂર્ણ હોય એમ અનુમાનાય ઉલ્લેખ - મહાવીર સ્તવને લગતી સ્વોપજ્ઞ વૃત્તિમાં અસ્પૃશગતિવાદ જોવાની ભલામણ કરાઈ છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે : "इत्यादि समर्थितं महता प्रबन्धेनास्पृशद्गतिवादेऽस्माभिरिति किमतिપત્નવિર્તન ? '' અવતરણો – અસ્પૃશગતિવાદમાં આવિસ્મયની યુણિ, પણવણા અને વિસા, આવસ્મય અને કર્મગ્રંથની મલયગિરીય ટીકા, સમયસારની વૃત્તિ અને તત્ત્વાર્થની વૃત્તિમાંથી અવતરણ અપાયાં છે. વિશેષમાં “વાદિવેતાલ' તેમ જ શાન્તિસૂરિએ કરેલાં વિધાનનો, વૈશેષિક મતનો તેમજ દર્શનાન્તરીયનો ઉલ્લેખ પણ છે. આ ઉપરાંત ભાષ્યકાર, અભયદેવસૂરિ અને સમ્મતિકારનો નિર્દેશ કરાયો છે. ૧. આ કૃતિ ગુરુતત્ત્વવિનિશ્ચયના નામથી પ્રસિદ્ધ કરાયેલા પુસ્તકના અંતમાં (પત્ર ૧ અ – ૨ અમાં) અપૂર્ણ છપાયેલી છે. હવે તો આ કૃતિ પૂરેપૂરી મળે છે અને એ ઉત્પાદાદિ. ચતુષ્ટયમાં પત્ર ૩૨ આ - ૩૬ અ માં) વિ. સં. ૨૦૦૮માં છપાવાઈ છે. ન્યા. ય. મૃ. પૃ. ૧૯૩)માં અસ્પૃશદ્ગતિવાદ એ વાદમાલાનું એક પ્રકરણ છે એવો ઉલ્લેખ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પરમત સમીક્ષા વિષયતાવાદ – આની પાંચ પત્રની કર્તાએ જાતે લખેલી હાથપોથી મળે છે. નવ્ય ન્યાયની શૈલીએ રચાયેલી આ જટિલ કૃતિનો પ્રારંભ “હું નમ:થી છે. જ્ઞાન વગેરેની વિષયમાં જે વિષયતા છે તે એક પ્રકારનો સ્વરૂપ સંબંધ છે, નહિ કે એ વિષયતા વિષયથી ભિન્ન છે, કેમકે ભિન્નતા માટે કોઈ પ્રમાણ નથી એમ પ્રાચીન માને છે. તેના ખંડનથી આ કૃતિની શરૂઆત કરાઈ છે. ઉદ્દેશ્યત્વ અને વિધેયત્વ એ બંને પણ એક જાતની વિષયતા છે એમ કેટલાક માને છે. એ મતથી વિરુદ્ધ મત યશોવિજયજી ગણિએ અહીં દર્શાવ્યો છે. આ લગભગ ૨૮૫ શ્લોક જેવડી કૃતિના અંતમાં નીચે મુજબની પંક્તિ છે : "तत्स्थलीयप्रतिबन्धकतायां प्रतिबध्यतावच्छेदककोटौ प्रत्यक्षान्यत्वमापत्यन्यत्वं निवेशनीयमिति गौरवमित्यादि परास्तमिति कृतं पल्लवितेन । श्री" કહેવાનો મતલબ એ છે કે તે સ્થળને લગતી પ્રતિબધકતામાં પ્રતિબધ્ધતાચ્છદકની કોટિમાં પ્રત્યક્ષાપત્ય અને () આપત્યન્યત્વ ઉમેરવું ઘટે તો ગૌરવ ઈત્યાદિ દોષ આવે એમ જે કહે છે તેનું આથી નિરસન થયું. “આત્મખ્યાતિ-આની ૫૬ પત્રની એક હાથપોથી મળે છે. આની શરૂઆતમાં સૌથી મથાળે નીચે મુજબનું પદ્ય છેઃ “ऐन्द्रव(वृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । કાત્મધ્યાતિં રોલ્યુબૈર્યશોવિનયવાવ: | 9 ” ત્યાર બાદ “È નમઃ” છે. આ ૨૨૦૦ શ્લોક જેવડી અને અપૂર્ણ જણાતી કૃતિમાં પ્રારંભમાં કહ્યું છે કે આત્મા એ જ્ઞાન, ઇચ્છા ઈત્યાદિનો આશ્રય છે અને પૃથ્વી વગેરે દ્રવ્યથી ભિન્ન છે એમ સૌ કોઈ આસ્તિકો માને છે, પરંતુ એ આત્મા વિભુ છે કે મધ્યમ પરિણામવાળો છે એ બાબત મતભેદ છે. નૈયાયિકો વગેરે આત્માને વિભુ માને છે તે અમે સહન ન કરીએ એમ કહી એના ખંડનથી આ કૃતિની શરૂઆત કરાઈ છે. રામભદ્ર સાર્વભૌમે મૂર્તતા તે જ દ્રવ્ય છે એમ જે કહ્યું છે પત્ર ૫ અ) તે ૫ × ૨ x ૧૯ x ૪૮ - ૨૮૫ ૩૨ ૨. આ કૃતિનો ઉલ્લેખ પહેલા કાગળપૃ. ૯૮)માં છે. ૫૬ x ૬ x ૧૫ x ૪૨ - ૨૨૦૫ ૩૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ યશોદોહનઃ ખંડ-૨ બરાબર નથી એમ યશોવિજયજીએ જણાવ્યું છે. આ કૃતિમાં નિમ્નલિખિત મતોનું ખંડન કરાયું છેઃ મિશ્રના પત્ર ૭ આ), ચિન્તામણિકૃતના પત્ર ૮ અ, સમવાયનું ખંડના (પત્ર 2 આ), મહાપ્રલયવાદીના પત્ર ૧૪ અ), અવતારવાદ માનનારના પત્ર ૧૪ અ), વર્ધમાનના (પત્ર ૧૪ આ, નવ્ય નાસ્તિકના પિત્ર ૧૬ આ), ઉદ્દદ્યોતકરના પત્ર ૧૮ અ), શંકરસ્વામીના (પત્ર ૧૮ અ) અને સ્વતંત્રના પત્ર ૨૧ અ. "વાચક ચક્રવર્તીએ કહ્યું છે એના ઉલ્લેખપૂર્વક નીચે મુજબનું અવતરણ પત્ર ૬ અમાં અપાયું છે : "द्रव्यात्म इति उपचारः सर्वद्रव्येषु नयविशेषेण" સમ્મતિમાંથી ચાર અવતરણ પત્ર ૧૦ આમાં આપી એની વ્યાખ્યા કરાઈ છે. પત્ર ૧૨ આમાં પદાર્થરત્નમાલાના ઉલ્લેખપૂર્વક એમાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે : "पक्षांऽतरे तु तत्राश्रय एक-एव प्रत्यभिज्ञानात्" પત્ર ૩૧ આ માં પારસર્ષના ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત પંક્તિ રજૂ કરાઈ दव्वट्टियाए एगे हं ઉપર્યુક્ત મતોના નિરસન પ્રસંગે તે તે મતના પ્રરૂપકનું નામ અપાયું છે. એ ઉપરાંત વિશેષ નામ નીચે મુજબ છે : આચાર્ય પત્ર ૩૩ અ, ૪૩ આ), દીધિતિકૃત, ભાષ્યકૃત, મહાવાદી, શિરોમણિ, સમ્મતિટીકાકાર અને સાર્વભૌમ. પત્ર ૧૯ આ માં ઝિયમi કૃતેને અંગે અને પત્ર ર૪ આ માં વિભાગ વિષે વિચાર કરાયો છે. પત્ર ૨૮ આ માં ઘટરૂપને લક્ષીને સપ્તભંગીનો નિર્દેશ છે. પત્ર ૩૩ અ – ૩૩ આ માં અપેક્ષાબુદ્ધિજન્ય અને અપેક્ષાબુદ્ધિવ્યંગ્ય પરત્વે ચર્ચા કરાઈ ૧. આથી ઉમાસ્વાતિ અભિપ્રેત છે. ૨. આ કોઈ અજૈન કૃતિ હોય એમ લાગે છે. એના કર્તાનું નામ જાણવું બાકી રહે છે. ૩. પત્ર ૩૦ આમાં શિરોમણિએ નગ્ન-દધિતિમાં કહ્યું છે એવો ઉલ્લેખ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પરમત સમીક્ષા. છે. પત્ર ૩૫ અમાં અવયવ અને અવયવીના ભેદભેદ વિષે ઊહાપોહ છે. પરમાણમાં પાકથી ઉદ્ભવતા રૂપાદિનો અભાવ છે એમ યશોવિજયે પોતાનો મત પત્ર ૩૯ આ માં દર્શાવ્યો છે. પત્ર ૪૭ આથી કોઈક વાદનો ઉત્તરપક્ષ શરૂ કરાયો છે. પત્ર ૪૯ આ માં યૌક્તિકનો મત દર્શાવાયો છે. પત્ર ૫૬ આ માં વેદાન્તીઓનો જ્ઞાનને લગતો મત દર્શાવાયો છે. પત્ર ૩૫ અ માં વિશેષાવશ્યકનો અને પત્ર ૪૮ અ માં સ્વાદરત્નાકરનો ઉલ્લેખ છે. અંતમાં નીચે મુજબની પંક્તિ દ્વારા આ હાથપોથી પૂર્ણ કરાઈ છે : "वस्तुत आत्मा ज्ञानद्वारा ज्ञानानन्य एवेति तद्द्वारा स्वसंविदितत्वं ज्ञानातिरिक्तपर्यायद्वारा तु न तथात्वमिति स्याद्वाद एवानाविल इति सर्वमवदातम्' કહેવાનું તાત્પર્ય એ છે કે ખરી રીતે આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનથી અનન્યઅભિન્ન જ છે એટલે એ દ્વારા સ્વસંવિદિતત્વ છે, જ્યારે જ્ઞાનથી અતિરિક્ત પર્યાય દ્વારા તેમ નથી. આમ સ્યાદ્વાદ જ નિર્દોષ છે. ચિત્રરૂપ પ્રકાશ - સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩૩ અ)માં આ કૃતિ જોવાની ભલામણ યશોવિજયજી ગણિએ કરી છે. એટલે આ એમની જ કતિ છે એ વાત નિઃશંક છે. પણ એ સંસ્કૃતમાં છે કે કેમ અને એ કોઈ વાદમાલા જેવી કૃતિનો એક ભાગ તો નથી એનો નિર્ણય કરવો બાકી રહે છે. ન્યાયવાદાર્થ (ઉ. વિ. સં. ૧૭૦૧) – યશોવિજયજી ગણિએ આ જોવાની ભલામણ લઘુ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩ અ)માં તેમજ બૃહત્ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩૨ અ)માં કરી છે. વિશેષમાં બૃહત્ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૩૩ અ) જોતાં જણાય છે કે એમાં ચિત્રરૂપ સંબંધી વિચારણા કરાઈ છે. વાદરહસ્ય – આ યશોવિજયજી ગણિની કૃતિ હોવાનું મનાય છે, પણ એમ માનવા માટે મને કોઈ સબળ પ્રમાણ મળ્યું નથી. એ કૃતિ અનુપલબ્ધ છે એટલે એમાં શું હરિભદ્રસૂરિકૃત વાદાષ્ટક જેવી બાબત ચર્ચાઈ હશે કે કેમ તે જાણવું બાકી રહે છે. વાદાર્ણવ – આના પ્રણેતા યશોવિજયજીગણિ છે એમ નિઃશંકપણે માનવા માટે મને કોઈ કારણ જણાતું નથી. એ અનુપલબ્ધ કૃતિનું નામ વિચારતાં એમાં અનેક વાદોનું વિસ્તૃત અને વેધક વર્ણન હશે એમ લાગે છે. ૧. આ ચર્ચા અનેકાન્તવ્યવસ્થા (જીનું સ્મરણ કરાવે છે. ૨. આત્મા આત્મા વડે જણાય એ આત્માનું સ્વસંવિદિતત્વ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૬૧ આલોકહેતુવાદ, મંગલવાદ અને વિધિવાદ - આ ત્રણે કૃતિઓ યશોવિજયજી ગણિએ રચ્યાનું અને અનુપલબ્ધ હોવાનું મનાય છે, પણ એ યશોવિજયજી ગણિની જ કૃતિઓ છે એમ માનવા માટે એમની કોઈ કૃતિમાં એનો ઉલ્લેખ હોય તો એ સબળ પુરાવો ગણી હું એ વાત સ્વીકારું. આવો પુરાવો મંગલવાદ માટે તો ભાસારહસ્સના આદ્ય પદ્યના સ્વોપજ્ઞ વિવરણ (પત્ર ૨ અ)માં એનો ઉલ્લેખ હોવાથી મળે છે એટલે એ તો યશોવિજયગણિની કૃતિ છે જ. મંગલવાદમાં મંગલનાં સ્વરૂપ, એની આવશ્યકતા ઈત્યાદિનો વિચાર કરાયો હશે. આ સંબંધી વિશિષ્ટ અને વિસ્તૃત માહિતી હિસા. (ગા. ૧૨-૭૮)માં અપાયેલી છે. એનો ઉપયોગ આ મંગલવાદની રચનામાં કરાયો હશે. પં. સુખલાલની કલ્પના – મંગલવાદ અને વિધિવાદ એ નામ માટે પં. સુખલાલે નીચે મુજબ કથન કર્યું છે : “મંગલવાદ અને વિધિવાદ એ નામના હાલ અનુપલબ્ધ ગ્રંથોના નામમાં વાદ શબ્દ વાપરવાની ફુરણા તેમના સમકાલીન નવ્ય ન્યાયના વિદ્વાન ગદાધરે રચેલ વ્યુત્પત્તિવાદ, શક્તિવાદ આદિ ન્યાય ગ્રંથ પરથી થઈ લાગે છે." ૧. આ ત્રણે કૃતિઓ સ્વતંત્ર ગ્રંથ રૂપ છે કે એક યા બીજા ગ્રંથના અંશરૂપ છે તે જાણવું બાકી રહે છે. ૨. આલોકહેતતાવાદની કૃતિ જોવામાં આવી નથી. માત્ર તે કૃતિનું એક શ્લોકનું મંગલાચરણ તેઓશ્રીના હસ્તે લખાયેલું મળ્યું છે. – સંપાદક. ૩. જુઓ જે. સા. સં. ઈ. પૃ. ૬૩૬). Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ પરમતસમીક્ષા ચાલુ) આપણે ગત પ્રકરણમાં અજૈન દર્શનકારોના અને એમના અનુયાયીઓનાં એટલે કે પરયુથિકોનાં કેટલાંક મંતવ્યોની સમીક્ષા રૂપ જે મૌલિક તેમજ વિવરણાત્મક કવિઓ યશોવિજયગણિએ રચ્યાનું મનાય છે તે વિષે વિચાર કર્યો. હવે અહીં જૈનોનાં – સ્વયૂથિકોનાં કેટલાંક મંતવ્યોની ચકાસણી રૂપે આ ગણિએ રચેલી મનાતી કૃતિઓ વિચારીશું. તેમાં દિગંબરોને ઉદ્દેશીને રચાયેલી કૃતિઓ નીચે મુજબ છેઃ અઝપ્પમયપરિફખા અને એની સ્વોપલ્લવૃત્તિ તેમજ બાલાવબોધ, આધ્યાત્મિક મતખંડન તેમજ દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ. આનો હું પરિચય આપું તે પૂર્વે લોંકા મતના અનુયાયીઓને – અમૂર્તિપૂજકોને લક્ષીને રચાયેલી કૃતિઓ નોંધું છું: પ્રતિમાશતક અને એની સ્વોપજ્ઞ વૃત્તિ, પ્રતિમાસ્થાપનન્યાય, જિનપ્રતિમા સ્થાપનની સઝાય, દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન અને એનો બાલાવબોધ, તેમજ દેવધર્મપરીક્ષા. ઉપાધ્યાય ધર્મસાગરગણિએ સવષ્ણુસયગ(સર્વજ્ઞશતક)માં જે કેટલાક વિચારો દર્શાવ્યા છે તેના નિરસનાર્થે યશોવિજયગણિએ ધમ્મપરિફખા અને એનું સ્વોપજ્ઞ વિવરણ રચ્યાં છે. “વર્ધમાનજિનેશ્વરનું સ્તવન યાને દસ મતનું સ્તવન (વિ. સં. ૧૭૩ર કે ૧૭૩૪) – આ ગુજરાતી કૃતિનો પ્રારંભ ત્રણ દુહાથી કરાયો છે. ત્યાર બાદ છે ઢાલ છે અને અંતમાં ત્રણ કડીનો “કલશ' છે. છ ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૧. આ નામની ત્રણ કૃતિ છે. ૨. આ સ્તવન જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહમાં પત્ર ૧૩૭ આ – ૧૪૨ આ માં છપાયું છે. શું આ કૃતિ ઉપાધ્યાયજીની છે ખરી? સંપા. ૩. ધર્મસાગરગણિએ વિ. સં. ૧૬ ૨૯માં જે પવયણપરિકખા રચી છે તેમાં દસ મતોનું નિરૂપણ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૬૩ ૧૦, ૧૬, ૮, ૧૦, ૧૧ અને ૭. = ૭૨ આમ એકંદરે આ સ્તવનમાં ૭૮ (૩ + ૭૨ + ૩) કડી છે. પહેલી ઢાલમાં, મહાવીરસ્વામીનું શાસન ૨૧00 વર્ષ ચાલનાર છે, અનુયોગદ્વારમાં આગમના ત્રણ પ્રકાર દર્શાવાયા છે, તેમજ દુપ્રસહસૂરિ સુધી સૂરિપરંપરા ચાલવાની છે એમ વિવિધ બાબતોનો ઉલ્લેખ કરી બકુશ અને કુશીલના પચ્ચીસ ભેદ અને ભરમ' ગ્રહનો પ્રભાવ એ બેનો બાંધભારે નિર્દેશ કરાયો છે. બીજી ઢાલમાં કહ્યું છે કે વીર નિર્વાણથી ૬૦૦ વર્ષે દિગંબર મત નીકળ્યો. એ મત સ્ત્રીની સ્ત્રીદેહે મુક્તિ માનતો નથી, પરંતુ ગોમટસારની વૃત્તિમાં તો એથી વિપરીત વાત દર્શાવાઈ છે એમ અહીં કહ્યું છે. વિ. સં. ૧૧૬૯માં પુનમિયા’ પૂર્ણિમા) પંથ નીકળ્યો. એના અનુયાયી ચૌદસને બદલે પૂર્ણિમાને મહત્ત્વ આપે છે તેનું વિવિધ આગમાદિકના ઉલ્લેખપૂર્વક ખંડન કરાયું છે. વિ. સં. ૧૨૦૪માં ખરતરની ઉત્પત્તિ થઈ. એ મતમાં સ્ત્રીને પૂજાનો અધિકાર નથી એવી પ્રરૂપણા કરાઈ છે. એ મત પ્રમાણે મહાવીરસ્વામીનાં છ કલ્યાણક છે અને માસકલ્પ નથી. ત્રીજી ઢાલમાં જિનપ્રતિમા પૂજનીય છે એ વાત કેટલાક દાખલા આપી દર્શાવાઈ છે." ચોથી ઢાલમાં કહ્યું છે કે શાહ કડુએ (કડવે) વિ. સં. ૧૫૬૪માં ગુરુ તત્ત્વને ઉથાપી નવો મત કાઢ્યો. એ દ્વારા દ્રવ્યાદિક ચારના ભેદ મહાનિસીહમાં કહ્યા છે, દેશવત્તિ દેશવિરત)ના એકવીસ ભેદ છે તેમજ સાધુ વિના શ્રાવક હોય એ આશ્ચર્ય ગણાય એમ બીજી કેટલીક બાબતો રજૂ કરાઈ છે. પાંચમી ઢાલમાં એવો ઉલ્લેખ છે કે વિ. સં. ૧૫૭૮માં લંકામાંથી વિજયા' મત નીકળ્યો. વળી ‘નાગોરીતા' ગચ્છમાંથી “પાયચંદ ગચ્છ ઉદ્ભવ્યો અને ૧. શું આ પ્રરૂપણા વિ. સં. ૧૫૦૮માં અમદાવાદમાં લોંકાશાહ નામના લહિયાને સાધુ પ્રત્યે અણગમો થતાં અને એમને વિ. સં. ૧૫૩૦માં લખમશી નામનો શિષ્ય મળતાં બંનેએ જે જિનપ્રતિમાનો નિષેધ કર્યો અને વિ. સં. ૧૫૩૩માં સીરોહી પાસેના અરઘટ્ટપાટકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણાએ એ પ્રતિમાનિષેધના વાદને જોર આપ્યું (જુઓ પવયણ પરિફખા, વિશ્રામ ૭) તેને ઉદ્દેશીને છે? આ વાદને માનનારને મૂર્તિપૂજક જૈનો લેપક' કહે છે. જુઓ જૈ. સા. સં. ઈ. પૂ. પ૦૮). WWW.jainelibrary.org Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પરમત સમીક્ષા શાન્તિદાસ કલિયુગમાં કલંકી સમાન થયો એમ અહીં કહી ‘તપ’ગચ્છમાં નયવિમલે નવી રીત દાખલ કરી અને જ્ઞાનવિમલસૂરિ નામ ધારણ કર્યું અને તેર બોલની પ્રરૂપણા કરી એ વાત દર્શાવાઈ છે. છઠ્ઠી ઢાલમાં મત હોય ત્યાં ધર્મ નથી એ વાત સૂચવી જિનેશ્વરની આજ્ઞાના પાલનનું મહત્ત્વ દર્શાવાયું છે. ત્યાર બાદ મહાવીરસ્વામીની કૃપાથી કુમત ત્યજાતાં અને નયવિજયનો પ્રસાદ થતાં આજે મારે દિવાળી થઈ' એમ કર્તાએ કહ્યું છે. “કલશ''માં મહાવીરસ્વામીને વિનતિરૂપ આ કૃતિ યુગ-ભવનસંયમ’’ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૩૨ કે ૧૭૩૪માં રચાયાનો ઉલ્લેખ છે. અઝપ્પમયપાિ(અધ્યાત્મમતપરીક્ષા) – આ જ. મ. માં ૧૮૪ ગાથામાં રચાયેલી કૃતિ છે. એના મુખ્ય વિષયો તે ધર્મોપક૨ણ રાખવાથી પરિગ્રહ થાય એનું, તેમજ કેવલિ-ભુક્તિ અને સ્ત્રી-મુક્તિનો ઇન્કાર કરનારા દિગંબરોના મતનું તેમજ નામધારી આધ્યાત્મિકોનું ખંડન છે. પ્રસંગવશાત્ નિમ્નલિખિત મુદ્દાઓ દાખલાપૂર્વક રજૂ કરાયા છે : અધ્યાત્મના નામાદિ ચાર નિક્ષેપ, ધ્યાન, ઉત્સર્ગ અને અપવાદની સમજણ, રાગ અને દ્વેષને અંગે ચાર નિક્ષેપ, ક્રોધાદિકની નયો પ્રમાણે વિચારણા તેમજ જિનકલ્ય અને સ્થવિરકલ્પનું નિરૂપણ તથા નિશ્ચય-નય અને વ્યવહા૨-નયની સમજણ (ગા. ૬૧, ૬૮ ઇત્યાદિ.) વિદૂષક પંદરમા પદ્યમાં ‘વિદૂરગ’નો ઉલ્લેખ છે. વૃત્તિ – પ્રસ્તુત કૃતિ ઉપર કર્તાએ જાતે સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. પ્રારંભમાં - ૧. પટ્ટાવલી સમુચ્ચય(ભા. ૨, પૃ. ૨૧૬)માં કહ્યું છે કે જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૪૯માં ‘સંડેર' ગામમાં મહોપાધ્યાય યશોવિજ્યગણની આજ્ઞા પ્રમાણે ક્રિયોદ્ધાર કરી સંવેગી' માર્ગ સ્વીકાર્યો હતો. આથી એમ ભાસે છે કે એ સૂરિએ વિ. સં. ૧૭૩૪માં કે તે પહેલાં કોઈ નવો પંથ કાઢ્યો હશે એટલે ઉપાધ્યાયજીએ એમની ઝાટકણી કાઢી છે. ૨. આ કૃતિ ગુજરાતી અનુવાદ સહિત અ. ૨. (ભા. ૨, પૃ. ૨૭૩-૩૪૪)માં ઈ. સ. ૧૮૭૬માં છપાવાઈ છે. વળી આ કૃતિ સંસ્કૃત છાયા અને સ્વોપન્ન સંસ્કૃત વૃત્તિ સહિત દે. લા. જૈ. પુ.” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. એમાં વૃત્તિગત વિશેષ નામોની કે અવતરણોની સૂચી અંતમાં અપાઈ નથી, પરંતુ મૂળ કૃતિ અંતમાં અપાઈ છે. વિશેષમાં ‘‘અધ્યાત્મમત પરીક્ષા” એ નામથી મૂળ કૃતિ કોઈકના ગુજરાતી ભાષાંતર સહિત જૈ. આ. સ.” તરફથી વીર સંવત્ ૨૪૪૪માં પ્રસિદ્ધ કરાઈ છે, પણ મૂળ કૃતિમાં અનેક અશુદ્ધિઓ છે. વિશેષમાં મુખપૃષ્ઠ ઉપર પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૬૫ એક પદ્ય છે અને અંતમાં પ્રશસ્તિ રૂપે સોળ પદ્યો છે. પ્રશસ્તિમાંના બીજા પદ્યમાં ભસ્મક રોગનો અને ચોથા પદ્યમાં મોગલ સમ્રાટ અકબ્બરનો ઉલ્લેખ છે પ્રશસ્તિમાં હીરવિજયસૂરિજીથી માંડીને ગુરુપરંપરા કર્તાએ વર્ણવી છે. અવતરણો – વૃત્તિમાં અવતરણો અપાયાં છે. તેમ કરતી વેળા કોઈ કોઈ વાર ગ્રંથનો ઉલ્લેખ પણ કરાયો છે. દા.ત. સૂત્રકૃતાંગવૃત્તિના ઉલ્લેખપૂર્વક એક અવતરણ ૪૮ અ પત્રમાં અપાયું છે. એવી રીતે આ જ પત્રમાં ગુણસ્થાનક્રમારોહ માટે પણ જોવાય છે. ૩૯ અ પત્રમાં પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે અને એમની એક કૃતિમાંથી અવતરણ અપાયું છે. પત્ર ૫ આ – ૬ અ માં પ્રવચનસાર પવયણસાર)ના નિર્દેશપૂર્વક એમાંથી છ ગાથા ઉદ્ધત કરાઈ છે. એવી રીતે ૩૭ અ પત્રમાં સમયસાર માટે છે. આત્માના બહિરાત્મા વગેરે ત્રણ પ્રકારો ૬૬ આ પત્રમાં દર્શાવતી વેળા, યોગશાસ્ત્રના ઉલ્લેખપૂર્વક એમાંથી બે પદ્ય અપાયાં છે. ન્યાય – ૩૩ પત્રમાં નિમ્નલિખિત ન્યાય રજૂ કરાયો છે : “दासेण मे खरो कीओ दासो वि मे खरो वि" બાલાવબોધ – ન્યાયાચાર્યું જે બે ગુજરાતી કાગળ લખ્યા છે તેમાં પહેલામાં નીચે મુજબ ઉલ્લેખ છે : હવે તે યુગતિ જાણ્યારી ઈચ્છા છઈ સા ગદાધર મહારાજ હસ્તે અધ્યાત્મમત પરીક્ષારો બાલાવબોધ લિખાવી આપસ્યાં તેથી સર્વ પ્રીક્યો” આ ગુજરાતી બાલવબોધનો પ્રારંભ... ભાષાંતર – અઝપ્પમ પરિફખાનું ગુજરાતીમાં ભાષાન્તર કોઈએ કર્યું છે. એ અક્ષરશઃ નથી પરંતુ ભાવવાહી છે. ‘દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ યાને ચૌરાસી બોલ વિચાર – કર્તાએ આ કૃતિનું નામ આ કૃતિમાં દર્શાવ્યું નથી. એથી મેં પહેલું નામ યોજ્યું છે. બીજું નામ કર્તાના એક કાગળમાં છે. આ હિન્દી કૃતિમાં ગૂ. સા. સં. પ્રમાણે ૧૬ ૧ પદ્યો છે, ૧. આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ છંદોનાં નામ સાથે પ્ર. ૨. (ભા. ૧, પૃ. ૭૬ ૬-૭૭૫)માં ઈ. સ. ૧૮૭૬માં અને આ કૃતિ છંદોનાં નામ, વિષયોનાં શીર્ષક અને થોડાંક ટિપ્પણ સહિત ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૫૭૨-૫૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૩. આ કૃતિનો પરિચય મેં “દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ (૮૪ બોલ વિચાર): રેખાદર્શન” નામના લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૧)માં છપાયો છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પરમત સમીક્ષા જ્યારે કોઈક હાથપોથીમાં તેરમું પદ્ય નથી. છંદ – આ કૃતિના છંદનાં નામ એને લગતા પદ્યાંક તેમજ તે તે પદ્યની કુલ સંખ્યા સહિત નીચે મુજબ હું દર્શાવું અડલ્સ (અલ્લિ ) ૫૫, ૭૭-૭૯. ]િ ચોપાઈ ૨૪-૩૨, ૩-૧૦૧. [૧૮]. છપ્પય ૧, ૧૯ [૨]. દોહરો ૩-૧૧, ૧૩-૧૭, ૨૨૩, ૩૪-૩૯, ૪૬-૫૪, ૫૬-૬૯, ૭૨-૭૫, ૮૦-૮૭, ૧૦૩-૧૪૧, ૧૪-૧૫૧, ૧૫૩-૧૬૧, [૧૧૫] સવૈયો ૨, ૧૨, ૧૮, ૩૩, ૪૫, ૭૦, ૭૧, ૭૬, ૧૪૨, ૧૫ર, [૧] સોરઠી દોહરો ૮૮, ૮૯, ૧૦૨, ૧૪૩. [૪] સોરઠો ૪૦, ૯૦૯૨. ]િ. હરિગીત (ગીતા) ૪૧-૪૪. [૪] ઉદ્દભવ - પ્રસ્તુત કૃતિનો ઉદ્દભવ દિ. પંડિત હેમરાજ પાંડેએ શ્વેતાંબર મતની સમીક્ષા રૂપે કરેલી પ્રરૂપણાને આભારી છે એમ ૧૫૮મું પદ્ય જોતાં જણાય છે. એમણે શ્વેતાંબરોથી દિગંબરો ચોર્યાસી બાબતમાં ભિન્ન મત ધરાવે છે એમ પ્રતિપાદન કર્યું છે. આ જાતની એમની કૃતિ તે મારી નમ્ર સમજ પ્રમાણે સિતપટ ચૌરાસી બોલ છે. એના પ્રત્યુત્તર રૂપે શ્વેતાંબરોને ઉદ્દેશી પ્રસ્તુત કૃતિ યોજાઈ છે. રચના-સ્થળ – પ્રસ્તુતિ કૃતિ “કાશીથી આવતાં રચેલ” એવો ઉલ્લેખ મુનિ (હાલ સૂરિ) પ્રતાપવિજયજીએ સવૃત્તિક પ્રતિમાશતકના “કિંચિત્ પ્રાસ્તાવિક પત્ર ૧૦માં કર્યો છે. જોકે એ બાબત કોઈ આધાર દર્શાવ્યો નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત કૃતિ ક્યાં રચાઈ તે જાણવું બાકી રહે છે. એના રચનાવર્ષ વિષે પણ આપણે અંધારામાં છીએ. વિષય – પ્રસ્તુત કૃતિનો પ્રારંભ વર્ધમાન નામના જિનેશ્વરની હૃદયંગમ સ્તુતિ ૧. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જાણવામાં નથી. એનો થોડોક ભાગ મેં એક લેખમાં આપ્યો છે. આથી આ સંપૂર્ણ કૃતિ યશોવિજયની પ્રસ્તુત કૃતિ સહિત છપાવાય તો શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના તાત્વિક તેમજ આજની પરિસ્થિતિમાં નગણ્ય' એવા મતભેદો કયા છે તે જાણી બંને ફિરકા વચ્ચેનું વૈમનસ્ય ઓછું કરી શકાય. Page #262 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૬૭ દ્વારા કરાયો છે. આ વર્ધમાન તે મહાવીરસ્વામી છે એમ સહજ ભાસે, પણ આ કૃતિની રચના એવી છે કે ઋષભ, ચન્દ્રાનન, વારિષેણ અને વર્ધમાન એમ જે જિનેશ્વરોનાં ચાર શાશ્વત નામ ગણાવાય છે તેમાંના હરકોઈ વર્ધમાન જિનેશ્વરને અંગે ઘટી શકે છે. આ સ્તુતિ પછી શ્વેતાંબરોના ગ્રંથોની ખૂબ પ્રશંસા કરાઈ છે અને ત્યાર બાદ દિગંબર મત વીર સંવત ૬૦૯ (ઈ. સ. ૮૨ કે ૮૩)માં આયકૃષ્ણના શિષ્ય સહસમલથી નીકળ્યો એ બાબત દર્શાવાઈ છે. એના પછી આ કૃતિના મધ્યબિન્દુરૂપ શ્વેતાંબર અને દિગંબર વચ્ચેના મતભેદનું વિસ્તૃત નિરૂપણ દાખલા દલીલપૂર્વક કરાયું છે. એની આછી રૂપરેખા હું નીચે મુજબ આલેખું છું: જિનેશ્વરમાં અઢાર દોષોના અભાવની ગણતરી પરત્વે મતભેદ, વલિમુક્તિ (શ્વે.), તીર્થંકરનો દેહ સાત ધાતુઓથી યુક્ત હોવાની માન્યતા (શ્વે.), તીર્થકરનું પરમ ઔદારિક શરીર દિ), નોકર્ણાહારે જિનના શરીરની સ્થિતિ દિ), કેવલીનાં બળેલી દોરડી જેવાં કર્મ (દિ), તીર્થકરને ૧૧ પરીષહ (જે) દિ), જિનનું ક્ષાયિક સુખ તે કેવલજ્ઞાન દિ), દેવની પ્રેરણાથી તીર્થકરનું બેસવું-ઊઠવું (દિ), કેવલજ્ઞાની થતાં જિનનું આકાશમાં આકડાના રૂની માફક પરિભ્રમણ દિ), જિનની વાણીની સાક્ષરતા (હૈ.), શલાકાપુરુષોમાં નિહારનો અભાવ દિ), અપ્રમત્ત સાધુને આહાર-વિહારનો અસંભવ (દિ), માનુષોત્તર પર્વતની બહાર જનાર સાધુના વ્રતનો ભંગ (દિ), ભરતને ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન (એ.), ભાવની મુખ્યતા (દિ.), વ્યવહારનયની આવશ્યકતા (શ્વે.), અધિગમ વિના સમ્યકત્વની પ્રાપ્તિ (દિ), કેવલીના મસ્તક ઉપર વસ્ત્ર મુકાતાં કેવલજ્ઞાનનો હ્રાસ દિ), સિદ્ધના પંદર ભેદ (શ્વે.), સ્ત્રીલિંગે સિદ્ધિ (જે.., મલ્લિનાથનું સ્ત્રીત્વ (જે.), દ્રૌપદીનું પંચભર્તૃત્વ (.), બાહુબલિએ કરેલો કેવલીનો વિનય (જે.., તીર્થકરનું વાર્ષિક દાન (જે.), પરહિત કરવાથી પુણ્ય (સ્પે.), કપિલ કેવલીનું નૃત્ય (જે.), મલ્લિનાથ અને નેમિનાથ સિવાયના તીર્થકરની પરિણીત દશા (જે.), સાધુનું ભિક્ષાગ્રહણ (જે.), કસ્તૂરી વગેરેથી પૂજા (જે.), જિનપ્રતિમાની અંગપૂજા (જે.), સમવસરણમાં જિનની અચલકતાનું અદર્શન (શ્વે.), ગૌતમસ્વામીએ પરિવ્રાજકનો કરેલો સત્કાર (શ્વે.), જિનપ્રતિમાનું પ્રક્ષાલન (જે., ગુરુની સ્થાપના (શ્વે.), શત્રુંજયનો તીર્થ તરીકે સ્વીકાર (સ્પે.), શુદ્ધ ઉપયોગમાં સાધુ દ્વારા ઉપદેશ અને દીક્ષા (જે., વસુદેવની ૭૨૦૦૦ પત્ની (જે), મહાવીરસ્વામીના જમાલિ જમાઈ (શ્વે), ચંડરદ્રાચાર્યના શિષ્યને કેવલજ્ઞાન (.), વ્યવહારની સ્થાપના (શ્વે), દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ ઉભય નયની મુખ્યતા (જે), પર્યાયનો ગુણ તરીકે ઉલ્લેખ (૨), ગુણાર્થિક નયની અનુપપત્તિ (શ્વે, નયની સાતની સંખ્યા (), સમયપર્યાયની ૧-૨. આ બંનેની પ્રાચીનતા તેમજ ન્યાધ્યતા વિચારવી ઘટે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પરમત સમીક્ષા કાલદ્રવ્યતા દિ), વિર દ્વારા મેરનું કંપન (શ્વે), મુનિસુવ્રતસ્વામીના ગણધર અશ્વ (જે), અડસઠ અક્ષરનો નવકાર મંત્ર (જે), તીર્થકરની દેશના અ. મા. માં (જે.), સ્વર્ગમાં તીર્થકરની દાઢાની પૂજા (શ્વે.), નીચ કુળમાં ઉત્પન્ન થનારને પણ મોક્ષની પ્રાપ્તિ (જે), મહાવીર સ્વામીનો ગર્ભાપહાર (જે.), એમના બે પિતા (જે.), ત્રિશલાનું સતીત્વ (શ્વે.), કેવલી બાહુબલિએ તીર્થકરની કરેલી પ્રદક્ષિણા (જે.), વીરે ખાધેલી છીંક (%.), હરિવર્ષ ક્ષેત્રાદિમાં યુગલિકનું આનયન (જે), અમર ઈન્દ્રનો ઉત્પાત (જે.), વીરનો અનાર્ય દેશમાં વિહાર (જે), દેવ-મનુષ્ય વચ્ચે ભોગ (સ્પે.), વીરના પ્રથમ વ્યાખ્યાનની વિફળતા (શ્વે), તીર્થકરની માતાને ચૌદ સ્વપ્ન (.), બત્રીસ અતિશયની અપૃથકતા (), ચામડાના પાત્રમાં જળપાન કરવામાં સદોષતા દિ), પાકા ઘીની કલ્પતા જે.), નાભિ અને મરુદેવાનું યુગલિકત્વ (જે.), તેમના એ યુગલિકના પુત્ર ઋષભદેવ (જે.), ધર્મોપકરણની અપરિગ્રહતા (જે.) અને જિનાગમનો ઉચ્છેદ (દિ). ઉલ્લેખ – આ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : આવશ્યક (), ગોમટસાર (૧૦૩), જ્ઞાતાસૂત્ર (૧૪૨), તત્ત્વારથ (૨૫, ૮૩, ૯૨), તન્નસમાધિ (૧૧૧), નયચક્ર (૮૩), પ્રવચનસાર (૨૯, ૪૪, ૬૦, ૭૭), વ્યવહારભાષ્ય (૭૪), શત્રુંજય માહાતમ (૧૦૦), સમયસાર (૪૨), સમ્મતિ (૭૯, ૮૨) અને સૂયડાંગ (૧૧૪). ગ્રંથકારોનાં નામ નીચે પ્રમાણે છે : દેવસેન (૮૩), સિદ્ધસેન દિવાકર) (૭૯) અને હેમરાજ પાંડે (૧૫૮). આ ઉપરાંત પૃ. ૯૨માં તત્ત્વારથના જે વૃત્તિકારનો ઉલ્લેખ છે તેઓ સિદ્ધસેનગણિ હશે. અવતરણ – પ્રસ્તુત કૃતિમાંથી ૨૬મું પદ્ય એક કાગળ પૃ. ૯૦)માં તેમજ પદ્ય ૧૮, ૧ અને ૪૫ જૈનધર્મવરસ્તોત્રના શ્લો. ૨૮, ૩૦ અને ૩૬ની સ્વોપજ્ઞ વૃત્તિમાં કંઈક ફેરફાર સાથે જોવાય છે. મહત્ત્વ – આ કૃતિનું મહત્ત્વ અનેક રીતે છે કેમકે એ લગભગ પોણીત્રણસો વર્ષ ઉપરની હિન્દી પદ્યાત્મક ભાષાના અભ્યાસ માટે ઉપયોગી છે. વળી જેનોના બંને ફિરકાઓની એ સમયની મનોદશા જાણવા માટેનું એ એક અનુપમ સાધન છે. વિશેષમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના મતભેદોનો શૃંખલાબદ્ધ ઈતિહાસ તૈયાર કરવામાં આ કૃતિ કામ લાગે તેમ છે. આવશ્યકતા – પ્રસ્તુત કૃતિની ભાષા જોતાં એનો ગુજરાતી અનુવાદ થવો ઘટે. Page #264 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૬૯ બે કાગળ પ્રથમ કાગળ વિ. સં. ૧૭૩૧ કે ત્યાર બાદ) - ગુજરાતીમાં કાગળ' શબ્દના બે અર્થ કરાય છે ઃ (૧) વાંસ, ઘાસ, ધાગા ઇત્યાદિમાંથી કરાતી અને લખવા વગેરે કામમાં લેવાતી બનાવટ અને (૨) સંદેશવાહક પત્ર. અત્ર બીજો અર્થ પ્રસ્તુત છે. પત્ર લખવાની પ્રથા ઘણી જૂની છે. એકબીજાને ઝટ મળી શકાય તેમ ન હોય અને કોઈ બાબત જણાવવી કે પૂછવી હોય તો તે માટે પત્રનો ઉપયોગ કરાય છે. પત્રમાં એ લખનારનું નામ, એના નગર કે ગામનું નામ, મિતિ (તિથિ કે તારીખ), જેના ઉપર પત્ર લખાયો હોય તેનાં નામઠામ ઇત્યાદિ બહિરંગ બાબતો ઉપરાંત લખાણના મુખ્ય મુદ્દારૂપ અંતરંગ બાબત હોય છે. ન્યાયાચાર્ય યશોવિજયગણિ જેવા બહુશ્રુત મુનિવર પાસેથી તાત્ત્વિક બોધ મેળવવા સુશ્રાવકો લલચાય એ સ્વાભાવિક છે. આને લઈને આવા કેટલાક શ્રાવકો અને ન્યાયાચાર્ય વચ્ચે પત્રવ્યવહાર થયેલ હોવો જોઈએ. કોઈ શ્રાવકે એમના ઉપર લખેલો પત્ર – કાગળ હજી સુધી કોઈ મળી આવ્યો નથી, પરંતુ ન્યાયાચાર્યે લખેલા બે ગુજરાતી કાગળ અને એક સંસ્કૃત પત્ર મળી આવ્યા છે. એ પૈકી પહેલો કાગળ ઘણો લાંબો છે. ગૂ. સા. સંમાં છપાયેલા પ્રથમ કાગળનો પ્રારંભ “| ૐ || શ્રીને સામે ૩. શ્રી નવિનય ખત્તોત્તરપ્રજથી કરાયો છે, જ્યારે પ્ર. ૨.માં તો બીજા કાગળના પ્રારંભિક ભાગ સાથે મોટે ભાગે સમાન જણાતો પહેલા કાગળનો આદિ ભાગ છે. એ લખાણ નીચે મુજબ છે : "श्री जिनाय नमः । स्वस्ति श्री स्तम्भनकपार्थजिनं प्रणम्य श्री स्तम्भतीर्थनगरतः श्रीजेसलमेरुमहादुर्गे न्यायाचार्योपाध्यायश्रीयशोविजयगणयः सपरिकराः सुश्रावकपुण्यप्रभावक-श्रीदेवगुरुभक्तिकारक-श्रीजिनाज्ञाप्रतिपालक-गीतार्थपरम्पराप्राप्तसामाचारीरुचिधारक-आगमाध्यात्मविवेककारकमोक्षैकतान-सर्वावसरसावधान-शा. हरराज शा. देवराजयोग्यं धर्मलाभपूर्वकं लिखितं" બીજા કાગળમાં “શ્રી નિનાય નમ:” નથી. “તશ્મનપાર્થને બદલે ૧. આ બંને કાગળ ગૂ. સા. સં. વિ. ૨)ના લગભગ અંતમાં પૃ. ૮૪-૧૧પમાં છપાયા છે. પહેલો કાગળ ૧૧૨માં પૃષ્ઠ ઉપર પૂરો થાય છે. પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૬૯૭૧૦)માં ઉપાધ્યાયજીએ લખેલો જે કાગળ છપાયો છે તે આ પહેલા કાગળ સાથે લગભગ મળતો આવે છે. એ બેમાં જે થોડોક ફરક છે તે પૃ. ૧૧૫-૧૧૯માં દર્શાવાયો છે. ૨. આને અંગે “પત્રમાં તત્ત્વજ્ઞાન” નામનો લેખ ૫. ધુરંધરવિજયગણિએ લખ્યો છે. એ જૈ. ધ. પ્ર. પુ. ૭૩, સં. ૧, ૨-૩, ૪, ૫, ૯, ૧૧માં તેમજ પુ. ૭૪. એ. ૧, ૩-૪)માં કટકે કટકે છપાયો છે. ૩ આ સંસ્કૃત પત્ર અષ્ટસહસીવિવરણ પરિ. ૩)નો અંતિમ ભાગ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પરમત સમીક્ષા “પાર્થ” એવો પાઠ છે. વળી “શ્રીને મેરુમહા” પાઠ નથી. વિશેષમાં પ્રતિપાસિંઘમુદ્યસાદ” એવો પાઠ છે અર્થાત્ હરરાજ અને દેવરાજને લગતા આઠ વિશેષણોને બદલે સુશ્રાવક ઈત્યાદિ ચાર જ વિશેષણ છે. વિશેષમાં બીજા કાગળમાં સંઘમુખ્ય એમ જે કહ્યું છે તે પહેલા કાગળમાં નથી. ગૂ. સા. સં.માં છપાયેલા પહેલા કાગળના અંતમાં મિતિ નથી, જ્યારે પ્ર. ૨.માં છપાયેલા કાગળમાં મિતિપૂર્વક નિમ્નલિખિત પંક્તિ છે: ફાગણ સુદ તેરશથી ૧૦૮ શ્રી યશોવિજયોપાધ્યાયકૃત સમ્યગુ. શાસ્ત્રવિચારસાર પત્ર સમાપ્ત” ગૂ. સા. સં. માંના પહેલા કાગળમાં એ ક્યાંથી લખાયો તે જણાવાયું નથી. જ્યારે પ્ર. ૨. પ્રમાણે એ સ્તંભતીર્થનગરથી ખંભાતથી) લખાયો છે. વિશેષમાં ગૂ. સા. સં. પ્રમાણે પહેલો કાગળ જેસલમેરની કોઈ વ્યક્તિને લખાયો છે, જ્યારે પ્ર. ૨. પ્રમાણે એ જેસલમેરના સંઘના મુખ્ય શ્રાવકો નામે હરરાજ અને દેવરાજને ધર્મલાભપૂર્વક લખાયા છે. પ્ર. ૨. પ્રમાણે પહેલો કાગળ “સ્તંભનક' પાર્શ્વને નમસ્કારપૂર્વક લખાયો છે, જ્યારે ગૂ. સા. સં.માં એમને કે કોઈ અન્ય ઈષ્ટદેવને નમસ્કાર કર્યાની વાત નથી. બીજા કાગળનો પ્રારંભ પાર્શ્વજિનને નમસ્કાર કરી કરાયો છે. એ કાગળ સ્તંભતીર્થથી ઉપાધ્યાયજીએ જેસલમેરના આઠ વિશેષણોથી વિભૂષિત બે શ્રાવક નામે હરરાજ અને દેવરાજને એમના પ્રથમ ચૈત્ર સુદના કાગળના ઉત્તરરૂપે ધર્મલાભપૂર્વક લખ્યો છે. એમાં ‘મિતિ નથી. આ બંને કાગળ પૈકી એકેમાં કાગળ કયા વર્ષમાં લખ્યો તેનો ઉલ્લેખ નથી. ભાષા -પ્રશ્નના ઉત્તરરૂપે લખાયેલા આ બંને કાગળના મોટા ભાગનું લખાણ મારવાડી છાંટવાળી ગુજરાતી ભાષામાં છે. સંસ્કૃતમાં લખાયેલા પ્રારંભિક ભાગમાં “નિશ્વિતં" એમ છે તે “નિવૃત્તિ જોઈએ. એટલે શુદ્ધ સંસ્કૃતની દષ્ટિએ આ અલન ગણાય. શૈલી - કાગળ લખનાર પોતાના નામ આગળ “શ્રી”નો પ્રયોગ કરે એ સમુચિત ન ગણાય. તો ઉપાધ્યાયજીના કાગળમાં એવો ઉલ્લેખ છે તેનું શું કારણ? એમણે પોતાની પદવીઓ જણાવી છે તેમાં તો કંઈ ખોટું નથી. એમણે પોતાને માટે બહુવચન ૧. આ પૈકી છ વિશેષણોના અંત્યાક્ષર સમાન છે – “ક છે. આમ એ પ્રાસથી શોભે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૭૧ વાપર્યું છે' તેવી પ્રથા આજકાલના તંત્રીઓ વગેરેને અંગે જોવાય છે. વિષય – પ્રથમ કાગળમાં અનેક મુદ્દાઓ વિચારાયા છેઃ (૧) કેવલીના કવલાહાર વિષે લખતાં ગ્રન્થાન્તર થાય એથી એ બાબત લખી ન હતી. હવે એને લગતી યુક્તિઓ જાણવા મળે તે માટે અધ્યાત્મમત પરીક્ષાનો બાલાવબોધ લખાવી મોકલશું. (૨) દિગંબરનો નિષેધ હેમચન્દ્રસૂરિજીના પૂર્વના આચાર્યોએ કર્યો છે. દા. ત. જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણે વિરોસા.માં આઠમા નિલવ તરીકે સર્વવિસંવાદી દિગંબરનો ઉલ્લેખ કર્યો છે. (૩) વાચક ઉમાસ્વાતિએ પ્રશમરતિમાં સાધુને ધમપકરણ હોય એમ કહ્યું () આગમમાં સ્ત્રી મોક્ષે ગયાની અને મલ્લિનાથને સ્ત્રી કહ્યાની વાત છે. (૫) ૮૪000 જેવડો જે સ્યાદ્વાદરત્નાકર હતો તેમાં ૪૦૦૦ શ્લોક જેટલો વિભાગ તો સ્ત્રીમુક્તિને લગતી યુક્તિઓ પરત્વે હતો. (૬) પરીક્ષકે સંભૂત અર્થ વિષે સ્પષ્ટ નિર્ણય જાહેર કરવો જોઈએ. (૭) લાભાંતરાય કર્મના ક્ષયથી કેવલીને દિવ્યપરમાણુ ચયાપચય રોમેરોમ થઈ રહ્યો છે એ વાતનું ખંડન કરાયું છે. એ પ્રસંગે અપાયેલા સાક્ષીપાઠનો ટબ્બો અપાયો છે. (૮) વિશ નિને (ત. સૂ. ૯, સૂત્ર ૧૧)ને અંગેની દિગંબરીય વ્યાખ્યાઓમાં દોષ બતાવાયા છે. (૯) મોહનીય કર્મ વિના વેદનીય કર્મ સ્વવિપાક ન દેખાડે એ વાતનું નિરસન કરાયું છે. આ ઉપરાંત બીજી તેર બાબતો આ કાગળમાં અપાઈ છેઃ (૧) સિદ્ધને અંગે તેમજ અલોકાકાશ પરત્વે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની વિચારણા કરાઈ છે. તેમ કરતી વેળા ઉત્પાદાદિ ત્રણેના પ્રાયોગિક અને વૈસિક એમ બબ્બે પ્રકારો દર્શાવાયા છે. વળી દ્રવ્યાર્થિક નય પ્રમાણે ત્રણે કાળના સંબંધરૂપ સત્તા છે, જ્યારે પર્યાયાર્થિક નય પ્રમાણે તો મધ્યમ ક્ષણરૂપ જ સત્તા છે એ વાત ૧. આ પ્રમાણેનો બહુવચનનો પ્રયોગ કરવાનું કારણ વ્યાકરણશાસ્ત્રમાં... Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પરમત સમીક્ષા રજૂ કરાઈ છે. (૨) કાળદ્રવ્ય વિષેની શ્વેતાંબરો તેમજ દિગંબરોની માન્યતાનું નિરૂપણ છે. (૩) “સ્થાપના શબ્દની બે વ્યુત્પત્તિ દર્શાવી નયો પ્રમાણે નિક્ષેપોની યોજના કરાઈ છે. () શ્રાવકે જિનપૂજન કરવું જોઈએ. (૫) કેવલીને ચન્દ્રની જ્યોત્સાના સમાન જે કહ્યા છે તે પરા નામની આઠમી દૃષ્ટિની અપેક્ષાએ છે. કેવલીના ધ્વનિ બાબત દિગંબરોની જે માન્યતા છે તેનું અહીં નિરસન કરાયું છે. (૬) દસ આશ્ચર્ય ઉપરાંત બીજાં પણ છે. ચન્દ્ર અને સૂર્ય મૂળ વિમાનમાં આવ્યા હતા એમાં આશ્ચર્ય લાગે તે “આશ્ચર્યના અર્થની સાર્થકતા દર્શાવે છે. (૭) માર્માભિમુખ, માર્ગપતિત અને માર્ગાનુસારી એ ત્રણના અર્થ અપાયા છે. (૮) યતિનાં એટલે કે સાધુનાં અધ્યયનાદિ છ કાર્ય ગણાવાયાં છે. એવી રીતે બ્રહ્મનું ? બ્રાહ્મણ)નાં પણ અધ્યયનાદિ છ કાર્યનો ઉલ્લેખ કરાયો છે. (૯) પ્રતિક્રમણનાં દોષસંગ્રહ ઇત્યાદિ છે આવશ્યક કર્મનાં નામ, એના અર્થ અને એને અંગેની વિધિ એ બાબતો અહીં વિચારાઈ છે. અહીં દૈવસિક પ્રતિક્રમણની વિધિનો ઉલ્લેખ છે. (૧૦) પંચતીર્થી પ્રતિમાના) અને ચતુર્વિશતિ – પટ્ટકાદિમાં એટલે કે ચોવીસીના પટ્ટ વગેરેમાં સ્નાત્રજળનો પરસ્પર સ્પર્શ થતાં તેમાં દોષ નથી એમ કહી “ધર્મસંગ્રહમાંથી અવતરણ અપાયું છે. (૧૧) પુરુષે બે વસ્ત્ર પહેરીને અને સ્ત્રીએ ત્રણ પહેરીને દેવપૂજનાદિ કરવું (૧૨) સાધુને અપ્રાસુકાદિ અનાદિ વડે પ્રતિલાભતાં પાપકર્મ અલ્પ અને નિર્જરા વિશેષ થાય એમ સૂચવતો ભગવતીનો પાઠ અપાયો છે. (૧૩) બે ચરણ ઈત્યાદિ નવ અંગે કપૂર, કેસર વગેરેથી મિશ્રિત ગોશીષચન્દનાદિ વડે પૂજન કરવું એ વાત તેમજ પહેલાં કપાળે તિલક કરી નવ ૧. ચોકસાઈથી કહેવું હોય તો ધર્મસંગ્રહના ૬ ૧મા પદ્યની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૨૯ આ એવો ઉલ્લેખ કરાવો જોઈએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૭૩ અંગે પૂજા કરવી એમ કેટલાક કહે છે એ વાત અહીં નિર્દેશાઈ છે. ગ્રંથોનો ઉલ્લેખ – પ્રથમ કાગળમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : *અધ્યાત્મમત પરીક્ષાનો બાલાવબોધ (મૃ. ૮૫), અનુયોગદ્વાર પૂ. ૧૦૨), *અનેકાન્તવ્યવસ્થા પૃ. ૯૮), અયોગવ્યવચ્છેદકાત્રિશિકા (પૃ. ૮૬), 'આત્મખ્યાતિ પૃ. ૯૮), આવશ્યકનિયુક્તિ પૃ. ૯૬), ઉત્તરાધ્યયન સૂત્ર પૃ. ૯૯), ઉપાસકાધ્યયનટીકા (પૃ. ૧૦૮), ઓઘનિર્યુક્તિ (પૃ. ૧૭૯), કર્મકાંડ પૃ. ૯૦), ગોમટસાર ટીકા (પૃ.૯૩), ચિન્તામણિર્ક પૃ. ૯, ચૌરાસી (મૃ. ૮૪), બોલવિચાર ( 6), મજૈનતર્કભાષા (પૃ. ૧૦૩, ૧૦૫), તત્ત્વાર્થ પૃ. ૮૯), તત્ત્વાર્થ ટીકા સિદ્ધસેનીય) પૃ. ૮૯), તત્ત્વાર્થ સૂત્ર (પૃ. ૯૯, ૧૦૧), *દ્રવ્યગુણપર્યાયરાસ (પૃ. ૧૦૧), દ્વાર્નેિશિકા (પૃ. ૧૦૦), ધર્મસંગ્રહ (પૃ. ૧૧૧), ધર્મસંગ્રહણી (પૃ. ૧૦૦), નયચક્ર પૃ. ૧૦૧), ન્યાયકુસુમાંજલિ મૃ. ૯૩), 'ન્યાયાલોક પૃ. ૧૦૦), પંચાશક (પૃ. ૧૦૭), "પ્રતિમાશતક (પૃ. ૧૦૬), પ્રમેયકમલમાર્તણ્ડ (પૃ. ૮૯), પ્રવચનસાર (પૃ. ૮૭, ૯૦,૯૨), પ્રશમરતિ પૃ. ૮૬, ૯૯૦, ભગવતી પૃ. ૧૦૩, ૧૧૨), ભગવતી સૂત્ર પૃ. ૮૯, ૯૫), મહાનિશીથસૂત્ર (પૃ. ૧૦૬, ૧૦૭), યોગદષ્ટિ (સમુચ્ચય) પૃ. ૯૩), યોગદષ્ટિ (સમુચ્ચય)ને અંગેની સઝાય (પૃ. ૯૩), રત્નાકરાવતારિકા (પૃ. ૮૯), વિશેષાવશ્યક પૃ. ૮૫, ૯૬, ૧૦૩, ૧૦૫, ૧૦૯), શાસ્ત્રવાર્તાસમુચ્ચય (પૃ. ૮૮), શ્રાવકાચાર (પૃ. ૧૦૮), ષોડશક (પૃ. ૫). સમવાયાંગ (પૃ. ૯૫), સમ્મતિ (પૃ. ૯૭, ૯૮), સમ્મતિ મહાતર્ક (પૃ. ૮૬), સર્વાર્થસિદ્ધિ પૃ. ૮૯), *સિદ્ધાન્તતર્ક-પરિષ્કાર પૃ. ૧૦૦), સૂત્રકૃતાંગ (પૃ. ૯), સૂત્રકૃતાંગ-વૃત્તિ (પૃ. ૯૧), સ્યાદ્વાદકલ્પલતા પૃ. ૮૮) અને સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૮૬, ૯૦). આમાં કેટલાક ગ્રંથો નામભેદ પૂરતા જ ભિન્ન છે. "આધ્યાત્મિક મત ખંડનયાને આધ્યાત્મિક મત પરીક્ષા આ સંસ્કૃત કૃતિનાં * આ ચિહ્નથી અંકિત ગ્રન્થો ઉપાધ્યાયજીએ પોતે રચ્યા છે. ૧. ઘણાખરા આગમોના તેમજ અન્ય કોઈ કોઈ ગ્રંથનાં નામ આગળ “શ્રી” શબ્દ છે, પણ અહીં મેં એ જતો કર્યો છે. ૨. આ ગ્રન્થ વિ. સં. ૧૭૩૧માં રચાયો છે. ૩. આને અંગે સક્ઝાય રચાઈ છે. ૪. આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત ન્યા.ય..માં પત્ર ૫૦ અ – ૭૦ આ માં જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. ૫. આ નામ સ્વીપજ્ઞ ટીકાના પ્રારંભગત દ્વિતીય પદ્યમાં જોવાય છે. ૬. આ નામાંતર સંઘે આપ્યાનો ઉલ્લેખ મુદ્રિત પુસ્તક પત્ર ૭૦ આ)માંની પુષ્મિકામાં છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પરમત સમીક્ષા બે નામ પૈકી પહેલું નામ કર્તાએ યોજ્યું છે, જ્યારે બીજું નામ સંઘે આપ્યાનું પુષ્પિકામાં કહ્યું છે. આથી બે પ્રશ્ન ઉદ્ભવે છે: (૧) આ પુષ્પિકા યશોવિજયજી ગણિની કૃતિનો એક ભાગ હોઈ એના કર્તા એઓ પોતે છે કે આ પુષ્પિકા તો પ્રસ્તુત કૃતિની નકલ કરનારાએ – લહિયાએ પોતાની તરફથી ઉમેરી છે? . (૨) પુષ્પિકા સાચી – વિશ્વસનીય હોય તો સંઘે નામાંતર આપ્યું એ બાબતનો શો પુરાવો છે ? પ્રસ્તુત કૃતિમાં ૧૮ પદ્યો છે. એ ભિન્ન ભિન્ન છંદમાં રચાયાં છે : અનુષ્ટ્રમ્ (૩-૧૩, ૧૬), આર્યા (૧૪-૧૫, ૧૭, ૧૮) અને ઉપજાતિ (૧, ૨). | વિષય – પહેલાં બે પદ્યોમાં જિન વર્ધમાન અને વીરની અનુક્રમે સ્તુતિ કરાઈ છે. ત્રીજા પદ્યમાં કેવલીના કવલાહારનું સ્થાપન કરવાની કર્તા પ્રતિજ્ઞા કરે છે. ચોથા પદ્યમાં કહ્યું છે કે તીર્થકરોને જ અતિશય માનનાર દિગંબરો પણ છે તો પછી વિશેષસિદ્ધિ – કેવલિવિશેષ એવા તીર્થકરની કવલાહારસિદ્ધિ. સામાન્યસિદ્ધિ – સામાન્યકેવલીઓની પણ કવલાહારસિદ્ધિને કેમ ન સૂચવે ? સર્વજ્ઞતાની સાથે કવલાહારના વ્યાપક કારણ અને કાર્યનો વિરોધ હોવાથી એ ન ઘટે એવો પૂર્વપક્ષ પાંચમા પદ્યમાં રજૂ કરી છઠ્ઠામાં એનું ખંડન કરાયું છે સાતમાં પદ્યમાં પૂર્વપક્ષ તરીકે એ વાત રજૂ કરાઈ છે કે પરમ ઔદારિક શરીરવાળા કેવલીઓને (૧) પાત્રના અભાવ, (૨) ધ્યાનમાં વિબ, (૩) મોહના અભાવ અને (૪) એ શરીરની અવૃદ્ધિ એમ ચાર કારણોને લઈને કવલાહાર સંભવતો નથી. એનું આ પછીનાં બે પદોમાં ખંડન કરાયું છે. દસમા પદ્યમાં પરમ ઔદારિકત્વનો નિષેધ કરાયો છે. ૧૧મા પદ્યમાં કહ્યું છે કે અપ્રમત્ત ગુણસ્થાને રહેલા જીવોને કવલાહાર નથી તો પછી આગળનાને કેમ ? આનું નિરસન, આ તારી પ્રતિબંધી અમારા સિદ્ધાન્તને બાધક નથી એમ કહી કરાયું છે. ૧૨મા પદ્યમાં કેવલીને કવલાહાર ન હોય એવું અનુમાન રજૂ કરી તેમાં દૂષણ દર્શાવાયું છે. ૧૩મા પદ્યમાં કહ્યું છે કે કેવલીઓને સુધાદિ અગિયાર પરીષહો વેદનીયકર્મના ઉદયને આભારી છે અને એ કવલાહારના સાક્ષી છે. ઉપાસકાધ્યયનના ટીકાકારે પ્રભાચન્દ્ર બે વિકલ્પ દર્શાવ્યા એ પુષ્મિકા નીચે મુજબ છે : "इति श्रीसकलपण्डितचक्रचक्रवर्तिपण्डितश्रीजीतविजयगणितीर्थ्यपण्डितश्रीनयविजयगणिशिष्यगणियशोविजयकृतं सङ्घदत्ताध्यात्मिकमतपरीक्षाऽपरनामकमाध्यात्मिकमतखण्डनપ્રજા સમ્પમ્ |” Page #270 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૭૫ છે : (૧) જેમ કેવલીમાં રાગના અભાવની પરાકાષ્ઠા છે તેમ ભુક્તિના અભાવની છે. (૨) અપ્રમત્ત સાધુ આહારની વાત સાંભળી પ્રમત્ત ન બને. આ બે વિકલ્પો ૧૪મા પદ્યમાં રજૂ કરી તેનું ૧૫મામાં ખંડન કરાયું છે. ૧૬મા પદ્યમાં હરદમ્બરોનો પ્રતિષેધ આ પ્રમાણેની યુક્તિઓથી કરવો એમ કહ્યું છે. ૧૭મા પદ્યમાં આ કૃતિનો ‘આધ્યાત્મિક મતદમનદક્ષ' તરીકે ઉલ્લેખ છે અને ૧૮મામાં આ કૃતિ વૃદ્ધોનાં વચન અનુસાર રચાયાનો નિર્દેશ છે, સ્વોપજ્ઞ ટીકા આ સંસ્કૃત ટીકાની શરૂઆતમાં બે પદ્યો અને અંતમાં પ્રશસ્તિરૂપે સાત પદ્યો છે. પ્રસંગવશાત્ ટીકા (પત્ર ૫૦ આ ૫૨ અ)માં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારેનું એકેક લક્ષણ આપી. કર્મની આઠ મૂળ તેમજ ૧૫૮ ઉત્તપ્રકૃતિઓ ગણાવાઈ છે. પત્ર ૫૩ ૨ માં અવતરણરૂપ આઠ પદ્યો દ્વારા ૩૪ અતિશયો દર્શાવાયા છે. પત્ર ૫૪ અ માં વ્યાપક કારણ અને કાર્યનું એકેક લક્ષણ રજૂ કરાયું છે. પત્ર ૬૦ આ - ૬૧ અ માં શુક્લધ્યાનના ચાર પ્રકાર ગણાવી એનાં લક્ષણો ગુણસ્થાનક્રમારોહમાંથી અપાયાં છે. પત્ર ૬૨ અ માં કેવલીની ઉદય આશ્રીને ૪૨ પ્રકૃતિ ગણાવાઈ છે. પત્ર ૬૮ અ માં હિરદંબરનો અર્થ નીચે મુજબ અપાયો છે : - 6 " हरिदेवाम्बरं येषां ते हरिदम्बरा नग्नाटा: । .... हरिदिव सूर्योदयावच्छिन्ना प्राचीवाम्बराणि येषां ते हरिदम्बरा रक्तपटा इत्यर्थः । " પત્ર ૬૮ આ ૬૯ આ માં શિવભૂતિનો વૃત્તાંત આલેખાયો છે. પ્રતિમાશતક (ઉ. વિ. સં. ૧૭૧૩) – આ સંસ્કૃત કૃતિમાં ૧૦૪ પદ્યો છે. એ જાતજાતના અલંકારોથી વિભૂષિત છે. દા. ત. અતિશયોક્તિ (૪, ૫, ૧૧), આક્ષેપ (૯), ઉત્પ્રેક્ષા (૨, ૩), કલ્પિત ઉપમા (૨, ૮), કાવ્યરૂપક (૧૦), કાવ્યલિંગ - - ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૭૩ ૨. દ્વિતીય પદ્યમાં ‘ટીકા' એવો ઉલ્લેખ છે જ્યારે પ્રશસ્તિના સાતમા પદ્યમાં ‘વૃત્તિ’ ઉલ્લેખ છે. ૩. આ આઠ પદો અભિ. ચિં. (કાંડ ૧)માંના શ્લો. ૫૭-૬૪ છે. ૪. આ કૃતિ ભાવપ્રભસૂરિજીકૃત વૃત્તિ સહિત “”. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં અને આ મૂળ કૃતિ સ્વોપન્ન વૃત્તિ સહિત “મુ. કે. જૈ. મો.''માં વીર સંવત્ ૨૪૪૬ (વિ. સં. ૧૯૭૬)માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ એના અને ભાવપ્રભસૂરિજીકૃત વૃત્તિના મૂલચંદ જશભાઈ વકીલે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ભીમશી માણેકે વિ. સં. ૧૯૫૯માં પ્રસિદ્ધ કરી હતી. એમાં વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ છે. ૫. આ પાક છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પરમત સમીક્ષા. (૫, ૧૦, નિદર્શના (૧૧), રસનોપમા (૭૯) અને વ્યતિરેક (ઈ. વિષય – આ કૃતિનો મુખ્ય વિષય માનવસર્જિત – અશાશ્વત જિનપ્રતિમાની પૂજ્યતા દાખલાદલીલથી સિદ્ધ કરવાનો છે. આ કૃતિનો પ્રારંભ ઈષ્ટ બીજના પ્રણિધાનપૂર્વક જિનપ્રતિમાની સ્તુતિથી કરાયો છે. ત્યાર બાદ નામાદિ ત્રણ નિક્ષેપની પ્રશસ્તતા, “બાહ્મી લિપિની જેમ જિનપ્રતિમાની પૂજ્યતા, લુપક સામે પ્રહાર, જિનપ્રતિમાના દર્શનાદિનું ફળ, ચૈત્યના “જ્ઞાન” અર્થની અનુપપત્તિ, જિનપ્રતિમાની જિન સાથે તુલ્યતા, સૂર્યાભદેવે કરેલી જિનપ્રતિમાની પૂજા, સમ્યગ્દષ્ટિ દેવોને અધર્મી કહેનારના મતનું નિરસન (ગ્લો. ૧૬), સૂર્યાભદેવની નૃત્ય માટેની અનુજ્ઞા પરત્વે વિચારણા, અનિષેધની અનુમતિ, દ્રવ્યસ્તવ અંગે સાધુની અનુમોદના, દ્રવ્યસ્તવના ગુણો, મુનિનું નદી ઊતરવાનું કાર્ય, સર્પના મુખમાંથી બાળકનું માતાએ કરેલું કર્ષણ, ઋષભદેવે પુત્રોને કરેલી દેશોની વહેંચણી અને પ્રજાને આપેલું શિલ્પાદિનું શિક્ષણ, મહાનિશીથનું પ્રામાણ્ય, યાત્રાનો ઉપદેશ, યજ્ઞને અંગેની હિંસા, કૂવાનું દૃષ્ટાંત, આનન્દ અને પરિવ્રાજક (અંબડ)ની જિનચૈત્યની ઉપાસના, સુવર્ણગુલિકાનો નિર્દેશ, કૃષ્ણા (દ્રૌપદી)નું જિનપૂજન, સિદ્ધાર્થનું જિનાર્ચન, ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. મૂર્તિપૂજાના વિરોધનું નિરસન અને જિનપ્રતિમાના પૂજનની સમુચિતતા ૬ભા પદ્ય સુધી વિચારી ત્યાર બાદ નવ પદ્યમાં ધર્મસાગરગણિજીનો નિમ્નલિખિત બાબતને અંગે મત દર્શાવી એનું ખંડન કરાયું છે : જે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા વિધિપૂર્વક ન કરાઈ હોય તે વન્દનીય ખરી ? પદ્ય ૭૯-૮૦માં જિનપ્રતિમાની સ્તુતિ કરાઈ છે. પદ્ય ૮૧-૮૨માં પાશચન્દ્રના મતનું ચાર વિકલ્પ રજૂ કરી ખંડન કરાયું છે. પદ્ય ૯૩-૯૫માં જિનપૂજન એ પુણ્યનો હેતુ છે, નહિ કે ધર્મનો એમ કહેનારના મતનું નિરસન કરાયું છે. ૯૬મા પદ્યમાં નય, ભંગ અને હેતુને લઈને ગહન એવા માર્ગમાં ગુરુનું શરણ લેવા જેવું છે એમ કહ્યું છે. ૯૭ મા પદ્યમાં શંખેશ્વર પાર્શ્વનાથજીને ઉદ્દેશી જિનભક્તિને અંગે વ્યવહાર અને નિશ્ચય નવો વિષે ઉલ્લેખ કરાયો છે. પદ્ય ૯૮-૧૦૫માં સર્વશની અને તેમની પ્રતિમાની સ્તુતિ કરી, ૧૦૪ (અંતિમ) પદ્ય પ્રશસ્તિરૂપે કર્તાએ રચ્યું છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૭૭ લંપક – આ કૃતિમાં લુપકા શબ્દનિમ્નલિખિત અંકવાળાં પદ્યમાં વપરાયો છે: ૪, ૨૩, ૨૪, ૨૫. સ્વપજ્ઞવૃત્તિ – આ મુદ્રિત કૃતિના પ્રારંભમાં ચાર પદ્યો છે. આદ્ય પદ્યમાં વરનો અને મૂળ કૃતિનો “પ્રતિમાશતક ગ્રંથ” તરીકે ઉલ્લેખ છે. દ્વિતીય પદ્યમાં કર્તાએ પોતાની બે પદવી ન્યાયવિશારદ અને સો ગ્રંથ રચનાર એવા પોતાને અપાયેલી ન્યાયાચાર્યની પદવીનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજા પદ્યમાં પ્રતિમાને લગતી આશંકારૂપ કાદવને દૂર કરવામાં કુશળ એવા સંવિગ્ન સમુદાયની પ્રાર્થનાથી વૃત્તિ રચાય છે એમ કહ્યું છે. આ વૃત્તિના અંતમાં ૧૮ પદ્યની પ્રશસ્તિ છે. એમાં જિન વર્ધમાન, સુધર્મવામી, જંબૂસ્વામી, જગચ્ચન્દ્રસૂરિ, આનન્દવિમલસૂરિ, વિજયદાનસૂરિ, હીરવિજયસૂરિ વગેરેનો ઉલ્લેખ છે. સાક્ષીરૂપ ગ્રન્થો – સ્વોપા વૃત્તિમાં નિમ્નલિખિત ગ્રન્થોની સાક્ષી અપાઈ છેઃ *અધ્યાત્મમત પરીક્ષા (ર૯૦) ઉપદેશમાલા (૨૦૨) અનુયોગદ્વાર (૧૯૨, ૨૮૦) ઓઘવૃત્તિ (૧૦૩). અનેકાન્તવ્યવસ્થા (૨૯૩) ઔપપાતિકોપાંગ (૧૭૬, ૧૭૯). *અલંકાર ચૂડામણિ ટીકા (૩૦) કર્મપ્રકૃતિ સંગ્રહણી (૨૭૦) અષ્ટક (૮૭), ૧૨૨) કલ્યભાષ્ય (૧૨૦, ૨૦૦, ૨૪૬) અષ્ટક વૃત્તિ (૧૫૯) કલ્પસૂત્ર (૧૯૮) અષ્ટસહસીવિવરણ (૨૯૮) કલ્પસ્થિતિ સૂત્ર (૫૬) આચાર (૧૬૦, ૧૭૨, ૧૭૪, ૧૯૮) કાવ્યપ્રકાશ (૧૧, ૩૦) આચારાંગ (૬) કૂપ દષ્ટાન્ત (૧૭) આચારનિર્યુક્તિ (૧૯૮). *ગુરુતત્ત્વ નિશ્ચય (૭) આવશ્યક (૧૪૫, ૧૬ ૨) ચૂર્ણિ (૧૩) આવશ્યકનિર્યુક્તિ (૯, ૨૪૮, ૨૮૦) જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ (૬ ૧) આર્ષ (૩૦૧) જબૂદ્વીપવૃત્તિ (૬૦) ઉત્તરાધ્યયન (૧૧૩, ૧૨૮, ૧૬૨, જીવાભિગમ વૃત્તિ (૫૩, ૧૯૨ ) ૨૮૨) જીવાભિગમ સૂત્ર (૫૬, ૧૨૭, ૨૦૧૨) ઉત્તરાધ્યયનનિર્યુક્તિ (૨૪) જૈમિનીય સૂત્ર (૧૧) ઉપદેશપદ (૭૩) જ્ઞાતાધર્મકથા (૧૯૧) * આ ચિલથી અંકિત કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય પોતે છે. ૧. આ પત્રાંક છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પરમત સમીક્ષા જ્ઞાતાસૂત્ર (પ૯) યોગદૃષ્ટિસમુચ્ચય (૧૧૨) તત્ત્વાર્થશાસ્ત્ર (૨૯૪) રાજપ્રશ્રીય (૪૧, ૪૮). જ્ઞાનસાર પ્રકરણ (૧૫૬) રાજપ્રશ્રીયોપાંગ (૨૮૧) દશવૈકાલિક (૧૬, ૨૮૦) રાયuસેઈણિજ્જ (૪) દેવધર્મ પરીક્ષા (૬૭) લોક (૧૧૮) દ્વાત્રિશિકા પ્રકરણ (૭૮) લૌકિક (પ) *ધર્મપરીક્ષા (૧૬ ૧) લૌકિક યાગ (૧૧૧). ધર્મસંગ્રહણી (૨૯૨) વિંશિકા (૬૩, ૧૬ ૨, ૨૮૦) નન્દીસૂત્ર (૧૨૫) વિંશિકા પ્રકરણ (૨૪૭) નમસ્કારનિર્યુક્તિ (૨૦) વિચારામૃતસંગ્રહ (૨૦૨) નિર્યુક્તિ (૧૩, ૬૧) વિશેષાવશ્યક (૨૬ ૬) ન્યાયકુસુમાંજલિ (૨૯૬) વ્યવહાર (૧૮૩) ન્યાયમાલા (૧૧૪) વ્યવહાર ભાષ્ય (૨૪૭) પંચ વસ્તુક (૬ ૧, ૨૦૫) શતપથ (૧૫૧) પચાશક (૬૩, ૧૬૮) શાસ્ત્રવાર્તાસમુચ્ચય (૨૯૧) પાપકૃતાધ્યયન (૨૭૧) શ્રાવકપ્રજ્ઞપ્તિ (૬૪). પ્રકૃતિસંક્રમવિધિ (૨૬૯) શ્રાવકપ્રતિક્રમણસૂત્ર (૨૦૦) પ્રજ્ઞાપના (૧૦૧, ૧૨૭, ૧૨૮) શ્રાવકપ્રતિક્રમણ સૂત્રચૂર્ણિ (૨૦) પ્રશ્નવ્યાકરણ (૧૪૭, ૧૪૮, ૧૮૦) ષોડશ (૨૯) ભક્તપ્રકીર્ણાક (૨૦૨) ષોડશક (૧૬૭) ભગવતી (૧૮, ૧૯, ૨૪, ૪૦, ૫૮, ષોડશક પ્રકરણ (૨૯૧) ૬૭. ૬૯, ૧૦૦, ૧૬૭, ૧૬૮, સંક્રમવિધિ (૨૬૯) ૨૮૨) સપ્તમાંગ (૧૭૬, ૧૭૭) ભગવતીવૃત્તિ (૧૪૬) સમવાય (૧૨૭) *ભાષા રહસ્ય (૨૬૫) સમ્મતિ (૬૨) મહાનિશીથ (પ, ૧૩, ૧૨૪, ૧૨૫, સમ્યક્ત્વ પ્રકરણ (૨૪૬) ૧૨૭, ૧૩૧, ૧૪૫, ૨૮૦, ૨૮૩) સૂત્રકૃત ર૭૧) મહાભાષ્ય (૧૦૩) સૂયગડાંગ (૭૮, ૧૦૫, ૧૭૧) મહાવીર ચરિત્ર (૬૧) સ્થાન (૨૭૩) યોગગ્રન્થ (૧૧૦, ૧૯૩). સ્થાનાંગ (પ૪, ૬૫, ૬૬, ૧૧૬, ૧૧૯, *યોગદીપિકા (૨૯૪). ૧૨૭) * આ ચિહ્નથી અંકિત કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય પોતે છે. For Page #274 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૭૯ આ પૈકી કેટલાક ગ્રન્થો અભિન્ન છે, કેમકે એનો નિર્દેશ નામાંતરથી પણ કરાયો છે. ગ્રંથકારોનો ઉલ્લેખ વિષે ઉલ્લેખ છે : - આ સ્વોપશ વૃત્તિમાં નીચે મુજબના જૈન ગ્રંથકારો અભયદેવસૂરિજી (૧૬૭), ગન્ધહસ્તીજી (૨૯૩), જયચન્દ્રજી (૯૪), જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી (૨૬૬), ધર્મદાસગણિ ક્ષમાશ્રમણજી (૧૫૯), ભદ્રબાહુસ્વામીજી (૨૯૩), ભાષ્યકાર (૧૬૪), મલયગિરિજી (૧૦૨), યોગાચાર્યજી (૨૯૭), 'વાચક (૭૯, ૨૮૯), વાચક ચક્રવર્તીજી (૧૬૮), સુધર્મસ્વામીજી (૨૦૨), હરિભદ્રસૂરિજી (૪, ૨૮૪), 'હરિભદ્રાચાર્યજી (૨૮૫), હેમચન્દ્રાચાર્યજી (૧૧). અજૈન ગ્રન્થકારો તરીકે નિમ્નલિખિત નામો જોવાય છે : ઉદયન (૨૯૬), કાવ્યપ્રકાશકાર (૧૧૧), તાન્ત્રિક (૨૯૭), ધર્મશૃગાલક (૧૧), મનુ (૧૭૩) અને રામદાસ (૧૭૧). પત્ર ૧૫માં ‘લુંપક’ ગચ્છની સૂરિ પદવી ત્યજી હીરસૂરિજીને ભજનારા મેઘ મુનિની સ્તુતિ કરાઈ છે. પત્ર ૧૩૧-૧૪૪માં સાવદ્યાચાર્યજી અને વજસ્વામીજીનાં ચિરત્ર મહાનિશીથમાંથી અપાયાં છે. પત્ર ૨૦૫-૨૪૨માં પંચવત્યુગમાંથી થયપરિણ્ણા ઉદ્ધૃત કરી તેની સંસ્કૃતમાં યશોવિજયજી ગણિએ વ્યાખ્યા કરી છે. આને અંગે મેં નીચે મુજબનો પ્લેખ લખ્યો છે : થયપરિણ્ણા (સ્તવપરિજ્ઞા) અને એની યશો વ્યાખ્યા’ વૃત્તિ (વિ. સં. ૧૭૯૩) – આના રચનાર પૂર્ણિમા’ ગચ્છના ભાવપ્રભસૂરિજી છે. આ વૃત્તિને પ્રતિમાશતકવૃત્તિવૃત્તિ તેમજ લઘુ વૃત્તિ પણ કહે છે, એ વિ. સં. ૧૭૯૩માં રચાઈ છે. ૧૨. આ બંને એક જ છે. એ દ્વારા ઉમાસ્વાતિ અભિપ્રેત છે. ૩-૪. આ બંને અભિન્ન છે. ૫. આ લેખ જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૨)માં છપાયો છે. ૬. આ પ્રકાશિત છે. ૭. જુઓ ઉપર્યુક્ત વૃત્તિનું પ્રારંભનું ચોથું પદ્ય (પત્ર ૧ અ). ૮. જુઓ વૃત્તિની પ્રશસ્તિ (શ્લોક ૮). Page #275 -------------------------------------------------------------------------- ________________ પરમત સમીક્ષા ઉદ્ધરણ પ્રતિમાશતકમાંથી અગિયાર પર્યો પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧ ૩૧૬)માં ઉદ્ધૃત કરાયાં છે. એના ક્રમાંક એમાં અપાયા નથી એટલે હું એ દર્શાવું છું : ૧૮૦ - ૧, ૨, ૫, ૭૯, ૮૦, ૯૮-૧૦૩. આ અગિયારે પોનું ગુજરાતી ભાષાંતર પ્રતિમાપૂજન (પૃ. ૩૧૧-૩૧૬)માં અપાયું છે. ભાષાન્તર – પ્રતિમાશતકનું તેમજ ભાવપ્રભસૂરિષ્કૃત વૃત્તિનું ગુજરાતી ભાષાંતર મૂલચંદ નાથુભાઈ વકીલે કર્યું છે. પ્રભાવ – પ્રતિમાશતક(શ્લો. ૪)ગત દલીલ કાને પડતાં, જન્મથી સ્થાનકવાસી – મૂર્તિપૂજા ન માનનારા પં. સુખલાલ મૂર્તિને માનનાર થયા. આ સંબંધમાં દર્શન અને ચિન્તન (પુ. ૧)માં નીચે મુજબ ઉલ્લેખ છે પરમાત્માનું સ્મરણ કરવું એ ઉપાસકનું ધ્યેય છે. હવે તે સ્મરણ જો નામથી થતું હોય તો રૂપથી પણ થાય છે જ. એવી સ્થિતિમાં કોઈ એક સાધનને જ માનવું ને બીજાને તરછોડી કાઢવું એ શું યોગ્ય છે ? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારો જન્મસિદ્ધ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણે મૂર્તિ ન માનનારને સંબોધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી ને અતિ ઝીણવટથી કહી છે.” (પૃ. ૩૨). વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન યાને દોઢસો ગાથાનું ‘કુમતિમઢગાલન' સ્તવન ૧. આ પુસ્તક “પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાળા''માં ગ્રન્થાંક ૨૮ તરીકે વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાયું છે. ૨. આ છપાવાયું છે. ૩. આ સ્તવન પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૫૬૯-૬૯૬૬માં પદ્મવિજ્યજીના વાર્તિક સહિત ઈ. સ. ૧૮૭૮માં, સ. સ. (પૃ. ૨૮૮-૨૯૯)માં, ચૈત્ય આદિ સંગ્રહ (ભા. ૩, પૃ. ૩૩૧-૪૪૫)માં વિ. સં. માં શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો (પૃ. ૧-૧૧૧)માં પદ્મવિજય કૃત બાલાવબોધ સહિત ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૨૨૯-૨૪૭)માં તેમજ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાવાયું છે. સાક્ષીપાઠ, સહિત પણ આ સ્તવન છપાવાયું છે. જુઓ ૫. (૧૮૨-૩) ૪. આનો પરિચય છૈ. સ. પ્ર.” (વ. ૨૨, અં. ૭)માં જે નિમ્નલિખિત મારો લેખ છપાયો છે તેમાં આપ્યો છે “ન્યાયાચાર્ય યશોવિજયજી ગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” Page #276 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૮૧ વિ. સં. ૧૭૩૩) – આ ગુજરાતી સ્તવનને હૂંડીનું સ્તવન, વીરસ્તવ તેમ જ વીરસ્તવન પણ કહે છે. એમાં સાત ઢાલ છે અને અંતિમ ઢાલને કેટલાક કલસ' ગણે છે. સાત ઢાલની કડીઓની સંખ્યા નીચે મુજબ છેઃ ૨૫, ૨૨, ૨૫, ૨૨, ૨૩, ૨૫ અને પ. આમ આ સ્તવનમાં ૧૪૭ કડી છે. એ ઉપરથી એને દોઢસો ગાથાનું સ્તવન કહે છે. દેશી અને રાગ – પહેલી છ ઢાલ માટે ભિન્ન ભિન્ન દેશીનો ઉલ્લેખ છે, પણ એને માટે રાગનો ઉલ્લેખ નથી. સાતમી ઢાલ માટે દેશીને બદલે ધનાશ્રી રાગનો ઉલ્લેખ છે. વિષય – પંચાંગીના આધારે સ્થાપના-નિક્ષેપની સિદ્ધિ કરવી – જિનપ્રતિમાનું પૂજન સમુચિત છે એમ સાબિત કરવું એ આ સ્તવનનો મુખ્ય સૂર છે. પહેલી ઢાલમાં નિમ્નલિખિત બાબતો વિચારાઈ છે: સ્થાપનાનિક્ષેપનું પ્રામાણ્ય, સત્યના ચાર તથા દસ પ્રકારનો નિર્દેશ, આવસ્મયનું પ્રામાણ્ય, બાહ્મી લિપિનો સ્થાપના-જ્ઞાન અથવા દ્રવ્ય-શ્રુત તરીકે નિર્દેશ, જિનવાણીનો પણ દ્રવ્ય-શ્રુત તરીકે ઉલ્લેખ, સ્ત્રીનું ચિત્ર જોવાની સાધુને મનાઈ, જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓએ જિનપ્રતિમાને કરેલું વંદન તેમજ ચૈત્ય શબ્દના “જ્ઞાન” એવા અર્થની અનુચિતતા. બીજી ઢાલમાં સૂર્યાભદેવે કરેલી દાઢાની પૂજા, પૂરવાચ્છા'નો અર્થ. સમ્યગુદૃષ્ટિ દેવની આશાતના ન કરવાની હિતશિક્ષા, દેવોમાં મનુષ્યની અપેક્ષાએ અધિક વિવેક હોવાનું સૂચન ઈત્યાદિ મુદ્દાઓ ચર્ચાયા છે. ત્રીજી ઢાલમાં અંબડ અને આનંદ એ બે શ્રાવકોના અધિકાર, “ચૈત્ય” શબ્દનો પ્રતિમા' એવો અર્થ, વૈયાવૃત્યના દસ પ્રકાર તેમજ સિદ્ધાર્થ, શ્રેણિક, મહાબલ અને દ્રૌપદીએ કરેલી જિનપૂજા એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. ચોથી ઢાલમાં જિનપૂજામાં પૃથ્વીકાયાદિ છ કાયનો આરંભ માનનારને મુનિને દાન, મુનિનો વિહાર, પ્રતિક્રમણ, શ્રાવક મુશ્કેલીનો પાક્ષિક પૌષધ. કૃષ્ણ વાસુદેવે કરેલી ઉદ્યોષણા. કૂણિક, ઉદાયન વગેરેએ મહાવીરસ્વામીનું કરેલું સન્માન તેમજ તુગિયા’ નગરીના શ્રાવકનું બલિકર્મ વિચારવાની સૂચના, પ્રથમ ગુણસ્થાનકે દાનાદિકથી શુભ વિપાકની પ્રાપ્તિ, ઋષભદેવે કળાઓનું કરાવેલું દિગ્દર્શન તેમજ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરમત સમીક્ષા હેતુહિંસા, સ્વરૂપ-હિંસા અને અનુબંધ-હિંસાનું સ્વરૂપ એ મુદ્દાઓ રજૂ કરાયા છે. પાંચમી ઢાલમાં શાશ્વત જિનપ્રતિમાઓનું તથા જિનેશ્વરોનાં કલ્યાણકોને અવસરે દેવોએ કરેલી જિનપૂજાનું વર્ણન છે. છઠ્ઠી ઢાલમાં સાધુઓને યોગવહનની અને શ્રાવકોને ઉપધાનની આવશ્યકતા, ગૃહસ્થોને સૂત્રો અર્થાત્ આગમો ભણવાની મનાઈ, અર્થના ત્રણ પ્રકાર અને નિજજુત્તિનો સ્વીકાર એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. સાતમી ઢાલમાં આ સ્તવન ઇંદલપુરમાં દોશી મૂલાના પુત્ર મેઘાને માટે વિ. સં. ૧૭૩૩માં રચાયાનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં કર્તાએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે. સાક્ષીરૂપ ગ્રંથો – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ છે : અનુયોગદુવાર (૬), અનુયોગદ્વાર (૧, ૬, આવશ્યક સૂત્ર (૧, ૬), ઉત્તરાધ્યયન (૨, ૬), ઉવવાઈ (૩), કલ્પ (૩), છઠું અંગ (૩), જંબૂપણત્તિ (૨), જ્ઞાતા (ર, , ઠાણ (૬), ઠાણાંગ (૧, ૨, ૬), દશવૈકાલિક (૧, ૨), 'દસમું અંગ (૩, ૬), નંદી (૧, ૬), નિશીથ (૬), પંચમ અંગ (૬), પઢમ અણુઓગ (૩), પહેલું અંગ (૨), પાંચમું અંગ (૨), પ્રથમ અંગ (૩), બીજું અંગ (૬), ભગવઈ (૧, ૪, ૬), રાયપણેણી (૨), શક્રસ્તવ (૨, ૩), સપ્તમ અંગ (૩, ૬), સમવાયાંગ (૧) અને સૂયડાંગ (૪). આ પૈકી જે નામાંતર છે તે સમીકરણ દ્વારા દર્શાવું છું: અનુયોગદુવાર = અનુયોગદ્વાર છઠું અંગ ઠાણાંગ, પંચમ અંગ = પાંચમું અંગ = ભગવાઈ પહેલું અંગ = પ્રથમ અંગ (આયાર). બીજું અંગ = સૂયડાંગ વિચારણીય સાક્ષી – બીજી ઢાલની ૧૮મી કડીમાં પાંચમા અંગના દસમા શતકના છઠ્ઠા ઉદ્દેશાનો ઉલ્લેખ છે, પરંતુ આજે મુદ્રિત આગમમાં તેમજ પદ્યવિજયજીને ઉપલબ્ધ આગમમાં તો ઈન્દ્ર દાઢાની આશાતના ટાળે એ બાબત પાંચમા ઉદ્દેશામાં છે. પવવિજયે આને અનાભોગને લઈને કરાયેલું વિધાન ગયું છે. શાતા. ઠાણ ૧. પહાવાગરણ. ૨. ઉવાસગદશા. Page #278 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૮૩ મૂલ્યાંકન – આ સ્તવનના અર્થ ઘણા સૂક્ષ્મ છે, એ ગુરુ પાસે ધારવા તેમજ બહુશ્રુત, ગીતાર્થ અને આગમને અનુસરનારાને પૂછી સંશય ટાળવો એમ “કલશમાં કર્તાએ કહ્યું છે. વિશેષમાં એમણે કહ્યું છે કે જે મનુષ્ય ભ્રમરની જેમ અર્થી થઈને ગુરુની આજ્ઞા માથે ચડાવશે તેને જિનેશ્વરના ગુણરૂપ કલ્પવૃક્ષની સુગંધનો અનુભવ મળશે. સતુલન – આ સ્તવનના મુદ્દાઓ પ્રતિમાશતક અને એની સ્વોપજ્ઞ વૃત્તિમાં જોવાય છે. સ્વોપજ્ઞ બાલાવબોધ – આ સ્તવન ઉપર યશોવિજયજી ગણિએ આલાવારૂપ વાર્તિક રચ્યું છે એમ પદ્મવિજયજીએ પોતાના વાર્તિકમાં કહ્યું છે. તે વાર્તિક તે જ આ બાલાવબોધ હશે. વાર્તિક યાને બાલાવબોધ (વિ. સં. ૧૮૪૯) – પ્રસ્તુત સ્તવન ઉપર ઉત્તમવિજયજીના શિષ્ય પદ્યવિજયજીએ (વિ. . ૧૮૪૯માં રાજધન્યપુર (રાધનપુર)માં આ વાર્તિક રચ્યું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને પ્રશસ્તિમાં તેર પદ્યો સંસ્કૃતમાં છે. બાકીનું લખાણ ગુજરાતીમાં છે. પ્રશસ્તિનાં પહેલાં આઠ પદ્યોમાં પદ્યવિજયજીએ પોતાની ગુરુપરંપરા વર્ણવી છે. આ વાર્તિકમાં મેઘાને “સ્થાનકવાસી’ શ્રાવક કહ્યો છે અને એ આ સ્તવન દ્વારા પ્રતિબોધ પામ્યો એમ કહ્યું છે. સાક્ષીરૂપ પાઠ – પ્રસ્તુત સ્તવનમાં નિર્દેશાવેલા ગ્રંથોના પાઠ ન્યા. ય. સ્ત. (પત્ર ૧૮-૪૮)માં અપાયા છે. પ્રતિમા સ્થાપનન્યાય – આ નામ શા આધારે પ્રચારમાં આવ્યું છે એ જાણવું બાકી રહે છે. આ કૃતિનો પ્રારંભ “પૂગા'' એવા પ્રતીકથી કરાયો છે અને એમાં સુમતી, સતી, સૂરોત્તમર્યાલયા ઈત્યાદિના પર્યાયો અપાયા છે એ જોતાં આ કૃતિ કોઈ ગ્રંથનું વિવરણ છે. આ કૃતિનો પ્રારંભિક ભાગ અનુપલબ્ધ હોય એમ લાગે છે, કેમકે શરૂઆતમાં કોઈ મંગલશ્લોક નથી. અંતિમ ભાગ પણ ખંડિત છે. જિનપ્રતિમાની પૂજા યુક્તિયુક્ત છે એમ તાર્કિક શૈલીએ અહીં પ્રતિપાદન કરાયું છે. પત્ર ૧ અ માં નામમાલામાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે : ૧. અહીં “વાર્તિક એવો ઉલ્લેખ છે, જ્યારે પ્રશસ્તિના અંતિમ પદ્યમાં “બાલાવબોધ" તરીકે ઉલ્લેખ છે. ૨. આ અપૂર્ણ કૃતિ આ નામથી, પરમજ્યોતિ પંચવિંતિકા અને પરમાત્મપંચવિંશતિકા સહિત “મુ. ક. જૈ. મો.”માં વીર સંવત ૨૪૪૬માં પ્રકાશિત કરાઈ છે. આ કૃતિનો આદિમ તેમજ અંતિમ ભાગ ખૂટે છે તો આની અન્ય હાથપોથી માટે તપાસ થવી ઘટે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પરમત સમીક્ષા “વિવસ્તુ પૃથળ: ત: પ્રકૃતી ની: પારો વર્લગ્ન :” આ અવતરણ અભિધાન ચિન્તામણિ (કાંડ ૩, શ્લો. પ૯૬)માં જોવાય છે એટલે ઉપર્યુક્ત નામમાલા તે આ હૈમ અભિ. ચિ. જ હશે એમ લાગે છે. “જિપ્રતિમાસ્થાપન સઝાય – આ નામની ત્રણ ગુજરાતી કૃતિ છે. એમાં અનુક્રમે ૧૫, ૬ અને ૭ કડી છે. પહેલી કૃતિમાં જિનપ્રતિમા ઉથાપનારને “કુમતિ' કહી જિનપ્રતિમાની પૂજા શાસ્ત્રસંમત હોવાનું પ્રતિપાદન કરાયું છે. તેમ કરતી વેળા અંબડે, સૂર્યાબે, દ્રૌપદીએ અને સિદ્ધાર્થે તેમજ ચારણ મુનિએ જિનપ્રતિમા પૂજી હતી એમ કહ્યું છે. સમ્યકત્વથી રહિત એવી દયા કામ ન લાગે એમ કહી જમાલિનું ઉદાહરણ અપાયું છે. નંદીમાં દર્શાવાયેલી આગમની સંખ્યાને કુમતિ ગોપવે છે તેમજ સૂત્ર અને સાથે સાથે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની ઉપેક્ષા કરે છે. એ કુમતિ જિનપૂજામાં સ્થાવરની હિંસાનો દોષ દર્શાવે છે, પરંતુ દૂર દેશથી એને આવીને પૂજનારના, પ્રતિક્રમણના, વિહારના અને મુનિને દાન દેવામાં થતા વિશેષ દોષો છે તેનું શું એમ એને પ્રશ્ન પુછાયો છે. અંતમાં કહ્યું છે કે પંચાંગીના જાણકાર જિનપ્રતિમાને જિનતુલ્ય જાણે છે અને કર્તાએ પોતાને “કવિ' કહ્યા છે. આ પહેલી કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છેઃ આવશ્યક, ઉવાઈ, કલ્પસૂત્ર, છઠું અંગ, દસમું અંગ, નંદી, ભગવઈ, મહાનિશીથ, રાયપસણી અને વ્યવહાર બીજી કૃતિની શરૂઆત “સત(ર)રભેદ પૂજા સાંભળીએથી કરાઈ છે. અહીં કહ્યું છે કે જિનપ્રાસાદ કરાવ્યાનું ફળ મહાનિશીથમાં વખાણ્યું છે. એ ફળ દાન, શીલ, તપ અને ભાવનાના સમાન છે. જિનપૂજા એ મોક્ષનું કારણ છે, નાગ, ભૂત, યક્ષ વગેરેની પૂજા તે હિંસા છે અને મિથ્યાદૃષ્ટિ હરિ અને હરને પૂજે છે, જ્યારે જૈન જિનેશ્વરને પૂજે છે, સૂત્રમાં પુષ્કારોહણાદિક વિધિ છે એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. આ કૃતિમાં મહાનિશીથ, રાયપસણી અને સુસૂયગડાંગ એમ ત્રણ આગમોનો ૧. આ નામની ત્રણ કૃતિ ગુ. સા. સં. વિ. ૧)માં પૃ. ૪૩૯-૪૪૦, ૪૪૪૪૧ અને ૪૪૧ ૪૪રમાં અનુક્રમે છપાવાઈ છે. ૨. ત્રણે કૃતિ પૈકી એકેનો નિર્દેશ કર્તાએ સક્ઝાય’ તરીકે કર્યો નથી. ૩. ત્રીજી કૃતિમાં રચનાર તરીકે યશોવિજયગણિનું નામ નથી, પણ એ એમની હશે એમ લાગે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ-૨ ઉલ્લેખ છે. ત્રીજી કૃતિમાં નદી ઊતરવાથી પાપ ખરું કે નહિ એ પ્રશ્ન વિચારાયો છે. આ કૃતિમાં ‘બત્રીસ સૂત્ર' એવો બાંધેભારે ઉલ્લેખ છે. જિનેશ્વરના જન્મ સમયે એમને જળભર્યાં એક કરોડ અને સાઠ લાખ કળશો વડે નવડાવે છે એ વાત અહીં કરી છે. જિનપ્રતિમાસ્થાપન સ્તવન (પૂ. વિ. સં. ૧૭૧૮) - આ દસ કડીના પ્રાગ્ઐતિહાસિક અને ઐતિહાસિક વિગતો રજૂ કરતા સ્તવન દ્વારા જિનપ્રતિમા તે જિનવરની સમાન છે અને જિન-પ્રતિમામાં સંદેહ ન રાખવો એમ કહ્યું છે. એમ કરતી વેળા ભરત વગેરેએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યાનો – ભરતે સુવર્ણના પ્રાસાદ કરાવી તેમાં રત્નનાં બિંબ સ્થાપ્યાંનો, વિ. સં. ૧૩૭૧માં સમરોશા ( ) એ અને વિ. સં. ૧૬૭૬માં બાદરશાહને વારે કરમાશાહે અનુક્રમે પંદરમા અને સોળમા ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ છે. વિશેષમાં કોણે ક્યારે કેટલા પ્રાસાદ કરાવ્યા અને કેટલાં બિંબ સ્થાપ્યાં તે વિષે નીચે મુજબ માહિતી અપાઈ છે : પ્રાસાદની સંખ્યા સવા લાખ વર્ષ વીર સંવત્ ૨૯૦ વિ. સં. ૧૯૯૩ વિ. સં. ૧૧૯૯ વિ. સં. ૧૨૯૫ ૧૮૫ વ્યક્તિ સંપ્રતિ રાજા વિમલ મંત્રી કુમારપાલ રાજા વસ્તુપાલ-તેજપાલ વિ. સં. ૧૨૭૨માં ધન્ના સંઘવીએ ૯૯ કરોડ દ્રવ્ય ખર્ચી રાણકપુરમાં દહેરાં કરાવ્યાં એ વાત તેમજ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી હતી એ વાત છઠ્ઠા અંગની સાક્ષી આપી રજૂ કરાઈ છે. ? ૫૦૦૦ 99 બિંબની સંખ્યા સવા કરોડ ૨૦૦૦ OoO8 ૧૧૦૦૦ ધમ્મપરિખા (ધર્મપરીક્ષા) ઉ. વિ. સં. ૧૭૨૬) ન્યાયાચાર્ય ૧. ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૧૧૮-૧૧૯)માં આ સ્તવન છપાયું છે. એમાં એના નામાંતર તરીકે કુમતિકલતા ઉન્મિલન સ્તવન” એવો ઉલ્લેખ કરાયો છે. ૨. એમણે ‘આબુ’ ઉપર દહેરાં કરાવ્યાં પરંતુ કેટલાં તેનો ઉલ્લેખ નથી. ૩. આ કૃતિ સ્વોપન્ન વિવરણ સહિત પાટણની “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી વિ. સં. ૧૯૭૮માં અને જૈ. ગ. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત કરાઈ છે. આમ મૂળ કૃતિ અને એનું સ્વોપજ્ઞ વિવરણ બે વાર છપાવાયાં છે. દ્વિતીય પ્રકાશનમાં મૂળ કૃતિની ગાથાઓની સંસ્કૃત છાયા, ગાથાઓની અકાદિ ક્રમે સૂચી, સ્વોપજ્ઞ વિવરણગત સાક્ષીરૂપ ગ્રંથોની પત્રાંકના નિર્દેશ વિનાની અને અકારાદિ ક્રમથી અનલંકૃત સૂચી, ઘણાંખરાં પાઇય અવતરણોની સંસ્કૃત છાયા તેમજ સ્વોપજ્ઞ વિવરણના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પરમત સમીક્ષા. યશોવિજયજીએ આ પાઇય કૃતિ રચી તે પૂર્વે આ નામની પાઇપ કૃતિ જયરામે પદ્યમાં – આયમાં રચી હતી અને એના આધારે હરિષણે અપભ્રંશમાં ૧૧ સંધિમાં આ નામની કતિ વિ. સં. ૧૦૪૪માં પૂર્ણ કરી હતી. વિશેષમાં અમિતગતિજીએ વિ. સં. ૧૦૭૦માં અને સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૭૧માં સંસ્કૃતમાં ધર્મપરીક્ષા રચી છે. આ નામની સંસ્કૃત કૃતિ બીજાઓએ પણ રચી છે. દા. ત. પાર્શ્વકીર્તિ, દેવસેન, સોમસુન્દરસૂરિજીના શિષ્ય જિનમંડનજી અને માનવિજયજી ગણિ. યશોવિજયજી ગણિની ધમ્મપરિફખામાં ૧૦૪ ગાથા છે અને એ જ. મ. માં રચાયેલી છે. એમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે : ધર્મનું લક્ષણ, ધર્મની પરીક્ષાના મૂળ તરીકે માધ્યય્યનો નિર્દેશ, અનંતસંસારીપણાનો હેતુ, આભિગ્રહિકાદિ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ અને આભિગ્રહિકના છ વિકલ્પો, માર્ગાનુસારિતા, જ્ઞાન અને દર્શનથી યુક્તતા અને અયુક્તતાને લક્ષી આરાધક અને વિરાધકની ચતુર્ભગી, લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વની તુલના, ગુણોનું અનુમોદન, સૂત્ર કહેનારને લાભ, કેવલજ્ઞાનીનાં દ્રવ્યહિંસા અને દ્રવ્યપરિગ્રહ વિષે ચર્ચા, જિનાજ્ઞાની સુવર્ણની જેમ કષ, તાપ અને છેદન દ્વારા પરીક્ષા, કષાદિની સમજણ, સુવર્ણની જેમ ભાવસાધુના આઠ ગુણો તેમજ સદ્ગુરુની આશાના પાલનથી લાભ. વિશેષમાં અહીં પુષ્પચૂલા, અર્ણિકાપુત્ર વગેરેનો ઉદાહરણાર્થે નિર્દેશ કરાયો સ્વોપલ્લવિવરણ (ઉ. વિ. સં. ૧૭૨૬) – આ સંસ્કૃતમાં રચાયેલા સ્વપજ્ઞ વિવરણના પ્રારંભમાં ત્રણ પદ્યો છે. બીજા પદ્યમાં “શંખેશ્વર પાર્શ્વનાથનો અમે આશ્રય લઈએ છીએ એમ કહ્યું છે. આ વિવરણના અંતમાં પણ ત્રણ પદ્યો છે. એ પૈકી બીજા પદ્યમાં “ચામતિ મહોપાધ્યાય વિનયવિજયગણિજીએ કર્તાને પ્રસ્તુત વિવરણને અંગે સહાયતા કર્યાનો ઉલ્લેખ છે. આ વિવરણની એક હાથપોથી પત્તનપુરમાં “રસાક્ષિસપ્ટેન્દુ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૨૬માં લખાયેલી મળે છે. આ વિવરણમાં આશરે સાડા પાંચસો અવતરણો અપાયાં છે. યથાચ્છન્દની પ્રાથમિક અંશ પૂરતું મુનિશ્રી શિવાનંદવિજયજી કૃત ટિપ્પણ અપાયાં છે. અને એ રીતે આ દ્વિતીય પ્રકાશન પહેલા કરતાં ચડિયાતું છે, પરંતુ એમાં વિષયાનુક્રમ જણાતો નથી તો એ ન્યૂનતા દૂર થવી ઘટે, ૪. આ નામ સ્વોપજ્ઞ વિવરણના ત્રીજા પદ્મમાં જોવાય છે. ૧, ગા. ૯૯ર એ હરિભદ્રસૂરિજી જેવા પૂર્વાચાર્યની કૃતિમાંથી ઉદ્ધત કરાઈ છે. ૨. જુઓ દ્વિતીય પ્રકાશન (પત્ર ૨૯૨ આ). Page #282 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૮૭ ચારિત્ર વિષયક ઉસૂત્ર પ્રરૂપણા (૧૦-૧૪), આઠ યોગદૃષ્ટિ (૬ ૧-૬૨), મરીચિના વચનની મીમાંસા (૧૩૯-૧૪૧) ઈત્યાદિ બાબતો વિસ્તારથી વિચારાઈ છે. સત્વષ્ણુસયગનું ખંડન - વિ. સં. ૧૬ ૨૯માં પવયણપરિફખા રચનારા ધર્મસાગરગણિજીએ ૧૨૨ પદ્યમાં જ. મ. માં સવણસયગ (સર્વજ્ઞશતક) નામની કૃતિ રચી છે અને એને સંસ્કૃત સ્વોપલ્શ વૃત્તિથી વિભૂષિત કરી છે. આમાં એમણે સર્વજ્ઞને અંગે કેટલાંક વિધાનો કર્યા છે. એ એમના મૌલિક વિચારો છે કે કોઈ પુરોગામીની કૃતિમાં દર્શાવાયેલા વિચારોની રજૂઆત છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે. ગમે તેમ આવાં કેટલાંક વિધાનોનું ખંડન ન્યાયાચાર્યે ધમપરિફખા અને એના વિવરણમાં કર્યું હોય એમ લાગે છે. સ્વોપજ્ઞ વિવરણમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છેઃ અનુયોગદ્વાર બૃહવૃત્તિ આરાધના પતાકા અનુયોગદ્વાર મૂલટીકા આવશ્યક ચૂર્ણિ અનુયોગદ્વાર સૂત્ર આવશયક નિર્યુક્તિ ૯ અયોગવ્યવચ્છેદકાત્રિશિકા ૩ આવશ્યક ભાષ્ય અષ્ટક (હારિભદ્રીય) ૧૮ આવશ્યક વૃત્તિ આઉર પચ્ચક્ખાણ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ આઉર પચ્ચકખાણવૃત્તિ ઉત્તરાધ્યયન વૃત્તિ આકર ૧૭. ઉત્તરાધ્યયન સૂત્ર આગમ ઉસૂત્ર કંદ કુદ્દાલ ૧૬ આચારાંગ ચૂર્ણિ ઉપદેશપદ વૃત્તિ ૬૭, ૨૦૧ આચારાંગ ટીકા ૩૦ ઉપદેશપદ સૂત્ર ૯૧, ૨૦૧ આચારાંગ નિર્યુક્તિ ૨૨૧ ઉપદેશપદ સૂત્ર વૃત્તિ ૭૧, ૯૧ આચારાંગ સૂત્ર ૧૮ ઉપદેશમાલા આતુપ્રત્યાખ્યાન વૃત્તિ ઉપદેશમાલા કર્ણિકા ૧. આ પત્રાંક છે. ૨. આ કૃતિ સ્વોપ વૃત્તિ સહિત “મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી” તરફથી કપડવંજથી વિ. સં. ૨૦૧૨માં છપાવાઈ છે. ૩. જે. સા. સં. ઈ. પૃ. ૬૩૩)માં જે નીચે મુજબ ઉલ્લેખ છે તેથી સવણુસલગ અભિપ્રેત હશે એમ લાગે છે: “ધર્મસાગર સામે ઉક્ત પ્રતિમાશતકમાંના ૯ શ્લોક, પ્રા. ધર્મપરીક્ષા અને તે પર સંસ્કૃત ટીકા રચેલ છે.” Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશમાલા દોઘટ્ટી ઉપદેશમાલા લઘુવૃત્તિ ઉપદેશમાલા વૃત્તિ ઉપદેશમાલા (સિદ્ધર્ષિયા) ઉપદેશમાલા હૈયોપાદેયા ઉપદેશરત્નાકર ઓઘનિયુક્તિ ૧૯૪ ઓઘનિયુક્તિ વૃત્તિ કાયસ્થિતિ સ્તોત્ર ૩૫ કાલિકાચાર્ય કથા ખડખાદ્ય ગચ્છાચાર ૧૫ ગુણસ્થાનક્રમારોહ સૂત્ર ગુણસ્થાનક્રમારોહ સૂત્ર વૃત્તિ ૩૪ ચતુ શરણ ૨૩ ચતુ શરણ ટીકા જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર જ્ઞાતાસૂત્ર વૃત્તિ ઠાણાંગસૂત્ર તત્ત્વાર્થ ભાષ્ય તત્ત્વાર્થ ભાષ્ય વૃત્તિ ૧૬૩ તત્ત્વાર્થ સૂત્ર ત્રિષષ્ટિ (પર્વ ૧૦) ત્રિષષ્ટિ (નેમિ ચરિત્ર) ૧૫ દશવૈકાલિક ચૂર્ણિ દશવૈકાલિક નિયુક્તિ દશવૈકાલિક વૃત્તિ દ્વાત્રિંશિકા (સિદ્ધસેનીયા) દશવૈકાલિક સૂત્ર દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ ૨૧૭ ધનપાલ પંચાશિકા ધર્મબિન્દુ ધર્મબિન્દુ વૃત્તિ ધર્મરત્ન પ્રકરણ ૩ ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ નન્દિસૂત્ર ૧૪૯ નન્દિસૂત્ર વૃત્તિ નિશીથચૂર્ણિ ન્યાયાવતાર પંચનિર્પ્રન્થી પ્રકરણ પંચવસ્તુ પંચવસ્તુ વૃત્તિ પંચસૂત્ર પંચસૂત્ર વૃત્તિ પંચાશક ૭૧ પંચાશક વૃત્તિ પાક્ષિક ચૂર્ણિ પાક્ષિક સપ્તતિ પાક્ષિક સપ્તતિ વૃત્તિ પાક્ષિક સૂત્ર ૨૩ પાક્ષિક સૂત્ર વૃત્તિ પિડનિયુક્તિ પિણ્ડનિર્યુક્તિ વૃત્તિ ૨૦૧ પરમત સમીક્ષા પુષ્પમાલા પ્રકરણ પુષ્પમાલા બૃહવૃત્તિ ૫૧ પુષ્પમાલા લઘુવૃત્તિ પુષ્પમાલા વૃત્તિ ૧૮૨ પ્રજ્ઞપ્તિ ૧૬૧ પ્રાપના ૧૮૭ પ્રજ્ઞાપના વૃત્તિ ૧૯૦, ૧૯૪ પ્રજ્ઞાપના સૂત્ર ૧૮૭ પ્રમાણનયતત્ત્વલોકાલંકાર પ્રવચનપરીક્ષા પ્રવચનપરીક્ષા વૃત્તિ પ્રવચનસારોદ્ધાર Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ યશોદોહનઃ ખંડ-૨ પ્રવચનસારોદ્ધાર વૃત્તિ ૨૨૧ વિશેષાવશ્યક ૨૦૫ પ્રશમરતિ વિશેષાવશ્યક વૃત્તિ પ્રશ્નવ્યાકરણ વીર ચરિત્ર ૧૬૨ પ્રાકૃત વીરચરિત્ર વૃદ્ધોપમિતિ ભવપ્રપંચ ૪૬ બૃહત્કલ્પ નિર્યુક્તિ વ્યવહાર ૪ બૃહત્સલ્યભાષ્ય ૧૮૪ વ્યવહાર ભાષ્ય ૧૦, ૫૪ બૃહત્કલ્પ ભાષ્ય વૃત્તિ ૧૮૪ વ્યવહાર વૃત્તિ ભગવતી ૨૧૭. શકસ્તવ ભગવતી વૃત્તિ ૧૮૬, ૧૮૭ શકસ્તવ વૃત્તિ ભગવતી સૂત્ર ૧૬ ૧ શ્રાદ્ધ જીતકલ્પ સૂત્ર ભવભાવના વૃત્તિ ૪૯ શ્રાદ્ધ જીતકલ્પ વૃત્તિ ભુવનભાનુકેવલિચરિત્ર શ્રાદ્ધ જીતસૂત્ર ૨૮૨ મહાનિશીથ ૮૯ શ્રાદ્ધ જીતસૂત્ર વૃત્તિ ૨૮૨ મહાનિશીથ સૂત્ર ૯ શ્રાદ્ધ પ્રતિક્રમણ મહાભારત શ્રાદ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિ વતિજીતકલ્પવૃત્તિ શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ યોગદષ્ટિસમુચ્ચય ૬૯ શ્રાદ્ધવિધિ યોગદષ્ટિસમુચ્ચય વૃત્તિ શ્રાદ્ધવિધિ વૃત્તિ યોગબિન્દુ શ્રાવક દિનત્ય વૃત્તિ ૫૧ યોગબિન્દુ સૂત્ર વૃત્તિ ૭૪, ૮૦ શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્ર યોગશાસ્ત્ર શ્રાવક પ્રજ્ઞપ્તિ વૃત્તિ યોગશાસ્ત્ર વૃત્તિ ૪૩ શ્રાવક પ્રતિક્રમણ વૃત્તિ લઘુપમિતિભવપ્રપંચ ગ્રન્થ ૪૫ ષડ્રદર્શન સમુચ્ચય વૃત્તિ લલિતાવિસ્તરા ૫૬, ૧૬૬ લલિતવિસ્તરા પંજિકા સંસ્કૃત નવતત્ત્વ પ્રકરણ, લોક્તત્ત્વનિર્ણય સંગ્રહણી વૃત્તિ ૩૬ વિન્દારુવૃત્તિ સમયસાર પ્રકરણ વિશિકા (અષ્ટમ) ૧૦૯ સમયસાર વૃત્તિ [, (ચતુર્થ) ૧૯૩ સમવાયાંગ , (તૃતીય) સમ્મતિતર્ક ૨૮ , પંચમ) સમ્મતિ વૃત્તિ વિશેષણવતી સમ્યકત્વ સપ્તતિ ષોડશક Page #285 -------------------------------------------------------------------------- ________________ પરમત સમીક્ષા સૂયગડાંગ ચૂર્ણિ સ્યાદ્વાદ રત્નાકર સૂયગડાંગ નિર્યુક્તિ હિતોપદેશમાલા સૂયગડાંગ વૃત્તિ હિતોપદેશમાલા વૃત્તિ સૂયગડાંગ સૂત્ર પ્રસ્તુત વિવરણમાં ગ્રન્થકારોનાં પણ નામ છે. જેમકે ઉપદેશ-પદવૃત્તિકૃત પત્ર ૯), જિનભદ્રગણિજી (૪૫), મૂલ ટીકાકાર (૧૯૫), સિદ્ધર્ષિજી (૧૬ ૧), સિદ્ધસેનજી (૧૨૮) અને હરિભદ્રસૂરિજી (૨૩, ૨૮, ૬૦, ૮૦ અને ૧૦૧). ૩૫ મા પત્રમાં ઐરાશિકનો ઉલ્લેખ છે. પૂર્તિ – ઉપર્યુક્ત વિવરણમાં યશોવિજયજી ગણિએ જાતે ઉમેરો કર્યો છે અને એને લગતી હાથપોથી મળી આવી છે એમ ન્યા. ય. સ્મૃનું આમુખ (પૃ. ૮) જોતાં જણાય છે. વિચારબિન્દુ (ઉ. વિ. સં. ૧૭૨૬)- આની બે હાથપોથીઓ જોવા જાણવામાં છે. એક હાથપોથીના આદ્ય તેમજ અંતિમ (૨૯ મા) પત્રની પહેલી પૂંઠીની પ્રતિકૃતિ ગૂ. સા. સં. વિ. ૧)માં પૃ. ૪૦ અને ૪૧ની સામે અનુક્રમે અપાઈ છે. બીજી હાથપોથી ૧૮ પત્રની છે, પરંતુ એનું પહેલું પત્ર ખોવાઈ ગયું છે. એ હાથપોથી વિ. સં. ૧૭૨૬માં લખાયેલી છે. લગભગ ૬૪૦ શ્લોક જેવડી પ્રસ્તુત કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છેઃ “एन्द्रश्रेणिनतं नत्वा जिनं तत्त्वार्थदेशिनम् । कुर्वे धर्मपरीक्षाथ लेशोद्देशेन वार्तिकम् ॥" ત્યાર પછીનું લખાણ ગુજરાતમાં ગદ્યમાં છે. એનો પ્રારંભિક ભાગ નીચે મુજબ છે : કોઈક કહઈ છે જે ઉત્સુત્રભાષીનઈ અનંત જ સંસાર હોઈ એ નિર્ધાર ન घ2 भा जे णं तित्थंगरादीणं महति आसायणं कुज्जा । से णं अज्झवसायं पडुच्च નાવ તમિત્ત તમન્ના એ મહાનિશીથ સૂત્રનઈ વચનઈ તીર્થંકરાદિની મોટી આશાતનાઈ પણિ અધ્યવસાયનઈ અનુ સંખાતાદિક સંસાર કહિએ છઈ .” ૧. પત્ર ૧૮ આ કોરું છે. - ૧૮૦ x ૨ x ૧૫ x ૩૮ ૩૨ ૪૧ ૧/૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૧ યશોદોહનઃ ખંડ-૨ બીજી હાથપોથીની ત્રીજી લીટીમાં નીચે મુજબ લખાણ છે : જન્માંતરનિ વિષર્ષિ ન હોઈ ઇત્યાદિક કોઈક કહઈ છૐ તિહાં જાવા ઉ. સેસ ઈત્યાદિક ઉપદેશમાલાની ગાથાની સંમતિ કહઈ છઈ તે ન ઘટછે જે માટે તે ગાથામાંહિ પ્રમાદપરિહારનો અર્થ છઈ પણિ એ અર્થ નથી. આ વાર્તિકમાં કેટલાક ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ છે. દા. ત. – આચારાંગ (૧૫ આ), ઉપદેશપા(? પyદ (૫ અ), દશવૈકાલિકચૂર્ણિ (૧૧ અ), ધર્મબિન્દુ વૃત્તિ (૬ અ), ધર્મરત્નપ્રકરણ વૃત્તિ (૪ અ, નવતત્ત્વસૂત્ર (૪ અ), પંચનિર્બન્ધી (૧૪ અ), પંચસૂત્ર (૭ આ), પિડનિર્યુક્તિ (૧૨ આ), પુષ્પમાલા બ્રહવૃત્તિ (૩ આ), પ્રવચનસારોદ્ધાર વૃત્તિ (૩ આ), બૃહત્કલ્પ (૧૨ આ, ૧૩ અ), ભગવતીસૂત્ર (૫ આ, ૧૩ અ, યોગબિન્દુ (૪ અ, ૪ આ, ૬ આ), યોગશાસ્ત્ર વૃત્તિ (૩ આ, ૮ અ૮ આ), લધુપમિતિભવપ્રપંચ (૩ આ), વિસસા. (૧૪ અ), વૃદ્ધોપમિતિભવપ્રપંચા (૩ આ), વ્યવહારભાષ્ય (૪ અ), શ્રાદ્ધજીવકલ્પ (૧૮ અ), શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ (૩ આ), ષોડશક (૬ આ), સમયસારસૂત્ર (૩ આ), સમ્મતિ (૨ આ), સૂત્રકૃતાંગ (૧૨ આ). વિષય - આ વાર્તિક ધમ્મપરિકખા અને એના સ્વોપજ્ઞ વિવરણના સારાંશરૂપ છે એટલે એનો વિષય એ બેથી જુદો નથી. પત્ર ૧૮ અ ઉપર નીચે મુજબ લખાણ છે: “इति श्री तपा' गच्छाधिराजभट्टारकश्रीहीरविजयसूरीश्वरशिष्योपाध्यायश्रीकल्याणविजयगणिसन्तानीयपं.श्रीनयविजयगणि शिष्योपाध्यायश्रीयशोविजयविरचितं स्वोपज्ञधर्मपरीक्षावृत्तिवार्तिकं समाप्तं ॥ एष बिन्दुरिह धर्मपरीक्षावाङ्मयामृतसमुत्थः । नन्दताद् विषविकारविनाशी व्योम यावदधितिष्ठति भानुः ॥ १ ॥ इति विचारबिन्दुः संपूर्णः ॥ लिखितश्च संवत् १७२६ मिते पोषमासे चतुर्दश्यां तिथौ रविवारे । श्री स्तंभतीर्थबन्दिरे । छ ॥ श्रीरस्तु श्रीश्रमणसंघस्य ॥ श्री: । श्री:॥" દેવધર્મ પરીક્ષા – આ ૪૨૫ શ્લોક જેવડી સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પદ્યથી ૧. આ જીર્ણશીર્ણ હોવાથી પહેલી બે લીટી બરાબર વાંચી શકાતી નથી. ૨. આ પત્રાંક છે. ૩. આ સંસ્કૃતમાં છે. ૪. આ કૃતિ ન્યા. ય. ચં. માં પત્ર ૩ર અ – ૪ર આ માં જૈ. ધ. પ્ર. સ. તરફથી અન્ય નવ કૃતિઓની સાથે વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પરમત સમીક્ષા કરાયો છે અને એના અંતમાં બે પદ્યો છે. બાકીનો ભાગ ગદ્યમાં છે. પ્રથમ પદ્યમાં કહ્યું છે કે દેવો અધર્મી છે એમ જે કેટલાક કહે છે એ ભ્રમનું હું નિરાકરણ કરું છું. આ કૃતિમાં '૨૭ મુદ્દાઓ ચર્ચાયા છે: (૧) દેવોને અધર્મી કહેવા તે નિષ્ફર વચન છે. એમ બોલવું સારું નથી, કેમકે આગમમાં દેવોને અસંયત કહેવાનો પણ નિષેધ કરાયો છે. (૨) દેવોને જેમ “નોસંત' કહેવામાં આવે છે તેમ “નોધર્મી કહી ન શકાય, કારણ કે ધર્મના શ્રુત-ધર્મ અને ચરિત્ર-ધર્મ એ બે પ્રકારો પૈકી દેવોને શ્રુત-ધર્મ હોય (૩) દેવો સૂત્રનું પઠન કરતા નથી, વાસ્તે તેમને શ્રુત-ધર્મ નથી એમ કહેવું વાજબી નથી. કેમકે શ્રુત-ધર્મ સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારનો છે અને પ્રત્યેક સમ્યગ્દષ્ટિને શ્રુત-ધર્મ હોય જ છે. (૪) દેવો “અધર્મસ્થિત કહેવાય છે, કેમકે તેઓ સર્વવિરતિરૂપ સંયમને ધારણ કરી શકતા નથી. (૫) દેવો બાળ' છે, કેમકે તેઓ વિશિષ્ટ બોધ વિનાના છે. વતક્રિયાની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ દેવો બાળ હોવા છતાં તેમનામાં સમ્યજ્ઞાન હોવાથી તેઓ બાળ' ન કહેવાય. (૬) સંયમ વિનાનું એકલું સમ્યક્ત્વ નિષ્ફળ છે એ વિશિષ્ટ સંયમની, અપેક્ષાપૂર્વકનું વચન છે. “બાળ' શબ્દ સાંભળી તાત્પર્ય સમજ્યા વિના વ્યામોહ સંભવે (૭) દેવો નારકોના જેવા જ છે એ જાલ્મનું વચન છે. એ બેમાં વિશેષતાઓ છે. સમ્યગ્દષ્ટિ દેવોને સારી લેગ્યા હોય છે. (૮) સમ્યગ્દષ્ટિ દેવો સાધુઓનો વિનય કરે છે. એ એમનું તપ છે. (૯) દેવો સાધુઓનું વૈયાવૃત્યાદિ કરે તો તેમનો ભવ સફળ છે. (૧૦) શક ઇન્દ્ર સમ્યગ્વાદી છે, જોકે પ્રમાદદિને લઈને એની ભાષા ચારે પ્રકારની હોવાનો સંભવ છે. એ અનવદ્યભાષી છે, કેમકે હસ્તાદિ વડે મુખ ઢાંકીને એ બોલે છે. ૧. આ મુદ્દાઓ ન્યાય ગ્રંપના ઉપોદ્દાત પત્ર ૧૩ અ – ૧૩ આમાં છે. એ ઉપરથી ન્યા. વ. સ્મૃ. મૃ. ૧૯૧-૧૯૨)માં એ અપાયા હોય એમ લાગે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૯૩ (૧૧) શક્ર મુનિઓને અવગ્રહ આપે છે. તે સાધુઓને વસતિના દાન આપવા રૂપ મહાધર્મ છે. (૧૨) ચમર વગેરે ઇન્દ્રો અને એમના લોકપાલો (તીર્થંકર) ભગવાનનાં હાડકાંની આશાતના કરતા નથી. એ ભગવાનનો વિનય કરવારૂપ ધર્મ છે, (૧૩) મહર્ષિને ઉપસર્ગ કરનારને દેવ શિક્ષા કરે. એ વૈયાવૃત્ત્વ ગણાય એટલે એ ‘તપ’ કહેવાય. રિકેશીનું વૈયાવૃત્ત્વ યક્ષોએ કર્યું હતું. (૧૪) સવ૨ એ પણ સમ્યક્ત્વ ગણાય. સમ્યગ્દષ્ટિ દેવોને એ હોય છે. (૧૫) સૂર્યાભદેવે ધાર્મિક વ્યવસાય કરીને દેવાધિદેવની પ્રતિમાનું પૂજન ભક્તિપૂર્વક કર્યું છે. (૧૬) વિજ્ય દેવે પણ તેમ કર્યું છે. (૧૭) દેવો જે જિનપૂજન કરે છે તે આગળ અને પછી કલ્યાણકારી છે. જિનપૂજન એ વાસ્તવિક ધર્મ છે, નહિ કે કુલાચાર. (૧૮) ‘પછી’ શબ્દથી પરભવ સમજવાનો છે, કેમકે તપશ્ચર્યાદિકનું ફળ તેવું જ દર્શાવાયું છે. (૧૯) જિનપ્રતિમાદિનું દેવોએ કરેલું પૂજન તે સ્થિતિરૂપ જ છે, નહિ કે ધર્મરૂપ એમ જે ધર્મશૃગાલાદિકો બોલે છે તેનું નિરસન આથી થાય છે. સ્થિતિ પણ ધર્મ જ છે, (૨૦) જ્ઞાનીઓનો લોકસંગ્રહ યાને લોકોપચાર પણ કર્મ ખપાવવા માટે જ છે. (૨૧) દેવોએ પ્રભુનું કરેલ વંદનાદિ પણ આગળ અને પછી હિતકારી છે. (૨૨) વન્દનાધિકારમાં પૂજાધિકારનો સમાવેશ થાય છે. (૨૩) પ્રભુને વંદન એ નિરવદ્ય અને પરલોકમાં હિતકારી છે. એથી તો સૂર્યાભ વગેરે દેવોની વન્દનાદિની પ્રતિજ્ઞા પ્રભુએ સ્વીકારી હતી. નાટકનો નિષેધ કર્યો નથી.. (૨૪) સૂર્યાભની નાટક માટેની માંગણી ન સ્વીકારવાથી એની ભક્તિનો ભંગ થાય. આમ નાટક એ ભક્તિનું એક અંગ છે. (૨૫) જેમ દાનનો ઉપદેશ કે નિષેધ કરાય છે તેમ જિનપૂજા માટે ઉપદેશ કે નિષેધ ન કરવો એમ કહેવું ઉચિત નથી, કેમકે જિનપૂજાને અંગે એ અનુબન્ધ ન Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પરમત સમીક્ષા હિંસા નથી. (૨૬) જિનચૈત્ય કે જિનપ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસાની અર્થદંડ કે અનર્થદંડ તરીકે ગણના કરાઈ નથી. (૨૭) જિનપૂજાદિમાં જ્યાં સુધી આરંભ છે ત્યાં સુધી અધર્મ છે અને એમાં જેટલી ભક્તિ છે તે ધર્મ છે એવી મિશ્રભાષા બોલવી યોગ્ય નથી. અંતમાં, જિનપૂજાદિ – દ્રવ્યસ્તવ એ ધર્મકાર્ય છે એમ માનતાં હિંસાનું દૂષણ ક્યાં ગયું એવો પ્રશ્ન ઉઠાવી એ દૂષણ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ ચારમાંથી કઈ રીતે છે તે પ્રશ્ન કરી એ ચારે વિકલ્પનું ખંડન કરાયું છે. વિશેષમાં દ્રવ્યસ્તવને અંગે કૂવો ખોદવાનું ઉદાહરણ રજૂ કરાયું છે. ઉપર્યુક્ત વિગતો જણાવતી વેળા આગમોમાંથી અવતરણ અપાયાં છે. એ આગમોનાં નામ નીચે પ્રમાણે છે : આવશ્યક નિર્યુક્તિ (૪૦ આ), ઉત્તરાધ્યયન (૩૪ આ), ઔપપાતિક (૩૭ આ), જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૩૫ આ), જીવાભિગમ (૩પ આ), બૃહત્કલ્પ (૩૬ આ), ભગવતી (૩ર અ, ૩ર આ, ૩૩ અ, ૩૭ આ, ૪૦ આ), દ્વિતીયાંગ (૩૯ આ), મહાનિશીથ (૪૦ આ), મહાભાષ્ય (૩૯ આ), રાજપ્રશ્રીય (૩પ અ, ૩૭ અ), સૂત્રકૃતાંગ (૩૯ અ, ૪૦ અ, ૪૧ અ) તેમજ સ્થાનાંગ (૩૨ અ. ૩૪ આ. ૪૨ અ). આ ઉપરાંત અષ્ટક (૩૯ અ)નો પણ ઉલ્લેખ છે. એના પ્રણેતા હરિભદ્રસૂરિ એકસો આઠ (? એક બોલ (ઉ. વિ. સં. ૧૭૪૪) – આ ગુજરાતીમાં ગદ્યમાં રચાયેલી કૃતિની એક વીસ પત્રની હાથપોથી વિ. સં. ૧૭૪૪માં લખાયેલી મળે છે, પરંતુ એનું પહેલું પત્ર નથી. આ આશરે ૪૨૫ શ્લોક જેવડી કૃતિમાં ૧૦૧ બોલ છે છતાં આ હાથપોથીમાં અપાયેલી “પુષ્યિકામાં એકસો આઠ બોલ એવો ઉલ્લેખ - ૨૦ x ૨ x ૧૦ x ૩૪ - ૪૨૫ ૩૨ ૨. આ પુષ્પિકા નીચે મુજબ છે : ઇતિ શ્રી એકસો આઠ બોલ ઉપાધ્યાય શ્રી જસવિજયગણિ કૃત સંપૂર્ણઃ | છ || છા સંવતુ ૧૭૪૪ વર્ષે ચૈત્ર વદિ ૧૦ વાર રવી દિને લષિત શ્રી રાજનગર મધ્યે મંગલમg | ગણિ શ્રી રુદ્ધિવિમલ તતશિષ્ય મુનિકીર્તિ – વિમલ લષાવીત ભદ્રમ્ સંઘનઇ || છ || ” આની પ્રતિ મનિ શ્રી યશોવિજયજી પાસે છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન: ખંડ-૨ ૧૯૫ છે. પત્ર ૨ અ માંનું લખાણ નીચે પ્રમાણે શરૂ કરાયું છેઃ “કોઈ સાષિ નથી. ૩. છ. યથાશ્ચંદનઇં ઉસૂત્ર બોલ્યાનો નિર્ધાર નથી એહવું લિખ્યું છઈ તે ન મિલઈ જે માટઈ આવશ્યક, વ્યવહારભાષ્યાદિક ગ્રંથમાં યથાશ્ચંદ ઉત્સુત્રચારીનઈં ઉસૂત્રભાષી જ કહિઓ છૐ | ૪ |'' આ કૃતિમાં કર્તાએ સ્વયૂથના વિવાદગ્રસ્ત વિષયોને સ્થાન આપ્યું છે. દા. ત. એમાં નીચે મુજબના મુદ્દા ચર્ચાયા છે: અપુનર્બન્ધક, જમાલિનો ઉત્તરભવ (૭ એ, વિધિપૂર્વક પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની પૂજા (૯ આ), કેવલજ્ઞાનીને દ્રવ્યહિંસા (૧૧ આ), રાત્રિવિહાર (૧૩ અ), ચમર (૧૭ અ), અભયદાન (૧૭ અ), બારમા ગુણસ્થાનમાં મૃષાભાષા (૧૮ અ), તેમજ માંસાહારથી નરકગતિ (૧૯ અ).. ૧૦૧મો બોલ – અંતિમ બોલ નીચે પ્રમાણે છે: દષ્ટ મંડલનઈ વિષય જે સાધુ દીસઇ છઈ તપાગચ્છનાને ટાલી બીજઇ ક્ષેત્રઈ સાધુ નથી એવું કહઈ છઈ તે ન મિલઈ જે માટ6 મહાનિશીથ, દુષમા સ્તોત્રાદિકનઈ અનુસારઈ ક્ષેત્રમંતરઈ / સાધુસત્તા સંભવઈ એહવું પરમ ગુરુનું વચન છઈ ! ૧૦૧T ઈત્યાદિક ઘણા બોલ વિચારવાના છઈ તે સુવિદિત ગીતાર્થના વચનથી નિર્ધારીનઇ સમ્યક્ત્વની દઢતા કરવી છે ! સાક્ષીરૂપ ગ્રંથો – પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ આચારાંગની નિર્યુક્તિ (૧૪ આ), આચારાંગની વૃત્તિ (૧૬ અ), ઉત્તરાધ્યયન (૭ અ), ઉપદેશ પદ (૪ અ), ઉપમિતિભવપ્રપંચા (૩ અ), કર્મગ્રંથ (૧૮ અ), ગુણસ્થાનક્રમારોહ(ર અ), દશવૈકાલિક (૬ આ), દુઃષમા સ્તોત્ર (૨૦આ), ધમોંબિન્દુ (૫ આ), પંચાશક (૬ આ), મહાનિશીથ (૨૦ આ), યોગબિન્દુ (૩ અ), વ્યવહાર ચૂર્ણિ (૧૭ આ), ષષ્ટાંગ સૂત્ર (૧૯ અ) અને સર્વશતકાની ટીકા) (૧૬ અ. ગ્રંથકાર તરીકે સમભાવ ભાવી હરિભદ્રસૂરિ અને વ્યાખ્યાવિશારદ મલયગિરિસૂરિનો ઉલ્લેખ છે. કત્વ – પ્રારંભનું પાત્ર નથી એટલે “ઐન્દ્ર” જેવાથી શરૂઆત થઈ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. અંતમાં જ વિજય ગણિ' એટલો જ કર્તા માટે ઉલ્લેખ છે. એથી એઓ જ ન્યાયાચાર્ય છે કે અન્ય એવો પ્રશ્ન સંભવે છે. ૧. આ પછી પુષ્મિકા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પરમત સમીક્ષા સિરિષુજજલેહ (શ્રીપૂજ્યલેખ) – લઘુ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૨ અ)માં તેમજ બૃહત્ સ્વાયાદાદરહસ્ય (પત્ર ૬ અ અને ૧૮ આ)માં શ્રીપૂજ્યલેખનો ઉલ્લેખ છે. વળી અહીં એ કૃતિમાંથી એક જ. મે. માં રચાયેલું અવતરણ પણ અપાયું એક ગાથાનું “પન્ન થSS” પ્રતીક લઘુ સ્યાદ્વાદરહસ્યમાં અપાયું છે. આ અવતરણની ભાષા જોતાં સમગ્ર કૃતિ પાઇવમાં હશે એમ માની મેં એનું એ પ્રકારનું નામ યોજ્યું છે. વળી આ અવતરણ વિચારતાં આ કૃતિ દાર્શનિક સાહિત્યને લગતી હશે એમ લાગે છે. એટલે આ કૃતિ શ્રીપૂજ્યને ઉદેશીને લખાયેલો સામાન્ય લેખ નહિ હશે.' વિદ્વદૂવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ કોઈક કારણસર આવું અનુમાન કર્યું છે એમ ન્યા. ય. સ્મૃ.ના એમના આમુખ (પૃ. ૭)માં નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે: શ્રીપૂજ્યલેખ એ કોઈ સામાન્ય વિજ્ઞપ્તિલેખ નથી. પરંતુ એ એક દાર્શનિક પદાર્થોની ચર્ચા કરતો પ્રાકૃતભાષાનો પત્રરૂપ ગ્રંથ જ હતો.” પ્રસ્તુત કૃતિ જે શ્રીપૂજ્ય ઉપરના પત્રરૂપ છે એ ‘શ્રીપૂજ્ય તે કોણ એનો વિચાર કરતાં એમ ભાસે છે કે ન્યાયાચાર્યના સમયમાંના યતિઓ(જાતિઓ યાને ગોરજીઓ)ના નાયક તે આ શ્રીપૂજ્ય હશે અને એમની ગાદી બિકાનેરમાં હશે. ૧. સિરિયુજ્જલેહમાં અન્યોન્યાભાવ પૃથકત્વ ભિન્ન છે કે નહિ એ બાબતની ચર્ચા કરાઈ છે એમ લઘુ સ્યાદ્વાદરહસ્ય જોતાં જણાય છે. ૨. શ્રીપુચ થી વિજયપ્રભસૂરિજી અભિપ્રેત હોવાનો સંભવ શા માટે ન વિચારવો ? – સંપાદક. Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ અધ્યાત્મ "અધ્યાત્મસાર – આ ૯૪૯ પદ્યમાં સંસ્કૃતમાં રચાયેલી કૃતિ સાત પ્રબન્ધમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૪, ૩, ૪, ૩, ૩, ૨ અને ૨ અધિકાર છે. આ એકવીસ અધિકારોમાં નીચે મુજબના વિષયને સ્થાન અપાયું છે: અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ, અધ્યાત્મનું સ્વરૂપ, દભનો ત્યાગ, ભવનું સ્વરૂપ; વૈરાગ્યનો સંભવ, એના ભેદ અને વૈરાગ્યનો વિષય; મમતાનો ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનની શુદ્ધિ, સમ્યકત્વ, મિથ્યાત્વનો ત્યાગ અને અસદ્ગહ યાને કદાગ્રહનો ત્યાગ; યોગ, ધ્યાન અને ધ્યાન (સ્તુતિ; આત્માનો નિશ્ચય; જિનમતની સ્તુતિ, અનુભવ અને સજ્જનતા. ત્રીજા અધિકારમાં દેશના ત્યાગ વિષે વિચાર કરતાં એ ત્યાગરૂપ શુદ્ધિ તે અધ્યાત્મની જન્મભૂમિ છે એમ પ્રતિપાદન કરાયું છે. ચોથા અધિકારમાં સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઈખાનું, નિશાચર, અટવી, કારાગૃહ, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ ઉપમા અપાઈ છે. “અનુભવ' અધિકારમાં કર્તાએ જિનપ્રવચન પ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. એમણે આ ભક્તિ નિમ્નલિખિત ચાર કાર્ય દ્વારા સૂચવી છે: (૧) વિધિનું કથન, (૨) વિધિ ઉપરની પ્રીતિ, (૩) વિધિના અભિલાષીને વિધિમાર્ગમાં પ્રવર્તન કરાવવું અને (૪) અવિધિનો નિષેધ. ૧. આ કૃતિ જૈનશાસ્ત્રકથાસંગ્રહની ઈ. સ. ૧૮૮૪માં પ્રકાશિત બીજી આવૃત્તિમાં છપાવાઈ છે. આ કૃતિ પ્ર. ૨. (ભા. ૧, પૃ. ૪૧૫-૫૫૭)માં વીરવિજયના ટબ્બા સહિત ઈ. સ. ૧૯૦૩માં છપાવાઈ છે. વળી એ કૃતિ ગંભીરવિજયગણિની થકા સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કરાઈ છે. એ પૂર્વે મૂળ આ ટકા સહિત નરોત્તમ ભાણજીએ વિ. સં. ૧૯૫રમાં પ્રસિદ્ધ કર્યું હતું. વિશેષમાં એમણે મૂળ આ ટીકા તેમજ મૂળના ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૧૬માં છપાવ્યું છે. આ ઉપરાંત આ મૂળ કૃતિ અધ્યાત્મોપનિષદ્ અને શાન સાર સહિત નિમ્નલિખિત નામથી શી, નગીનદાસ કરમચંદે વિ. સં. ૧૯૯૪માં પ્રકાશિત કરી છે : "अध्यात्मसार - अध्यात्मोपनिषद् - ज्ञानसारप्रकरणरत्नत्रयी" Page #293 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ કર્તાની ઉપર્યુક્ત ભક્તિ તેમજ એમનો દર્શનપક્ષ એમને અન્ય સમ્પ્રદાયોના - - દિગમ્બર જેવા સ્વસમયીનાં મન્તવ્યોનું ખંડન કરવામાં તેમજ સાંખ્ય, પાતંજલ વગેરે દર્શનો સાથે સમન્વય સાધવામાં ઉપયોગી નીવડ્યાં છે. આ કાર્ય એમણે કુશળ તાર્કિકને છાજે તેમ કર્યું છે. ‘અનુભવ’ અધિકારમાં કર્તાએ પોતાનો સાક્ષાત્ અનુભવ ઠાલવ્યો છે. આ અધિકા૨ના ૨૯મા પદ્યમાં એમણે કહ્યું છે કે પૂરેપૂરો આચાર પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનો આશ્રય લઈ મુનિવરોની ભક્તિ વડે તેમના પદવીમાર્ગને અનુસરીએ છીએ. ૧૯૮ બીજા અધિકારના ૧૬મા પદ્યમાં તાંબું રસના અનુવેધથી સોનું બને છે એ વાત અને ૨૫મા પદ્યમાં મંડૂકચૂર્ણની અને ૩૪મા પદ્યમાં મહામણિ ત્રાસ નામના દોષને લઈને દૂષિત ગણાય એ બીના દર્શાવી છે. દ્વિતીય પ્રબન્ધના ૪૬મા પદ્યમાં સંસારમોચકનો અને પ્ર. ૩ ના ૩૪ મા પદ્યમાં ‘કંઠસ્વણ' ન્યાયનો, ૩૭ મામાં વાસીચન્દનનો, ૫૭ મામાં કતકક્ષોદનો અને ૭૪ મામાં ધર્મયૌવનકાલ’નો ઉલ્લેખ છે. - વીસ વર્ગ – પ્રથમ પ્રબન્ધના ‘અધ્યાત્મસ્વરૂપ’ નામના દ્વિતીય અધિકા૨ (શ્લો. ૮-૧૧)માં એકેકથી અસંખ્યગુણી નિર્જરા કરનારના વીસ વર્ગ દર્શાવાયા છે. એ નીચે મુજબ છેઃ (૧) પ્રશ્ન પૂછવા માટે જેનામાં સંજ્ઞા ઉત્પન્ન થઈ છે તે, (૨) પૂછવાની ઇચ્છા ધરાવનાર, (૩) સાધુ પાસે જવાની ઇચ્છા રાખનાર, (૪) ક્રિયામાં રહી ધર્મ પૂછતો. (૫) સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઇચ્છુક, (૬) સમ્યક્ત્વને પામેલો, સમ્યક્ત્વને પામેલ, (૭-૯) ત્રણ પ્રકારના શ્રાવકો, (૧૦-૧૨) ત્રિવિધ સાધુઓ, (૧૩) અનન્તાનુબન્ધી કષાયરૂપ મોહનીય કર્મના અંશના ક્ષપક, (૧૪) દર્શનમોહના ક્ષપક, (૧૫) મોહના ઉપશમક, (૧૬) ઉપશાન્તોહ, (૧૭) ક્ષપક, (૧૮) ક્ષીણમોહ, (૧૯) જિન (સયોગી કૈવલી) અને (૨૦) અયોગી કેવલી. ' સંતુલન – આયાર(સુય. ૧, અ. ૪) અને એને અંગેની નિજ્જુત્તિ (ગા. ૨૨૨૨૨૩) ને લગતી શીલાંકસૂરિજીકૃત ટીકા (પત્ર ૧૬૦ આ)માં ઉપર્યુક્ત વિષય આલેખાયો છે. એને આધારે યશોવિજયજી ગણિએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હશે. ૧-૨. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો લેખ “મોક્ષાભિમુખ મહાનુભાવોના દસ વર્ગ” આ લેખ ‘*. ધ. પ્ર.” (પુ. ૭૪, અંક ૩-૪ અને ૫)માં બે કટકે છપાયો છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૧૯૯ ૧ટીકા (વિ. સં. ૧૯૫૨) – આ સંસ્કૃત ટીકા ગંભીરવિજયગણિએ વિ. સં. ૧૯૫૨માં રચી છે. એઓ વૃદ્ધિવિજ્યજી ઉર્ફે વૃદ્ધિચન્દ્રના શિષ્ય થાય છે. એમનો જન્મ વિ. સં. ૧૯૦૦માં થયો હતો. એમણે વિ. સં. ૧૯૨૪માં યતિપણાનો ને વિ. સં. ૧૯૩૧માં સંવેગી દીક્ષાનો સ્વીકાર કર્યો. એઓ વિ. સં. ૧૯૪૮માં પંન્યાસ બન્યા હતા અને વિ. સં. ૧૯૬૯માં સ્વર્ગે સિધાવ્યા હતા. સ્ખલન પ્રસ્તુત ટીકામાં કોઈ કોઈ સ્થળે સ્ખલન છે. ટબ્બો – વીરવિજ્યે અધ્યાત્મસાર ઉપર ગુજરાતીમાં ટબ્બો રચ્યો છે. ભાષાન્તર – મૂળ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર કરાયેલું છે. પઅધ્યાત્મોપનિષદ્ – યશઃશ્રી” મુદ્રાથી અંકિત આ સંસ્કૃત કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે; એમાં અનુક્રમે ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ પો છે. આમ એકંદર મુખ્યતયા ‘અનુષ્ટુભ' છંદમાં રચાયેલી આ કૃતિમાં ૨૦૯ પદ્યો છે. અધિકારનાં નામ – શાસ્ત્ર-યોગ-શુદ્ધિ, શાન-યોગ-શુદ્ધિ, ક્રિયા યોગશુદ્ધિ અને સામ્યયોગ-શુદ્ધિ એમ ચાર અધિકારનાં અનુક્રમે સાન્તર્થ નામ છે. વિષય પ્રથમ અધિકારના આદ્ય પદ્યમાં કર્તાએ પ્રસ્તુત ગ્રંથનું નામ અધ્યાત્મોપનિષદ્ દર્શાવ્યું છે. બીજા પદ્યમાં શબ્દયોગાર્થમાં નિપુણજનોની દૃષ્ટિએ એટલે કે વ્યુત્પત્તિ પ્રમાણે અને ત્રીજા પદ્યમાં રૂઢાર્થમાં નિપુણોની દૃષ્ટિએ એટલે કે રૂઢિ અનુસાર અધ્યાત્મનો અર્થ કરાયો છે. પ્રથમ અર્થ દ્વારા કહ્યું છે કે આત્માનું જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું વિહરણ તે ‘અધ્યાત્મ' છે. બીજો અર્થ એ છે કે બાહ્ય વ્યવહારથી મહત્ત્વ પામેલા ચિત્તને મૈત્રી વગેરે ચાર ભાવનાથી વાસિત કરવું. પ્રથમ અર્થ એવંભૂત નયને લક્ષીને અને બીજો અર્થ વ્યવહાર અને ઋજુસૂત્ર એ બે નોને અનુસરીને અપાયેલ છે, એમ ચોથા પદ્યમાં કહ્યું છે. - પ્રથમ અધિકારમાં અધ્યાત્મનું સાચું સ્વરૂપ, એ માટેની યોગ્યતાના ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૭ ૨. જુઓ ન્યા. ય. મૃ. (પૃ. ૧૯૦, ટિ.). ૩. આ છપાયેલો છે (જુઓ પૃ.૧૯૭) વિશેષમાં “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” તરફથી આ ટબ્બો મૂળસહિત વિ. સં. ૧૯૯૪માં છપાવાયો છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૭ ૫. આ કૃતિ હૈ. ધ. પ્ર. સ.'' તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી ‘શ્રી શ્રુતજ્ઞાન અમીધારા' પૃ. ૪૭-૫૭માં આ કૃતિ ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અધ્યાત્મ અધિકારીનો નિર્દેશ, તુચ્છાગ્રહી જીવોની દુર્દશા, શાસ્ત્રનું સામર્થ્ય, શાસ્ત્રની પરીક્ષાની રીતિ, કષ, છેદ અને તાપનું વિસ્તૃત નિરૂપણ અને એની શાસ્ત્રમાં ઘટના, એકાંતવાદીઓએ પણ આડકતરી રીતે સ્વાદ્વાદનો કરેલો સ્વીકાર, નયની શુદ્ધિ તેમજ શ્રુતજ્ઞાન, ચિન્તા-જ્ઞાન અને ભાવના-શાનની સમજણ તથા ધર્મવાદ માટેની યોગ્યતા એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. દ્વિતીય અધિકારમાં નિમ્નલિખિત મુદ્દાઓ વિચારાયા છે ઃ પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ, આત્મજ્ઞાની મુનિની ઓળખાણ, સાચું વેદ્યપણું, શાની પુરુષોની નિર્લેપતા, ચિત્તની શુદ્ધિ માટેનાં સાધનો તેમજ જ્ઞાન-યોગની વ્યાવહારિક તથા નૈયાયિક દૃષ્ટિએ વિચારણા, તૃતીય અધિકારમાં ક્રિયાની આવશ્યકતા અને એનાથી નિર્મળ ભાવ ઉત્પન્ન કરવાની રીત, તેમજ જ્ઞાની પુરુષો દ્વારા ક્રિયાનું સેવન એ બાબતો વિચારાઈ છે. ચતુર્થ અધિકારમાં સમતાથી વાસિત જીવની સ્થિતિ, સમતા વિનાના સામાયિકનું સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં સમતાની સહાયતા અને સમતાથી લાભો વર્ણવાયા છે. છેલ્લી બાબત દર્શાવતી વેળા નિમ્નલિખિત વ્યક્તિનાં નામ ગણાવાયાં છે : ભરત, દમદત્તઋષિ, નમિ રાજર્ષિ, સ્કન્દાચાર્યના શિષ્યો, મેતાર્ય, ગજસુકુમાલ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી અને મરુદેવા. સત્તુલન – અધ્યાત્મોપનિષદ્માંનાં નીચે મુજબનાં પી જ્ઞાનસારમાં જોવાય છેઃ અધ્યાત્મોપનિષદ્ અધિકાર પ ૧ ૧ ર ૨ ૧૧-૧૪ ૭૪ ૧૨ (ઉત્તરાર્ધ) ૧૩-૧૪ ૨૧-૨૫ ૩૦ ૩૫-૩૯ ૧૩-૧૮ શાનાર 33 અષ્ટક અનુભવ ૪ શાસ્ત્ર ૬ (પા.), ૩ (પા.), ?, ૪ પર્વ નિઃસ્પૃહ મન્ ૮ (ઉત્તરાર્ધ ૬ (પા.), ૫ (પા.) અનુભવ ૩ (પા.), ૫, ૬ (પા.), ૭, ૮ વિવેક ૪ (પા.) નિર્લેપ ૧-૫ ક્રિયા ૨-૭ Page #296 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૧ અધ્યાત્મોપનિષના ચતુર્થ અધિકારનાં નિમ્નલિખિત કમવાળાં પદ્ય વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકમાં જોવાય છે. ૧૪૩ ૪ ૧૪૬ ૨૫૬ ૨૫૭. ૨૧ ૨૫૮ ૨૨ ૨૫૫ અધ્યાત્મોપનિષદુના પ્રથમ અધિકારનાં પદ્યો ૪૫-૪૭ અને પર તે વીતરાગસ્તોત્રના આઠમાં પ્રકાશનાં અનુક્રમે પદ્ય ૧૦ ૮, ૯ અને ૧૧ છે. જ્ઞાનસાર, અષ્ટધ્ધકરણ કિંવા અષ્ટકાત્રિશત્ – આ સંસ્કૃત કૃતિમાં ૧. આ કૃતિ ગંભીરવિજયગણિની ટીકા સહિત “જૈ. ધ મ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં છપાવાઈ છે. વળી આ કૃતિ દેવચન્દ્રકૃત જ્ઞાનમંજરી નામની થકા સહિત “. આ. સ. તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે. મૂળ કૃતિ કવિ ધનપાલકત શ્રાવક વિધિ પ્રકરણ સહિત “મુ. કે. જે. મો."માં વીર સંવત ૨૪૪૭માં પ્રસિદ્ધ કરાઈ છે. આ ઉપરાંત મૂળ કૃતિ “શ્રી શ્રુતજ્ઞાન અમીધારામાં પૃ. ૧૧-૧૨માં ઈ. સ. ૧૯૩૬માં છપાવાઈ છે. વિશેષમાં મૂળ કૃતિ એના પદ્યાત્મક ગુજરાતી અનુવાદ તેમજ સારાંશ સહિત “શ્રી જ્ઞાનામૃત કાવ્યકુંજ યાને શ્રી જ્ઞાનસાર – ગદ્ય પદ્યાત્મક અનુવાદ મૂળ સાથેના નામથી જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭પમાં છપાવાઈ છે. મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ તેમજ સ્વોપજ્ઞ બાલાવબોધના અન્વયના ક્રમે રજૂઆત ક્રિયાપદનાં જૂનાં રૂપને બદલે પ્રચલિત રૂપ આપીને) સહિત નિમ્નલિખિત નામથી “જૈન પ્રાચ્ય વિદ્યાભવન” તરફથી અમદાવાદથી વિ. સં. ૨૦૦૭ (દ્વિતીય આવૃત્તિ)માં પ્રકાશિત કરાઈ છે: “જ્ઞાનસાર સ્વિોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત આની પ્રસ્તાવના મૃ. ૧૭માં કહ્યું છે કે “વિદ્યાષ્ટક"માં વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ યોગસૂત્રને અનુસરીને આપવામાં આવ્યું છે. અવિદ્યા એ મિથ્યાત્વનો પ્રકાર છે, પરંતુ તેના વર્ણનની શીલી જુદી જ છે. પૂર્ણાષ્ટક પૂર્ણોપનિષનું સ્મરણ કરાવે છે અને તેમાં જૈન દષ્ટિએ પૂર્ણતાનું સ્વરૂપ બતાવ્યું છે. આ આવૃત્તિમાં યોગશાસ્ત્રનો આત્મજ્ઞાનનાં સાધનો દર્શાવતો ચોથો પ્રકાશ તેમજ યોગને અંગે હેમચન્દ્રસૂરિનો સ્વાનુભવ વર્ણવતો આ જ યોગશાસ્ત્રનો બારમો પ્રકાશ એમ બે પ્રકાશો ગુજરાતી અનુવાદ સહિત અપાયા છે. પ્રસ્તાવના (પૃ. ૨)માં કહ્યું છે કે જ્ઞાનસારના વિષયને એ બે પ્રકાશો પૂરકરૂપ હોવાથી અહીં અપાયા છે. ૨. “જ્ઞાનસાર' શબ્દ ઉપસંહારનાં પ ૫-૯માં વપરાયો છે. ૩. પ્રસ્તુત કૃતિનો અખકો તરીકે ઉલ્લેખ ઉપસંહારના પાંચમા પદ્યમાં જોવાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અધ્યાત્મ આઠ આઠ પદ્યનાં બત્રીસ અષ્ટક છે, અને અંતમાં ઉપસંહારરૂપે સત્તર પદ્યો છે. આમ આ કૃતિમાં ૨૭૩ પદ્યો છે. એમાંનાં છેલ્લાં પાંચ પદ્યો શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, જ્યારે બાકીનાં બધાં અનુષ્ટ્રભુમાં છે. નામ - ઉપર્યુક્ત બત્રીસ અષ્ટકોનાં નામ ઉપસંહારમાંનાં પહેલાં ચાર પદ્યોમાં ગૂંથી લેવાયાં છે. “અષ્ટક' શબ્દને બાદ કરતાં એ અષ્ટકોનાં નામ નીચે પ્રમાણે (૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય-જય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મશંસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, (૨૧) કર્મવિપાકચિન્તન, (૨૨) ભવોગ, (૨૩) લોકસંજ્ઞા, (૨) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩૨) સર્વનયાશ્રયણ.' પ્રસ્તુત કૃતિ એ એના નામ પ્રમાણે સાચેજ જ્ઞાનના સારરૂપ છે. એમાં કર્તાએ સ્વાનુભવ સારી રીતે પરસ્યો છે. આ કૃતિ નિશ્ચયનયને મુખ્ય ગણી રચાયેલી છે. એ વ્યવહાર અને નિશ્ચય નયના સંધિરૂપ છે. આ અષ્ટક પૂર્ણાત્મા – પરમાત્માને સાધ્ય તરીકે રજૂ કરી બાકીનાં અષ્ટકોની રચના એનાં સાધનો તરીકે કરાઈ છે. સર્વનયાષ્ટકમાં આત્માને સમભાવી બનાવવા પ્રયાસ કરાયો છે. આ કૃતિની શૈલી અને એનો વિષય જોતાં એ ભગવદ્ગીતાની જેમ મહત્ત્વનું સ્થાન જૈને જનતામાં ભોગવે તેમ છે. ઉપસંહારના ૧૫મા અને ૧૬મા પદ્યમાં કહ્યું છે કે આ ગ્રંથ પૂર્ણ આનંદથી ઘન બનેલા (આનંદઘન) આત્માના ચારિત્રરૂપ લક્ષ્મી સાથેના લગ્નના મહોત્સવરૂપ છે. આ ગ્રંથમાં ભાવનારૂપ પવિત્ર ગોમયથી ભૂમિ લીંપેલી છે. ચારે બાજુ સમતારૂપ જળ છાંટેલું છે. માર્ગમાં સ્થળે સ્થળે વિવેકરૂપ પુષ્પમાળાઓ લટકાવેલી છે અને અગ્રે અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલા કામકુંભની સ્થાપના કરાઈ છે. આ બધું પૂર્ણાનંદઘનરૂપ આત્માને “અપ્રમાદ' નગરમાં પ્રવેશ કરવામાં મંગળરૂપ છે. રચનાસ્થળ ઈત્યાદિ – આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરાવવામાં અને સ્વસ્વરૂપ રમણતા કેળવવામાં ઉપયોગી એવી આ કૃતિ સિદ્ધપુરમાં દીપોત્સવી પર્વને દિવસે પૂર્ણ કરાઈ છે. રચનાવર્ષનો અહીં ઉલ્લેખ નથી. ૧. આ અષ્ટકોની ઝાંખી માટે જુઓ ન્યા. વ. સ્મૃ. પૃ.૨૦૬-૨૧૩) ગત શ્રી પી. કે. શાહનો લેખ “જૈન દર્શનનું ચિન્તનકાવ્ય જ્ઞાનસાર.” Page #298 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૩ દીપિકા – આ સ્વોપજ્ઞ ટીકા છે એમ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૪૯)માં કહ્યું છે અને એનું પરિમાણ ૩૮૦૦ શ્લોકનું દર્શાવાયું છે. વિશેષમાં એની કેટલીક હાથપોથીઓ પણ ઉપલબ્ધ હોવાનો અહીં ઉલ્લેખ છે. સ્વોપણ અવચૂર્ણિ – કર્તાએ જાતે જ્ઞાનસાર ઉપર અવચૂર્ણિ રચ્યાનું અને એ અનુપલબ્ધ હોવાનું મનાય છે. "જ્ઞાનમંજરી વિ. સં. ૧૭૯૬) – આ સંસ્કૃત ટીકા ખરતર' ગચ્છના દીપચન્દ્રજીના શિષ્ય દેવચન્દ્રજીએ વિ. સં. ૧૭૯૬માં રચી છે. અજ્ઞાતકર્તક કા – આના કર્તાનું નામ જાણવામાં નથી. આની ત્રણ હાથપોથી મળે છે. ટીકા - વિ. સં. ૧૯૫) – આ સંસ્કૃત ટીકા વૃદ્ધિચન્દ્રના શિષ્ય ગંભીરવિજયજી ગણિએ વિ. સં. ૧૯૫૪માં રચી છે. આ ટીકાનું ગુજરાતીમાં ભાષાંતર શ્રી દીપચંદ છગનલાલ શાહે કરી વિ. સં. ૧૯૫૫માં પ્રસિદ્ધ કર્યું છે અને એ ભાષાંતર ઉપરથી બાલચંદ હીરાચંદ ચાંદવડકરે મરાઠીમાં ભાષાંતર કર્યું છે. - અસ્વીપજ્ઞ બાલાવબોધ – આને અંગે કર્તાએ નીચે મુજબનો ઉલ્લેખ કર્યો બાલિકાને લાળ ચાટવા જેવો આ બાલાવબોધ નીરસ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના સમૂહ જેવો છે. એનો આસ્વાદ લઈને મોહરૂપ હલાહલની જ્વાળા શાંત થવાથી વિશાળ બુદ્ધિવાળા થાઓ.” આ ગુજરાતી બાલાવબોધ સૂરજીના પુત્ર શાંતિદાસના હૃદયમાં પ્રમોદ થવાના કારણે વિનોદા કરાયો છે એમ બાલાવબોધના અંતમાં જે ત્રણ પદ્યો સંસ્કૃતમાં અપાયાં છે તેમાંના અંતિમ પદ્યમાં કહ્યું છે. ઉપાજ્ય પદ્યમાં કહ્યું છે કે પ્રતિભાને અને પ્રીતિને વિસ્તારતી સંસ્કૃત અને પ્રાકૃત પ્રત્યે સરખા આવેશ (આગ્રહ) ધરાવતી અમારી ભારતી (વાણી) યુક્તિરૂપ ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૦૧ ૨. આ છપાયેલી છે. જુઓ પૃ. ૨૦૧ ૩. આ મરાઠી ભાષાંતર મૂળ સહિત “આનંદવિજય જૈન શાળા માલેગાંવ” તરફથી વિ. સં. ૧૯૫૬માં છપાવાયો છે. ૪. આ બાલાવબોધનો પ્રારંભ એક સંસ્કૃત પદ્યથી કરાયો છે. એમાં “જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખું છું એમ કહ્યું છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અધ્યાત્મ મૌક્તિકોની જન્મભૂમિરૂપ શુક્તિ છીપ) જેવી સુંદર ઉક્તિવાળી છે. તેથી ભાષાનો ભેદ ખેદ ઉત્પન્ન કરતો નથી. કહેવાની મતલબ એ છે કે છીપો વિવિધ પ્રકારની હોવા છતાં તેમાં મોતી હોવાથી ખેદ થતો નથી તેમ ભાષા વિવિધ જાતની હોવા છતાં તેમાં યુક્તિ હોવાથી કંટાળો ઉત્પન્ન થતો નથી. 'રહસ્યાર્થ (વિવેચન) - “સન્મિત્ર કપૂરવિજયજીએ જ્ઞાનસાર ઉપર ગુજરાતીમાં રહસ્યાર્થરૂપ વિવેચન રચ્યું છે. પદો અને સારાંશ – શ્રી વેલચંદ ધનજીભાઈ સંઘવીએ જ્ઞાનસારનો ગુજરાતીમાં પદ્યમાં અનુવાદ કર્યો છે – એકેક અષ્ટકને અંગે એકેક પદ રચ્યું. છે. ઉપસંહારનાં આ પાંચ પદ્યો માટે પણ તેમ કર્યું છે, જ્યારે એનાં પછીનાં સાત પદ્યો “હરિગીતમાં અને બાકીનાં પ્રશસ્તિરૂપ પાંચે પદ્ય “સોયણી-ગઝલમાં રચ્યાં છે. સાથે સાથે ગુજરાતીમાં સારાંશ આપ્યો છે. એ પદ્યાત્મક તેમજ ગદ્યાત્મક રચના અને મૂળ કૃતિનો જ્ઞાનામૃતકાવ્યર્કજ તરીકે ઉલ્લેખ છે. “જ્ઞાનગીતા – આ જ્ઞાનસારને અંગે મનહર છંદમાં ગુજરાતીમાં રચાયેલા શતકનું નામ છે. એ ભાવાનુવાદ છે. એના રચનાર શ્રી અમરચંદ માવજી છે. અધ્યાત્મોપદેશ – આ યશોવિજયજી ગણિની કૃતિ હોવાનું મનાય છે, પણ એમ માનવા માટે મને તો હજી સુધી કોઈ સબળ પુરાવો મળ્યો નથી. આ અદ્યાપિ અનુપલબ્ધ કૃતિ સંસ્કૃતમાં હશે અને એમાં અધ્યાત્મ વિષે ઉપદેશ અપાયો હશે. અધ્યાત્મબિન્દુ – આના પ્રણેતા યશોવિજયજી ગણિ હોવાનું કહેવાય છે, પણ મને તેમ માનવા માટે કોઈ વિશ્વસનીય સાબિતી મળી નથી. આ કૃતિ અનુપલબ્ધ છે. એમાં અધ્યાત્મનું સંસ્કૃતમાં સંક્ષિપ્ત નિરૂપણ હશે. યોગની આઠ દૃષ્ટિની સજઝાય (ઉ. વિ. સં. ૧૭૩૬) – હરિભદ્રસૂરિજીએ ૧. આ રહસ્યાર્થ મૂળ સહિત જેન હિતોપદેશ (ભા. ૩)માં વિ. સં. ૧૯૬૫માં “શ્રી જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી પ્રકાશિત કરાયો છે. ૨-૩. આ પ્રકાશિત છે. જુઓ જ્ઞાનામૃત – કાવ્યકુંજ. ૪. આમાં એકંદર ૩૩ પદો છે. ૫. આ કૃતિ વિ. સ. ૨૦૦૧માં શ્રી અમરચંદ માવજીએ પ્રસિદ્ધ કરી છે. જુઓ ન્યા. ય. મૃ. ૫. ૧૩૦). ૬. આ કૃતિ “આઠ વોગ-દૃષ્ટિની સ્વાધ્યાય”ના નામથી ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૩૩૦ ૩૪૧)માં છપાવાઈ છે. ૭. આની વિ. સં. ૧૭૩૬માં લખાયેલી એક હાથપોથીમાં આને “આત્મપ્રબોધ જીપક સજઝાય” કહી છે જુઓ ગૂ. સા. સં. ભા. ૧, પૃ. ૩૪૧). Page #300 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૫ યોગદષ્ટિસમુચ્ચય નામની મહત્ત્વની અને જૈનોનું ઉપલબ્ધ સાહિત્ય જોતાં અભૂતપૂર્વ એવી કૃતિ રચી છે. એમાં એમણે યોગની નિમ્નલિખિત આઠ દૃષ્ટિઓનું નિરૂપણ કર્યું છે: (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દિપ્રા. (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા અને (૮) પર. યશોવિજયજી ગણિએ “વાચક' પદ મળ્યા બાદ આ આઠ દષ્ટિ ઉપર પ્રકાશ પાડતી એકેક ઢાલ રચી છે અને અંતિમ ઢાલના અંતમાં આ કૃતિ યોગશાસ્ત્રને આધારે યોજ્યાનું અને નંદીમાં સભાના ત્રણ પ્રકારો અને શ્રોતાના ગુણો અને અવગુણો વિષે ઉલ્લેખ છે તે જાણીને યોગ્ય વ્યક્તિને આ રચના આપવી એમ કહ્યું છે. આઠ ઢાલની કડીની સંખ્યા નીચે મુજબ છે : ૧૫, ૫, ૫, ૨૩, ૬, ૯, ૫ અને ૮. આમ અહીં એકંદર ૭૬ કડી છે. જોગવિહાણવીરિયા યોગવિધાનવિંશિકા) અને એનું વિવરણ - સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ “વીસવીસિયા જ. મ. માં રચી છે. આ નામ જ કહી આપે છે તેમ એમાં વીસ વીસ પદ્યની એકેક વિંશિકા (વીસી) છે. એ પૈકી સત્તરમી વિંશિકા તે જોગવિહાણવીસિયા છે. એમાં યોગનું લક્ષણ, યોગના પાંચ પ્રકારો, એ પ્રત્યેક પ્રકારના ચચ્ચાર ભેદ અને એ દરેક ભેદના ચચ્ચાર પેટા ભેદ એમ યોગના ૮૦ પ્રકારોનું નિરૂપણ છે. આઠમા પદ્યમાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમનો ઉલ્લેખ છે. આ જોગવિહાણવીસિયા ષોડશકનું સ્મરણ કરાવે છે. “વિવરણ – જોગવીસિયા ઉપર યશોવિજયગણિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું ૧. આથી યોગદૃષ્ટિસમુચ્ચય અભિપ્રેત હશે એમ લાગે છે, કેમકે હૈમ યોગશાસ્ત્રમાં તો આઠ દૃષ્ટિનું નિરૂપણ નથી. ૨-૩. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ ૪. આનો પરિચય મેં અ. જ. ૫. ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્દાત પૃ. ૩૫-૩૮)માં અંગ્રેજીમાં અને મ. વા. હ.માં ગુજરાતીમાં આપ્યો છે. ૫. પહેલા બે કર્મ-યોગ છે જ્યારે બાકીના ત્રણ શાનયોગ છે. ૬. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૪૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ઉલ્લેખ – યશોવિજયગણિએ ઉપર્યુક્ત વિવરણમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે : ૨૦૬ અધ્યાત્મસાર પ્રકરણ (પૃ. ૭૯), ગચ્છાચાર પ્રકીર્ણક (પૃ. ૮૦), યોગદૃષ્ટિ સમુચ્ચય (પૃ. ૭૯), યોગબિન્દુ (પૃ. ૭૧), 'ષોડશકવૃત્તિ (પૃ. ૬૧), સંગ્રહશ્લોક (પૃ. ૬૬) અને સદ્ધર્મવિંશિકા (પૃ. ૬૮). વળી ગ્રંથકારો તરીકે આ વિવરણમાં મહાભાષ્યકાર (પૃ. ૮૬)નો ઉલ્લેખ છે. કેટલાંક અવતરણોનાં મૂળ પં. સુખલાલે નીચે મુજબ દર્શાવ્યાં છે : જ્ઞાનસાર (પૃ. ૭૮), પવયણસાર (પૃ. ૮૭), પિણ્ડનિત્તિ (પૃ. ૫૮), યોગબિન્દુ (પૃ. ૬૨-૬૪, ૭૨), યોગસૂત્ર (પૃ. ૬૧), વિસેસા. (પૃ. ૮૬) અને ષોડશક (પૃ. ૫૬, ૫૭, ૫૯, ૬૧, ૭૭, ૮૧, ૮૨, ૮૩ અને ૮૫.) નીચે લખેલાં અવતરણોનાં મૂળ દર્શાવાયાં નથી : प्रणिधानादिभावेन परिशुद्धः પૃ. ૬૦ પૃ. ૭૬ પૃ. ૭૮ પૃ. ૭૯ પૃ. ૭૮ પૃ. ૭૮ પૃ. ૭૮ जह सरणमुवगाणं अविहिकया वरमकयं जा जा हविज्र जयणा एकोऽपि शास्त्रीत्या यत् संविग्नजणाचीर्ण यदाचीर्णमसंविज्ञैः तस्माच्छ्रुतानुसारेण स्तोका आर्या अनार्येभ्यः आकल्पव्यवहारार्थं પૃ. ૭૮ પૃ. ૭૮ પૃ. ૭૮ વીર સ્તવનTM – આ અગિયાર પદ્યોની સંસ્કૃત રચના છે. પહેલાં દસ પદ્યો માક્રાંતામાં અને અંતિમ માલિનીમાં છે. એ રચના ભક્તિભાવથી ભરપૂર છે. આઠમા અને નવમા પદ્યમાં ભક્તિની પ્રશંસા કરાઈ છે. દસમા પદ્યમાં ૧. આ વૃત્તિના રચનાર યશોભદ્રસૂરિજી છે. ૨. આના પ્રણેતા પતંજલિ છે. ૩. આ નામ મેં આદ્ય પદ્યમાં વીર’ શબ્દને અને અંતિમ પદ્યગત સ્તવન શબ્દને લક્ષ્યમાં રાખીને યોજ્યું છે. ૪. આ લઘુ કૃતિ માર્ગપરિશુદ્ધિ ઇત્યાદિ સહિત હૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રકાશિત કરાઈ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૭ મહાવીરસ્વામીને માતા, ગુરુ, પિતા ઈત્યાદિ તરીકે સંબોધ્યા છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનો ઉલ્લેખ કર્યો છે. આદ્ય પદ્યમાં મહાવીરસ્વામીનો સમાપત્તિના પાત્ર તરીકે નિર્દેશ છે. આ કૃતિ યોગની નસરણી ઉપર આરૂઢ થવામાં ઉપયોગી થઈ પડે એવી ભક્તિનું પ્રતિપાદન કરે છે. એ કૃતિ યોગની વિચારણા માટે કેટલીક સામગ્રી પૂરી પાડે છે. એમાં આલંબન યોગ, નિરાલંબન યોગ, અવંચક યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ અને ઈચ્છા યોગ વિષે ઉલ્લેખ છે. વિશેષમાં કર્તાએ પાંચમા પદ્યમાં કહ્યું છે કે ઇચ્છા યોગથી અમને જે સુખ મળે છે તેની આગળ ઈન્દ્રની પદવી અને ચક્રવર્તીના ભોગ કંઈ હિસાબમાં નથી. જશવિલાસ - આ ગ્રન્થ વિવિધ કૃતિઓના સમૂહરૂપ છે. એ કૃતિઓ નીચે મુજબ છે એમ ગૂ. સા. સં. (ભા. ૧, પૃ. ૧૮૫) જોતાં જણાય છે: (૧) નવનિધાન નવ સ્તવનો, (૨) વિશિષ્ટ જિન-સ્તવનો, (૩) સામાન્ય જિનસ્તવનો, (૪) નેમ-રાજુલનાં ગીતો, (૫) આધ્યાત્મિક પદો, (૬) છંદ, (૭) સ્તુતિ અને (૮) હરિયાલી. આધ્યાત્મિક પદો – ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૪૭-૧૮)માં આ શીર્ષક દ્વારા છત્રીસ પદો અપાયાં છે. એમાં ૩૩મું પદ “હોરી ગીત” અને ૩૫મું પદ હરીઆલી” છે. પૃ. ૨૫૨ ઉપર “સાચા મુનિ” એ નામથી અને “પવન કો કરે તોલથી શરૂ થતું જે પદ અપાયું છે તે પણ “હરીઆલી” ગણાય. આ પદ તેમજ પૃ. ૧૫૫ ગત “સાચો ધર્મ" નામનું પદ ઈ. સ. ૧૯૩૬ પહેલાંના કોઈ પ્રકાશનમાં નહિ હોવાનું અને એ રીતે એ સૌથી પ્રથમ ઉપર્યુક્ત ચૂત સા. સં. માં જ પ્રથમ અપાયાનું એ પુસ્તકના “પ્રકાશકના બે બોલમાં સૂચન છે. ભીમસિંહ માણકે વૈરાગ્યોપદેશક વિવિધ પદસંગ્રહના નામથી જે પુસ્તકની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૦રમાં પ્રકાશિત કરી છે તેમાં જસવિલાસ, વિનયવિલાસ અને જ્ઞાનવિલાસ તેમજ સંયમતરંગ તથા અંતમાં આનંદઘન મુનિવરની સ્તુતિરૂપ અષ્ટપદીને સ્થાન અપાયું છે. આ જસવિલાસમાં ૭૫ પદો છે. એ પૈકી ૪૧ પદો સ્તવનો તરીકે અને બાકીનાં આધ્યાત્મિક પદો તરીકે ગૂ. સા. સં. માં સંપાદકને યોગ્ય જણાય એ ક્રમે અપાયાં છે. જસવિલાસની પેઠે વિનયવિજયજી ગણિએ વિનયવિલાસ અને જ્ઞાનસારે જ્ઞાનવિલાસની રચના કરી છે વિનયવિલાસમાં ૩૭ પદો અને જ્ઞાનવિલાસમાં ૭૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અધ્યાત્મ પદો છે. જ્યારે સંયમતરંગમાં ૩૭ પદો છે અને એ પદો પણ જ્ઞાનાનંદની કૃતિ ગૂ. સા. સં. વિ. ૧,પૃ. ૧૪૭-૧૭૮)માં જે ક્રમથી અને જે શીર્ષકપૂર્વક ચોત્રીસ આધ્યાત્મિક પદો અપાયાં છે તે હું નીચે મુજબ દર્શાવું છું : ક્રમાંક શીર્ષક પદ કડી ૧. પ્રભુભજન પ૯ ૪ ૨. પ્રભુનું સાચું ધ્યાન ૩. સાચા પ્રભુની પ્રાપ્તિ ૨૫ ૮ ૪. વીરોની પ્રભુભક્તિ ૫૮ ૪ ૫. પંચ મહાવ્રત જહાજ ૫૬ ૬ ૬. સાચા મુનિ ૨૧ ૫ ૭. સાચા મુનિ નવીન ૨ ૮. સાચો જૈન - ૩ ૧૦ ૯. સજ્જન રીતિ પ૩ ૫ ૧૦. સાચો ધર્મ નવીન ૯ ૧૧. દૃષ્ટિરાગ ૭૧ ૧૧ ૧૨. પરભાવમાં લગની ૧૩ મોહત્યાગ અને જ્ઞાનસુધા ૬૭ ૧૬ ૧૪. જ્ઞાનદષ્ટિ અને મોહદષ્ટિ ૧૫. ચેતન અને કર્મ ૧૬. જ્ઞાન અને ક્રિયા ૩૬ ૮ ૧૭. ખોટો છોડી સાચો પંથ લો ૧૮. આત્માને ચેતવણી ૬૨ ૮ ૧૯. મન:સ્થિરતા ૩૪ ૬ ૨૦. સમતા અને મમતા ૧૪ ૬ ૨૧. સમતાનું મહત્ત્વ ૭૨ ૧૨ ૨૨. ઉપશમ અને શ્રમણત્વ ૨૩. નયની અપેક્ષાએ સામાયિક ૩૫ ૨૪. સુમતિને ચેતનનો વિરહ ૬૫ ૫ ૨૫. ચેતના soowwyuwwww nou ૧૩ - - - - - ૧. આના અંતમાં અહેમ' શબ્દ છે તો શું એ હેમવિજય યશોવિજયના શિષ્ય છે? Page #304 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૦૯ ૨૬. આત્મદર્શન ૨૭. પૂર્ણાનન્દઘન પ્રભુ ૨૮. ચિદાનન્દઘન પ્રભુની જોડી ૨૯. ચિદાનન્દઘનનું સ્વરૂપ ૩૦. અવિનાશી ચિદાનન્દ ૩૧. અવિનાશીમાં મગ્નતા ૩૨. પરમ બ્રહ્મ પરમાત્મ સ્વરૂપ ૩૩. હોરી ગીત ૩૪. માયાની ભયાનકતા બાલાવબોધ – જશવિલાસના “નૈન દ વ હોવેથી શરૂ થતા ત્રીજા પદ ઉપર ખરતરગચ્છના જ્ઞાનસાર ગણિજીએ કોઈ કોઈ સ્થળે સંસ્કૃત પંક્તિથી મિશ્રિત ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. આ બાલાવબોધના અંતમાં “રૂતિ તત્ત્વાર્થત” એવો ઉલ્લેખ છે. આમ આ પદ્યનું નામ જ્ઞાનસાગરગણિજીએ આપ્યું છે કે અન્ય કોઈએ તે જાણવું બાકી રહે છે. આ બાલાવબોધમાં કોઈ સ્થળે કર્તાએ પોતાના નામ કે પોતાના પરિચય અગર તો રચનાવર્ષ વગેરે વિષે ઉલ્લેખ કર્યો Rwaw mm a cm નથી. આ બાલાવબોધમાં હારવીલ પંખીનું ઉદાહરણ અપાયું છે (જુઓ પૃ. ૩૫ ૩૬). વિવેચન – ઉપર્યુક્ત આધ્યાત્મિક પદો પૈકી ૩૭, ૪, ૭૩, ૩૮, ૭૨, ૭, ૧, ૫, ૩૪ અને ૧૪ ક્રમાંકવાળાં પદોનો પદ ૧, ૨ એમ ઉલ્લેખ કરી આ દસ ૧. આ બાલાવબોધ, જશવિલાસનું ત્રીજું પદ તેમજ જ્ઞાનસાગરગણિની જીવનરેખા ન્યા. ય. સ્મૃ. પૃ. ૨૬-૪૦)માં છપાયેલ છે. ૨. એજન પૃ. ૨૬. ૩. એજન પૃ. ૩૪. ૪. આ પરિચય માટે જુઓ ન્યા. ય. મૃ. પૃ. ૨૩૩). અહીં કહ્યું છે કે જ્ઞાનસાગરગણિનો જન્મ વિ. સં. ૧૮૦૧માં, એમની જિનલાભસૂરિને હાથે દીક્ષા વિ. સં. ૧૮૨૧માં અને એમનો સ્વર્ગવાસ ૯૮ વર્ષની વયે વિ. સં. ૧૮૯૯માં થયેલ છે. ૫. આ વિવેચન ઉપર્યુક્ત દસ પદો તેમજ ૬૫માં પદ્ય એમ અગિયાર આધ્યાત્મિક પદોના ઉદ્ધરણપૂર્વક વાચક “જસની અનુભવવાણીના નામથી જે પુસ્તિકા “શ્રી યશોવિજય સારસ્વત સત્ર સમિતિ" તરફથી પ્રકાશન વર્ષના ઉલ્લેખ વિના પ્રકાશિત કરાઈ છે તેમાં છપાયું છે. ૬૫મા પદ્યનું વિવેચન અપાયું નથી. આની બીજી આવૃત્તિ સાધના પબ્લિકેશન્સ મુંબઈ તરફથી બહાર પડી છે. – સંપાદક. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અધ્યાત્મ પદોનું ગુજરાતીમાં વિવેચન શ્રી વસંતલાલ કાંતિલાલ મોરખિયાએ કર્યું છે. મૂલ્યાંકન – નેમિચન્દ્ર શાસ્ત્રીએ "હિન્દી-નૈન-સાહિત્ય-પરિશીતન પૃ. ૮૭)માં કહ્યું છે: “यशोविजयजीके पदोंकी भाषा बडी हि सरस है । आत्मनिष्ठा और वैयक्तिक भावना भी इनके पदोंमें विद्यमान है । હરિયાળી – આ ચૌદ કડીની ગુજરાતી કૃતિ છે. પહેલી કડીમાં હરિયાળીનો ઉત્તર “એ નારી કોણ ?” એવા પ્રશ્નના ઉત્તર રૂપે પુછાયો છે અને એ ઉત્તર વીસ વર્ષમાં આપવાનું કહ્યું છે. ત્યાર બાદ હરિયાળીની વિગતો નીચે મુજબ રજૂ કરાઈ છે : એ નારીને બે પિતા છે. કીડીએ હાથીને જન્મ આપ્યો. હાથીની સામે સસલો થયો. દીવા વગર અજવાળું થાય. કીડીના દરમાં હાથી જાય. અગ્નિની વૃષ્ટિ થાય અને પાણી દીપે અને કાયર સુભટને હરાવે છે. એ નારીએ પિતાને જન્મ આપ્યો અને એ પિતાએ જમાઈને જન્મ આપ્યો. મેઘ વરસતાં રજ ઊડે. લોઢું તરે અને તરણું ડૂબે. તેલ ફરે અને ઘાણી પિલાય. દાણા વડે ઘંટી દળાય. બીજ ફળે અને શાખા ઊગે. સરોવરને સમુદ્ર પહોંચે નહિ. કાદવ ઝરે અને સરોવર જામે. માણસ ત્યાં ઘણે વિસામે ભમે. વહાણ ઉપર સમુદ્ર ચાલે. હરણ ડુંગરને હલાવે. આ પ્રમાણે વિરોધાભાસથી ભરપૂર વિગતો કહી હરિયાળીનો ઉકેલ સૂચવવા કર્તા કહે છે અને ન ઉકેલાય તો ફોગટ અભિમાન ન કરવાનું કહે છે. તેરમી કડીમાં કર્તાએ પોતાના ગુરુ નિયવિજયનો ઉલ્લેખ કર્યો છે અને આ તેમ જ ચૌદમી (અંતિમ) કડીમાં હરિઆલી અને હરીઆલી એમ છપાયું છે. ટબ્બો –આ હરિયાળી ઉપર ગુજરાતીમાં ટબ્બો રચાયો છે. જઉકેલ – આ હરિયાળીનો ગુજરાતીમાં ઉકેલ અપાયેલ છે. એ ઉકેલ તરીકે ‘દયા’નો ઉલ્લેખ છે, પણ એ મને સમુચિત જણાતો નથી. ૧. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૬માં છપાવાયું છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧. પૃ. ૧૭૮-૧૮૦)માં છપાઈ છે. પૃ. ૧૮૧૮૪માં ત્રણ ભાવાર્થ અપાયા છે. પહેલા બંને ભાવાર્થમાં ઉકેલ તરીકે ચેતનાનો ઉલ્લેખ છે. ત્રીજો ભાવાર્થ (ઉકેલ) “આ. પ્ર.” (પુ. ૫, એ. ૧)માં વિ. સં. ૧૯૬૩માં છપાયો છે. ૩. જયવિલાસની કેટલીક હાથપોથીમાં આ જોવાય છે. ૪. આ છપાયો છે. જુઓ ટિ. ૨. Page #306 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૧૧ સમાધિશતક - આ ૧૦૪ દુહામાં રચાયેલી કૃતિ છે. એના ૧૦૨ મા પદ્યનો પૂર્વાર્ધ જે નીચે મુજબ છે તે ઉપરથી આ કૃતિના છંદ અને પરિમાણનો બોધ થાય છે અને સાથે સાથે એ શેમાંથી ઉદ્ધત કરાયું છે તે પણ જાણી શકાય છે: “દોધક શતકે ઉદ્ધર્યું તંત્રસમાધિ વિચાર” વિષય – કર્તાએ પ્રથમ પદ્યમાં કહ્યું છે તેમ આ ગુજરાતી મિશ્રિત હિન્દી કૃતિનો વિષય “આત્મબોધ' છે. એમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ દાખલાદલીલપૂર્વક સમજાવાયું છે. ૧૦૩ મા પદ્યમાં મુનિને ઇન્દ્ર કહી રૂપક' અલંકારનું સુંદર ઉદાહરણ પૂરું પડાયું છે. અહીં જ્ઞાનને વિમાન, ચારિત્રને વજ, સ્વાભાવિક સમાધિને નંદનવન અને સમતાને “શચી' કહ્યાં છે. ૮૧ મા પદ્યમાં કહ્યું છે કે પોતાના આત્માથી ભિન્ન એવા પરમાત્માના સેવનથી ભવ્ય જન પરમાત્મા બને. દા. ત. જેમ જ્યોતિથી ભિન્ન એવી વાટ જ્યોતિને – દીપકને સેવતાં જ્યોતિરૂપ બને છે. (જુઓ પૃ. ૨૭૨). ઉદ્ધરણ – પ્રસ્તુત કૃતિ કર્તાએ કહ્યું છે તેમ સમાધિતંત્રના ઉદ્ધરણરૂપ છે. દિ. પૂજ્યપાદે જે સમાધિશતક તરીકે પણ ઓળખાવાતી 'સમાધિતંત્ર નામની સંસ્કૃત કૃતિ ૧૦૫ પદ્યમાં રચી છે તે જ આ છે. એ સંસ્કૃત કૃતિના પ્રાય: ભાવાનુવાદરૂપ પ્રસ્તુત રચના છે. પૂજ્યપાદની કૃતિ મુમુક્ષોને ઘણી ઉપયોગી છે. એટલે ઉપાધ્યાયજીએ સંસ્કૃત કૃતિનો લાભ ન લઈ શકે તેવા જનોને ઉદ્દેશીને જે આ પ્રસ્તુત કૃતિ રચી તે ઉત્તમ કાર્ય ગણાય. પ્રસ્તુત કૃતિ છપાવનારે સમાધિતંત્ર, અને સમાધિતંત્ર છપાવનારે પ્રસ્તુત કૃતિ ભેગાભેગી છપાવવી ઘટે. સંતુલન – વૈરાગ્યકલ્પલતા (સ્તબક ૧, શ્લો. ૧૨૭૫૫૯)માં સમાધિનું ૧. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૬૯-૪૭૮)માં છપાવાઈ છે. પૃ. ૪૭૮માં આ કૃતિનો સમાધિતંત્ર તરીકે ઉલ્લેખ છે. ર-૩. આ બેનો નિર્દેશ ૧૦૪મા – અન્તિમ પદ્યના પૂર્વાર્ધમાં જણાવાયો છે. એ પૂર્વાર્ધ નીચે પ્રમાણે છે: “કવિ જશવિજયે એ રચ્યો દોધક શતકપ્રમાણમાં ૪. આ કૃતિ અન્વયાર્થ અને હિંદી ભાવાર્થ સહિત ૫. ફતેહચંદ દેહલીએ વિ. સં. ૧૯૭૮માં પ્રસિદ્ધ કરી છે. આ કૃતિ ઉપર દિ. પ્રભાચન્દ્રની સંસ્કૃત ટીકા છે. આ ટીકાનો તેમજ મૂળનો ગુજરાતી અનુવાદ શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યો છે અને તે એક જ પુસ્તક રૂપે સમાધિશતકના નામથી “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી ઈ. સ. ૧૮૯૧માં છપાવાયો છે. આના ઉપોદઘાતમાં મ. ન. દ્વિવેદીએ અંતમાં કહ્યું છે કે “આ “સમાધિશતક' ગ્રંથ આ રીતે સર્વધર્મના અનુયાયીને, નમતનો છતાં, પરમ ઉપયોગનો છે.” Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અધ્યાત્મ વિસ્તૃત વર્ણન છે. વિવેચન – પ્રસ્તુત સમાધિશતકનું ગુજરાતીમાં વિવેચન મુનિશ્રી (કાલાંતરે સૂરિ) બુદ્ધિસાગરજીએ કર્યું છે. એમાં એમણે પૂજ્યપાદકૃત સમાધિતંત્રને પણ સ્થાન આપ્યું છે અને સાથે સાથે એના પદાર્થ અને ભાવાર્થ પણ આપી તેમજ પ્રસંગવાતુ આનંદઘનની તેમજ ઉપાધ્યાયજીની કોઈ કોઈ કૃતિમાંથી અવતરણ આપી વિવેચનને સમૃદ્ધ અને વિશદ બનાવ્યું છે. સમતાશતક યાને સામ્યશતક - આ ૧૦૫ પદ્યમાં દોહામાં રચાયેલી હિન્દી કૃતિ છે. એમાં સમતાનું સ્વરૂપ સમજાવાયું છે. કર્તાએ અંતમાં પોતાનો ઉલ્લેખ “કવિ જશવિજય” તરીકે કર્યો છે. ઉદ્ધરણ – અંતિમ પદ્યમાં કહ્યું છે કે આ કૃતિ મુનિ હેમવિજયને માટે સામ્યશતકમાંથી ઉદ્ધત કરી છે. ચંદ્ર કુળના અભયદેવસૂરિના શિષ્યાણ સિંહવિજયે ૧૦૬ પદ્યમાં સંસ્કૃતમાં સામ્યશતક રચ્યું છે. એના લગભગ ભાવાનુવાદ રૂપે પ્રસ્તુત કૃતિ યોજાઈ છે. ૧. આ વિવેચન મૂળ સહિત સમાધિશતકમ્ અને આત્મશક્તિ પ્રકાશના નામથી ઈ. સ. ૧૯૦૬માં પ્રકાશિત પુસ્તકમાં છપાવાયું છે. ૨. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૯-૪૬૮)માં છપાવાઈ છે. ૩. એમને અંતિમ પદ્યમાં છ તર્કરૂપ વિદ્યાના વનમાં સિંહ અને અધ્યાત્મજ્ઞાનશાળી કહ્યા ૪. આને બદલે ‘વિજયસિંહ હોય તો ના નહિ. ૫. આ કૃતિ “એ. એમ. એન્ડ કંપની” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે. એ પૂર્વે આ સામ્યશતક મુનિશ્રી બુદ્ધિસાગરજીકૃત ગુજરાતી ભાવાર્થ સહિત અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ” તરફથી . સ. ૧૯૦૯માં આ મુનિશ્રીએ રચેલ જે Jain Educatપરમાત્મજ્યોતિ પ્રકાશિત કરાયેલ છે તેમાં પૃ. ૪૪૧-૪૫૯માં છપાવાયું છે.. Jain Education Interlatonan For Private & Persona Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૭ જીવનશોધન તેર" કાઠિયાનો નિબંધ – ન્યા. ય. સ્મૃ. યુ. ૧૯૫૦માં આ કૃતિની નોંધ છે. એની ભાષા ગુજરાતી છે કે હિન્દી એ વિષે અહીં સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે આ કૃતિની હાથપોથી જોયા વિના શું કહેવાય? એનું નામ વિચારતાં, ઉત્તરન્ઝયણ(અ. ૩)ની નિજુત્તિ (ગા. ૧૬૦)માં ધર્મશ્રવણમાં વિઘ્નરૂપ બનતા નિમ્નલિખિત જે તેર નામ ગણાવાયાં છે તેનું નિરૂપણ હશે: (૧) આળસ, (૨) મોહ, (૩) અવજ્ઞા, (૪) અહંકાર (૫) ક્રોધ, (૬) પ્રમાદ, (૭) કૃપણતા, (૮) ભય, (૯) શોક, (૧૦) અજ્ઞાન, (૧૧) ચિત્તનો વિક્ષેપ, (૧૨) કુતૂહલ, અને (૧૩) રમણ. આ તેરને જૈન દર્શનમાં તેર કાઠિયા' કહ્યા છે. ષોડશક પ્રકરણ' – આ સમભાવભાવી હરિભદ્રસૂરિજીની હૃદયંગમ રચના છે. એ નિમ્નલિખિત સોળ અધિકારમાં વિભક્ત છે : (૧) ધર્મપરીક્ષા, (૨) દેશના, (૩) ધર્મલક્ષણ, (૪) ધર્મેચ્છુલિંગ, (૫) લોકોત્તર તત્ત્વપ્રાપ્તિ, (૬) જિનમંદિર, (૭) જિનબિમ્બ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજાસ્વરૂપ, (૧૦) પૂજાફલ, (૧૧) શ્રુતજ્ઞાનલિંગ, (૧૨) દીક્ષા, (૧૩) ગુરુવિનય, (૧૪) યોગભેદ, (૧૫) પ્રેયસ્વરૂપ અને (૧૬) સમરસ. પહેલા પંદર અધિકારો સોળ સોળ પદ્યના છે, જ્યારે અંતિમ અધિકાર સત્તર પદ્યનો છે, પરંતુ એ તમામ પદ્યો આર્યામાં છે. ૧. આ કૃતિ ઉપાધ્યાયજી રચિત જ છે કે કેમ? તે અનિશ્ચિત છે: સંપાદક ૨. આનો અર્થ પાઈય ટીકા પત્ર )માં “કૂકડા વગેરેની ક્રીડા' કરાયો છે. ૩. આ સંસ્કૃત કૃતિ યશોભદ્રસૂરિજીત વિવરણ તેમજ ન્યાયાચાર્યકત યોગદીપિકા નામની વૃત્તિ સહિત “દે. લા. જે. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. એના અંતમાં મૂળ કૃતિ પૃથક અપાઈ છે. પહેલા આઠ અધિકારો પૂરતું મૂળ ગુજરાતી ભાષાંતર અને વિવેચન સહિત શ્રી કેશવલાલ જૈને ઈ. સ. ૧૯૩૬માં છપાવ્યું છે. ૪. આનો પરિચય મેં અ. જ. પ. બંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્યાત (પૃ. ૪-૪૬)માં તેમજ મ. યા. હ. માં આપ્યો છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જીવનશોધન “વિવરણ – આ કૃતિ ઉપર યશોભદ્રસૂરિએ સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. યોગદીપિકા - ષોડશક પ્રકરણ ઉપર ન્યાયાચાર્યે સંસ્કૃતમાં જે વ્યાખ્યા યાને વૃત્તિ રચી છે તેનો એના અંતમાંની પુષ્યિકામાં યોગદીપિકા તરીકે ઉલ્લેખ છે. એની રચનામાં ઉપર્યુક્ત વિવરણનો સવિશેષ ઉપયોગ કરાયો છે. કોઈ કોઈ નવીન બાબત પણ અપાઈ છે. દા.ત. અંતિમ અધિકારનું અંતિમ પદ્ય કર્તાના શિષ્ય રચ્યું છે એમ બીજાઓ કહે છે એ વાત ઉપર્યુક્ત વિવરણમાં નથી. આઠમા અધિકારના ચોથા પદ્યનું સામાન્ય અને સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ વિવરણમાં છે, જ્યારે એનું વિસ્તૃત અને તાર્કિક દૃષ્ટિએ સ્પષ્ટીકરણ યોગદીપિકામાં છે. એમાં મીમાંસકના, ‘મણિકના તેમજ પ્રતિષ્ઠાની વિધિ ઉપર વિશેષ ભાર મૂકનારના મતોની આલોચના કરાઈ છે. ભાષાંતર – ષોડશકના પહેલા આઠ અધિકારનું ગુજરાતીમાં વિવેચન સહિત ભાષાંતર કરાયું છે. “સમકિતના સડસઠ બોલની સજઝાય – સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ દેસણસુદ્ધિ યાને દરિસણસત્તરી નામની સિત્તેર ગાથાની કૃતિ જ. મમાં આનું મનાય છે. એના ઉપર સંઘતિલકસૂરિજીએ વિ. સં. ૧૪રરમાં આ કૃતિ ઉપર સંસ્કૃતમાં જે વૃત્તિ રચી છે તેમાં પ્રારંભમાં પત્ર ર આ માં આ કૃતિને સમ્યકત્વ સપ્તતિકા તરીકે અને એ વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૯૦માં આ કૃતિનો સમ્યકત્વસપ્તતિ તરીકે ઉલ્લેખ છે. આ મૂળ કૃતિની ગા. પ-૬ એ કોઈ પૂર્વકાલીન મુનિવરની રચના છે – એ અવતરણ રૂપ છે. એમાં સમ્યકત્વને અંગે નિમ્નલિખિત સડસઠ બાબતો બોલ) ગણાવાયેલ છે : ૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દોષ, ૮ પ્રભાવક, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ યતના, ૬ આકાર (આગાર), ૬ ભાવના અને ૬ સ્થાન. આમ જે બાર વિષયો અહીં દર્શાવાયા છે તેની સમજણ એકેક ઢાલ દ્વારા ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૩, ટિ. ૩ ૨. જુઓ પત્ર ૪૨ અ. ૩. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૧૩, ટિ. ૩ ૪. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧ પૃ. ૩૧૩ર૯)માં અને એ પૂર્વે ગુજરાતી સ્પીકરણપૂર્વક આ કૃતિની ત્રીજી આવૃત્તિ મહેસાણાથી “યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” તરફથી ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કરાઈ છે. ૫. કર્તાએ “સક્ઝાય' શબ્દ આ કૃતિમાં કોઈ સ્થળે વાપર્યો નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૨૧૫ ઉપર્યુક્ત સજ્ઝાયમાં અપાઈ છે.' આમ જે બાર ઢાલ રચાઈ છે તેની કડીઓની સંખ્યા નીચે મુજબ છે : ૬, ૪, ૫, ૩, ૫, ૮, ૫, ૫, ૫, ૫, ૬ અને ૭. આમ એકંદર ૬૮ કડી છે. શરૂઆતમાં ચાર કડી દુહામાં છે. તે ઉમેરતાં ૭૨ કડી ગણાય. આ સજ્ઝાયના અંતમાં કર્તાએ પોતાનો પરિચય વિબુધ નયવિજ્યજીના ચરણના સેવક વાચક જસ તરીકે આપ્યો છે. બીજી ઢાલની તેરમી કડીમાં ઘેબર'નો ઉલ્લેખ છે. છઠ્ઠી ઢાલમાં આઠ પ્રભાવકો પૈકી નિમ્નલિખિત છ નામ રજૂ કરાયાં છે : નંદિષેણ (૨), મલ્લવાદી (૩), ભદ્રબાહુ (૪), વયર યાને વજસ્વામી (૬), કાલિક (૭) અને સિદ્ધસેન (દિવાક૨) (૮) બારમી ઢાલમાં નીચે મુજબ છ સ્થાનક ગણાવાયાં છે : (૧) ચેતન છે. (૨) આત્મા નિત્ય છે. (૩) ચેતન કર્તા છે. (૪) ચેતન ભોક્તા છે. (૫) પરમપદ યાને મોક્ષ છે. (૬) મોક્ષના ઉપાય સંયમ અને જ્ઞાન છે. વિશેષમાં આ ઢાલના અંતમાં જ્ઞાન-નય અને ક્રિયા-નયનું નિરૂપણ સંક્ષેપમાં છે. - સમકિત-સુખલડીની ‘સજ્ઝાય – યશોવિજયગણિએ આ છ કડીની નાનકડી કૃતિ દ્વારા રૂપકોની પરંપરા પૂરી પાડી છે. એમાં એમણે જિનશાસનને ચૌટું. સિદ્ધાંતને થાળ અને સમ્યક્ત્વને સુખડી કહ્યાં છે. વિશેષમાં એના ૬૭ બોલના જે બાર વર્ગ પડે છે તેનો અનુક્રમે નીચે મુજબની વાની તરીકે ઉલ્લેખ કર્યો છે : સેવઇયા લાડુ, ફેણાં (? સૂતરફેણી), દહુઠા (? દહીંથરા), સખર સુહાળી ( ), ૧. મેં આ બાબત વૈરાગ્યરસમંજરીના પાંચમા ગુચ્છક (શ્લો. ૧૨૧-૧૫૮)ના સ્પષ્ટીકરણ (પૃ. ૩૯૯-૪૬૯)માં રજૂ કરી છે. એ પૂર્વે આને અંગેનું મારું વક્તવ્ય મેં જૈન તત્ત્વપ્રદીપના મારા વિસ્તૃત વિવેચન નામે આર્હતદર્શનદીપિકા (પૃ. ૧૩૧-૧૪૪)માં આપ્યું છે. ૨. આ પ્રભાવનો અંક છે. ૩. આ કૃતિ ગ્. સા. સં. વિ. ૧, પૃ. ૪૪૫-૬)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. કર્તાએ આ શબ્દ વાપર્યો નથી. ૫. પુષ્ટિમાર્ગીય જનો સૂતરફેણીને ફેણીણી' કહે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જીવનશોધન *, *, જલેબી, ખાજા, ઘેબર, ગુંદવડાં નાગોરી પીંડા પેંડા) અને પૂરી. હેતુગર્ભ પડિક્ષ્મણની સાય વિ. સં. ૧૭૨૨ કે ૧૭૪જી – આ ગુજરાતી કૃતિનો પ્રારંભ દુહામાં રચાયેલી પ્રસ્તાવ રૂપ ચાર કડીથી કરાયો છે. ત્યાર બાદ ૧૯ ઢાલ છે. એની ગુજરાતીમાં રચાયેલી કડીઓની સંખ્યા નીચે મુજબ છે : ૧૦, ૬, ૯, ૭, ૧૧, ૯, ૧૧, ૮, ૫, ૯, ૧૯, ૧૧, ૬, ૭, ૪, ૪૧, ૧૧, ૮ અને ૬.૫ ૧૮મી ઢાલ પછી ચાર દુહા છે. ૧૫મી ઢાલમાં ત્રીજી કડી પછી એક પદ્ય પાઈયમાં છે. ૧૭મી ઢાલમાં સાતમી કડી પછી “થત:” ઉલ્લેખપૂર્વક એક પદ્ય સંસ્કૃતમાં છે. આઠમી ઢાલમાં ઢાલ અને નૂક એમ અનુક્રમે ઉલ્લેખ છે. પ્રસ્તાવમાં કહ્યું છે કે જેને હેતુની રુચિ હોય તેને ઉદ્દેશીને હેત દેખાડાય છે. ૧૯ ઢાલના વિષય અનુક્રમે નીચે પ્રમાણે છેઃ (૧) પડિક્કમણપ્રતિકમણ)ના સામાયિકાદિ છ અધિકાર છે. અને એ દ્વારા ચારિત્રાદિકની શુદ્ધિ થાય છે. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણના ઉત્સર્ગથી તેમજ અપવાદથી સમય દર્શાવાયા છે. ઉત્સર્ગથી સૂર્ય અડધો ડૂબે – અસ્ત પામે એ દૈવસિક પ્રતિક્રમણનો સમય છે. અપવાદથી દૈવસિક પ્રતિક્રમણનો સમય મધ્યાહથી માંડીને અર્ધરાત્રિ મધરાત) સુધીનો છે, જ્યારે રાત્રિક પ્રતિક્રમણનો સમય અર્ધરાત્રિથી મધ્યાલ સુધીનો છે. અંતમાં જિનેશ્વરને “નૃપતિ' કહ્યા છે અને ગુરુને મંત્રી' કહ્યા (૨) બાર અધિકારે ભાવ-જિન, દ્રવ્ય-જિન ઇત્યાદિને અનુક્રમે વંદના કહી છે. છેલ્લી કડીમાં ચાર ખમાસમણ (ખમાસમણાં) દઈને શ્રાવકને વંદન કરવાની વાત કહી છે. (૩) અતિચારોની શુદ્ધિ કેમ કરવી – કયું સૂત્ર ક્યારે બોલવું તે દર્શાવી અંતમાં પ્રતિક્રમણ એટલે સ્વસ્થાનકથી બહાર ગયેલાનું પાછા (સ્વસ્થાને આવવું એવો અર્થ ૧૨. આઠ પ્રભાવક અને યતના માટે કોઈ મીઠાઈનો ઉલ્લેખ નથી. ૩. આ કૃતિ પ્રતિકમણ હેતુગર્ભિત સ્વાધ્યાયના નામથી ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૩૬ ૩૯૯)માં છપાવાઈ છે. ૪. કર્તાએ આદ્ય પદ્યમાં “સઝાય' શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે : હેતુગર્ભ પડિક્કમણનો, કરયું સરસ સઝાય.” અહીં “સઝાયનો નરજાતિ તરીકે પ્રયોગ છે. ૫. આમ એકંદર ૧૯૮ કડી છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ સૂચવી ‘પ્રતિક્રમણ’ અર્થવાળા નિમ્નલિખિત આઠ પર્યાય ગણાવાયા છેઃ પડિક્કમણ (પ્રતિક્રમણ), પડિઅરણ (પ્રતિચરણ), પવત્તિ પ્રવૃત્તિ), પરિહરણા (પરિહરણા), વારણા (વારણા), નિવત્તિ નિવૃત્તિ), નિન્દા (નિન્દ્રા), ગરા (ગર્હ) અને સોહી (શુદ્ધિ). (૪-૬) આ ત્રણ ઢાલમાં જૈવસિક પ્રતિક્રમણની વિધિ દર્શાવાઈ છે. પાંચમી ઢાલના અંતમાં કહ્યું છે કે દૈવસિક પ્રતિક્રમણમાં ગુરુ એક શ્રુતિ (સ્તુતિ) કહે, જ્યારે પાક્ષિકાદિમાં ત્રણ કહે. સાધુ અને શ્રાવક સહુ સાથે ઊંચે સ્વરે થઈ કહે. છઠ્ઠી ઢાલની પહેલી કડીમાં કહ્યું છે કે શ્રાવિકા અને સાધ્વી “સંસારદાવાનલ”ની ત્રણ ગાથા બોલે. અંતમાં પ્રતિક્રમણ’ પદથી ક્રિયા, કર્તા અને કર્મ કેવી રીતે સમજવાં તે દર્શાવાયું છે. ૨૧૭ (૭) આ ઢાલમાં રાત્રિક પ્રતિક્રમણની વિધિ બતાવાઈ છે. (૮) આ ઢાલમાં પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક એમ ત્રણ પ્રકારનાં પ્રતિક્રમણોની વિધિ દર્શાવાઈ છે. (૯) આ ઢાલમાં પડિક્કમણું' એટલે શું તે સૂચવાયું છે. (૧૦) આ ઢાલમાં પ્રતિક્રમણને અંગે માર્ગનું દૃષ્ટાંત આપી તેનો ઉપનય દર્શાવાયો છે. (૧૧) મનની ચંચળતા દર્શાવવા અનેક ઉદાહરણો અપાયાં છે. પ્રતિચ૨ણાને સમજાવવા પ્રાસાદનું દૃષ્ટાંત આપી તેનો ઉપનય સમજાવાયો છે. (૧૨) પ્રતિહ૨ણા સમજાવવા માટે દુગ્ધ-કાય યાને દૂધની કાવડનું દૃષ્ટાંત ઉપનયપૂર્વક અપાયું છે. (૧૩) વારણાને અંગે વિષથી મિશ્રિત તળાવનું ઉદાહરણ રજૂ કરી એનો ઉપનય દર્શાવાયો છે. ૧. દા. ત. નદીને બાંધી શકાય, નહિ કે સમુદ્રને; નાનો પર્વત હોય તો ચઢાય, નહિ કે મેરુ; શરીરે બાથ ભીડાય, નહિ કે ગગનને; સરોવર તરી જવાય, નહિ કે સામી ગંગા; તેમજ વચન અને શરીર બાંધી શકાય, નહિ કે મન. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ (૧૪) નિવૃત્તિ પરત્વે રાજકન્યાનું દૃષ્ટાંત ઉપનયસહિત અપાયું છે. (૧૫) નિવૃત્તિને અંગે એક સાધુનું દૃષ્ટાંત અપાયું છે. અને એક ગાથા પાઈયમાં અપાઈ છે. આમ નિવૃત્તિ પરત્વે બે દૃષ્ટાંત છે. જીવનશોધન (૧૬) નિન્દા માટે ચિત્રકારની પુત્રીનું દૃષ્ટાંત સવિસ્તર અપાયું છે. એ પુત્રી રાજાને પોતાને મહેલે રાખવા માટે દાસીને કોયડો રોજ એક રાતે પૂછે અને બીજી રાતે પોતે તેનો ઉત્તર આપે. આવા નીચે મુજબના કોયડા અહીં અપાયા છે : (૧) કોણ પરણે ? (૨) રાત છે કે દિવસ ? (૩) પેટીને કેટલા દિવસ થયા ? (૪) રત્નો કેવી રીતે જાણ્યાં ? (૫) અગ્નિમાં કોણ પેસે ? અને (૬) સોનાનાં કડાં. (૧૭) ગર્હ માટે પતિમારિકાનું એક દૃષ્ટાંત ઉપનયપૂર્વક અપાયું છે. અહીં એક પદ્ય સંસ્કૃતમાં છે. (૧૮) શુદ્ધિને અંગે વસ્ત્રનું દૃષ્ટાંત આપી એનો ઉપનય રજૂ કરાયો છે. વળી શોધિ માટે રાજા અને વૈદ્યનું એક બીજું દૃષ્ટાંત અપાયું છે. રચના-વર્ષ અને રચના-સ્થળ - છેલ્લી ઢાલમાં છેલ્લી કડીમાં પ્રસ્તુત સજ્ઝાય સુરતમાં યુગ-યુગ-મુનિ-વિધુ વર્ષે એટલે કે વિ. સં. ૧૭૨૨ કે ૧૭૪૪માં રચાયાનો ઉલ્લેખ છે, કેમકે ‘યુગ’થી બે તેમજ ચાર એમ બે અંક દર્શાવાય છે. દૃષ્ટાંતો – પ્રતિક્રમણથી માંડીને શોધિ માટે એકંદર દસ દૃષ્ટાંત અપાયાં છે. તેમાં નિવૃત્તિ અને શોધિ માટેનાં બબ્બે દૃષ્ટાંતમાંથી બીજું દૃષ્ટાંત બાજુએ રાખતાં બાકીનાં આઠ દૃષ્ટાંતોનો નિર્દેશ આવસ્ટયની નિજ્જુત્તિ (ગા. ૧૨૪૨)માં કરાયો છે, જ્યારે એનું સંક્ષિપ્ત વિવેચન આ આગમની ચુણિ(ભા. ૨, પત્ર ૫૩-૬૨)માં છે. આ આઠે દૃષ્ટાંતો થોડાઘણા વિસ્તારથી શ્રાવકોને લગતાં પ્રતિક્રમણસૂત્રોને અંગેનાં કેટલાંક પુસ્તકોમાં અપાયાં છે. દા. ત. શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા (ભા. ૨, પરિશિષ્ટ ૩, પૃ. ૬૩૭-૬૪૯). ધર્મસંગ્રહ વિ. સં. ૧૭૩૧) - આ ૧૫૯ પદ્યમાં સંસ્કૃતમાં અનુમાં ૧. આ સંબંધમાં મેં મૂર્ખાસનનો ચોથો પાયો” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. આ લેખ “ગુજરાતી’”માં તા. ૧૦-૪-૪૯ના અંકમાં છપાયો છે. ૨. આ કૃતિ સ્વોપન્ન વૃત્તિ તેમજ ન્યાયાચાર્યમૃત વૃત્તિને અંગેનાં ટિપ્પણો કે જે ચોખંડા કૌંસમાં અપાયાં છે તે સહિત બે ભાગમાં “દે. લા. જૈ. પુ. સંસ્થા'' તરફથી ઈ. સ. ૧૯૧૫ અને ૧૯૧૮માં અનુક્રમે પ્રસિદ્ધ કરાઈ છે. આ પૂર્વે આ કૃતિનાં પહેલાં ૨૯ પદ્યો એને લગતી સ્વોપન્ન વૃત્તિ તેમજ એ બંનેના ગુજરાતી ભાષાંતર સહિત “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ' Page #314 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૧૯ રચાયેલી કૃતિ છે. એ ચાર અધિકારમાં વિભક્ત છે. એનાં નામ તેમજ એની પદ્યસંખ્યા નીચે પ્રમાણે છે : (૧) સામાન્ય-ગૃહસ્થધર્મ (૧-૨), (૨) વિશેષ-ગૃહસ્થ ધર્મ (૨૧-૭૦), (૩) સાપેક્ષ વતિસાધુ)ધર્મ (૭૧-૧૫૩) અને (જી નિરપેક્ષ યતિધર્મ (૧૫૪-૧૫૯). આ કૃતિના રચનાર ઉપાધ્યાય માનવિજયગણિ છે. એઓ વિજયાનન્દસૂરિના શિષ્ય પંડિત શાન્તિવિજયના શિષ્ય થાય છે. સ્વીપજ્ઞવૃત્તિ – આ નાનકડી કૃતિ ઉપર સંસ્કૃતમાં ગદ્યમાં પ્રશસ્તિનાં ૨૨ પદ્યોને બાદ કરતાં) કર્તાએ જાતે વૃત્તિ રચી છે. એનું પરિમાણ ૧૪૪૪૩ (૧૪૬૦૨૧૫૯) શ્લોક જેવડું છે. એની રચના અમદાવાદના વણિક મતી (? ની) આના પુત્ર શાન્તિદાસની પ્રાર્થનાથી કરાઈ હતી. એની પૂર્ણાહુતિ વિ. સં. ૧૭૩૧માં થઈ હતી. અને એનો પ્રથમાદર્શ કાન્તિવિજયજી ગણિએ તૈયાર કર્યો હતો. આ વૃત્તિમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો, ધર્મદેશના, શ્રાવકના ૨૧ ગુણો, સમ્યકત્વનું સ્વરૂપ, શ્રાવકોનાં બાર વ્રતો અને એના ૧૨૪ અતિચારો. શ્રાવકની દિનચર્યા, ભક્તિ-ચૈત્યાદિનું સ્વરૂપ, જિનપ્રતિમાની પૂજનવિધિ, પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ, દૈવસિકાદિ પ્રતિક્રમણની વિધિ, શ્રાવકનાં ચાતુર્માસિક અને વાર્ષિક કૃત્યો, જિનમંદિરને લગતી વિગતો, શ્રાવકની ૧૧ પ્રતિમા, સ્થવિરકલ્પીના તેમજ જિનકલ્પી વગેરેના આચાર એમ વિવિધ બાબતો અનેક સાક્ષીપાઠપૂર્વક વિસ્તારથી વિચારાઈ છે. ચોથા અધિકારને અંગેની સ્વોપજ્ઞ વૃત્તિનું પરિમાણ સૌથી ઓછું છે. પ્રશસ્તિના ૧૦મા અને ૧૧ મા પદ્યમાં ન્યાયાચાર્યની પ્રશંસાપૂર્વક એમણે આ વૃત્તિનું સંશોધન કર્યા બદલ અને પાઠાંતર પ્રમાણે યોજનાદિ કર્યા બદલ ઉપકાર પ્રદર્શિત કરાયો છે. સામાચારીના નિરૂપણમાં એમણે સહાયતા કર્યાની વાત બારમા પદ્યમાં નિર્દેશાઈ તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૦૫માં “શ્રી ધર્મસંગ્રહ ભાગ ૧લો” તરીકે છપાવાયાં હતાં. કાલાંતરે આ કૃતિના પહેલા બે અધિકારોનું તેમજ એની સ્વીપજ્ઞ વૃત્તિ પૂરતું અને એ વૃત્તિગત ન્યાયાચાર્યનાં ટિપ્પણોનું ભાષાંતર મુનિશ્રી ભદ્રંકરવિજયજીએ (શ્રી વિજયસિદ્ધિસૂરિજીના શિષ્ય શ્રી વિજય મેઘસૂરિજીના પ્રશિષ્ય) કર્યું છે. એ મૂળનાં ૭૦ પદ્ય સહિત શ્રી નરોત્તમદાસ મહાભાઈ શાહે વિ.સં. ૨૦૦૯માં પ્રકાશિત કર્યું છે. એમાં અંતમાં સ્વપજ્ઞ વૃત્તિની પ્રશસ્તિ ભાષાંતર સહિત અપાઈ છે. મૂળનાં બાકીનાં પદ્ય ૭૧-૧૫૯ એના તેમજ સ્વોપન્ન વૃત્તિના શ્રી ભદ્રંકરવિજયજીએ ગુજરાતીમાં ટિપ્પણપૂર્વક કરેલા. ભાષાંતર સહિત શ્રી અમૃતલાલ જેસિંગભાઈએ અમદાવાદથી વિ. સં. ૨૦૧૪માં છપાવી છે. એમાં સ્વોપજ્ઞ વૃત્તિમાં જે ગ્રન્થોની સાક્ષી અપાઈ છે એ પૈકી ૧૫૧ ગ્રંથોની નામાવલિ અપાઈ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જીવનશોધન છે. તેરમા પદ્યમાં સિદ્ધાન્તાદિમાં નિષ્ણાત “વાચક શક્ર” લાવણ્યવિજયે આ શાસ્ત્રનું (વૃત્તિનું સંશોધન કર્યાનો ઉલ્લેખ છે. આ જોતાં પ્રસ્તુત વૃત્તિના બે સંશોધક છે. "ટિપ્પણ (ઉ. વિ. સં. ૧૭૩૧) – યશોવિજયગણિએ ઉપર્યુક્ત સ્વોપજ્ઞ વૃત્તિ ઉપર સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે એમ મનાય છે. એનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થયેલું છે. આ ટિપ્પણનું પરિમાણ એક હજાર શ્લોક જેટલું હશે. માર્ગપરિશુદ્ધિ – આ સંસ્કૃત ગ્રંથ ૩૨૦ પદ્યમાં રચાયેલો છે. એના આપણે મુખ્ય પાંચ વિભાગ પાડી શકીએ: (૧) ગ્રંથની પીઠિકા (૧-૪૮), (૨) દીક્ષાની વિધિ (૪૯-૮૮), (૩) ઉપસ્થાપનાની વિધિ (૮૯-૧૨૯), (૪) અનુયોગાનુજ્ઞા અને ગણાનુજ્ઞાની વિધિ (૧૩૦૨૮૭), અને (૫) ઉપદેશનું રહસ્ય (૨૮૮-૩૧૮). - સંતુલન – સમભાવભાવી હરિભદ્રસૂરિજીએ પંચવઘુગ નામના પદ્યાત્મક ૧. આ ટિપ્પણી ન્યા. . મૃ. પૃ. ૨૦)માં ન્યાયાચાર્યનાં હોવાનો ઉલ્લેખ છે. આ ટિપ્પણો છે. આ. સ. તરફથી છપાયાનું અહીં કહ્યું છે તો તે શું ખરું છે ? દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત પૂર્વભાગના તેમજ ઉત્તરભાગના પણ પત્ર ૧ અ ઉપર નીચે મુજબ ઉલ્લેખ છે: धर्मसंग्रहः ॥ [न्यायविशारदन्यायाचार्यश्रीमद्यशोविजयप्रणीतान्तर्गतटिप्पणीसमेत:] એ મુજબ એમાં ટિપ્પણો અપાયાં છે. આમ આગમોદ્ધારક આનન્દસાગરસૂરિજી ટિપ્પણોના રચનાર યશોવિજયગણિ હોવાનું માને છે. ૨. જુઓ પૃ. ૨૧૯ ૩. જુઓ મારો લેખ નામે “ધર્મસંગ્રહની સ્વોપણ વૃત્તિના સંશોધકો અને ટિપ્પણકાર.” આ લેખ “આ. પ્ર.” પૃ. ૫૫, એ. ૯)માં છપાયો છે. ૪. આ નાનકડો ગ્રંથ “મુ. કે. જે. મો."માં પુષ્માંક ૯ તરીકે વિ. સં. ૧૯૭૬માં પ્રકાશિત કરાયો હતો. એનું સંપાદન ૫. મોહનવિજયજી (પાછળથી મોહનસૂરિજી)એ કર્યું હતું. ત્યાર બાદ આ ગ્રંથ “જૈ. ઍ. પ્ર. સ." તરફથી વિ. સં. ૨૦૩માં જઈલખણ સમુચ્ચય અને વિર સ્તવન સહિત છપાવાયો છે. એમાં ૧૮મા પદ્યથી ૨૮૬મા પર સુધીનાં ૨૬ ૭ પદ્યો પૈકી પ્રાય: પ્રત્યેકના પ્રારંભમાં પંચવત્યુગની સંવાદી ગાથાનો અંક અપાયો છે અને ૧૭૮મા પદ્ય માટે તો ટીકા' એવો પણ ઉલ્લેખ કરાયો છે. આમ જે અંકો અપાયા છે તેથી આ પ્રકાશન સમૃદ્ધ અને વિશેષ ઉપયોગી બન્યું છે. હવે પછીના પ્રકાશનમાં સંવાદી ગાથાઓ અપાશે તો એ વધારે લાભદાયી બનશે. ૫. આ પદ્યક છે. ૬. આની માહિતી માટે જુઓ અ. જ. ૫. ખંડ ૨)નો મારો અંગ્રેજી ઉપોદ્દાત પૃ. ૨૨૮) તેમ જ મ. યા. હ. Page #316 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૨૧ ગ્રંથ દ્વારા મુનિમાર્ગની શરૂઆતથી તે એમની અંતિમક્રિયા – એમના વ્યવહારના ઉપર વેધક પ્રકાશ પાડ્યો છે. એમણે (૧) પ્રજ્યા, (૨) પ્રવ્રુજિતોની રોજની ક્રિયા, (૩) ક્રિયાનિષ્ઠ મુનિને અંગેની ઉપસ્થાપના-વિધિ, (૪) અનુયોગ અને ગણની અનુજ્ઞાની વિધિ તેમજ (૫) સંલેખનાની વિધિ. એમ પાંચ વસ્તુઓ – બાબતો વિસ્તારથી રજૂ કરી છે. એ પૈકી સંખનાને છોડી દઈને અને પ્રતિદિન ક્રિયાનો નામમાત્ર ઉલ્લેખ કરીને અને બાકીની ત્રણ બાબતો વિસ્તારથી દર્શાવી અને તેમ કરવા માટે પંચવઘુગનો ભારોભાર ઉપયોગ કરીને આ માર્ગ પરિશુદ્ધિ નામનો ગ્રંથ તૈયાર કરાયો છે. અંતિમ બે પદ્યોમાં કર્તાની ગુરુપરંપરાનો નિર્દેશ છે. ૩૧૮મા પદ્યમાં પરમાનન્દી શબ્દનો પ્રયોગ કરાયો છે. પાંચમા પદ્યમાં સોમિલનો અને બારમામાં માષતુષનો ઉલ્લેખ છે. સ્યાદ્વાદ, નિશ્ચય અને વ્યવહાર વિષે કેટલીક માહિતી લગભગ શરૂઆતમાં અપાઈ છે. "સામાયારી પવરણ (સામાચારી પ્રકરણ) – આ પ્રકરણમાં જ. મ. માં રચાયેલાં ૧૦૧ પદ્યો છે. પ્રથમ પદ્યમાં કર્તાએ કહ્યું છે કે હે વર્ધમાન સ્વામી ! હું તારી સ્તુતિ કરીને કૃતાર્થ થાઉં. અંતિમ પદ્યમાં પણ વીરનું સ્મરણ કરી કર્તાએ એમની પાસે સમ્યકત્વની યાચના કરી છે. બીજા પદ્યમાં આત્માનો “સામાચારી તરીકે નિર્દેશ છે. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે નિશ્ચયનય પ્રમાણે ઈચ્છાકારાદિથી ગ્રાહ્ય પરિણામ એ સામાચારી છે, જ્યારે વ્યવહારનય પ્રમાણે દશવિધ શબ્દપ્રયોગ સામાચારી છે. ચોથા અને પાંચમા પદ્યમાં દશવિધ સામાચારીનાં નામ ગણાવાયાં છે. એ નામો એના નિરૂપણને લગતી પદ્યસંખ્યા સહિત હું નીચે મુજબ દર્શાવું છું: (૧) ઇચ્છાકાર (૬-૧૯), (૨) મિથ્યાકાર ( ૨૨૯), (૩) તથાકાર (૩૩૫), (૪) આવશ્યકી (૩૬-૪૦), (૫) નૈષેલિકી (૪૧-૪૫), (૬) આપૃચ્છા (૪૬-૫૦), (૭) પ્રતિપૃચ્છા (૫૨-૫૪), (૮) ઇન્દના (૫૫-૬૧), (૯) નિમત્રણા (૬૨-૬૮) અને (૧૦) ઉપસંપદ્ (૬૯૯૭). ૧. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણસહિત, આરાધક વિરાધક ચતુર્ભગી સટીક)ની સાથે જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ નામ સ્વોપજ્ઞ વિવરણના પ્રારંભના – આદ્ય પદ્યમાં અપાયું છે. ૩. આ ભાવ-સામાચારી છે. ૪. આ દ્રવ્ય-સામાચારી છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨૨ સોમા પદ્યમાં હિતકારી ઉપદેશ અપાયો છે. પ્રસ્તુત કૃતિમાં દશ પ્રકારની સામાચારી ઉપર વેધક પ્રકાશ પડાયો છે. એ માટે નયોનો પણ ઉપયોગ કરાયો છે. જીવનશોધન સ્વોપજ્ઞ વિવરણ આ સંસ્કૃત વિવરણના પ્રારંભમાં એક પદ્ય છે, જ્યારે અંતમાં ગુરુપરંપરાના નિર્દેશપૂર્વકની અઢાર પદ્યોની પ્રશસ્તિ છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. એમાં અવારનવાર અવતરણો અપાયાં છે. - સંતુલન અને મૂલ્યાંકન – દશવિધ સામાચારી ઉત્તરજ્કયણ – (અ. ૨૬)માં ૫૩ પદ્યોમાં સૌથી પ્રથમ જોવાય છે. એને અંગે ભદ્રબાહુસ્વામીજીએ, ચૂર્ણિકારે તેમજ સમભાવભાવી હરિભદ્રસૂરિજી વગેરેએ એનું નિરૂપણ કર્યું છે, પરંતુ એ વિસ્તૃત નથી. ન્યાયાચાર્યે પૂર્વાચાર્યોની સામગ્રીનો યથેષ્ટ ઉપયોગ કરી એના દોહનરૂપે નવીન શૈલીમાં સાત નો અનુસાર સામાન્ય સામાચારીનું નિરૂપણ કરી નિશ્ચય અને વ્યવહાર એ બે નયો પ્રમાણે એનાં વિશિષ્ટ લક્ષણો આપ્યાં છે. સામાચારી એ ચારિત્રનો અંશ છે. એના ઓઘ-સામાચારી, પદવભાગસામાચારી અને દશવિધ-સામાચારી એમ ત્રણ પ્રકાર છે. તેમાંના અંતિમ પ્રકારને અહીં સ્થાન અપાયું છે. એનો ક્રમ પંચાસગમાંના સામાચારી’ નામના બારમા પંચાસગ પ્રમાણે છે. ઉત્તરયણ (અ. ૨૬)માં તો આવશ્યકી ઇત્યાદિ ક્રમે એ રજૂ કરાઈ છે. જઇલક્ષ્મણ (સમુચ્ચય) (યતિલક્ષણસમુચ્ચય) – આ જ. મ.માં રચાયેલા પ્રકરણમાં ૨૨૭ પો આર્યામાં છે. પ્રથમ પદ્યમાં, સિદ્ધાર્થ નૃપતિના પુત્રને એટલે કે ભગવાન્ મહાવીરસ્વામીજીને પ્રણામ કરીને સૂત્રોમાં કહેલી નીતિ અનુસાર યતિનાં અર્થાત્ સાધુનાં લક્ષણ હું કહીશ એમ કર્તાએ કહ્યું છે. બીજા પદ્યમાં પૂર્વાચાર્યોએ યતિનાં સાત લક્ષણ કહ્યાનો ઉલ્લેખ છે. ત્રીજા અને ચોથા પદ્યમાં સાત લક્ષણો નીચે ૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૨૨૧, ટિ. ૧ ૨. પ્રકાશિત આવૃત્તિમાં આનાં મૂળ સ્થળોનો નિર્દેશ નથી તેમજ અંતમાં પરિશિષ્ટ તરીકે અવતરણોની અકારાદિ ક્રમે સૂચી નથી. ૩. આના નિરૂપણ માટે જુઓ ઓહનિજ્જુત્તિ. ૪. આ વિષય નવમા પુત્વમાંથી લઈ છેયસુત્તરૂપે રચાયેલા ગ્રંથમાં ચર્ચાયો છે. ૫. આ પ્રકરણ ‘ન્યા. ય. ગ્રં.'’ (પત્ર ૭૧ અ-૭૮)માં વિ. સં. ૧૯૬૫માં છપાવાયું છે. ત્યારબાદ સંસ્કૃત છાયા સહિત એ માર્ગપરિશુદ્ધિ ઇત્યાદિની સાથે સાથે એક જ પુસ્તકરૂપે જૈ. ગ્રં. પ્ર. સ." તરફથી વિ. સં. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૬, ૨૨૩મા પદ્યમાં ‘પગરણ' શબ્દ કર્તાએ વાપર્યો છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ મુજબ ગણાવાયાં છે : (૧) માર્ગાનુસારી ક્રિયા, (૨) પ્રજ્ઞાપનીયત્વ યાને શિક્ષા ગ્રહણ કરવાની યોગ્યતા, (૩) ઉત્તમ શ્રદ્ધા, (૪) ક્રિયાઓને વિષે અપ્રમાદ, (૫) શક્ય અનુષ્ઠાનનો આરંભ (આદર), (૬) ગુણોનો તીવ્ર અનુરાગ અને (૭) ગુરુની આજ્ઞાનું પરમ આરાધન. ૨૨૩ આ સાત લક્ષણોનાં નિરૂપણરૂપ પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે : ૫-૩૦, ૩૧-૯૮, ૯૯-૧૦૦, ૧૦૧-૧૧૯, ૧૨૦-૧૩૫, ૧૩૬-૧૩૮, ૧૩૯૨૨૫. આમ જે સાત વિભાગો – અધિકારો પડે છે તેમાંના 'વિષયો હું નીચે મુજબ દર્શાવું છું : (૧) માર્ગની વ્યાખ્યા, સિદ્ધાંતની રીતિ, સત્ અને અસત્ આચરણાનું સ્વરૂપ અને ગુરુની આજ્ઞા અનુસારના વર્તનથી કલ્યાણ. (૨) વિધિ-સૂત્ર, ઉદ્યમ-સૂત્ર, સ્તુતિ-સૂત્ર, ભય-સૂત્ર, ઉત્સર્ગ-સૂત્ર, અપવાદ-સૂત્ર, ઉત્સર્ગાપવાદ-સૂત્ર એમ સાત પ્રકારનાં સૂત્રોનો ઉલ્લેખ અને દેશનાની રીતિ. (૩) વિધિનું બહુમાન, વિધિનું જ્ઞાન, પ્રત્યાખ્યાન પાળવાની લાયકાત, તેમજ વધની અને દયાની તરતમતા. (૪) મોક્ષદાયક સાધનોની સાધના કરવાની – અનુષ્ઠાનો કરવાની તીવ્ર અભિલાષા, ઉપદેશ કરવા યોગ્ય ગુણો તેમજ દાન, પાત્ર ઇત્યાદિનું નિરૂપણ. (૫) સંહનનાદિકની હીનતાને – નિર્બળતાને લક્ષ્યમાં લઈને અનુષ્ઠાન કરવાની રીત અને શુભ અધ્યવસાય–ભાવનું રક્ષણ. (૬) ગુણીજનની પ્રશંસાની રીત. (૭) ગુરુકુળવાસની આવશ્યકતા, એકલવિહારીને લાગતાં દૂષણો, વિહારની રીતિ, ગુરુ અને શિષ્યના વાસ્તવિક ગુણો, સત્ય પ્રરૂપકની પ્રશંસા અને દુઃષમા’ કાળમાં સાધુઓની વિદ્યમાનતા. ૨૨૧મા પદ્યમાં કહ્યું છે કે જે એમ કહે કે ધર્મ નથી, સામાયિક નથી અને ૧. આની રૂપરેખા ન્યા. ય. ગ્રં.ના ઉપોદ્ઘાત પત્ર ૧૪ આ, ૧૫ )માં અને એને આધારે ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૯૬૬માં આલેખાઈ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જીવનશોધન વતો પણ નથી તેને સર્વ સંઘે શ્રમણસંઘની બહાર કાઢવો. ઉલ્લેખ – આ કૃતિમાં પાંચમા પદ્યમાં ધમ્મરયણનો, ૮૦મામાં ભગવાઈનો અને ૧૬ ૮મા તેમજ ૨૦૫મામાં ગચ્છાયારનો ઉલ્લેખ છે. ૭૧મા પદ્યમાં સંમઈનો ઉલ્લેખ કરી એ પછીનું ૭મું પદ્ય એમાંથી અવતરણરૂપે અહીં અપાયું છે. સતુલન – સાધુનાં લક્ષણો દર્શાવતી પ્રાચીન કૃતિઓ આ સંબંધમાં વિચારી શકાય. છાયા – પ્રસ્તુત કૃતિની સંસ્કૃત છાયા રચાઈ છે અને એ પ્રકાશિત છે." વિવરણ – પ્રસ્તુત કૃતિ ઉપર કોઈએ પાઈય કે સંસ્કૃતમાં ટીકા રચી હોય કે કોઈએ પણ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હોય એમ જણાતું નથી. યતિધર્મ બત્રીસી – આ કૃતિને કેટલાક સંજમ બત્રીસી કહે છે. આ બંને નામમાં જે બત્રીસી' શબ્દ છે તે આ કૃતિની પદ્યસંખ્યા જે બત્રીસની છે તેનું દ્યોતન કરે છે. પ્રસ્તુત કૃતિ ગુજરાતીમાં “દોહામાં રચાયેલી છે એમાં જૈન યતિના એટલે કે મુનિના નિમ્નલિખિત દસ ધર્મોનું નિરૂપણ છેઃ (૧) ક્ષમા, (૨) માર્દવ (મૃદુતા), (૩) આર્જવ (ઋજુતા યાને સરળતા), ) મુક્તિ યાને લોભનો ત્યાગ, (૫) તપ, (૬) પસંયમ, (૭) સત્ય, (૮) શૌચ યાને નિરતિચારતા, (૯) અકિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય. આ દસ ધર્મની બાબત પદ્ય ર-૧રમાં દર્શાવાઈ છે. એમાં ક્ષમાના તેમજ વચન-ધર્મના બબ્બે ભેદ સમજાવાયા છે. પહેલા અને ર૬મા પદ્યમાં ભાવયતિનું અને ભાવ-નિર્મથનું એકેક લક્ષણ અપાયું છે. પાપ-શ્રમણ વિષે કેટલુંક કથન છે. ૨૮મા પદ્યમાં કહ્યું છે કે જનમનરંજન ધર્મનું મૂલ્ય એક બદામ જેટલું પણ નથી. અંતમાં કર્તાએ વાચક' તરીકે પોતાનો નિર્દેશ કર્યો છે. સાક્ષીરૂપ ગ્રંથો – આ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ ૧. જુઓ પૃ. ૨૨૨ ૨. આ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૫૫-૪૫૮)માં પ્રકાશિત કરાઈ છે. ૩. ક્વચિત્ હિન્દીની છાંટ જોવાય છે. ૪. જુઓ સમવાય (સુર ૧૦), ત. સૂ. (અ. ૯, સૂ. ૬) અને પવયણસારુદ્ધાર (ગા. પ૫). ૫. આના સત્તર ભેદનો અહીં બાંધભારે ઉલ્લેખ છે. એ ભેદો પવયણસારુદ્ધાર (ગા. ૫૫૫)માં ગણાવાયા છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૨૨૫ ઉત્તરાધ્યયન (૧૬), 'ઉપદેશમાલા (૧૯), ગચ્છાચાર (૧૮), પંચાશક (૨૩), બૃહત્કલ્પભાષ(ષ્ય) (૨૦) અને સૂયગડાંગ (૧૫), અતિદિનચર્યા આ કૃતિના કર્તા તરીકે તપા' ગચ્છના યશોવિજયનો ઉલ્લેખ કરી એની બે હાથપોથીઓની નોંધ જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૩૧૭)માં લેવાઈ છે. શું આ ન્યાયાચાર્યની કૃતિ છે ? ૩ - પ્રસ્તુત કૃતિ સંસ્કૃતમાં હશે. એની ભાષા એ હો યા નહિ, પરંતુ એનું નામ વિચારતાં એમાં જૈન મુનિઓની દિવસ પૂરતી ચર્ચાનું – કાર્યવાહીનું નિરૂપણ હોવું જોઈએ. પાંચ મહાવ્રતોની ભાવનાની સજ્ઝાય આ કૃતિનો ઉલ્લેખ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૨૦૩)માં છે, પરંતુ આ સજ્ઝાય મારા જોવામાં આવી નથી. જો એ સાચે જ ન્યાયાચાર્યની કૃતિ હોય તો એમાં પાંચ મહાવ્રતોને અંગેની ભાવનાઓનું નિરૂપણ હશે. 'દ્વાત્રિંશદ્ધાત્રિંશિકા – આ સંસ્કૃત કૃતિ જે બત્રીસ પદ્યોવાળી એકેક એવી બત્રીશ દ્વાત્રિંશિકા (બત્રીસી) છે. તેમાં પહેલી એકત્રીસ દ્વાત્રિંશિકા ‘અનુષ્ટભ્’ માં અને છેલ્લી ‘રથોદ્ધતા'માં છે. એ પ્રત્યેકનું નામ તે તે બત્રીસીના અંતમાંની પુષ્ટિકામાં છે. એમ પ્રકાશિત આવૃત્તિ જોતાં જણાય છે. આ નામો કર્તાએ યોજ્યાં છે કે અન્ય કોઈએ – લહિયાએ તે જાણવું બાકી રહે છે. ગમેતેમ એ નામો તે તે દ્વાત્રિંશિકાના વિષયનું દ્યોતન કરે છે. એ નામો ‘દ્વાત્રિંશિકા’ શબ્દને બાજુએ રાખી હું અહીં રજૂ કરું છું અને સાથે સાથે તે તે દ્વાત્રિંશિકાનો સંક્ષિપ્ત પરિચય પણ આપું છું : (૧) દાન આમાં અનુકંપા-દાન અને સુપાત્ર-દાન વિષે માહિતી અપાઈ - ૧. જુઓ ગા. ૪૧૨-૪૧૫. ૨. આ કૃતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ હોય એમ જણાતું નથી. ૩. ઉપાધ્યાયજીના નામે ચઢેલી આ નામની કૃતિ છે અને તે સંસ્કૃત પદ્યમય છે. એ અમુદ્રિત છે, પણ એમના નામે સાચી રીતે ચઢેલી છે કે કેમ ? તે નિર્ણય કરવો બાકી છે. – સંપાદક. ૪. આ કૃતિ તત્ત્વાર્થદીપિકા નીમની સ્વોપક્ષ વિવૃત્તિ સહિત જૈ. ધ. પ્ર. સ.' તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરાઈ છે. જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૧૮૩)માં અર્થદીપિકાનો તત્ત્વદીપિકા તરીકે પણ ઉલ્લેખ છે. ઉપર્યુક્ત પ્રકાશનમાં સંસ્કૃત પ્રસ્તાવના દ્વારા બત્રીસ બત્રીસીઓના વિષયની ઝાંખી કરાવાઈ છે. તત્ત્વદીપિકામાંનાં અવતરણ પૈકી કોઈ કોઈનાં મૂળ દર્શાવાયાં છે. પરંતુ મૂળ પદ્યોની અનુક્રમણિકા, અવતરણોની સૂચી ઇત્યાદિ વિશિષ્ટ સામગ્રીનો અભાવ છે. એ જોતાં તેમજ આ પ્રકાશન મળતું નથી એથી એની સમીક્ષાત્મક આવૃત્તિ પ્રસિદ્ધ થવી ઘટે. Page #321 -------------------------------------------------------------------------- ________________ જીવનશોધન છે. કયા દાનથી એકાંતે નિરા થાય અને કયાથી અલ્પ નિર્જરા થાય એ વિષે અહીં સમજણ અપાઈ છે. લુબ્ધક અને કૂવાનાં દૃષ્ટાંતોનો તેમજ પ્રજ્ઞપ્તિ અને સૂત્રકૃતનો અહીં ઉલ્લેખ જોવાય છે. આને લગતી ત. દી.માં આધાર્મિકનું સ્વરૂપ દર્શાવાયું છે. આના તેમજ ર૯મી સિવાયની બીજી બધી દ્વાત્રિશિકાનાં અંતિમ પદ્યમાં પરમાનન્દી" શબ્દ નજરે પડે છે. ૨૯મીમાં આ અર્થવાચક પ્રયોગ છે. (૨) દેશના – અહીં દેશનાને માટે યોગ્ય કોણ ગણાય અને શ્રોતાના ભેદ કેટલા છે એ દર્શાવી શ્રુત-જ્ઞાન ચિન્તા-જ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ સમજાવાયું છે. બાળ વગેરે જીવોને કેવી અને કયા ક્રમે દેશના આપવી એ બાબત પણ અહીં રજૂ કરાઈ છે. ત. દી. માં સંજીવની – ચારના દષ્યતનું સ્પષ્ટીકરણ છે. (૩) માર્ગ – માર્ગના આગમ અને આચરણા એમ બે ભેદ પાડી આચરણાની પ્રશસ્તતા અને અપ્રશસ્તતાનું, ધાર્મિકાભાસ મુનિનું અને સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ દર્શાવાયું છે. કેટલાક શ્રાવકો પણ ગુણવાન હોય એ બાબત નિર્દેશી સાધુ, શ્રાવક અને સંવિપક્ષી એ મોક્ષના ત્રણ માર્ગ છે. જ્યારે બાકીના સંસારના છે એમ કહ્યું છે. છ જિનમહત્ત્વઃ આ દ્વાત્રિશિકામાં આપ્તમીમાંસાના આદ્ય પદ્યના ભાવાર્થરૂપ પ્રથમ પદ્ય છે અર્થાત્ એ દ્વારા કહ્યું છે કે બાહ્ય વિભૂતિ તો માયાવમાં પણ સંભવે છે એટલે એ દષ્ટિએ તીર્થકર મહાનું નથી. તીર્થકરની વાણીની પ્રશંસા કરાઈ છે અને હરિભદ્રસૂરિજીના વચન દ્વારા એનું સમર્થન કરાયું છે. તીર્થકર જગતના કર્તા નથી વાતે મહાનું નથી એમ કહેવું ઉચિત નથી. એ વાત અસંખ્ય દાનને અંગે તેમજ નિત્યનિર્દોષતા માટે પણ સમજવાની છે. ટૂંકમાં ઔદયિક ભાવો કરતાં ક્ષાયિક ભાવો – જ્ઞાનાદિને લઈને તીર્થકરની મહત્તા છે એમ પ્રતિપાદન કરાયું છે. ર૭મું પદ્ય અશુદ્ધ જણાય છે. વાર્થને બદલે પાર્થ અને પૂઢને બદલે મૂઢ જોઈએ. ત. દી. (પત્ર ૨૦ અ)માં જગત્કર્તુત્વવાદનું નિરસન કરાયું છે. ૫) ભક્તિ – જિનચૈત્ય અને જિનબિંબ તૈયાર કેવી રીતે કરવાં, એ માટે જમીનની શુદ્ધિ, અપ્રીતિનો પરિહાર, બૃત્યોને આપવો જોઈતો સંતોષ ઇત્યાદિ ૧. આ શબ્દ ત. દી.ની પ્રશસ્તિના નવમા પદ્યમાં પણ વપરાયો છે. ૨. “પૂરી રતિસમ્પ.” ૩. “THપતો ન મે વીરેથી શરૂ થતું પર્વ ત્રીજા પદ્ય તરીકે ગૂંથી લેવાયું છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૨૭ બાબતો અહીં વર્ણવાઈ છે. પાંચ અને આઠ અંગે પૂજા, પૂજાર્થે સ્નાનની આવશ્યકતા વગેરે વિગતો પણ વિચારાઈ છે. આમ અહીં દ્રવ્યસ્તવરૂપ દ્રવ્યભક્તિનો વિષય ચર્ચાયો છે. (૬) સાધુસામગ્ન – આમાં વિષયપ્રતિભાસ, તથાત્મપરિણામમતું અને તત્ત્વસંવેદન એમ જ્ઞાનના ત્રણ પ્રકારો અને એના અધિકારી તથા એનાં લિંગો, સર્વસંવત્સરી, પૌરુષદની અને વૃત્તિ એમ ત્રણ પ્રકારની ભિક્ષા, દુઃખાદિગર્ભિત એમ ત્રણ પ્રકારનો વૈરાગ્ય, ભાવની વિશુદ્ધિ અને મલિનતાનો પરિહાર એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે. ધર્મવ્યવસ્થા – આના આદ્ય પદ્યમાં કહ્યું છે કે ધર્મની વ્યવસ્થા ભક્ષ્યાભઢ્યના વિવેકથી, ગમ્યાગમ્યના વિવેકથી, તપ અને વિશિષ્ટ દયાથી થાય છે, માંસભક્ષણ એ સ્વતંત્ર સાધનની તેમજ પ્રસંગસાધનની એમ બંને અપેક્ષાએ અનુચિત છે. માંસ એ પ્રાણીનું અંગ હોવાથી અભક્ષ્ય છે એમ નહિ, પરંતુ માંસની પેશીમાં નિગોદના જીવો ઉત્પન્ન થાય છે એથી એ અભક્ષ્ય છે, મનુસ્મૃતિ વગેરે વૈદિક ગ્રંથોમાં તેમજ બૌદ્ધ ગ્રન્થ નામે લંકાવતારસૂત્રમાં માંસભક્ષણનો નિષેધ છે, ઈત્યાદિ બાબતો દ્વારા સાધુએ માંસભક્ષણ ન કરવું જોઈએ એમ અહીં કહેવાયું છે. મદિરાસેવનનો અને અબ્રહ્મનો નિષેધ કરી અને તપની આદરણીયતા દર્શાવી વ્યવહારથી અને નિશ્ચયથી અહિંસાનું સ્વરૂપ રજૂ કરાયું છે. ત. દી. પત્ર ૪૦ અ)માં શીલપટલ નામના બૌદ્ધ ગ્રન્થનો અને પત્ર ૩૯ અ માં ગણ્યાગમ્યના વિવેકની અનાવશ્યકતા માનનાર મંડલતંત્રવાદી વિષે ઉલ્લેખ છે. અહીં કહ્યું છે કે એ મતનું ખંડન અન્યત્ર ખૂબ કરાયું છે અને આગળ થોડુંક કરાશે. (૮) વાદ – આમાં શુષ્કવાદ વિવાદ અને ધર્મવાદ એમ વાદના ત્રણ પ્રકારો, ૧. મૂળમાં આ નામ નથી. બાકી એમાંથી પદ્યો ગૂંથી લેવાયાં છે. ૨. આનો ઉલ્લેખ હરિભદ્રસૂરિ કૃત અષ્ટક પ્રકરણમાંના ‘માંસ ભક્ષણ દૂષણ' નામના સત્તરમાં અષ્ટકના આઠમા પદ્યમાં છે. આ સંબંધમાં વિશેષ માહિતી મેં મારા નિમ્નલિખિત લેખમાં આપી છે : “લંકાવતાર સૂત્ર અને શીલપટલ સંબંધી જૈન ઉલ્લેખો” આ લેખ “જે. ધ. પ્ર.” પૃ. ૭૪, અં. ૧૦ અને ૧૧)માં બે કટકે છપાયો છે. • ૩. આનો ઉલ્લેખ અષ્ટક પ્રકરણની જિનેશ્વરસૂરિકૃત વૃત્તિ (પત્ર ૬૫ આ)માં છે. આ સંબંધમાં * ABORI (VOL XXXVIII, PTS S-4)Hi 694CU HULL QU UZ “A NOTE ON SLAPATALA"માં વિચાર કર્યો છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જીવનશોધન એનાં લક્ષણ અને ફળ દર્શાવાયાં છે. વિશેષમાં એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બે પક્ષ અસ્વીકાર્ય છે અને નિત્યાનિત્ય પક્ષ સ્વીકારવાથી અહિંસાની ઉત્પત્તિ છે, સત્ય વગેરે મહાવ્રતો અહિંસાની વાડરૂપ છે, પીડાના કર્તુત્વથી અર્થાતુ પીડા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ કરવાથી દેહના વિનાશથી અને દુષ્ટ આશયથી એટલે કે સંકલેશથી એમ હિંસાના ત્રણ પ્રકાર છે, ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. ત. દી. પત્ર ૪૭ આ-૪૮ અ)માં કહ્યું છે કે જેમ જેનો પાંચ મહાવ્રતો ગણાવે છે તેમ ભાગવતો પાંચ વ્રતો અને પાંચ ઉપવ્રતો ગણાવે છે. વ્રતો તે પાંચ યમ છે અને પાંચ ઉપવ્રતો તે પાંચ નિયમ છે. પાશુપતો નીચે પ્રમાણે દસ ધર્મ ગણાવે છે : (૧) અહિંસા, (૨) સત્યવચન, (૩) અચૌર્ય, (૪) અકલ્પના, (૫) બ્રહ્મચર્ય. (૬) અક્રોધ, (૭) આર્જવ, (૮) શૌચ, (૯) સન્તોષ અને (૧૦) ગુરુની શુશ્રુષા.' વ્યાસના મતના અનુયાયી સાંખ્યો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અવ્યવહાર એમ પાંચ યમ અને અક્રોધ, ગુરુની શુશ્રુષા, શૌચ, આહારનું લાઘવ અને અપ્રમાદ એમ પાંચ નિયમ ગણાવે છે. બૌદ્ધો નીચે મુજબ દશ અકુશલ' ગણાવે છે : (૧) હિંસા, (૨) ચોરી, (૩) અન્યથાકામ એટલે પારદાર્થ પરસ્ત્રીપણું), (૪) પૈશુન્ય, (૫) કઠોર, (૬) અસત્ય, (૭) સંબિન આલાપ અર્થાત્ અસંબદ્ધ ભાષણ, (૮) વ્યાપાદ યાને પરની પીડાનું ચિન્તન, (૯) અભિધ્યા યાને ધનાદિ વિષે અસંતોષ અને (૧૦) દિગ્વિપર્યય યાને મિથ્યાભિનિવેશ. (૯) કથા -- અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ કથાના ચાર પ્રકારો દર્શાવી, ધર્મકથાના આક્ષેપણી ઈત્યાદિ ચાર ભેદો અને આક્ષેપણીના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદને આશ્રીને ચાર અવાંતર ભેદો તેમજ સાધુ કેવી કથા કહે અને કેવી ન કહે એ બાબતો અહીં વિચારાઈ છે. (૧) યોગલક્ષણ – આના પ્રારંભમાં જેને દૃષ્ટિએ યોગનું લક્ષણ દર્શાવાયું છે. ત્યાર બાદ ભવાભિનંદીનું અને લોકપંક્તિનું સ્વરૂપ, ક્રિયાના પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશયોનાં લક્ષણ તેમજ ભાવથી શુદ્ધ ક્રિયાની મહત્તા એ બાબતો રજૂ કરાઈ છે. ૧૦મા પદ્યમાં ગોપેન્દ્રનો અને ર૬મામાં ૧. આને લગતું અવતરણ ત. દી. માં અપાયું છે. ૨. આને લગતું અવતરણ કોઈ બૌદ્ધ ગ્રંથમાંથી અપાયું છે. ૩. મોક્ષની સાથે જોડનાર જ યોગ” છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ મંડૂકચૂર્ણનો ઉલ્લેખ છે. (૧૧) પાતંજલ યોગલક્ષણ વિચાર – આનો પ્રારંભ પતંજલિ પ્રમાણે યોગનું, ચિત્તનું અને ચિત્તની માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચે વૃત્તિનું એકેક લક્ષણ આપીને કરાયો છે. નિરોધના હેતુરૂપ અભ્યાસ અને વૈરાગ્યનાં લક્ષણ, આત્માને અપરિણામી – કૂટસ્થ અને પ્રકૃતિની એકતા માનવાથી ઉદ્ભવતા દોષો, કર્તાને મતે નિત્યોદિત અને અભિવ્યંગ્ય એમ બે પ્રકારની ચિચ્છક્તિ, પચ્ચીસ તત્ત્વના જ્ઞાનથી મુક્તિની અપ્રાપ્તિ, ઇત્યાદિ બાબતો વર્ણવાઈ છે. ૨૨૯ ત. દી.માં પ્રસંગવશાત્ પતંજલિકૃત યોગાનુશાસનમાંથી કેટલાંક સૂત્રો અવતરણ રૂપે અપાયાં છે. ૨૧મા પદ્યમાં કૈવલ્યપાદનો જે ઉલ્લેખ છે એના સ્પષ્ટીકરણ તરીકે યોગાનુશાસનનો ચતુર્થ પાદ' એમ કહ્યું છે. પત્ર ૬૫ ૨ માં ભોજના ઉલ્લેખપૂર્વક એમની કોઈ કૃતિમાંથી નિમ્નલિખિત અવતરણ અપાયું છે ઃ "वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते " (૧૨) પૂર્વસેવા – પ્રારંભમાં યોગની પૂર્વસેવા તરીકે ગુરુ, દેવ વગેરેનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષનો ઉલ્લેખ છે. એ તમામનું ત્યાર બાદ સ્પષ્ટીકરણ છે. ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન એ ચાર પ્રકારના તપની સમજણ અપાઈ છે. દિદક્ષા, ભવબીજ, અવિદ્યા અને અનાદિ વાસના એ અનુક્રમે સાંખ્ય, શૈવ, વેદાન્તી અને બૌદ્ધની પિરભાષા છે. (૧૩) મુત્યુદ્વેષ પ્રાધાન્ય – પૂર્વસેવાના પ્રકારોમાં મુક્તિ પ્રત્યે અદ્વેષ પ્રશંસનીય છે, એમ કહી, નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ પણ મુક્યદ્વેષને આભારી છે એમ પ્રતિપાદન કરાયું છે. મુક્તિ, મુક્તિના ઉપાયો અને એ ઉપાયો યોજના૨ એ ત્રણે પ્રત્યે અદ્વેષ રાખનાર ગુરુ વગેરેનું પૂજન ન્યાય છે, વિષાનુષ્ઠાન વગેરેમાં પહેલાં ત્રણ વર્જ્ય છે તેમજ ફળની આશા ખરી રીતે ન રાખવી ઘટે ઇત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. ત. દી. (પત્ર ૭૮ અ)માં જે કલ્પલતાનો ઉલ્લેખ છે તે જ સ્યાદ્વાદકલ્પલતા છે ? ૧. ચિત્તની વૃત્તિનો નિરોધ તે યોગ’ એમ પતંજલિએ કહ્યું છે. ૨. શ્લો. ૧૩-૧૬માં સદાચારો ગણાવાયા છે. આ વિષે વિશેષ માહિતી મેં ન્યાયાચાર્યે નિર્દેશેલા સદાચા૨'' નામના લેખમાં આપી છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ જીવનશોધન (૧૪) અપુનર્બન્ધક – આમાં અપુનર્બન્ધક જીવનું સ્વરૂપ સમજાવાયું છે. તેમ કરતી વેળા કહ્યું છે કે અપુનર્બન્ધકની જ પૂર્વસેવા મુખ્ય છે, જ્યારે અન્યની ઔપચારિક છે. ઈદશી. અર્થાત્ સંકલેશના અયોગને લઈને વિશિષ્ટ અને એષ્યભદ્રા એટલે કે કલ્યાણના અનુબન્ધવાળી પુરુષની પ્રકૃતિને આશ્રીને વ્યવહાર પ્રસિદ્ધ છે અને એ પ્રકૃતિથી જ શાંત અને ઉદાત્ત થવાય છે અને તેમ થતાં સંસાર અને મોક્ષનાં બીજ, સ્વરૂપ અને ફળ વિચારાય છે ઇત્યાદિ બાબતો અહીં રજૂ કરાઈ છે. પંદરમા પદ્યમાં ગોપેન્દ્રનો અને ૨૪મામાં દર્દુરચૂર્ણનો ઉલ્લેખ છે. ૨૩૦ - (૧૫) સમ્યગ્દષ્ટિ – આમાં સમ્યગ્દષ્ટિનાં શુશ્રુષા, ધર્મનો રાગ અને ગુરુ વગેરેનું પૂજન એમ ત્રણ લિંગ દર્શાવાયાં છે. યથાપ્રવૃત્તિ ઇત્યાદિ ત્રણ કરણ, સમ્યગ્દષ્ટિની બોધિસત્ત્વ સાથે તુલના, શિષ્ટત્વના લક્ષણની મીમાંસા તેમજ સભ્યશ્રુતનું લક્ષણ એ બાબતો પણ વિચારાઈ છે. ત. દી. – (પત્ર ૯૧ અ)માં પીઠ અને મહાપીઠનો ‘મુણ્ડકેવલી’ તરીકે ઉલ્લેખ છે. (૧૬) ઈંશાનુગ્રહવિચાર – પતંજલિના મત મુજબનું મહેશનું લક્ષણ, આજ્ઞાના પાલનરૂપ અનુગ્રહનું નિરાકરણ, વ્યાધિ વગેરે વિઘ્નોનો નિર્દેશ, જપનું ફળ અને માધ્યસ્થ્ય ગુણોનું રાગપૂર્વકનું અનુષ્ઠાન એમ અનેક બાબતો અહીં વિચારાઈ છે. શ્લો. ૧૬માં કાલાતીતનો અને શ્લો. ૨૭માં વ્યાસનો ઉલ્લેખ છે. ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે. (૧૭) દૈવપુરુષકાર - અહીં કહ્યું છે કે દૈવ એટલે પોતાનું કર્મ અને પુરુષાકાર એટલે પોતાનો પ્રયત્ન. નિશ્ચય-નય અને વ્યવહાર-નય પ્રમાણે આ બેનું સ્વરૂપ અહીં આલેખાયું છે. નિશ્ચય-નય પ્રમાણે બંને સ્વતંત્ર છે, જ્યારે વ્યવહાર-નય પ્રમાણે સાપેક્ષ છે. અંતિમ પુદ્ગલપરાવર્તમાં દૈવ ઉપર પુરુષકાર પ્રાયઃ વિજય મેળવે છે, અને બેથી નવ પલ્યોપમ બાકી હોય ત્યારે ચારિત્ર મળે છે એ બાબતો તેમજ ચારિત્રનાં લિંગો વિષે અહીં નિરૂપણ છે. (૧૮) યોગભેદ – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિનો ક્ષય એમ યોગના પાંચ પ્રકારો ગણાવી અહીં એનાં લક્ષણ આપી ફળ દર્શાવાયાં છે. મૈત્રી વગેરે ચાર ભાવના, ધ્યાન અને એના દોષાદિ તેમજ સમિતિ અને ગુપ્તિ વિષે કેટલુંક નિરૂપણ છે. ૧. આથી નંદિષણ અપવાદરૂપ છે એમ ત. દી. (પત્ર ૧૦૭ અ)માં કહ્યું છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૩૧ (૧૯) યોગવિવેક – આમાં નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છેઃ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ યોગના ત્રણ પ્રકારનાં લક્ષણ અને એના અધિકારી, પ્રાતિજ્ઞાનનો શ્રત અને કેવલજ્ઞાનથી ભેદભેદ, એ જ્ઞાનનો "ઋતંભર તરીકે નિર્દેશ, સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવા બે પ્રકારોનું નિરૂપણ, કુલયોગી અને પ્રવૃત્તચયોગીનાં લક્ષણ, યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ અવંચકના ત્રણ પ્રકારો તેમજ ઈચ્છાયમ, પ્રવૃત્તિમ, સ્વૈર્યમ અને સિદ્ધિયમ એમ ચતુર્વિધ યમનાં લક્ષણ. નવમા પદ્યમાં વ્યાસનો ઉલ્લેખ છે. (૨૦) યોગાવતાર – અહીં પતંજલિના મતે યોગના સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા બે પ્રકારો દર્શાવી સંપ્રજ્ઞાતના વિતકદિને લઈને ચાર ઉપપ્રકારો વર્ણવ્યા છે. ત્યાર બાદ સમાપત્તિનું લક્ષણ અને એના પ્રકારો તેમજ આત્માના બહિરાત્મા વગેરે ત્રણ પ્રકારો દર્શાવાયા છે. ત્યાર પછી સાચી શ્રદ્ધાથી યુક્ત બોધ તે દૃષ્ટિ એમ કહી એના મિત્રા વગેરે આઠ પ્રકારો, એને અંગે તૃણાદિની ઉપમા, એના અધિકારીઓ ઈત્યાદિ બાબતો રજૂ કરાઈ છે. ત. દી. – (પત્ર ૧૨૫ એમાં ભદન્તભાસ્કરનો ઉલ્લેખ છે. ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે. આ વીસમી દ્વાáિશિકામાંના વીસમા પદ્યમાં “મિત્તએવો ઉલ્લેખ કરી ત. દી. (પત્ર ૧૨૩ અ)માં ન્યાયાચાર્યે દિગંબર ગ્રંથમાંથી સાક્ષી આપી છે અને એને અંગે એમણે નીચે મુજબનું વિધાન કર્યું છેઃ __“ 'न चैतद्गाथाकर्तृदिगम्बरत्वेन महर्षित्वाभिधानं न निरवद्यम्' इति मूढधिया शङ्कनीयम्, सत्यार्थकथनगुणेन व्यासादीनामपि हरिभद्राचार्यैस्तथाऽभिधानादिति ।" કહેવાની મતલબ એ છે કે આ ગાથાના કર્તા દિગંબર છે તો પછી એમને મહર્ષિ' કહેવા તે નિરવદ્ય ન ગણાય એવી શંકા મૂઢમતિએ ન કરવી જોઈએ, કેમકે ૧. આ નિર્દેશ પાતંજલ યોગદર્શનને આશ્રીને કર્યો છે. જુઓ ઋતુમ્મા તત્ર પ્રજ્ઞા || ૧૦૪s I - સંપાદક. ૨. વ્યવહારનય અને નિશ્ચનયને લક્ષીને તાત્વિકતાનો અહીં વિચાર કરાયો છે. 3 जो जाणइ(दि) अरहन्ते(न्तं) दव्यत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणइ(दि) अप्पाणं मोहो खलु जाइ(दि) तस्स लयं ॥" આ પવયણસારના પ્રથમ અધિકારનું ૮૦મું પર્વ છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જીવનશોધન વ્યાસ વગેરેએ સત્ય અર્થનું કથન કરેલું હોવાથી એટલે કે તાત્વિક વસ્તુને કહેવાના ગુણને લક્ષ્યમાં રાખીને હરિભદ્રસૂરિજીએ એમને “મહર્ષિ કહ્યા છે. (૨૧) મિત્રા – આમાં મિત્રાનું લક્ષણ, અહિંસાદિ પાંચ યમ, ૨૭ (૩ ૪ ૩૪ ૩) વિતર્કો, યોગનાં બીજ અને એનો લાભ એમ વિવિધ બાબતો આલેખાઈ છે. ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે. (૨૨) તારાદિત્રય – આમાં તારા, બલા અને દીપ્તા એ ત્રણ દૃષ્ટિનું નિરૂપણ છે. સાથે સાથે શૌચાદિ પાંચ નિયમો અને એનાં ફળ, તત્ત્વના શ્રવણની ઈચ્છા (તત્ત્વશુશ્રુષા) અને પ્રણિધાનનું સ્વરૂપ, બહિર્વત્તિ, અન્તર્વત્તિ અને સ્તંભવૃત્તિનો રેચક, પૂરક અને કુંભક તરીકે નિર્દેશ, પતંજલિએ દર્શાવેલા પ્રાણાયામની કોઈકને ઉપયોગિતા, ધર્મનું પ્રાણો-જીવન કરતાં મહત્ત્વ તેમજ વેદ્યસંવેદ્ય પદ અને અવેદ્યસંવેદ્ય પદની સમજણ એમ વિવિધ વાનગી રિસાઈ છે. (ર૩) કુતર્કગ્રહનિવૃત્તિ – આમાં કુતર્કનું સ્વરૂપ, એની હેયતા, બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એમ બોધના ત્રણ પ્રકારો, સદનુષ્ઠાનનું લક્ષણ, કાળ, નય વગેરેને લઈને દેશનાઓમાં ભિન્નતા ઈત્યાદિ બાબતો ચર્ચાઈ છે. (૨) સદ્દષ્ટિ – પ્રત્યાહાર અને ધારણાનાં લક્ષણ તેમજ સ્થિરા, કાત્તા અને પ્રભા એ ત્રણ દષ્ટિનું સ્વરૂપ, ધર્મના ફળરૂપ ભોગની હેયતા, પ્રભાષ્ટિમાં અસંગાનુષ્ઠાન અને નિવૃતિથી થતો લાભ એમ વિવિધ બાબતો અહીં નિરૂપાઈ છે. ત. દી.માં પાતંજલના યોગદર્શનમાંથી કેટલાંક સૂત્ર અપાયાં છે. (૨૫) ફ્લેશતાનોપાય – અહીં કહ્યું છે કે ક્લેશનો નાશ નિર્મળ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાથી થઈ શકે, નહિ કે નૈરાશ્યદર્શનથી, વિવેકખ્યાતિથી અથવા અંતિમ દુઃખના નાશથી. આમ અહીં અજૈન ઉપાયોનું નિરસન કરાયું છે. તદી.માં પાતંજલ યોગદર્શનમાંથી અવતરણો અપાયાં છે. . (ર૬) યોગમાહા – આમાં યોગનો મહિમા વર્ણવાયો છે. વિશેષમાં ધારણાદિ સંયમથી પતંજલિના મતે જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે ગણાવાઈ છે. અંતમાં શુદ્ધ સંયમનું સ્વરૂપ સમજાવાયું છે. આગળ જતાં યોગના પ્રભાવે ચિલાતીપુત્ર, દઢપ્રહારી અને મરુદેવા મોક્ષે ગયાં અને ભરતને કેવલજ્ઞાન થયું એમ કહ્યું છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ યશોદહનઃ ખંડ-૨ ૨૩૩ ત. દી.માં પાતંજલ યોગદર્શનમાંથી કેટલાંક સૂત્રો અપાયાં છે. એના પત્ર ૧૫૭ આ માં ભોજનો ઉલ્લેખ છે. (૨૭) ભિક્ષુ – આમાં ભાવ-ભિક્ષુ અને દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ દર્શાવાયું છે. વળી ભિક્ષુના પર્યાયો પણ અપાયા છે. (૨૮) દીક્ષા – આમાં દીક્ષાની વ્યુત્પત્તિ, દીક્ષા આપવાની વિધિ, વચનક્ષાન્તિ અને ધર્મક્ષાન્તિ એમ ક્ષાન્તિના (ક્ષમાના) બે પ્રકાર, ક્ષત્તિના ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મની અપેક્ષાએ પાંચ પ્રકાર, પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાનો અને પહેલાં બે અનુષ્ઠાનમાં ત્રણ પ્રકારની ક્ષત્તિ અને છેલ્લાં બેમાં બાકીની બે જાતની ક્ષાન્તિ, અતિચારો, સદ્દીક્ષાનું સ્વરૂપ તથા દીક્ષા પરત્વે દિગંબરોની ભ્રાન્તિ (શ્લો. ૩૧) એમ વિવિધ બાબતો વિચારાઈ છે. શ્લો. ૧૩માં વસન્તનૃપનો અથતુ હોળીના રાજાનો ઉલ્લેખ છે. (૨૯) વિનય - વિનયની વ્યુત્પત્તિ, વિનયના જ્ઞાનાદિની અપેક્ષાએ પાંચ પ્રકાર, કાયિક, વાચિક અને માનસિક વિનયના અનુક્રમે આઠ, ચાર અને બે પ્રકારો અને અરિહંત, સિદ્ધ, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણિ એ તેર પૈકી પ્રત્યેકના ભક્તિ, બહુમાન, પ્રશંસા અને અનાશાતનાને લક્ષીને ચચ્ચાર ઉપકાર', પર્યાયહીન પાઠકની વન્ધતા અને વિનયનાં વિવિધ ફળ એમ અનેક બાબતો અહીં આલેખાઈ છે. (૩૦) કેવલિભુક્તિવ્યવસ્થાપન – આનાં પ્રારંભનાં પાંચ પદ્યોમાં કેવલીને કવલાહાર ન હોઈ શકે એ માટે દિગંબરો તરફથી રજૂ થતી દલીલો અપાઈ છે અને ત્યાર બાદ પ્રત્યેક દલીલનું યુક્તિપૂર્વક ખંડન કરાયું છે. ત.દી. (પત્ર ૧૭૭ અ)માં પરÖમિવાળું પદ્ય ન્યાયાચાર્યે પોતાની એક કૃતિમાંથી આપ્યું છે. વિશેષમાં અહીં સમન્તભદ્રના ઉલ્લેખપૂર્વક નત્નિાર્થ વિના થી શરૂ થતું પદ્ય પણ આપ્યું છે. (૩૧) મુક્તિ – આમાં મુક્તિના સ્વરૂપ સંબંધી નિમ્નલિખિત અજૈન મંતવ્યો રજૂ કરી કેટલાકનાં પ્રરૂપકોનો ઉલ્લેખ કરી તે તે મંતવ્યનું નિરસન કરાયું છે અને પ્રસંગવશાત્ જૈન મતનું સ્થાપન કરાયું છેઃ (9) “જો :૩થ્વતી મુવત:” (૨) પરમાત્માન નીવાત્મનો વિત્ત: – ત્રિદંડી ૧. એકંદર બાવન ઉપપ્રકારો. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જીવનશોધન () સાવવિજ્ઞાનસત્તતિવિત્ત: – બૌદ્ધ (૪) સ્વાતન્ય મુવત: (૬) પુંસસ્વરૂપવસ્થાનું વિત: – સાંખ્ય (૬) અનાનુપાલસતા પૂર્વવનિવૃત્તિવિક્તઃ () આત્મહાન વત્ત: – ચાર્વાક () નિત્યોર્ટસુવ્યવિતર્કવિત: – તૌતાહિક (૧) વિદાયાં નિવૃત્તાવાં વિવિયત્તતા મુવત: – વેદાંતી ૧મા પદ્યમાં નયોનું નિરૂપણ છે. ત. દી. (પત્ર ૧૮૨ અ)માં ન્યાયાલોકનો ઉલ્લેખ છે, જ્યારે ૧૮૦ અ માં વર્ધમાનગ્રન્થનો છે. (૩૨) સજ્જનસ્તુતિ – આનાં પહેલાં અઢાર પદ્યોમાં સજ્જનના ગુણો, દુર્જનના દોષો, ખલદુર્જનનાં વચનોનું નિરસન અને સર્જનનું કાર્ય એ બાબતો વિચારાઈ છે. ત્યાર બાદ વિજયદેવસૂરિથી માંડીને મુનિવરોની પ્રશસ્તિ, કાશીમાં પઠન, ગુરુનું સ્મરણ ઈત્યાદિ વિષયો પણ હાથ ધરાયા છે. તત્ત્વાર્થદીપિકા - આ દ્વત્રિશદ્ દ્વત્રિશિકા ઉપરની સ્વોપન્ન સંસ્કૃત વિવૃતિનું નામ છે એમ એ વિવૃતિની પ્રશસ્તિનું છઠું પદ્ય જોતાં જણાય છે. એ પ્રશસ્તિના અંતિમ-દસમા પદ્યમાં સસૂત્ર તત્ત્વાર્થદીપિકાનું પરિમાણ નીચે મુજબ દર્શાવાયું છેઃ “प्रत्यक्षरं ससूत्राद्या अस्या मानमनुष्टुभाम् । शतानि च सहस्राणि पद्यपञ्चाशदेव च ॥ १०॥" આ ઉપરથી તત્ત્વાર્થદીપિકાનું પરિમાણ ૫૫૦૦-૧૦૨૪ અર્થાત્ ૪૪૭૬ શ્લોકનું ગણાય છે. પત્ર ર૧ અમાં સ્યાદ્વાદ કલ્પલતા જોવાની ભલામણ કરાઈ છે. તત્ત્વાર્થદીપિકા મૂળ કૃતિના મોટા ભાગના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. એમાં કેટલીક વાર નવ્ય ન્યાયની છાંટ જોવાય છે. કોઈ કોઈ અવતરણો અપાયાં છે. અંતમાં દસ પદ્યની પ્રશસ્તિ દ્વારા કતએ હીરવિજયસૂરિથી માંડીને પોતાની ૧. અંતિમ ત્રિશિકાને અંગે કશું સ્પષ્ટીકરણ નથી. આવી હકીકત કેટલીક દ્વત્રિશિકાના કોઈ કોઈ પદ્ય પરત્વે પણ જોવાય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ યશોદહનઃ ખંડ-૨ ૨૩૫ ગુરુપરંપરા વર્ણવી છે. ક્રમની સકારણતા – બત્રીસ દ્વાત્રિશિકાઓ જે ક્રમે રજૂ કરાઈ છે તે ક્રમ કેવી રીતે યુક્તિયુક્ત છે એ બાબત ત. દી.માં વિચારાઈ છે. બીજી દ્વાáિશિકાને અંગેની ત. દી.ના પ્રારંભમાં એ દ્વત્રિશિકાનો પહેલી સાથેનો સંબંધ દર્શાવાયો છે. એવી રીતે ત્રીજીનો બીજી સાથેનો સંબંધ ત્રીજીને લગતી ત. દી.ના પ્રારંભમાં જણાવાયો છે. આમ ઉત્તરોત્તર કાર્ય કરાયું છે. યોગદર્શન – દ્વા. ૧૬, ૨૦, ૨૧ અને ૨૪-૨૬ને અંગેની ત. દી.માં યોગદર્શનમાંથી સૂત્રો ઉદ્ધત કરાયાં છે. ટિપ્પણ – “જે. ધ. પ્ર. સ” તરફથી પ્રકાશિત સવિવૃતિ મૂળ કૃતિની પ્રથમ દ્વત્રિશિકાનાં આદ્ય અઢાર પદ્યો ઉપર તેમજ ૨૧મી અને ૨૫મી દ્વાત્રિશિકાના એકેક પદ્ય ઉપર આનન્દસાગરસૂરિજીએ સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે. એ મુદ્રિત પ્રતિ અહીંના જૈનાનન્દ પુસ્તકાલયમાં છે. અનુવાદ-મૂળ કૃતિનું મહત્ત્વ જોતાં એનો ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં અનુવાદ ક્યારનોએ પ્રસિદ્ધ થવો જોઈતો હતો પણ તેમ થયેલું જણાતું નથી એથી આશ્ચર્ય થાય છે. ગુરુતત્તવિણિચ્છ ગુરુતત્ત્વવિનિશ્ચય) (ઉ. વિ. સં. ૧૭૩૩) – આ પ્રાસાદિક કતિ જ. મ. માં ચાર ઉલ્લાસમાં રચાઈ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૨૦૮, ૩૪૩, ૧૮૮ અને ૧૬૬. આમ એકંદર ૯૦૫ ગાથામાંથી કેટલીક તો પૂર્વાચાર્યોએ રચેલી કૃતિઓમાંથી અહીં વણી લેવાઈ છે અને એનો ઉલ્લેખ સ્વોપજ્ઞ વૃત્તિમાં કરાયો છે. વિષય – પ્રથમ ઉલ્લાસમાં વ્યવહાર-દષ્ટિનું અને નિશ્ચય દષ્ટિનું સ્વરૂપ દાખલાદલીલથી સમજાવાયું છે, ૧. આ કૃતિ ૭૦૦૦ શ્લોક જેવડી સ્વોપજ્ઞ સંસ્કૃત વૃત્તિ, ગુજરાતી પ્રસ્તાવના, વિસ્તૃત વિષયાનુક્રમણિકા અને ચાર પરિશિષ્ટ તેમજ અસ્પૃશગતિવાદ (અપૂર્ણ) તથા કમ્મપયડિની સાત ગાથા અને એની લઘુવૃત્તિ સહિત “જે. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૫માં છપાવાઈ છે. ૨. આ ગુરુતત્તવિણિચ્છયની સ્વોપજ્ઞ વૃત્તિની બે હાથપોથીઓ વિ. સં. ૧૭૩૩માં લખાયેલી મળે છે અને એનો ઉપયોગ સવૃત્તિક મૂળના પ્રકાશનાર્થે કરાયો છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬, જીવનશોધન બીજા ઉલ્લાસમાં આગમાદિ પાંચ વ્યવહારોનું નિરૂપણ કરાયું છે. તેમ કરતી વેળા તર્ક અને સિદ્ધાન્તનું સમતોલપણું સચવાયું છે. ત્રીજા ઉલ્લાસમાં પાર્થસ્થાદિ કુગુરુઓનું વિસ્તૃત વર્ણન છે. એમાં ઉપસંપદ્ લેવાની એટલે કે ગચ્છાન્તર કરવાની પરિપાટીનું વર્ણન એટલું બધું વિશદ, વ્યવસ્થિત અને વિશાળ સ્વરૂપે અપાયું છે કે જૈન સંઘનો અને ખાસ કરીને શ્રમણ સંઘનો સમુચિત બંધારણનો ઈતિહાસ એ પૂરો પાડે છે. ચોથા ઉલ્લાસમાં સુગુરુનાં સ્વરૂપનું નિરૂપણ છે. પુલાકાદિ પાંચ નિર્ગથોનું સ્વરૂપ ૩૬ દ્વાર દ્વારા એટલા બધા વિસ્તારથી અપાયું છે કે એને લઈને એ એક વિશિષ્ટ પ્રકરણ બની જાય છે. ટૂંકમાં કહું તો આ સવૃત્તિક કૃતિ ભારતીય સંપ્રદાયોમાં ગુરુ વિષે તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવા માટેનું ઉત્તમ સાધન છે. ગુરુતત્તવિઝિશ્યની સ્વીપજ્ઞ ટીકા – મલયગિરિસૂરિજીએ આવસ્મય અને એની નિજુત્તિ ઉપરની પોતાની વૃત્તિ પત્ર ૩૭૧ અ)માં એવું વિધાન કર્યું છે કે નયવાક્યમાં “સ્મા’ શબ્દનો પ્રયોગ કરાતાં એ શેષ ધર્મોનો સંગ્રહ થઈ જાય છે અને આમ એ સમસ્ત વસ્તુનું ગ્રાહક બનતાં એ ન મટીને પ્રમાણ જ બની જાય છે, કેમકે નય તો એક જ ધર્મનો ગ્રાહક છે. આ માન્યતા અનુસાર સર્વ નયો એકાન્તના ગ્રાહક હોવાથી મિથ્યારૂપ છે. આ માન્યતાની આલોચના ગુરુતત્તવિણિચ્છયની સ્વોપજ્ઞ ટીકા પત્ર ૧૭ આ)માં નીચે મુજબ કરાઈ છેઃ નયાન્તર સાપેક્ષ નયનો પ્રમાણમાં અંતર્ભાવ કરવાથી વ્યવહારનયને પ્રમાણ ગણવો પડશે, કેમકે એ વ્યવહારનય નિશ્ચયની અપેક્ષા રાખે છે. એ રીતે ચારે નિક્ષેપને વિષય બનાવનાર શબ્દ' નય પણ ભાવવિષયક શબ્દનયની અપેક્ષા રાખતો હોવાથી પ્રમાણ બની જશે. ખરી વાત તો એ છે કે નયવાક્યમાંનું યાતુ પદ પ્રતિપક્ષી નયના વિષયની સાપેક્ષતા ઉપસ્થિત કરે છે, નહિ કે અન્ય અનંત ધર્મોનો પરામર્શ કરે છે. જો એમ ન હોય તો અનેકાન્તમાં સમ્યગુ એકાન્તનો અંતભવ જ નહિ થઈ શકશે. સમ્યગુ એકાન્ત એટલે પ્રતિપક્ષી ધર્મની અપેક્ષા રાખનાર એકાન્ત. એથી કરીને ‘સ્યાએ અવ્યયને અનેકાન્તતાનો દ્યોતક માન્યો છે, નહિ કે અનંત ધર્મનો પરામર્શ કરનાર. એથી પ્રમાણ વાક્યમાં સ્વાત' પદ અનંત ધર્મોનો પરામર્શ કરે છે, જ્યારે નયવાક્યમાં એ પદ પ્રતિપક્ષી ધર્મની અપેક્ષા જણાવે છે. જુઓ પ્રો. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ યશોદોહનઃ ખંડ-૨ મહેન્દ્રકુમાર ન્યાયાચાકૃત જૈન દર્શન (પૃ. ૨૪૮). ગુરુતત્તવિણિચ્છ૩ (ગા. ૨૦)ની સ્વપજ્ઞવૃત્તિ પત્ર ૫ આ – ૬ અ)માં સમયસારનાં નિમ્નલિખિત પદ્યો અવતરણરૂપે અપાયાં છે: "ववहारऽभूयत्यो भूयत्थो देसिओ दु सद्धणओ। મૂત્વમાસિ વત્ત સક્કિી હવ૬ નીવો . 99 II” – પત્ર ૫ આ "सुद्धो सुद्धादेसो णायगो परमभावदरिसीहिं । વહસવા રૂપ ને ૩ સામે રિયા ભાવે 9ર ” – પત્ર ૬ અ “जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं । तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ॥ ८॥ जो हि सुएणऽहिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुअकेवलिमिसिणो भणन्ति लोगप्पइवयरा ॥ ९ ॥ जो सुअनाणं सव्वं जाणइ सुअकेवलिं तमाहु जिणा । નાાં ાિ સવૅ ની સુકવી તા ૦૦ I” – પત્ર ૬ આ ઉલ્લેખો – સ્વપજ્ઞ વૃત્તિમાં નિમ્નલિખિત નામથી સાક્ષીરૂપ ગ્રંથોનો ઉલ્લેખ *અધ્યાત્મમત પરીક્ષા ૨૦ અ આગમ ૧૯૧ અ આચારાંગ ૩ અ આવશ્યક ૧૧ આ આવશ્યકવૃત્તિ ૧૫ અ ઉત્તરાધ્યયન ૧૮૭ અ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૮૦ અ ઉત્તરાધ્યયન બૃહવૃત્તિ ૧૯૬ અ ઉત્તરાધ્યયન વિવરણ ૧૯૩ અ ઉત્તરાધ્યયન વૃત્તિ ૧૮૯ અ ને ઉત્તરાધ્યયન વૃદ્ધ વિવરણ ૧૮૧ અ ઉપદેશપદ 8 અ ઉપદેશમાલા ૧૫૪ અ *ઉપદેશ રહસ્ય ૩ અ ઓઘનિર્યુક્તિ ૫ અ કલ્યભાષ્ય ૧૪ અ કલ્પસૂત્ર ૧૩૯ અ કલ્પાધ્યયન ૨૦૯ અ કાવ્યપ્રકાશ ઉપર આ ગચ્છાચાર 8 અ ચૂર્ણિ ૯૬ આ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૪૨ અ * આ સ્વરચિત છે. ૧. ફક્ત પહેલી જ વાર જે પત્ર ઉપર ઉલ્લેખ છે તેની જ અહીં નોંધ લીધી છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જીવનશોધન જીતકલ્પવૃત્તિ ૬૧ અ ભગવતીવૃત્તિ ૧૮૧ અ જીતવૃત્તિ ૧૨૦ આ ભાષારહસ્ય ૧૭૭ અ દ્વત્રિશિકા ૧૯૪ અ ભાષ્ય ૭૬ અને ધર્મબિન્દુ ર૩ આ મહાનિશીથ ૩ આ ધર્મસંગ્રહણી ૧૮ અ *યતિલક્ષણ સમુચ્ચય ૩ અ *નયરહસ્ય ૧૫ અ યોગદષ્ટિ સમુચ્ચય ૭ અ નિર્યુક્તિ ૧૯૧ અ લલિત વિસ્તરા ૫ અ નિશીથચૂર્ણિ ૧૪૯ અ વન્દનકભાષ્ય ૧૫૩ અ નિશીથભાષ્ય ૧૪ અ વિશેષાવશ્યક ૧૮ અ ન્યાયાવતારવિવૃતિ ૧૭ અ વ્યવહાર ૨૫ અ પંચનિર્મન્થી પ્રકરણ ૧૮૫ અ વ્યવહારચૂર્ણિ ૧૪ આ પંચવસ્તુ ૪૧ અ વ્યવહાર પીઠિકા ૮૮ અ પંચાશક ૩ અ વ્યવહાર પ્રકલ્પાદિ ૧૪૯ અ. પારસર્ષ ૧૭ અ વ્યવહારભાષ્ય ૪ અ નિચ્છનિર્યુક્તિ ૩૬ અ વ્યવહારવૃત્તિ ૬૧ આ પિણ્ડનિર્યુક્તિ ભાષ્ય ૩૭ અ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ૧૯ અ પ્રકલ્પ વ્યવહાર ૧૫૦ અ શાસ્ત્રવાત સમુચ્ચય ૨૦૮ અ પ્રકલ્પાધ્યયન ૧૪૫ અ શાસ્ત્રવાત સમુચ્ચયવૃત્તિ ૨૦૮ અ પ્રજ્ઞપ્તિ પ૩ અ પડશીતિકા ૨૦૪ આ પ્રજ્ઞપ્તિવૃત્તિ ૧૮૬ અ સપ્તતિકાચૂર્ષિ ૨૦૯ આ પ્રજ્ઞાપનાસૂત્ર ૨૦૩ અ સમયસાર ૫ અ પ્રમાણનયતત્ત્વાલીકાલંકાર ૧૫ અ સમ્મતિ ૧૨ અ બન્ધસ્વામિત્વ ૨૦૪ આ સાધુધર્મવિધિ પંચાશક ૨૦૮ અ બૃહદ્બન્ધસ્વામિત્વ ૨૦૪ અ સૂત્રકૃત ૨૦ આ ભગવતી ૧૮૫ અ સ્થાનાંગ ૧૬ આ ભગવતીચૂર્ણિ ૨૦૮ અ *સ્યાદ્વાદ કલ્પલતા ૧૫ અ "સીમધુર સ્વામીનું સ્તવન યાને સાડાત્રણસો ગાથાનું સિદ્ધાન્ત વિચાર છે આ સ્વરચિત છે. ૧. આ સ્તવન પવિજયના વાર્તિક સહિત પ્ર. ૨. (ભા. ૧, પૃ. ૧-૧૩૮)માં ઈ. સ. ૧૮૭૬માં, સ. સ. પૃ. ૨૨૯-૨૮૮)માં, શ્રીમદ્ યશોવિજયજી વિરચિત પ્રાચીન સ્તવનો મૃ. ૧૧૨૭)માં, ગૂ. સા. સં. પૃ. ૨૪૮-૨૯૩)માં, તેમજ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાવાયું છે. વિશેષમાં આ સ્તવન સાક્ષીપાઠ સહિત પણ પ્રકાશિત કરાયું છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૩૯ રહસ્યગર્ભિત સ્તવન – આ ગુજરાતી સ્તવનમાં સત્તર ઢાલ અને અંતમાં ચાર પંક્તિના એક પદરૂપ “કલસ” છે. સત્તર ઢાલની કડીઓની સંખ્યા અનુક્રમે નીચે પ્રમાણે છે: ૨૪, ૧૮, ૧૫, ૧૯, ૨૩, ૨૬, ૧૨, ૨૭, ૨૯, ૨૧, ૨૨, ૧૭, ૧૮, ૧૯, ૨૪, ૨૫ અને ૧૩. આમ એકંદર ૩૫૩ કડી છે. એમાં “કલસ”ની એક કડી ઉમેરી, કડીઓને ગાથા ગણતાં ૩૫૪ ગાથા થાય છે. એ ઉપરથી આ સ્તવનને સાડી ત્રણસો ગાથાનું સ્તવન કહે છે. દેશી – ચૌદમી ઢાલ સિવાયની ઢાલો માટે દેશીનો ઉલ્લેખ છે. એ દેશીઓ ભિન્ન ભિન્ન છે. ઢાલ ૧૧, ૧૨ અને ૧૭ માટે અનુક્રમે દુહા, ચોપાઈ અને કડખાની દેશીનો ઉલ્લેખ છે. રાગ – બીજી ઢાલના રાગનું નામ “આશાફેરી' અને પાંચમીના ‘રામગ્રી છે. બાકીની કોઈ ઢાલ માટે રાગનો ઉલ્લેખ નથી. વિષય – આ સ્તવનનો પ્રારંભ સીમધરસ્વામીને વિજ્ઞપ્તિરૂપે કરાયો છે અને એની પૂર્ણાહુતિ પણ એ જ પ્રમાણે કરાઈ છે. ઢાલ દીઠ મુદ્દાઓ નીચે પ્રમાણે છે : પહેલી ઢાલમાં સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરનારા અને વર્તનારાને, ખોટા આલંબન દર્શાવનારા, જેમ ચાલે તેમ ચાલવા દેવું એમ કહેનારા, મહાજન જેમ ચાલે તેને જ સન્માર્ગ માનનારા તેમજ લોચાદિક કષ્ટને અને દ્રવ્યલિંગને ખૂબ જ મહત્ત્વ આપનારાને સદુપદેશ અપાયો છે. આ ઢાલની નિમ્નલિખિત ચૌદમી કડી રચવા બદલ યશોવિજયગણિને માફીપત્ર લખી આપવું પડયું હતું એમ કહેવાય છે, પણ મને એ વાત ખરી જણાતી નથી. “જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિઓ; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય દરિયો રે. જિનાજી. ૧૪" ૧. આનો પરિચય મેં બન્યાયાચાર્ય યશોવિજયજી ગણિનાં ત્રણ બૃહત્ સ્તવનો” નામના મારા લેખમાં આપ્યો છે. એ લેખ “. સ. પ્ર.” (વ. ૨૨, એ. ૭)માં છપાયો છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ જીવનશોધન બીજી ઢાલમાં પોતે નિર્ગુણ હોવા છતાં ગુરુથી તરી જઈશું એમ માનનારાને, ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને સાધુ માનનારાને તેમજ પાપકર્મ પ્રતિક્રમણથી છૂટે એમ માનનારાને હિતશિક્ષા અપાઈ છે. ૨૪૦ ત્રીજી ઢાલમાં સાધુઓને નિયતવાસ, ચૈત્યપૂજા અને સાધ્વીએ લાવેલો આહાર કલ્પે એમ બોલનારાને તેમજ વિકૃતિઓનો વિગઇઓનો) નિત્ય ઉપયોગ કરનારાને શિખામણ અપાઈ છે. ચોથી ઢાલમાં આત્માની સાક્ષીએ વ્રત પાળવાં પરંતુ ધર્મદેશના ન આપવી, શ્રાવકને ગૂઢ ભાવ ન સમજાવવા તેમજ નવીન ગ્રંથો રચવાની ના પાડનારાને હિતકારી ઉપદેશ અપાયો છે. પાંચમી ઢાલમાં ગુરુકુલવાસની આવશ્યકતા અને મહત્તા દર્શાવાઈ છે. છઠ્ઠી ઢાલમાં જ્ઞાનીની – ગીતાર્થની સેવા કરવી જોઈએ એમ કહ્યું છે. વળી અગીતાર્થને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિસેવા, યોગ્ય, અયોગ્ય, સચિત્ત, અચિત્ત, મિશ્ર, કલ્પ, અકલ્પ્ય ઇત્યાદિનો બોધ હોતો નથી એ બાબત રજૂ કરાઈ છે. સાતમી ઢાલમાં આજકાલ કોઈ ગીતાર્થ મુનિવર નથી વાસ્તે એકાકી વિહાર ક૨વામાં કશો વાંધો નથી, એમ કહેનારાને હિતશિક્ષા અપાઈ છે. વળી આ ઢાલમાં એકાકી વિહારથી થતા ગેરલાભ દર્શાવાયા છે. વિશેષમાં આ પંચમ કાળમાં ગીતાર્થને ગુરુકુલવાસ ક૨વો ઘટે એમ કહ્યું છે. આઠમી ઢાલમાં કહ્યું છે કે ધર્મનો સાર અહિંસા છે વાસ્તે એનું જ સેવન કરવું અને પૂજાદિ ન કરવાં એમ કહેવું ઉચિત નથી. ત્યાર બાદ અહિંસાના હેતુઅહિંસા, સ્વરૂપ-અહિંસા અને અનુબંધ-અહિંસાનું નિરૂપણ કરાયું છે. અંતમાં નૈગમાદિ નય અનુસાર હિંસાની વિચારણા કરાઈ છે. નવમી ઢાલમાં કહ્યું છે કે એકલાં સૂત્રને અર્થાત્ મૂળને જ સ્વીકારવાં અને એના અર્થને એટલે કે વૃત્તિ વગેરેને જતાં કરવાં એ ઠીક નથી. અહીં અર્થના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. જેમ અર્થમાં ભેદ જણાય છે તેમ સૂત્રમાં પણ છે એવું વિધાન કરી સૂત્રગત કેટલાક મતભેદનો ઉલ્લેખ કરાયો છે. સૂત્રને રાજા અને અર્થને મન્ત્રી કહી આ ઢાલ પૂરી કરાઈ છે. દસમી ઢાલમાં જ્ઞાન વિનાની એટલે કે યથાર્થ સમજણ વિનાની ક્રિયામાં જ મગ્ન રહેનારની દુર્દશાનું વર્ણન કરાયું છે. અગિયારમી ઢાલમાં દ્રવ્ય-શ્રાવકના એકવીસ ગુણોનું નિરૂપણ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૪૧ બારમી ઢાલમાં ભાવ-શ્રાવકનાં છ લક્ષણોનું સ્વરૂપ વિસ્તારથી રજૂ કરાયું છે. વિશેષમાં અહીં પ્રતિસેવાના અને ઋજુ વ્યવહારના ચચ્ચાર પ્રકારો દર્શાવાયા છે. તેરમી ઢાલમાં ભાવ-શ્રાવકના સત્તર ગુણોનું વર્ણન છે. ચૌદમી ઢાલમાં ભાવ-સાધુતાને વરેલા ભાવ-શ્રાવકનાં સાત લક્ષણો દર્શાવાયાં છે. પંદરમી ઢાલમાં સુશ્રમણનું સ્વરૂપ સમજાવી એની પ્રશંસા કરાઈ છે. અહીં પાપ-શ્રમણનું સ્વરૂપ રજૂ કરાયું છે. આ ઢાલની અગિયારમી કડીમાં હરિભદ્રસૂરિનાં ગુણગાન કરાયાં છે. સોળમી ઢાલમાં ચેતનાની-જીવની બહુશયન. શયન જાગરણ અને ચોથી (તુરીય) એ ચાર દશા", જીવની દેહથી-પુદ્ગલથી ભિન્નતા, શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નયનું સ્વરૂપ, “તપ” ગચ્છનાં નિર્ગળ્યાદિ છ નામ અને એની સાર્થકતા તેમજ જ્ઞાનની સાથે ક્રિયાનો આદર કરવાની આવશ્યકતા એમ વિવિધ મુદ્દાઓને સ્થાન અપાયું સત્તરમી ઢાલમાં ગ્રંથકારે જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે – વચન પ્રત્યે રાગ દર્શાવી અંતમાં પોતાની ગુરુપરંપરા વર્ણવી છે. સન્તલન-શાન્તિસૂરિએ રચેલા ધમ્મરણ પગરણમાં ધર્મરત્નના અર્થીઓને ઉપદેશ આપતી વેળા ગા. પ-૭માં દ્રવ્ય-શ્રાવકના ૨૧ ગુણો ગણાવી ગા. ૮-૨૮માં એ ગુણોની સમજણ અપાઈ છે અને ગા. ૩૦માં મધ્યમ અને અધમ કોને કહેવા તે દર્શાવાયું છે. આમ અગિયારમી ઢાલની બધી બાબતો આ પાઇય કૃતિમાં જોવાય છે. એવી રીતે બારમી ઢાલ ગા. ૩૩-૫૫ ના, તેરમી ઢાલ ગા. પ૭-૭૬ના અને ચૌદમી ઢાલ ગા. ૭૮-૮૨ અને ૯૦ ઇત્યાદિની છાયારૂપે જણાય છે. તેરમી ઢાલની ત્રીજી કડી ઉપર્યુક્ત કૃતિની ગા. ૬૧ સાથે મળતી આવે છે. આ ગાથા ઇન્દિયપરાજયસયગમાં જોવાય છે. ઉદ્ધરણ – સોળમી ઢાલમાં ચેતનાની જે ચાર દિશાનો નિર્દેશ નયચક્રમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે તે દશાઓ મલ્લવાદીકત નયચક્ર ગત બીજા અરમાના પુરુષવાદમાં ૧. આ બાબત દ્વાદશાનિયચક્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં તેમજ આનંદઘનકૃત એક સ્તવનમાં ૨. આને અંગે મેં “તપગચ્છનાં છ નામ અને એની ઉત્પત્તિ" નામના લેખમાં માહિતી આપી છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” ૫. ૭૩, અં. ૬-૭ ભેગા)માં છપાયો છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જીવનશોધન તેમજ એના ઉપરની સિંહસૂરિગણિવાદિ ક્ષમાશ્રમણે રચેલી ન્યાયાગમાનુસારિણી નામની ટીકા (પૃ. ૧૮૧)માં જોવાય છે. એમાં જાગ્રત, સુખ, સુષુપ્ત અને તુરીય (સર્વજ્ઞતા) એમ ચાર દશા વર્ણવાઈ છે. સાક્ષીરૂપ ગ્રન્થો – અનુયોગદ્વાર (૯), આચાર (૬), આવશ્યક (૧, ૨, ૩, ૯, ૧૬), આવશ્યક-નિર્યુક્તિ (૫), ઉત્તરાધ્યયન (૫, ૭, ૯, ૧૫), ઉપદેશપદ (૧, ૨, ૫), ઉપદેશમાલા (૧, ૬, ૧૫), ઓઘનિર્યુક્તિ (૧૬), ઓઘવૃત્તિ (૮), કમ્મપયડ (૬), કલ્યભાષ્ય (૨, ૯), ગચ્છાચાર (૨), જંબુપર્ણત્તિ (૯), જ્ઞાતા (૯), ઠાણાંગ (૯) દશવૈકાલિક (૭), દશવૈકાલિક (૫, ૬), ધર્મરત્ન (૫), 'નયચક્ર (૧૬), પંચકલ્પ (૦, પંચકલ્પ ભાષ્ય (૭), પંચવસ્તુ (૧, ૨, પંચાશક (૫, ૬), પન્નવણા (૯), પહેલી વીશી (), પ્રથમ અંગ (ર, ૧૬), પ્રવચનસાર (૭), બીજું અંગ (૪, ૮, ભગવઈ (૨, ૯), મહાનિશીથ (), યોગવીશી (૧), સમ્મતિ (૧, ૧૬) અને સૂયગડ (૯). આમાંનાં કેટલાંક નામાંતર છે તે હું સમીકરણ દ્વારા દર્શાવું છું આચાર = પ્રથમ અંગ; દશ વૈકાલિક = દસ વૈકાલિક અને બીજું અંગ = સૂયગડ. સાક્ષીપાઠ – સાક્ષીરૂપ ગ્રંથોને અંગેના પાઠ ન્યા. ય. સ્ત. (પત્ર ૪૯-૯૬)માં અપાયા છે. સ્વોપન્ન બાલાવબોધ - આ સ્તવન ઉપર કર્તાએ જાતે ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. ટબ્બો – જ્ઞાનવિમલસૂરિએ પ્રસ્તુત સ્તવન ઉપર ટબ્બો રચ્યો છે. એનો ઉપયોગ પઘવિજયે આ સ્તવન ઉપર રચેલા વાર્તિકમાં કર્યો છે.' વાર્તિક (વિ. સં. ૧૮૩૦) – ઉત્તમવિજયના શિષ્ય પદ્યવિજયજીએ આ વાર્તિકનો પ્રારંભ એક સંસ્કૃત પદ્યથી કર્યો છે અને પ્રશસ્તિરૂપ સાત પદ્યો રચ્યાં છે. બાકીનું લખાણ ગુજરાતમાં છે. પ્રશસ્તિના ત્રીજાથી પાંચમા પદ્યમાં પવિજયજીએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે અને અંતિમ પદ્યમાં આ વાર્તિક વિ. સં. ૧૮૩૦માં રચ્યાનું કહ્યું છે. ૧. જુઓ આ. સ. તરફથી પ્રકાશિત થનારી અને મુનિશ્રી જંબુવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ. ૨. પ્રસ્તુત અવતરણ માટે જુઓ ન્યા. ય. સ્મૃ. પૃ. ૩૬ અને ૩૭). ૩. આ ઢાલનો ક્રમાંક છે. ૪. આનો ઉલ્લેખ દ્રવ્યઅનુયોગવિચારના સ્વોપજ્ઞ ટબ્બા પૃ. ૩૭ અને ૭૩)માં પણ છે. ૫. જુઓ પ્રાચીન સ્તવનોની પ્રસ્તાવના મૃ. છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૪૩ સુગુરુની સઝાય – આ કૃતિ ચાર ઢાલમાં ભિન્ન ભિન્ન દેશીમાં અનુક્રમે ૯, ૯, ૧૪ અને ૮ કડીમાં રચાયેલી છે. આમ કુલ્લે કડી ૪૦ છે. કોઈપણ ઢાલના અંતમાં સીધી કે ગર્ભિત રીતે કર્તાએ પોતાનું નામ ન દર્શાવતાં અંતમાં એક પાઇય પદ્ય દ્વારા તેમ કર્યું છે એ આ કૃતિની વિશેષતા ગણાય. આ પદ્યમાં એમણે પોતાના ગુરુનું નામ રજૂ કરી તેમની કૃપાથી સુગુરુના ગુણ ગાયા એમ કહ્યું છે. આ કૃતિમાં સદ્ગરનાં વિવિધ લક્ષણો અપાયાં છે – સુસાધુનો માર્ગ વર્ણવાયો છે. તેમ કરતી વેળા નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે: દશવૈકાલિક (અ. ૧૦), ઉત્તરાધ્યયન, બીજું અંગ (અ. ૧૧), વ્યવહારભાષ્ય. ઠાણાંગ, ષષ્ટિશતક અને ઉપદેશમાલા. ગુરુસદુહણા સજwય – (ગુરુશ્રદ્ધાન સ્વાધ્યાય) - આ ન્યાયાચાર્યે ગુજરાતીમાં () પદ્યમાં રચેલી સઝાય છે. એની હથપોથી જોવા મળ્યું વિશેષ કહી શકાય. બાલાવબોધ – આને અંગે બાલાવબોધ રચાયાનું કહેવાય છે. કગરની પસઝાય - આ સક્ઝાય અનુક્રમે ૬, ૫, ૫, ૫, ૮ અને ૯ કડીમાં રચાયેલી છ ઢાલમાં વિભક્ત છે. અંતમાં અહીં પણ સુગુરુની સઝાયની જેમ એક પદ્ય પાઈયમાં છે અને એ જ આ કૃતિના કર્તાનું નામ જણાવે છે. સાથે સાથે એમાં આ કૃતિનો “મુછ સજ્જાગો' તરીકે ઉલ્લેખ પણ છે. દેશી – છ ઢાલ પૈકી પહેલી ચોપાઈની દેશીમાં છે. બીજી ઢાલ સિવાયની બાકીની માટે ભિન્ન ભિન્ન દેશીનો ઉલ્લેખ છે. કુગુરુના પાસત્યો પાર્ષથ), ઉસનો (અવસન), કુશલ (કુશીલ), સંસત (સંસક્ત) અને યથાદ યથાશ્કેદ) એમ પાંચ પ્રકારો છે. આ એકેક પ્રકારનું વર્ણન એકેક ઢાલ દ્વારા કરાયું છે અને અંતિમ ઢાલ ઉપસંહારરૂપ છે. ત્રીજી ઢાલમાં કુશીલના જ્ઞાન, દર્શન અને ચારિત્રની અપેક્ષાએ ત્રણ ભેદ દર્શાવાયા છે. છેલ્લી ઢાલમાં કહ્યું છે કે આવશ્યકમાં કહ્યા મુજબ કુગુરના પાંચ પ્રકારો ઉપર પ્રકાશ પડાયો છે. આ ઢાલમાં નીચે મુજબની કૃતિઓનો ઉલ્લેખ છે: ૧. બીજી ઢાલ ચોપાઈમાં છે. ૨. આવી વિશેષતાનું એક ઉદાહરણ કુગુરુની સઝાય પૂરું પાડે છે. ૩. આના કર્તા જૈન ગૃહસ્થ નામે ભાંડાગારિક નેમિચંદ્ર છે. ૪. આ સઝાય ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૪૨૫)માં નજરે પડે છે. અહીં પાસત્યા વિચારભાસ એવું આ કૃતિનું નામાંતર અપાયું છે. ૫. આ શબ્દ કર્તાએ જાતે વાપર્યો છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨જ જીવનશોધન "ઉત્તરાધ્યયન, ઉપદેશમાલા, કલ્પભાષ્ય, ગચ્છાચાર, પહિલો અંગ, મહાનિશીથ, યોગબિન્દુ અને સમકિત-પ્રકરણ. આ સઝાયનો, સુગુરુની સઝાયની સાથે સાથે વિચાર કરતાં સુગુરુ અને કુગુરુનો સચોટ અને સંપૂર્ણ ખ્યાલ આવે તેમ છે. ચડ્યા પડ્યાની સજઝાય, હિતશિક્ષાની સજઝાય કિંવા સંવિઝપક્ષીય વદનચપેટા – આ ૪૧ કડીની કૃતિનાં આમ ત્રણ નામ છે. પહેલું નામ આ કૃતિ “ચડ્યા પડ્યાથી શરૂ થતી હોવાથી પડવું જણાય છે. બીજું નામ અંતમાંની ૪૧ મી કડીમાં કર્તાએ જે શીખ" શબ્દ વાપર્યો છે તેને આભારી જણાય છે. ત્રીજુ નામ આ કૃતિના વિષયને લક્ષીને કોઈકે યોર્યું હશે એમ લાગે છે. દેશી – આ કૃતિ માટે દેશીનો ઉલ્લેખ છે. વિષય- આ કૃતિ દ્વારા સમપરિણામમાં રહેવાની અને અન્યના અલ્પ ગુણની પણ અનુમોદના કરવાની શિખામણ અપાઈ છે. બાહ્ય કષ્ટથી ઊંચું ચડવું તે જડના ફાંફા છે, જ્યારે સંયમશ્રેણિના શિખરે ચડવું તે ખરું છે, જો કે એ માટે સાચી બાહ્ય ક્રિયાની જરૂર છે. પાસત્યાદિનું ક્રિયામૂઢનું સ્વરૂપ આ કૃતિમાં આલેખાયું છે. પાસત્યાનું લક્ષણ ૧૭મી કડીમાં અપાયું છે. કુસુમપુરમાં એક શેઠને ઘેર રહેલા સંવેગી અને સંવરગણમાં હીન એવા મુનિમાં સંવેગીને જ્ઞાનીએ ઉતરતી કોટિનો કહ્યો છે. કલિ’ યુગમાં શુદ્ધ ચારિત્ર પાળનાર તેમજ શુદ્ધપ્રરૂપક પણ ઓછા છે, જ્યારે સ્વેચ્છાચારીની સંખ્યા મોટી છે. પાપ-શ્રમણનું લક્ષણ ૨૯મી કડીમાં દર્શાવ્યું છે. ૩૦મી કડીમાં હરિભદ્રસૂરિજીની પ્રશંસા છે. કયા મુનિની બલિહારી ગણાય તે વાત ૩રમી કડીમાં દર્શાવાઈ છે. - જ્ઞાનાધિકની દીક્ષા લેખે ગણાય, જ્યારે અન્યની તો હોળીના રાજા જેવી જણાવી છે માટે જ્ઞાનાધિકના ઉપદેશને અનુસરવાની હિતશિક્ષા અપાઈ છે. ઉલ્લેખ – આ કૃતિમાં નિમ્નલિખિત નામથી સાક્ષીરૂપ ગ્રંથોનો ઉલ્લેખ છે આચાર (૧૫), આવશ્યક (૩), ઉત્તરાધ્યયન (ર૯), ઉપદેશપદ (૨), ઉપદેશમાલા (૯), પંચાસક (૩૬), વ્યવહાર-ભાષ્ય (૧), ષોડશક (૩૮). ૧. આના પાવ-સમણ પાપ-શ્રમણ) અઝવણનો અહીં ઉલ્લેખ છે. ૨. આથી કઈ કૃતિ અભિપ્રેત છે ? ૩. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૨૮-૪૩૩)માં છપાઈ છે. ૪. આ નામ માટે જુઓ ઉપર્યુક્ત કૃતિનું પૃ. ૪૩૩. Page #340 -------------------------------------------------------------------------- ________________ યશોદોહનઃ ખંડ-૨ ૨૪૫ શઠ પ્રકરણ - આ ન્યાયાચાર્યની કૃતિ હોવાનું મનાય છે. એ વાત સાચી ઠરે તોપણ આ કૃતિની ભાષા સંસ્કૃત હશે કે કેમ એ એક પ્રશ્ન છે. વળી બીજો પ્રશ્ન તે આ કૃતિના વિષય પરત્વેનો છે. શું આ કૃતિમાં શઠનું યાને ધૂર્તનું સ્વરૂપ વિચારાયું હશે ? જો એમ જ હોય તો એ હરિભદ્રસૂરિએ રચેલા મનાતા ધુત્તફખાણ જેવી કૃતિ હોય તો ના નહિ. પંચનિયંઠસંગહણી પંચનિર્ગન્ધસંગ્રહણી) – વિવાહપણત્તિ (સયગ ૨૫, ઉદ્દેસગ ૬)ના આધારે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ આ નામની કૃતિ જ. મામાં ૧૦૭ પદ્યોમાં રચી છે. એમાં એમણે (૧) મુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, () નિર્ગથ અને (૫)સ્નાતક એમ પાંચ પ્રકારના નિર્ચન્થોનું પ્રજ્ઞાપના, વેદ, રાગ ઈત્યાદિ ૩૬ દ્વારો દ્વારા નિરૂપણ કર્યું છે. અવચૂરિ – કોઈકે આ સંગ્રહણી ઉપર મોડામાં મોડા વિ. સં. ૧૪૯૫માં અવચૂરિ રચી છે. વળી અન્ય કોઈએ પણ અવચૂરિ (અવચૂર્ણિ) રચી છે. વ્યાખ્યા યાને બાલબોધ – યશોવિજયગણિએ ઉપર્યુક્ત સંગ્રહણી ઉપર લોકગિરામાં એટલે કે ગુજરાતીમાં વ્યાખ્યા યાને બાલબોધ (બાલાવબોધ)ની રચના કરી છે. પ્રારંભમાં સંસ્કૃતમાં એક પદ્ય અને અન્તમાં બે પદ્યો નીચે મુજબ છેઃ "श्रीनयविजयगुरूणां प्रसादमासाद्य सकलकर्मकरम् । ચાલ્યાં ગુર્વે વાગ્વિસ્તિો શ્વનિ : II 9 : "श्रीनयविजयगुरूणां चरणाजोपासनादुदितपुण्यः । पुण्याय यशोविजयो व्यातेने बालबोधमिमम् ॥ १ ॥ यद्यपि गनि ? ममेय(?)करणाभरणं पचेलिममतीनाम् । तदपि प्रवचनभक्ते पदकिङ्किणिका भवत्येषा ॥ २ ॥" ૧. આનો પરિચય મેં આ જ. પ. બંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્દાત (પૃ. ૧૬, ૨૭ તેમજ ૧૨૩-૧૨૭)માં તેમજ મ. યા. હ.માં મેં આપ્યો છે. ૨. આ કૃતિ પ્રજ્ઞાપનોપાંગ તૃતીયપદ સંગ્રહણી તેમજ એ બંનેની અવચૂરિઅવચૂર્ણિ) સહિત “. આ. સ. તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ છે. મુકિત આવૃત્તિમાં પ્રસ્તુત કૃતિનાં ૧૦૬.પદ્યો છે. 3. gaul DCGCM (Vol XVII, PT. 1, No. 115) ૪. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૪નું ટિ. ૧. 4. gzil DCGCM (XVII, PT. 1, pp. 108). ૬. એજન પૃ. ૧૦૯. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જીવનશોધન આ પદ્યોને બાદ કરતાં બાકીનું લખાણ ગુજરાતીમાં છે. એ ઉપર્યુક્ત સંગ્રહણીના સ્પષ્ટીકરણરૂપ છે. યશોવિજયગણિની આ વ્યાખ્યાની એક હાથપોથી ભા. પ્રા. સં. મંગમાં છે અને એને આધારે મેં આ પરિચય આપ્યો છે. આ ઉપરાંત બીજે સ્થળે આની હાથપોથી હોય તો તેનો ઉપયોગ કરીને, નહિ તો આ એક જ હાથપોથી ઉપરથી આ વ્યાખ્યા છપાવવી ઘટે, કેમકે આ વ્યાખ્યા કોઈએ પ્રસિદ્ધ કરી હોય એમ જાણવામાં નથી. કૂવદ્ધિનવિસઈકરણ (કૂપદષ્ટાન્તવિશદીકરણ) – આ જમ.માં પદ્યમાં રચાયેલી કૃતિ છે. એ એક વેળા તો સાત પદ્ય પૂરતી જ મળી હતી. આજે એ પૂરી મળી આવી છે. સ્તવના દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવ એવા જે બે પ્રકાર છે તેમાં દ્રવ્ય-સ્તવના અધિકારી ગૃહસ્થો જ છે. એને અંગે કૂવાના દષ્ટાન્તનું સ્પષ્ટીકરણ તાર્કિક શૈલીએ કરાયું છે. કૂવાના દત્તનો ઉલ્લેખ પંચાસર (પંચાસગ)ના દસમા પદ્યમાં છે. એની વૃત્તિ પત્ર ૭૪ અ)માં અભયદેવસૂરિએ કહ્યું છે કે કૂવો ખોદવામાં શ્રમ પડે, તરસ લાગે, કાદવથી અંગ ખરડાય ઈત્યાદિ દોષો છે પરંતુ પાણી નીકળતાં એ દોષો દૂર કરાતાં સ્વપરનો ઉપકાર થાય તેમ સ્નાનાદિકને લગતા આરંભ-દોષ માટે સમજવું. અષ્ટક પ્રકરણના સ્નાનાષ્ટક નામના દ્વિતીય અષ્ટકની વૃત્તિમાં પણ કૂવાનું દૃષ્ટાંત છે. તત્ત્વવિવેક – આ ઉપર્યુક્ત પાઇય કૃતિનું સંસ્કૃતમાં રચાયેલું સ્વોપણ વિવરણ છે. એમાં પ્રારંભમાં બે પદો છે. બીજા પદ્યમાં વાયાચાર્ય યશોવિજય એવો ઉલ્લેખ છે. ત્યાર બાદ ગદ્યાત્મક લખાણ છે. અંતમાં પ્રશસ્તિ હશે તો તે પદ્યમાં હશે. એક વેળા સાત પદ્યો પૂરતું તે પૂરું મળ્યું નહિ હોવાથી ખૂટતા અંશો સંપાદકે યોજ્યા હતા. પત્ર પ૪ અ માં સાધુને ભાવ-સ્તવ જ હોય એમ કહી, “આ અર્થ અન્ય પ્રકરણમાં પોતે જ કહેશે એવું જે કથન કર્યું છે તે કયા પ્રકરણમાં છે? ૧. એજન પૂ. ૧૦૮-૧૦૯. ૨. આ કૃતિનાં આદ્ય સાત પદ્યો એ પૂરતા તત્ત્વવિવેક સહિત, ભાસરહસ્સ ઈત્યાદિ સહિત જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૭માં પત્ર પ૩ આ – ૫૮ અ માં છપાવાયાં છે. વિશેષમાં પત્ર ૫૮ અ - ૫૮ આ માં કોઈ પ્રાચીન પુરુષે નવ પદ્યમાં સંસ્કૃતમાં રચેલો કુપદષ્ટાન્તોપનય અપાયો છે. ૩. જુઓ ન્યા. ય. સ્મૃનું આમુખ પૃ. ૭) ૪. આજે એ પૂરું મળે ખરું? Page #342 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૨૪૭ 'આરાધક-વિરાધક-ચતુર્ભૂગી – આ સંસ્કૃતમાં પાંચ પદ્યોમાં રચાયેલી લઘુ કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે : "श्रुतशीलव्यपेक्षायामाराधक विराधकी । प्रत्येकसमुदायाभ्यां चतुर्भङ्गीं श्रिती श्रुती ॥ १ ॥” આ કૃતિમાં શ્રુત અને શીલને લક્ષીને આરાધક અને વિરાધકનું નિરૂપણ કરાયું છે. એને અંગેના ચાર ભંગો ક્રમશઃ બીજાથી પાંચમા પદ્યમાં વિચારાયા છે. સત્તુલન આ વિષય ધમપરામાં જોવાય છે. સ્વોપજ્ઞ ટીકા -- આ સંસ્કૃત ગદ્યાત્મક રચના દ્વારા મૂળ કૃતિનું વિવરણ કરાયું છે. એમાં યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરેમાંથી અવતરણો અપાયાં છે. — ભાસરહસ્ય (ભાષારહસ્ય) – યશોવિજયગણિએ ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવાની અભિલાષા સેવી હતી તે મુજબ એમણે રચેલી અત્યાર સુધીમાં નિમ્નલિખિત ચાર કૃતિઓ ઉપલબ્ધ થઈ છે ઃ ઉવએસ રહસ, નયરહસ્ય, ભાસરહસ્ય અને સ્યાદ્વાદરહસ્ય (લઘુ, મધ્યમ અને બૃહદ્). આ પૈકી ઉપાંત્ય કૃતિ અત્ર પ્રસ્તુત છે. એમાં જ.મ.માં રચાયેલાં ૧૦૧ પદ્યો છે. વિષય – વાણી એ માનવ જાતિની વિશિષ્ટ સંપત્તિ છે. એનો સદુપયોગ થવો ઘટે. એક કવિએ કહ્યું છે કે “વિચારીને યાર ! ઉચ્ચાર વાણી.” વાત ખરી છે. શ્રમણોની વાણી-ભાષા ભાષાસમિતિ અને વચનગુપ્તિથી સદાયે વિભૂષિત હોવી જોઈએ. એમની ભાષા કેવી હોવી જોઈએ એ વિષે અનેક પ્રાચીન ગ્રંથોમાં નિરૂપણ કરાયું છે. દા.ત. પણવણાનું ભાસા' પય, દસવૈયાલિયનું ‘વક્કસુદ્ધિ’ નામનું સાતમું અલ્ઝયણ અને એનાં નિજ્જુત્તિ, ચુણ્ણિ અને હારિભદ્રીયાદિ વૃત્તિ, આયારનું ‘ભાસા ૧. આ કૃતિને જૈ. આ. સ.’” તરફથી વિ. સં. ૧૯૭૩માં “સામાચારી પ્રકરણ”ના નામથી પ્રકાશિત કૃતિની સાથે સ્થાન અપાયું છે. સાથે સાથે પ્રસ્તુત કૃતિની સ્વોપક્ષ ટીકા પણ અપાઈ છે. ૨. આ કૃતિના પ્રારંભમાં ૐ નથી તેમ અંતમાં “વશ:ત' જેવો પ્રયોગ નથી તો આ કૃતિ ન્યાયાચાર્યની જ છે એમ કહેવા માટે કોઈ વિશિષ્ટ પ્રમાણ છે ખરું ? ૩. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ તેમજ અન્ય ત્રણ કૃતિઓ તથા ભાસારહસ્યની સંસ્કૃત છાયા સહિત જૈ. ગં. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ કરાઈ છે. એ પૂર્વે મૂળ કૃતિ સ્વોપન્ન વિવરણ સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી અમદાવાદથી વિ સં માં છપાવાઈ હતી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જીવનશોધન જાય' અયણ તેમજ આવસ્મયની નિજુત્તિ (ગા. છે. આ વિવિધ ગ્રન્થોના સારરૂપે ભાષાનું રહસ્ય પ્રસ્તુત કૃતિમાં ઉપસ્થિત કરાયું છે. ભાસારહસ્સમાં નીચે મુજબના વિષયોને સ્થાન અપાયું છેઃ ભાષાના નામ-ભાષા ઈત્યાદિ ચાર નિક્ષેપ, દ્રવ્ય-ભાષાના પ્રહણ, નિસરણ અને પરાઘાત એ ત્રણ પ્રકારો, ગ્રાહ્ય ભાષાની દ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા, ભાષા દ્રવ્યનાં સૃષ્ટ, અવગાઢ ઈત્યાદિ નવ દ્વારા નિવૃત ભાષાના ખંડ ઈત્યાદિ પાંચ ભેદ અને એનાં ઉદાહરણ, પરાઘાતનું સ્વરૂપ, ભાષાના દ્રવ્ય, કૃત અને ચરિત્રને લક્ષીને ત્રણ પ્રકાર, દ્રવ્ય આશ્રીને ભાષાના સત્યા, અસત્યા, મિશ્રા અને અનુભવ્યા એમ ચાર પ્રકાર, વ્યવહાર-નય પ્રમાણે આ ચાર પ્રકાર અને નિશ્ચય-નય પ્રમાણે પહેલા બે જ પ્રકાર, પણવણામાં ભાષાના આજ્ઞાપની ઇત્યાદિ ચાર પ્રકારનો ઉલ્લેખ, આરાધનાને આશ્રીને ભાષાના ચાર પ્રકાર, સત્યા ભાષાના દસ પ્રકારનાં લક્ષણ, એ દસે પ્રકારના ચચ્ચાર ઉપપ્રકાર, અસત્ય ભાષાના દ્રવ્યાદિની અપેક્ષાએ ચાર ભેદ, આ ભાષાના તેમજ અસત્યામૃષાના દસ દસ પ્રકારો, અસત્યામૃષાના બાર પ્રકારો, કયા જીવને કઈ ભાષા સંભવે ? તેમજ સાધુઓનો ભાષા પરત્વે વિવેક – એમણે કેવું વચન ઉચ્ચારવું અને કેવું નહિ? સ્વોપજ્ઞ વિવરણ – ભાસરહસ્સ ઉપર કર્તાએ જાતે સંસ્કૃતમાં વિવરણ રચ્યું છે. એમાં ૬૭ સાક્ષીપાઠો નજરે પડે છે. અંતમાં નવ પદ્યની પ્રશસ્તિ છે. અને એ દ્વારા કતએ પોતાની ગુરુપરંપરાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. આ વિવરણમાં યશોવિજયજી ગણિએ પોતાની નિમ્નલિખિત કૃતિનો ઉલ્લેખ કર્યો છે: અધ્યાત્મમત પરીક્ષા પત્ર ૧૦ આ-૧૩ આ, નારહસ્ય પત્ર ૧ આ), પ્રમારહસ્ય (પત્ર ૧ આ), મંગલવાદ (પત્ર ૨ અ), વાદમાલા (પત્ર ૧૫ આ) અને સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૧ આ). આ ઉપરાંત અન્યકર્તક ગ્રંથો નીચે મુજબ છે : દશવૈકાલિક (પત્ર 2 આ), પંચસંગ્રહ ટીકા (પત્ર ૯ આ), પ્રજ્ઞાપના પત્ર ૩ આ), ભાષ્ય (પત્ર ૪ આ), વાક્યશુદ્ધિચૂર્ણિ પત્ર ૭ આ, ૯ અ). ૧. આ પ્રકાશિત છે. ૨. આ મૂળ સ્થળ અને પાઈય અવતરણની સંસ્કૃત છાયા વિ. સં. ૧૯૯૭ની આવૃત્તિમાં જોવાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ યશોદોહનઃ ખંડ-૨ ગ્રંથકાર તરીકે નિમ્નલિખિત નામો અપાયાં છે: આવશ્યકનિર્યુક્તિ, (૬ આ), ગૌતમ (), ભદ્રબાહુ (૧૬ અ, ૩૧ આ) અને શકરસૂનુ (૧૧ અ). નિશાભક્ત દુષ્ટત્વવિચાર – આ કૃતિ અત્યાર સુધી તો પૂરેપૂરી મળી આવી નથી એટલે એનું પરિમાણ જાણવું બાકી રહે છે. એનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે: “ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । સ્વરૂપેળીવ કુષ્ટર્વ નિશામવત્તે વિમાવ્ય / 9 II” આના પછીનું લખાણ ગદ્યમાં છે. આ કૃતિનો વિષય એ છે કે રાત્રિભોજનમાં જે દોષ છે તે સ્વરૂપથી છે. જેમકે હિંસા, અસત્ય ઈત્યાદિમાં. આ ચર્ચા તાર્કિક શૈલીએ કરાઈ છે. એમાં તત્ત્વાર્થસૂત્ર (અ. ૭, સૂ. ૨)ની સિદ્ધસેનસૂરિજીકૃત વૃત્તિ, નિશીથભાષ અને યોગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લો. પર-પ૩)ની વૃત્તિમાંથી અવતરણ અપાયાં છે. વિજયપ્રભસૂરિક્ષામણક-વિજ્ઞપ્તિપત્ર – આ કૃતિ સંપૂર્ણ મળે છે ખરી, પણ એ અપ્રકાશિત હોઈ એનો પરિચય હું આપી શકું તેમ નથી. એના નામ ઉપરથી એ વિજયપ્રભસૂરિને ઉદ્દેશીને લખાયેલું અને ક્ષામણકને લગતું વિજ્ઞપ્તિપત્ર છે. આહાર-અનાહારની સઝાય યાને ચતુર્વિધ આહારની સજઝાય – આ ગુજરાતી કૃતિમાં વીસ અને પ્રત્યુત્તર પ્રમાણે એકવીસ કડી છે. દુવિહારમાં એટલે કે કિવિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં વિવિધ “સ્વાદિમ વસ્તુઓમાં કઈ કઈ કલો એ બાબત કડી ૩-૮માં દર્શાવાઈ છે. ત્યાર બાદ પાણીના કેટલાક પ્રકારો, ખાદિમ' તરીકે કહ્યું એવી ચીજો અને ચઉવિહાર યાને ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનમાં અનાહાર તરીકે કઈ કઈ વસ્તુ કહ્યું તેનું નિરૂપણ કરાયું છે. ૧૮મી કડીમાં અનાહારનું લક્ષણ અપાયું છે. ૧. આ કૃતિ અપૂર્ણ સ્વરૂપે ભાસરહસ્સ ઈત્યાદિ સહિત “જે. .પ્રસ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. એ કૃતિને આ પ્રકાશનમાં અંતમાં પત્ર ૫૮ આ ૬૦ આ માં સ્થાન અપાયું છે. ૨. આ કૃતિ ગૂ. સા. સંસમાં છપાવાઈ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉપખંડ ૪ પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય પિસ્તાળીસ આગમોનાં નામની સન્મય પૂ. વિ. સં. ૧૭૧૮) – આ તેર કડીની લઘુકૃતિ એના નામ પ્રમાણે ૪૫ આગમોનાં નામ રજૂ કરે છે. અહીં ૪પ આગમો તરીકે ૧૧ અંગ, ૧૨ ઉવંગ (ઉપાંગ), ૬ છેયછેદ), ૧૦૫ણગપ્રકીર્ણક), નંદી, અણુઓગદાર (અનુયોગદ્વાર) અને ૪ મૂલનો ઉલ્લેખ છે. અહીં છ છેય તરીકે કિપ, વવહાર, નિસીહ, પંચકપ્પ, મહાનિસીહ અને વવહાર એટલે કે જીયકપ ગણાવાયાં છે, જ્યારે દસ પUણગ તરીકે નિમ્નલિખિત આગમોનો નિર્દેશ કરાયો ચઉસરણ, આઉરપચ્ચકખાણ, વીરત્યય, ભત્તપચ્ચકખાણ, તંદુવેયાલિય, ચંદાઝય, ગણિવિજા, મરણસમાહિ, દેવિંદWય, અને સંથારગ. ચાર મૂલ તરીકે દસયાલિય, ઓહનિત્તિ, આવસ્મય અને ઉત્તરઝયણ ગણાવાયાં છે. અહીં જે ૪૫ આગમોનાં નામ અપાયાં છે તેમાંનાં ઘણાંખરાં પાઈયે ભાષામાં છે અને એ પૈકી કેટલાંક તો એના ગુજરાતી રૂપાંતરરૂપ છે. જીયકપ્પને બદલે વવહારનો ઉલ્લેખ છે એ વિલક્ષણ ગણાય. પાંચમા અંગમાં ૩૬૦૦૦ પ્રશ્નો હોવાનું કહ્યું છે. નંદી અને અણુઓગદાર એ બે આગમોને સૂત્રરૂપ રત્નની પેટીની કૂંચી તરીકે ઓળખાવાયા છે. અગિયાર અંગની સઝાય – જૈન આગમોમાં ૧૧ અંગો મહત્તા અને પ્રાચીનતાની દષ્ટિએ અગ્રસ્થાન ભોગવે છે. એ ૧૧ અંગોનાં નામ નીચે મુજબ આયાર (આચાર), સૂયગડા(સૂત્રકૃત), ઠાણ(સ્થાન), સમવાય, વિવાહપણત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) યાને ભગવાઈ (ભગવતી), નાયાધમ કહા(જ્ઞાતાધર્મકથા), ઉવાસગદીસા(ઉપાસકદશા), અંતગડદસા(અંતકૃદશા), અણુત્તરોવવાયદા(અનુત્તરોપપાતિકદશા), પહાવાગરણ(પ્રશ્નવ્યાકરણ) અને ૧. કર્તાએ તમામ નામો પાઇયમાં આપ્યાં નથી. Page #346 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ વિવાગસુય(વિપાકશ્રુત). એકેક અંગના પરિચયાર્થે એકેક ઢાલ રચાઈ છે અને અંતમાં “લશ” રૂપે છ કડીનું લખાણ છે. ૧૧ ઢાલોની કડીઓની સંખ્યા નીચે મુજબ છે : ૫, ૬, ૭, ૬, ૧૫, ૫, ૫, ૫, ૫, ૫ અને ૯. આમ ૭૩ કડી છે. દેશી – દરેક ઢાલને મથાળે દેશીનો નિર્દેશ કરાયો છે. ૨૫૧ વિષય – જે જે અંગના સુયક્ષંધરૂપ વિભાગ અને અલ્ઝયણ કે ઉદ્દેસગરૂપ ઉપવિભાગ છે તેની સંખ્યાનો ઉલ્લેખ કરી કર્તાએ અતિસંક્ષેપમાં પ્રત્યેક અંગના વિષયનો ખ્યાલ આપ્યો છે. પહેલી ઢાલમાં સિદ્ધાંતનું એ શ્રવણ સુરતરુ, સુરમણિ, સુરંગવી (કામધેનુ) અને સુરઘટ કરતાં ચડિયાતું છે એમ કહ્યું છે. બીજી ઢાલમાં ઝવેરાતનો વેપાર વખાણ્યો છે. ત્રીજી ઢાલમાં વક્તાને યોગ્ય શ્રોતા મળે તો શ્રુતના અર્થનો પાર પમાય એવો ઉલ્લેખ કરતી વેળા ભ્રમરને કમળવનની અને કોયલને આમ્રવૃક્ષની પ્રાપ્તિથી સુખ મળે છે એમ કહ્યું છે. ચોથી ઢાલમાં ગણિપિટકના સરવાળાનો બાંધેભારે ઉલ્લેખ છે. પાંચમી ઢાલમાં ભગવઈની આરાધનાની વિધિ નીચે મુજબ દર્શાવાઈ છેઃ બ્રહ્મચારી ભોંય ઉપર સૂવે, તિવિહાર એકાસણું કરે, બે વાર પ્રતિક્રમણ કરે, સચિત્ત(આહા૨)નો ત્યાગ કરે, ત્રિકાલ દેવવંદન કરે, ૨૫ લોગસ્સનો કાયોત્સર્ગ કરે, અને ભગવઈના નામની ૨૦ નવકારવાળી ગણે. એ અંગનું વાચન પૂરું થતાં ઉત્સવ કરે – રાતીજગો કરે. મંડગિરિના વેપારી સંગ્રામ સોનીએ ગૌતમના નામની સોનૈયા વડે પૂજા કર્યાનો આ ઢાલમાં ઉલ્લેખ છે. વળી સુવર્ણાક્ષરી પ્રતિઓ ઘણા ભંડારમાં જોવાય છે એમ અહીં કહ્યું છે. ભગવઈના યથાયોગ્ય શ્રવણથી ત્રીજે ભવે મુક્તિ મળે એમ આ અંગની પ્રશંસા કરાઈ છે. છઠ્ઠી ઢાલમાં કહ્યું છે કે શ્રુતના શ્રવણમાં સહાય કરનાર ઇચ્છિત સુખ પામે અને જે આડો થઈ એમાં વિઘ્ન કરે તે માણસ નહિ પણ પાડો છે. સાતમી ઢાલમાં એવો ઉલ્લેખ છે કે જેને જિનવાણી ગમી ગઈ તે સત્યવાદી અને પવિત્ર છે અને એની સાથે ધર્મની ગોષ્ઠી કરવી. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય આઠમી ઢાલમાં ધર્મને સુવર્ણનો ઘડો કહ્યો છે, એ ભાંગે તોપણ સુવર્ણ ન જાય. એ ઘડાના ઘાટ અને ઘડામણ જાય તોપણ એની મૂળ વસ્તુનું મૂલ્ય રહે. નવમી ઢાલમાં કહ્યું છે કે અંધ આગળ આરસી, બહેરા આગળ ગાન (ગીત) અને જડ આગળ ધર્મના રહસ્યનું કથન એ ત્રણે સરખાં છે. દસમી ઢાલમાં વિદ્યા કોને આપવી તેનો નિર્દેશ છે. વળી ૨૮ લબ્ધિ વિષે બાંધભારે ઉલ્લેખ છે. અગિયારમી ઢાલમાં કહ્યું છે કે જે શાસનની ઉન્નતિ કરે તે “સોભાગી.” કેવા શ્રોતાને અંગોનું શ્રવણ કરાવવું એ વાત અંતમાં દર્શાવાઈ છે. રચના સમય ઇત્યાદિ – “ટોડરમલ્લ જીતિયો રે એ આંકણીથી અલંકૃત કળશમાં કર્મના વિવરને પોળિયો' અર્થાત્ દરવાન કહ્યો છે. વિશેષમાં અહીં કહ્યું છે કે ૧૧ અંગો માણેક શ્રાવિકાએ વિધિપૂર્વક સાંભળ્યાં. એનાં પિતા, માતા અને ભાઈનાં નામ નીચે મુજબ અપાયાં છે : મંગલ, બકાઈ અને રૂપચંદ. આ સક્ઝાય સુરતમાં ચાતુર્માસ દરમ્યાન વિ. સં. ૧૭૨૨માં કે ૧૭૪૪માં રચાઈ છે એમ જે અહીં કહ્યું છે તે ઉપરથી માણેક શ્રાવિકા અને એનાં કુટુંબીજનો સુરતના જૈન ધર્મીઓમાં એ ધર્મના રાગી હોવાનું ફલિત થાય છે. સ્થાપના કલ્પની સઝાય - આ પંદર કડીની ગુજરાતી કૃતિ છે. એની આદ્ય કડીમાં કહ્યા મુજબ ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી સ્થાપનાકલ્પ ઉદ્ધત કરી એને અંગે જેમ કથન કર્યું તેમ હું કરું છું. આમ પ્રસ્તુત કૃતિનો આધાર ભદ્રબાહુવામીની રચના છે. એ રચના મારા જોવામાં આવી નથી. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૫)માં નિમ્નલિખિત અમુકિત કૃતિઓની નોંધ છે : - (૧) સ્થાપના કલ્પ – આ સંસ્કૃત કૃતિમાં નવ પદ્યો છે. ૧. વહુવર લાવતી વેળા હિન્દુ સ્ત્રીઓ અને “ઇડરિયો ગઢ જીત્યા રે આણંદ ભયો” એ ગીત ગાય છે. ૨. મૂળ કૃતિના અંતમાં રચના-વર્ષ તરીકે “યુગ યુગ મુનિ વિધુનો ઉલ્લેખ છે. યુગ શબ્દથી બે તેમજ ચાર દર્શાવાય છે. એ હિસાબે રચના વર્ષ તરીકે ૧૭૨૨, ૧૭૨૪, ૧૭૪ર અને ૧૭૪૪ સમજાય. એક જ સ્થળે યુગના બે ભિન્ન ભિન્ન અર્થો તો કર્તાને ભાગ્યે જ અભિપ્રેત હોય. આથી ૧૭૨૨ કે ૧૭૪૪ સમજવાનું હોય. Page #348 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૨૫૩ (૨) સ્થાપના કલ્પવિધિ - આ ઉપર્યુક્ત જ કૃતિ હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૫)માં ઉલ્લેખ છે. (૩) સ્થાપના કુલક. (૪) સ્થાપનાચાર્યવિધિ = આ સંસ્કૃતમાં છે. (૫) સ્થાપનાલક્ષાકુલક. (૬) સ્થાપના વિશેષવિધિ. સ્થાપનાનો વર્ણ લાલ અને એમાં શ્યામ રેખા હોય તો દીર્ઘ આયુષ્ય, બહુ જ્ઞાન અને ઘણું સુખ મળે અને એ સ્થાપના રાખનાર નીલકંઠ અર્થાત્ મહાદેવના સમાન બને. સ્થાપના લાલ, પીળો, સફેદ, નીલ, રાતો, શુદ્ધ શ્વેત, અર્ધ લાલ અને જાંબુડો તેમજ ઘી જેવો એમ વિવિધ રંગની અને એ પૈકી કોઈકમાં અમુક રંગની રેખા કે અમુક વર્ણનું બિન્દુ (કે બિન્દુઓ) હોય તો તેના પ્રક્ષાલનાદિથી અમુક અમુક રોગ મટે ઇત્યાદિ બાબતો અહીં નિર્દેશાઈ છે. આ ઉપરાંત જાતિ' પુષ્પ, મોરપીંછી, પારો અને ઉંદર જેવી સ્થાપનાનું ફળ કહ્યું છે. વિશેષમાં એકથી સાત આવર્તનું તેમજ સમ અને વિષમ આવર્તનું ફળ દર્શાવાયું છે. બીજો કાગળ – આ બીજા કાગળમાં હ૨૨ાજે અને દેવરાજે પ્રથમ ચૈત્ર સુદના લખેલા લેખની પહોંચ છે અને એમાં એ શ્રાવકોએ પૂછેલા પ્રશ્નના નીચે મુજબ ઉત્તરો છે : (૧) સાધ્વી નાનબાઈને અવધિજ્ઞાન થયાની વાત જૂઠી છે. (૨) શ્રાવકને સૂત્ર વાંચવાનો અધિકાર નથી. યોગવહન કર્યા વિના જ્ઞાનાચાર ક્રિયાશુદ્ધિ વિના – વિશિષ્ટ જ્ઞાન વિના સૂત્ર ન વાંચવું. આના સમર્થનાર્થે ઠાણ, સૂયગડ અને પછ્હાવાગરણમાંથી સાક્ષીરૂપ પાઠ અપાયા છે, (૩) મહાવીરસ્વામી ‘ક્ષત્રિયકુંડ’માં જન્મ્યા હતા એ વાત ‘આગમ’ પ્રમાણ અનુસાર છે. (૪) ન્યાયાચાર્યનું બિરુદ ભટ્ટાચાર્યે મારા રચેલા ન્યાયગ્રન્થને જોઈને આપ્યું છે. મેં બે લાખ શ્લોક જેટલી ન્યાયને અંગે રચના કરી છે. એમાં બૌદ્ધોના એકાંતવાદનું ૧. સ્થાપનાચાર્ય એ સામાયિક કરનાર શ્રાવકનાં ચાર ધર્મોપકરણમાંનું એક છે. જુઓ અણુઓગદાર (સુત્ત)ની સુઙ્ગિ (પત્ર ). Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય ખંડન કરાયું છે અને સ્યાદ્વાદપદ્ધતિનો આશ્રય લેવાયો છે. (૫) જેઓ જ્ઞાનરૂપ સમ્યકત્વ કહે છે તેમના મતે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી સમ્યક્ત્વ ઉદ્દભવે છે. દર્શનસપ્તકના ક્ષયોપશમથી સમ્યકત્વ કેમ કહ્યું તેનો ઉત્તર અપાયો છે અને એ માટે પોતાના એક ગ્રન્થમાંથી અવતરણ અપાયું છે. નય, નિક્ષેપ અને પ્રમાણથી ભરપૂર મોટો લેખ લખી મોકલ્યાની વાત આ કાગળમાં કરાઈ છે અને ગદાધર સાથે ) એ મોકલ્યાનું લખ્યું છે. અન્યકર્તક ગ્રંથોનું સંશોધન – આપણે પૃ. ૨૧૮-૯માં જોઈ ગયા તેમ યશોવિજયગણિએ ધર્મસંગ્રહ અને એની સ્વોપજ્ઞવૃત્તિનું સંશોધન કર્યું છે. આ ઉપરાંત એમણે ઉવએસમાલાના બાલાવબોધને અંગે પણ તેમ કર્યું છે. આ ઉવએસમાલાના કર્તા ધર્મદાસગણિ છે અને એના ઉપર સોમસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૮૫માં બાલાવબોધ રચ્યો છે. જ્યારે નન્નસૂરિએ વિ. સં. ૧૫૪૩માં, કોઈકે વિ. સં. ૧૫૪૬માં અને વૃદ્ધિવિજયે વિ. સં. ૧૭૧૩માં બાલાવબોધ રચેલ છે. આ ચાર બાલાવબોધ પૈકી કયો અહીં અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. સટીક નયચકના આદર્શની રચના અને શ્રુતભક્તિનો નમૂનો – કોઈપણ લિપિબદ્ધ કૃતિની રચના પહેલેથી જ જરાએ છેકછાક – સુધારાવધારા વગર ભાગ્યે જ થાય. આવી પરિસ્થિતિમાં યશોવિજયગણિની વિવિધ કૃતિઓ એક વાર તો એમણે જાતે જ લખી હશે અને એની શુદ્ધ નકલ – એનો પ્રથમાદર્શ તૈયાર કરવાનું કાર્ય પણ પ્રાયઃ એમણે જ કર્યું હશે. આ તો એક સામાન્ય બાબત ગણાય. વિશિષ્ટ ઘટના તો નીચે મુજબ છે: તાર્કિક શિરોમણિ' મલ્લવાદી ક્ષમાશ્રમણે દ્વાદશાનિયચક્રની એક કારિકા રચી એને સ્વોપજ્ઞ ભાષ્યથી વિભૂષિત કરી છે અને એના ઉપર સિંહવાદીગણિની વિસ્તૃત ટીકા છે. એનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લોક જેવડું ગણાય છે. આ મહાકાય કૃતિની હાથપોથી કોઈક પાસેથી – કોઈ જ્ઞાનભંડારમાંથી બહુ થોડા સમય માટે મળી હશે ૧. જુઓ ન્યા. ય. સ્મૃ. (પૃ. ૧૯૪). ૨. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭) તેમજ ઉપદેશરનાકરની મારી ભૂમિકા - મૃ. ૫, ૧૯, ૨૭ અને ૪૭). ૩. આ સૂરિકૃત બાલાવબોધનો અભ્યાસ કરી ડો. . એન. દવેએ પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એને અંગેનો એમનો નિમ્નલિખિત નિબંધ લંડનની “રોયલ એશિયાટિક સોસાયટીએ ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ કર્યો હતો : "A Study of the Gujarati Language in the 16th Century" Page #350 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન : ખંડ–૨ ૨૫૫ તેથી કે અન્ય કોઈ કારણસર પંદર દિવસમાં એની નકલ ઉતારી લેવાઈ હતી. એ કાર્યમાં પં. યશોવિજય ઉપરાંત નિમ્નલિખિત છ મુનિવરોનો હાથ હતો : વિબુધ નયવિજય, પંડિત યસોમ, વિબુધ લાભવિજય (ગણિ), કીર્તિત૨ત્નગણિ, તત્ત્વવિજય અને વિબુધ રવિવિજય. સાત જણે મળીને ૩૦૯ પત્રનો આદર્શ તૈયાર કર્યો. આ કાર્ય વિજયદેવસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૭૧૦ના પોષ સુદ તેરસે પાટણમાં કરાયું. એમાં ૭૩ પત્ર જેટલું ઝીણા અક્ષરનું – ચોથા ભાગ કરતાં કંઈક વધારે લખાણ યશોવિજયનું છે. વિશેષમાં આ આદર્શ સુધારવાનું કાર્ય પણ એમણે કર્યું છે. અંતમાં કેટલા દિવસમાં ક્યાં કઈ સાલમાં આ આદર્શ કેટલાએ મળીને તૈયાર કર્યો ઇત્યાદિ બાબતોની પુષ્પિકા પણ આ યશોવિજયે લખી છે. એમાં એમણે પોતાને માટે પંડિત' તેમજ વિબુધ શબ્દ વાપર્યો છે. સંશોધનાર્થે વિજ્ઞપ્તિ - એક યા બીજી ભાષામાં વ્યવસ્થિત વિચારોની – વિગતોની લિપિબદ્ધ રજૂઆતને કૃતિ, પુસ્તક કે ગ્રન્થ જેવા નામથી ઓળખાવાય છે. આ રચનામાં ભાષાની દૃષ્ટિએ તેમજ વિષયના નિરૂપણની દૃષ્ટિએ જેટલા પ્રમાણમાં ઓછાં સ્ખલનો હોય તેટલા પ્રમાણમાં એ શુદ્ધ ગણાય. છદ્મસ્થ ગમે તેટલી કાળજી રાખે તોપણ એની કૃતિ સર્વાંશે શુદ્ધ ન પણ રચાય. આવી પરિસ્થિતિમાં કેટલાયે જૈન ગ્રંથકારોએ પોતાના ગ્રંથોનું સંશોધન કરાવ્યું છે અને તેમ છતાં કોઈ દોષ રખે રહી ગયો હોય તો તેના નિરસનાર્થે વિદ્વાનોને – ગીતાર્થોને એમણે સાદર વિજ્ઞપ્તિ પણ કરી છે. ઉપાધ્યાયજીએ પણ પોતાની કેટલીક કૃતિઓ માટે આમ કર્યું છે. અહીં હું થોડાંક ઉદાહરણો આપું છું: અલ્ઝપ્પમયપરિક્ષાના અંતિમ પદ્યમાં એમણે કહ્યું છે : સોહન્તુ વસાવવા તું યત્યા વિશેવિદ્ધ ॥ ૧૬૪ ||’’ અર્થાત્ વિશેષજ્ઞ ગીતાર્થો કૃપા કરી આ કૃતિનું સંશોધન કરો. આ જ ઉત્તરાર્ધ ધમ્મપાિના ૧૦૪મા – અંતિમ પદ્યમાં સોહન્તુને બદલે સોહિન્દુ એવા પાઠભેદપૂર્વક જોવાય છે. - ઉપસંહાર – આ પ્રમાણે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી ગણિએ જે વિવિધ વિષયની મહત્ત્વપૂર્ણ કૃતિઓ રચી છે તેને અંગે સુ. વેલિની ચોથી ઢાલની નિમ્નલિખિત બે કડીમાં દર્શાવેલા ભાવ સાથે હું મળતો થાઉં છું એ સૂચવતો હું આ વિહંગાવલોકનથી વિરમું છું: Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય શ્વચન – રચન સ્યાદ્વાદનાં, નય નિગમ અગમ ગંભીરો રે; ઉપનિષદો જિમ વેદની, જસ કઠિન લહેં કોઈ ધીરો રે. - ૨ શીતલ પરમાનંદિની, શુચિ વિમલ – સ્વરૂપા સાચી રે; જેહની રચના – ચંદ્રિકા રસિયા જાણ સેનેં રાચી રે. - ૩" Page #352 -------------------------------------------------------------------------- ________________ પાંચ પરિશિષ્ય Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ નામ પરિમાણ પૃદ્ધક ભાષા રચનાવર્ષ વક્રમીય) ૨૫-૨પર અગિયાર અંગની | ૧૧ ઢાલ; | ગુજરાતી | ૧૭૨૨, ૧૭૨૪ સઝાય | ૭૩ કડી ૧૭૪ર કે ૧૭૪૪ ૬૬ [‘અગિયાર ગણધરને નમસ્કાર ૧૬૪-૧૬ ૫ અઝપ્પમયપરિફખા ૧૮૪ ગાથા | પાઈયા (અધ્યાત્મમત પરીક્ષા) ૧૬૪-૧૬ ૫ , ની વૃત્તિ ૩૮૦૦ શ્લોક સંસ્કૃત ૧૬૫ બાલાવબોધ ૮૯-૯૧ અઢાર પાપસ્થાનકની ૧૩૮ કડી | પૂ. વિ. સં. સજાય ૧૭૧૮ ૨૦૪ | ‘અધ્યાત્મબિંદુ ૧૯૭-૧૯૯ અધ્યાત્મસાર | ૯૪૯ પદ્યર ! સં. ૧૩૦૦ શ્લોક ૨૦૪ | અધ્યાત્મોપદેશ ૧. જુઓ ગણધરગુણગાન. ૨. x આ ચિલથી અંકિત કૃતિ અનુપલબ્ધ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ સુરત વિષય પ્રકીર્ણ દિગંબર મતનું ખંડન 99 ** ઔપદેશિક અધ્યાત્મ "9 અધ્યાત્મ પ્રકાશક ગૂ.સા.સં. વિ. ૧ પ્ર. ૨. દે. લા. જૈ. પુ. પ્ર. ૨. ગુ.સા.સ. વિ. ૧ જૈ. ધ. પ્ર. સ. પ્રકાશનવર્ષ (કમીય) ૧૯૯૨ ૨૫૯ ઈ. સ. ૧૮૭૬ ઈ. સ. ૧૯૧૧ ઈ. સ. ૧૮૭૬ ૧૯૯૨ ઈ. સ. ૧૯૧૫ ૧. આથી કેવળ પ્રસિદ્ધ કરનારી વ્યક્તિ કે સંસ્થા નહિ પરંતુ ગ્રંથમાલા અને જે કૃતિ જે પુસ્તકમાં કે સામયિકમાં છપાવાઈ હોય તે પુસ્તક પણ અભિપ્રેત છે. ૨. જ્યાં કેવળ અંક અપાયો હોય ત્યાં વિ. સં. સમજવાનો છે. ૩. આ પુસ્તકના બંને વિભાગના પ્રકાશક શ્રી બાવચંદ ગોપાળજી છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક ના નામ પરિમાણ ભાષા રચનાવર્ષ વક્રમીય) ૧૯૯-૨૦૧. અધ્યાત્મોપનિષદ્ | ૨૦૯ પદ્ય | સે. - ર૩૧ શ્લોક ૧૧૮ | xઅનેકા પ્રવેશ સે. () ૧૧૭ “અનેકાન્તવાદ- ૨૦ પદ્ય માહાત્મવિંશિકા ૧૧૫-૧૧૭ અનેકાન્તવ્યવસ્થા ૩િ૩૫૭ શ્લોક યાને જૈનતર્ક અમૃતવેલની | ૧૯ કડી | ગુ. સન્મય (નાની) ૮૮-૮૯ | , (મોટી) | ર૯ કડી | ૨૩૪-૨૩૬ રૂઅર્થદીપિકા ૨૫-૨૬ xઅલંકારચૂડામણિની વૃત્તિ અવિદિત સંજ્ઞક ગ્રંથ ૮૮-૮૯ | ઉ. વિ. સં. ૧૭૧૦ ૨૦૧-૨૦૨ 'અષ્ટક ૬૯-૭૦ અષ્ટપદી આઠ પદ | હિન્દી = ૧૬ કડી ૧૩૯-૧૪૧ અસહસ્ત્રીવિવરણ ૮OO૦ શ્લોક ૧૫૭ | "અસ્પૃશદ્ગતિવાદ ૧. આ ગ્રંથાંશ છે , ૨. જુઓ તત્ત્વદીપિકા ૩. આ ચિતથી અંકિત કૃતિ તે વિવરણ છે. ૪. જુઓ જ્ઞાનસાર. ૫. આ ગ્રન્થાંશ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ વિષય 99 ન્યાય " 99 ઔપદેશિક 29 કાવ્યશાસ્ત્ર સ્તોત્ર દાર્શનિક પરમતસમીક્ષા પ્રકાશક જૈ. ધ. પ્ર. સ. ય. વા. ગં. જૈ. ગ્રં. પ્ર. સ. ગૂ. સા. સં. વિ. ૧ 39 'ગૂ, સા. સં. વિ. ૧ જૈ. ગ્રં. પ્ર. સ. ઉત્પાદાર્દિચતુષ્ટયી પ્રકાશનવર્ષ (વૈક્રમીય) ૧૯૬૫ ૧૯૯૮ ૧૯૯૯ ૧૯૯૨ ૧૯૯૨ ૨૬૧ ઈ. સ. ૧૯૩૭ ૨૦૦૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક પરિમાણ | ભાષા રચનાવર્ષ વિક્રમીય) ૧૫૮-૧૬૦ આત્મખ્યાતિ | લ. ૨૨00 | સં. | શ્લોક આત્મપ્રબોધ- સજાય. ૬ પદ્ય ૩૩-૩૫ | આદિ જિન સ્તવન પંડરીકગિરિમંડનરૂપ ४१ * આદેશપટ્ટક ૧૭૩-૧૭૫ આધ્યાત્મિકમતખંડન ૧૭પ પ૭ , ની ટીકા આનંદઘનની ચોવીસીનો બાલાવબોધ આંતરોલીમંડન વાસુપૂજ્યસ્વામીની થાય ૧૧૬ ૨૪૭. ૫ પદ્ય | સં. આપભ્રંશિક પ્રબંધ) આરાધક-વિરાધક ચતુર્ભાગી - ની કા ૨૪૭ ૭૩-૭૪ . આર્ષીયચરિત ૧ ૪ આ ચિતથી અંકિત કૃતિ અમુકિત છે. ૨. જુઓ મારો ઉપોદઘાત. ૩ આને આધ્યાત્મિકતપરીક્ષા પણ કહે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૬૩ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) સ્તોત્ર આ. સમિતિ ઈ. સ. ૧૯૨૬ જે. ધ. પ્ર. સ. ૧૯૬૫ કેવલીના કવલા- હારનું સ્થાપન ૧૯૯૨ ગુ.સા.સં. વિ. ૧ જીવનશોધન જૈ. આ. સ. ૧૯૭૩ ચરિત્ર Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ | પૃષ્ઠક | નામ | પરિમાણ | ભાષા | રચનાવર્ષ ક્રિમીય) ૧૬૧ | આલોકહેતુતાવાદ ૨૪૯ ! આહાર-અનાહારની ૨૦ (૨૧) સાય | કડી ૧૩૧-૧૩૨ ઉત્પાદાદિસિદ્ધિની ટકા ૧૩૮ | *ઉપશમશ્રેણિની સઝય. | ૯૧ -- --- સં. ૯૧-૯૨ | ૧૯૪-૧૯૬| ઉવઅસરહસ્ય | ૨૦૩ ગાથા | (ઉપદેશરહસ્ય) » ની થકા ૩૭૦૦ શ્લોક એક સો આઠ લ૪૨૫ શ્લોક ? એક બોલ ઐન્દ્ર-સ્તુતિ | ૯૮ પદ્ય | ઉ. વિ. સં. ૧૭૪૪ ૨૯૩૨ સં. ૩૨ નું (સ્વોપણ) વિવરણ ૧૩-૧૩૮ કમ્મપયડની વૃત્તિ બૃહત) કમ્મપયડની વૃત્તિ (લઘુ) (અપૂર્ણ) | કડૂસકરની ચકા ૧૩૦૦૦ શ્લોક ૨૬ કાગળદ્વય બે કાગળ) - - - - ૨૫૩૨૫૪. કાગળ બીજો ૧૩૯ કાયસ્થિતિનું સ્તવન Page #360 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ વિષય ન્યાય જીવનશોધન તત્ત્વજ્ઞાન કર્મસિદ્ધાન્ત ઔપદેશિક 19 પરમતસમીક્ષા સ્તોત્ર 29 કર્મસિદ્ધાન્ત 99 નીતિશાસ્ત્ર પ્રકીર્ણક કર્મસિદ્ધાન્ત પ્રકાશક ગૂ.સા.સં. વિ. ૧ જૈ. ગ્રં. પ્ર. સ. મનસુખભાઈ ભગુભાઈ 99 સ્તુતિચતુર્વિશતિકા જૈ. આ. સ. ખૂબચંદ પાનાચંદ ગુરુતત્તનિજ઼િચ્છય ગૂ, સા. સં. વિ. ૨ 99 પ્રકાશનવર્ષ (વૈક્રમીય) ૧૯૯૨ ૨૦૦૦ ૧૯૬૭ 39 ઈ. સ. ૧૯૩૦ ૧૯૮૪ ૧૯૩૭ ૨૬૫ ઈ. સ. ૧૯૨૫ ૧૯૯૪ 99 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક જય. પરિમાણ ભાષા રચનાવર્ષ લેકમીય) ૨૬ કાવ્યકલ્પલતાની સં. ૩૨૫૦ શ્લોક વૃત્તિ ૨૫ | કાવ્યપ્રકાશની ચકા ૨૪૩-૨૪ કગુરુની સઝાય ૬ ઢાલ; ૩૮ | ગુ.સ્પા. કડી + ૧ શ્લો. ૨૪૬ ૨૪૬ કૂવદિત્ત વિસઈકરણ (કૂપદત્તવિશદીકરણ) ની ટીકા નામે તત્ત્વવિવેક ગણધરગુણગાન છ છ પંક્તિની ગુ. ૧૧ કડી ઉ.વિ.સં. ૧૭૧૮ ૬૬-૬૮ | ગણધરભાસ (અપૂર્ણ) ૫ ઢાલ, ૩૪ કડી ઉ.વિ.સં. ૧૭૧૮ | ગીત | ૫ કડી | હિન્દી ૯ON ઉવિ.સં. ૧૭૩૩ ૨૩૬-૨૩૭ ગુરુતત્તવિણિચ્છય, ગુરુતત્ત્વવિનિશ્ચય) [ ગાથા ૨૩૨૩૮ ની ટકા છ000 શ્લોક| સં. ૨૪૩ ક્યૂરસદુહણા ગુ. (2) સઝાય ૫૦ | ગોડી પાર્શ્વનાથ ! ૯ કડી સ્તવન ૩૪-૩૫ | ગોડીપાર્શ્વસ્તવન | ૧૦૮ પદ્ય | સં. Page #362 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૬૭ રચના સ્થળ | વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) કાવ્યશાસ્ત્ર કુગુરુનું સ્વરૂપ ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ જીવનશોધન છે. ગં. ૧૯૯૭ સ્તોત્ર ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ સ્તોત્ર ૧૯૯૨ ૨૦૧૩ ઈ. સ. ૧૯૨૫ અધ્યાત્મ યશોભારતી પ્ર.સમિતિ ગુરુ' તત્ત્વનો ! જે. આ. સ. | નિર્ણય જૈ. આ. સ. ગુરુનું સ્વરૂપ ઈ. સ. ૧૯૨૫ સ્તવન ન્યા. ય. સ્મૃ. | ઈ. સ. ૧૯૫૭ સ્તોત્ર જૈ.સ્તો.સં. ભા.૧ ૧૯૮૯ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પૃષ્ઠ ક ૬૯ ૨૪૪ ૧૬૦ ૪૦૪૨ ૪૨-૪૩ ૪૩-૪૪ ૧૩૮ ૨૪ ૭૯-૮૨ ૨૦૭ ૭૦ ૧૮૪-૧૮૫ "" 39 ગૌતમપ્રભાતિ સ્તવન ચડ્યાપડ્યાની કિંવા હિતશિક્ષાની સા યાને સંવિગ્ન પક્ષીયવદનચપેટા ચિત્રરૂપ્રકાશ નામ ચોવીસી (પહેલી) (બીજી) (ત્રીજી) ચૌદ ગુણસ્થાનની સાય "9 - જઇલખણ ૨૨૭ પો ૨૨૨-૨૨૪ સમુચ્ચય ૨૬૨ શ્લોક (તિલક્ષણસમુચ્ચય) જંબૂસ્વામીનો ાસ ૧૪૦૦ શ્લોક જવિલાસ જિનગીત જિનપ્રતિમા સ્થાપનસાય છંદબ્લ્યૂડામણિની ટીકા 39 પરિમાણ 11 ૪ કડી. ૪૧ કુંડી ૧૨૧ કડી ૮૮ કડી ૧૨૬ કડી ૭ કડી પ કડી ૧૫ કડી ૯ કડી. ૭ કડી ભાષા હિન્દી zi. (?) ગુ. ગુ.હિન્દી ગુ. 99 સં. પા. ગુ. હિન્દી "" પરિશિષ્ટ ૧: કૃતિકલાપ રચનાવર્ષ (ક્રિમીય) ગુ. 99 92 ૧૭૩૯ Page #364 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ વિષય ખંભાત ભક્તિસાહિત્ય જીવનશોધન ન્યાય સ્તોત્ર 39 19 કર્મસિદ્ધાન્ત છંદઃશાસ્ત્ર ભાવશ્રમણનું સ્વરૂપ ધર્મકથા અધ્યાત્મ ભક્તિસાહિત્ય મૂર્તિપૂજાનું મંડન 99 39 પ્રકાશક ગૂ. સા. સં. વિ. ૧ ગુ. સા. સં. વિ. ૧ ગૂ. સા. સં. વિ. ૧ ગૂ. સા. સં. વિ. ૧ ગૂ. સા. સં. વિ. ૧ ગૂ. સા. સં. વિ. ૧ ન્યા. ય. ગં. (જૈ. ધ. પ્ર. સ.) ગૂ. સા. સં. વિ. ૨ ભીમસિંહ માણેક ગૂ. સા. સં. વિ. ૧ 99 99 99 પ્રકાશનવર્ષ (વૈક્રમીય) ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૬૫ ૧૯૯૪ ઈ. સ. ૧૯૦૨ ૧૯૯૨ " 99 ૨૬૯ 93 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક નામ પરિમાણ ભાષા રચના વર્ષ વક્રમીય) ૧૮૫ પૂ. વિ. સં. ૧૭૧૮ ૧૬૯ | ગુ. ૧૮-૧૦૧ જિનપ્રતિમાને ૧૦ કડી સ્થાપનસ્તવન જેસલમેરપત્ર મારવાડી, જૈનતર્કભાષા જોગવીસિયાનું | ૪૫૦ શ્લોક સં. વિવરણ પ્રજ્ઞાનક્રિયાની સજwય જ્ઞાનબિન્દુ | |૧૨૫૦ શ્લોક સં. ૨૦૫-૨૦૬ ૧૧૨ ૯૪-૯૯ ઉ. વિ. સં. ૧૭૩૧ ૨૦૧-૨૦૨ જ્ઞાનસાર યાને | ૨૭૩ પદ્ય અષ્ટકતાત્રિશતુ. ૨૦૩ જ્ઞાનસારની ટકા ૩૮૦૦ શ્લોક| સં. દીપિકા ૨૦૩ | x ની અવચૂર્ણિ નો બાલાવબોધ ૧૩૫ | જ્ઞાનાર્ણવ (અપૂર્ણ). ૨૦૩ x ,ની ચકા | તત્ત્વદીપિકા યાને ર૩૪-૨૩૬). તત્ત્વાર્થદીપિકા ૪૪૭ શ્લોક ૧. આને કાગળ પહેલો' તરીકે ઓળખાવાય છે. ૨. જુઓ તર્કભાષા. Page #366 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૭૧ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) દિગંબર મતનું ખંડન ગૂ. સા. સં. ૧૯૯૪ વિ. ૨ યોગ | ઈ. સ. ૧૯૨૨ આત્માનંદ જે. ૫. પ્ર. મું. નય (ન્યાય). જ્ઞાનમીમાંસા ર્સિ. જે. ઝં. | ઈ. સ. ૧૯૪૨ સિદ્ધપુર અધ્યાત્મ જે. ધ. પ્ર. સ. ૧૯૬૯ અધ્યાત્મ ૨૦૦૭ જૈન પ્રાચ્યવિદ્યા ભવન જ્ઞાનમીમાંસા | જૈ. J. પ્ર. સ. | ૧૯૯૭ જે. ધ. પ્ર. સ. ૧૯૬૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પૃષ્ઠોક |૧૨૬-૧૨૮ ૧૨૮-૧૩૦ ૬૯ ૧૦૦-૧૦૧ ૧૩૦ તત્ત્વાલોકનું વિવરણ ૧૦૧ ૨૩-૨૪ ૧૩૦ નામ ૧૯૧-૧૯૪ તત્ત્વાર્થસૂત્રની ટીકા (અપૂર્ણ) "" તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ તપગચ્છપતિની સાય ૭૮-૭૯ તુંબડાની સાય ૨૧૩ * તેર કાઠિયાનો નિબંધ × ત્રિસૂત્યાલોકનું વિવરણ તર્કભાષા યાને જૈનતર્કભાષા નો બાલાવબોધ * તિન્વયોક્તિ દસ મતનું સ્તવન ૧૬૨-૧૬૪ કિંવા વર્ધમાન જિને શ્વરનું સ્તવન દિક્પટચૌરાસી ૧૬૫-૧૬૮ બોલપ્રત્યક્તિ દેવધર્મપરીક્ષા પરિમાણ ૬ કડી. ૭૦૦ શ્લોક ૧૦ કડી ૬ ઢાલ ૭૮ કડી. ૧૬૧ ૫૯ ૪૨૫ શ્લોક ભાષા "1 ગુ. સં. ગુ. સં. ગુ. સં. ગુ. ગુ. (?) સં. ગુ. પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ રચનાવર્ષ (વૈક્રમીય) હિન્દી સ. પૂ. વિ. સં. ૧૭૧૮ ૧૭૩૨ કે ૧૭૩૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ વિષય તત્ત્વજ્ઞાન સ્તોત્ર ન્યાય વ્યાકરણ ધર્મકથા ઔપદેશિક તત્ત્વજ્ઞાન પરમતસમીક્ષા હેમરાજ પાંડેની કૃતિનું ખંડન દેવ સંબંધી અધર્મતાનું ખંડન પ્રકાશક માણેકલાલ મનસુખભાઈ ગુ. સા. સં. વિ. ૧ સિ. જૈ. ગ્રં. ગૂ. સા. સં. વિ. ૧ સ્તવનસંગ્રહ ગુ. સા. સં. વિ. ૧ *. ધ. પ્ર. સ. પ્રકાશનવર્ષ (વૈક્રીય) ૧૯૮૦ ૧૯૯૨ ઈ. સ. ૧૯૩૮ ૧૯૯૨ ૧૯૯૨ ૨૭૩ ૧૯૬૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પૃષ્ઠ ક નામ ૧૮૦-૧૮૩ દોઢસો ગાથાનું કુમ તિમદગાલન સ્તવન દ્રવ્યઅનુયોગવિચાર ૧૩૨-૧૩૬ યાને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૧૩૬૧૩૭ નો ટળ્યો ૧૨૯૧૩૦ × દ્રવ્યાલોક ૧૩૦ x,,ની ટીકા ૨૨૫-૨૩૪| દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા ૧૦૨૪ પદ્ય ની ટીકા નામે ૨૩૪-૨૩૬ અર્થદીપિકા ૧૮૫-૧૮૬ ૧૦૮ પરિમાણ ધમ્મપરિખા (ધર્મપરીક્ષા) ૧૭ ઢાલ; ૨૮૪ કડી. ૧૯૦-૧૯૧ ”નું વાર્તિક નામે * વિચારબિન્દુ " ૧૮૬-૧૮૭| નું વિવરણ ૨૧૮-૨૨૦ ધર્મસંગ્રહતથાટિપ્પણ ૫૦૦ શ્લોક (ભા. ૧-૨) નયની અપેક્ષાએ સામાયિક નયપ્રદીપ ૧૦૪ ગાથા ૧. ૬૪૦ શ્લોક ૮ કુંડી. ૧૦૪-૧૦૫ ૧. જુઓ વીરસ્તવ. ૨. જુઓ તત્ત્વદીપિકા તેમજ તત્ત્વાર્થદીપિકા ભાષા રચનાવર્ષ (ટૂંકમીય) ગુ. 99 2. 99 " " ૫. ગુ. સં. " ગુ. પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ ઉ. વિ. સં. ૧૭૧૧ ઉ. વિ. સં. ૧૭૨૬ ઉ. વિ. સં. ૧૭૨૬ ૩. આનો ગૂ, સા. સં.વિ. ૧, પૃ. ૧૬૮)માં જવિલાસના ૩૫મા પદ તરીકે ઉલ્લેખ છે. ૪. આનું યથાર્થ નામ સપ્તભંગીનયપ્રદીપ છે. ઉ. વિ. સં. ૧૭૩૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૭૫ રચનાસ્થળ . વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) તવજ્ઞાન ગૂ. સા. સં. ૧૯૯૪ વિ. ૨ પ્રકીર્ણક યોગ દિગંબર મત ઇ.) | જૈ. ધ. પ્ર. સ. ૧૯૬૬ હેમચન્દ્રાચાર્ય સભા ૧૯૭૮ પરમતસમીક્ષા જીવનશોધન હેમચન્દ્રાચાર્ય સભા ૧૯૭૮ દે. લા. જે. પુ. | ઈ. સ. ૧૯૧૫ ને ઈ. સ. ૧૯૧૮ ગૂ. સા. સં. ૧૯૯૨ વિ. ૧ ન્યાય Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પરિશિષ્ટ ૧ કૃતિલાપ પૃષ્ઠક પરિમાણ | ભાષા રચના વર્ષ વક્રમીય) સં. ૧૦૫-૧૦૬ નવરહસ્ય | ૫૯૧ શ્લોક ૧૦-૧૦૮ + નયામૃતતરંગિણી ભા. ૧-૨ ૧૦૬ ૧૦૭ ૧૪૪ પદ્યો નયોપદેશ ભા. ૧-૨ પ૪-૫૭ | નવનિધાન નવ ! ૪૫ કડી હિન્દી સવનો નિશાભક્તદુષ્ટત્વ વિચાર ૭૭૨ નેમ-રાજુલનાં ૯+૧+૨૩ | હિન્દી ગીત (ચાર) = ૧૫ કડી ૭૭૨ ! નેમ-રાજુલનાં ગીત (બે) - કડી કર૧=૨૪ - -- - -- - - ૧૫૧-૧૫૨ ન્યાયખડખાદ્ય ૧૫૧ | *ન્યાયબિન્દુ ૧૬૦. xન્યાયવાદાર્થ ઉ. વિ. સં. ૧૭૦૧ ૧૪૯-૧૫૧ ન્યાયાલોક ૧૨૦૦ શ્લોક ૨૪૫ પંચનિયંઠીસંગ ગુસ્સે. હણીનો બાલબોધ ૨૮-૨૯ | પંચપરમેષ્ઠિગીતા ! ૧૩૧ કડી | ગુ. પૂ. વિ. સં. ૧૭૧૮ ૧. આનું અપર નામ વીરસ્તોત્ર છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ યશોદોલન ૨૭૭ રચના સ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વક્રમીય) જે. ચં. . સ. ૨૦૦૩ વિજયલાવાય સૂરી શ્વર જ્ઞાનમંદિર ૨૦૦૮ અને ૨૦૧૨ - - - ૨૦૦૮ અને ૨૦૧૨ ભક્તિસાહિત્ય ૧૯૯૨ ગુ. સા. સં. વિ. ૧ જીવનશોધન | જૈ. ગ્રં. પ્ર. સ. ૧૯૯૭ ભક્તિસાહિત્ય ગૂ. સા. સં. ૧૯૯૨ ભક્તિસાહિત્ય ગૂ. સા. સં. ૧૯૯૨ વિ. ૧ દાર્શનિક ! જે. ચં. પ્ર. સ. ૧૯૭૪ જીવનશોધન ભક્તિસાહિત્ય પૂ. સા. સ. ૧૯૯૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પરિશિષ્ટ ૧ઃ કતિકલાપ પૃષ્ઠક નામ પરિમાણ ભાષા રચનાવર્ષ કિમીય) ૬૫-૬૬ | ૨૫ પડ્યો | પરમજ્યોતિ પંચવિંશતિકા સં. ૬૫ પરમાત્મપંચવિંશતિકા | ૨૫ પદ્યો | ૧૪૨-૧૪૩ ૨૨૫ સ્પાંચ મહાવ્રતોની ભાવનાની સજઝાય પાતંજલ યોગ- | ૩૦૦ શ્લોક દર્શનની વ્યાખ્યા ૩૭ | પાર્શક્તિનો પાર્શ્વજિનસ્તોત્ર | ૨૧ પદ્ય ૨૫૦ પિસ્તાળીસ આગમોના ૧૩ કડી નામની સઝાય ર૧૬-૨૧૮ પ્રતિક્રમણહેતુગર્ભિત ૧૯ ઢલ; સ્વાધ્યાય | ૧૯૮ કડી ૧૭૫-૧૭ પ્રતિમાશતક | ૧૦૪ પદ્ય | ૧૭૭-૧૮૦ , ની વૃત્તિ ૬0 શ્લોક પૂ. વિ. સં. ૧૭૧૮ ૧૭૨૨ કે ૧૭૪૪. સં. ઉ. વિ. સં. ૧૭૧૩ ૧૮૩-૧૮૪ પ્રતિમા સ્થાપન ન્યાય ૧૨૪ પ્રમારહસ્ય ૧૫૭-૧૫૪ ભ્રમેયમાલા | લ ૩૩૦૦ | શ્લોક ૧. આને કેટલાક “વારાણસી-પાવનાથસ્તોત્ર" કહે છે. ૨. આનું અપર નામ “હેતુગર્ભિત પડિક્કમણની સઝાય' છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ યશોદહન ૨૭૯ રચના સ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વક્રમીય) મુ. ક. જૈ. મો. | વીરસંવત ૨૪૪૬ જીવનશોધન યોગ ઈ. સ. ૧૯૨૨ આત્માનંદ જેન ! પુસ્તક પ્રચારક મંડલ જૈ. ગં. પ્ર. સ. વારાણસી સ્તોત્ર ૧૯૯૮ પ્રકીર્ણક ૧૯૯૨ ગુ. સા. સં. વિ. ૧ સુરત | જીવનશોધન ૧૯૯૨ ગુ. સા. સં. વિ. ૧ મુ. ક જે મો. પરમતસમીક્ષા | ૧૯૭૬ ' દાર્શનિક Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃદ્ધક નામ પરિમાણ | ભાષા રચનાવર્ષ વક્રમીય) લ. વિ. સં. ૧૭૩૦ ૨૬ એ. + ગ. ફલાફલવિષયક પ્રશ્નપત્ર બ્રાહ્મગીતા (જબૂસ્વામીની) ૮૨-૮૩ | ૨૯ કડી | ગુ. ૧૭૩૮ ૨૪૨૪૮૫ ભાસરહસ્ય (ભાષારહસ્ય) [ ૧૦૧ ગાથા | પા. E ૨૪૮ . નું વિવરણ ૧૬૧ ? મંગલવાદ ૨૨૨૨૧ માર્ગપરિશુદ્ધિ | ૩૨૦ પદ્યો ૮૮૮ | મુક્તાશક્તિ ૮૬ | મુક્તાશક્તિસંવાદ મૌન એકાદશીનું | ૧૨ હાલ; ૪૪-૪૫ | દોઢસો કલ્યાણકનું ૬૨ કડી | ગુ. સ્તવન ૧૭૩૨ ૨૨૫ ઝઘતિદિનચર્યા સં. ૨૨૪-૨૫ યતિધર્મબત્રીસી ૨૧૩-૧૪ + યોગદીપિકા ૧૨૦૦ શ્લોક ફ૭ | યોગદષ્ટિસમુચ્ચયની અવચૂરિ (જી. ૧. આનું અપર નામ વેરાગ્યરતિ છે. ૨. આ વૈરાગ્યકલ્પલતાનો અંશ હોવાનું મનાય છે. ૩. જુઓ સંજયબત્રીસી. ૪. આ ષોડશકની ટીકાનું નામ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૮ જ ન રચનાસ્થળ પ્રકાશક પ્રકાશનવર્ષ વક્રમીય) વિ. સં. ૧૯૮૩ નિમિત્તશાસ્ત્ર જૈ. સા. સં. ખંડ ૩ અં. ૨ ગૂ. સા. સં. ખંભાત ! ધર્મકથા ૧૯૯૨ જીવનશોધન | જૈ. . પ્ર. સ. ૧૯૯૭ | પરમતસમીક્ષા જીવનશોધન જે. ગ્રં. પ્ર. સ. | વિ. સં. ૨૦૦૩ ખંભાત | ભક્તિસાહિત્ય ગૂ. સા. સં. ૧૯૯૨ જીવનશોધન જીવનશોધન યોગ | | દે. લા. જે. પુ. | ઈ. સ. ૧૯૧૧ અધ્યાત્મ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પૃષ્ઠોક ५७ ૨૦૪-૨૦૫/યોગની આઠ દૃષ્ટિની ૮ ઢાલ; સાય ૭૬ કડી ૧૫૪-૧૫૬ ૧૫૬ ૧૫૬ ૧૬૦ ૧૬૦ ३७ ૧૪૮૧૪૯] ૧૪૯ ૧૬૨-૧૬૪ વર્ધમાન જિનેશ્વરનું સ્તવન વાદમાલા નામ ૧૯૦-૧૯૧ ૨૪૯ યોગબિન્દુની અવર (?) લતા લાય * 99 સ્તોત્ર ૯૨-૯૩ | વાહણ સમુદ્ર સંવાદ *વિચારબિન્દુ વિજયપ્રભસૂરિક્ષામણ કવિજ્ઞપ્તિપત્ર 19 × વાદરહસ્ય × વાઘર્ણવ વારાણસી પાર્શ્વનાથ પરિમાણ ૧૭ ઢાલ; ૨૮૬ કડી ૧. ૬૪૦ શ્લોક ૧. આથી લતાદ્રયમાંની કઈ લતા સમજવી ? ૨. જુઓ દસ મતનું સ્તવન. ૩. જુઓ પાશ્વજિનસ્તોત્ર. ભાષા ગુ. સં. . * સં. 19 39 ગુ. " સં. પરિશિષ્ટ ૧: કૃતિકલાપ રચનાવર્ષ (વૈકમીય) ઉ. વિ. સ. ૧૭૩૬ ૧૭૬૭ ઉ. વિ. સં. ૧૭૨૬ Page #378 -------------------------------------------------------------------------- ________________ યશોદોહના ૨૮૩ રચનાસ્થળ. વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વક્રમીય) અધ્યાત્મ ગૂ. સા. સં. ૧૯૯૨ વિ. ૧ ધિર્મકથામદાર્શનિક પરમતસમીક્ષા. | જૈ. ગ્રં. પ્ર. સ. ૨૦૦૦ ઘોઘા | ઔપદેશિક ૧૯૯૨ ગુ. સા. સં. તિ. ૧ પરમતસમીક્ષા સામણક Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃદ્ધક નામ પરિમાણ ! ભાષા રચનાવર્ષ વિક્રમીય) ૧૨૫ | ૭ પદ્ય - - - - - ૧૬૧ વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય ! વિધિવાદ વિમલાચળનું | સ્તવન --- --- - -- -- - - - 0 ૫ કડી ૪૬-૫૪ | વિશિષ્ટનિસ્તવનો ૨૧૩ કડી | ગુ. + (૨૦) હિન્દી પ૭૬૧ | વિશિષ્ટજિન- | ૭૫ કડી | હિન્દી સ્તવનોરૂપ ૧૫ પદો ૧૫૮ વિષયતાવાદ લ.૨૮૫ | સં. શ્લોક ૧૨૨ કડી ૬ ૧-૬૪ વિહરમાણ જિનવીસી ૧૧૮-૧૧૯ *વીતરાગસ્તોત્રની ચકા (બૃહતુ) વીતરાગસ્તોત્રની ટકા ભધ્યમ) અશ્વીતરાગસ્તોત્રની થકા (લઘુ) -------- -- - - ૧. જુઓ સ્યાદાદરહસ્ય બ્રહ) ૨. જુઓ સ્યાદાદરહસ્ય ભધ્યમ) ૩. જુઓ સ્યાદાદરહસ્ય (લઘુ) Page #380 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન રચનાસ્થળ વિષય ન્યાય ભક્તિસાહિત્ય 12 ભક્તિસાહિત્ય પરમતસમીક્ષા ભક્તિસાહિત્ય પ્રકાશક આ. સમિતિ ગૂ. સા. સં. વિ. ૧ 99 ગૂ. સા. સં. વિ. ૧ ગૂ. સા. સં. વિ. ૧ પ્રકાશનવર્ષ (વૈક્રમીય) ઈ. સ. ૧૯૩૦ ૧૯૯૨ 99 ૧૯૯૨ ૨૮૫ ૧૯૯૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક પરિમાણ ભાષા રચના વર્ષ વક્રમીય) ગુ. ૧૭૩૩ વીરસ્તવ કિંવા ૧૮૦૧૮૩ વીરસ્તવન યાને | ૭ ઢાલ, | વિરસ્તુતિરૂપ ૧૪૭ કડી હૂંડીનું સ્તવન ૧૮૩ બાલાવબોધ ૧૫૧-૧૫ર વરસ્તોત્ર | ૧૧૦ પદ્ય | ૨૧૧ | વીરસ્તોત્રનું વિવરણ પ૫૦૦ શ્લોક ૧૪૪ | x વેદાન્તનિર્ણય * વેદાન્તવિવેકસર્વસ્વ સં. 1 લવિ.સં. ૧૭૩૦ ૧૪૪ ૮૩-૮૬ | વૈરાગ્વકલ્પલતા વિ.સં. ૧૭૧૬ ૬૦૫૦. પદ્ય ૮૮૮ અવૈરાગ્યરતિ || લ. ૪૮૦૦ શ્લોક ૩૫-૩૭ શંખેશ્વર પાર્થજિનસ્તોત્ર ૧૧૩ પદ્ય ૯૮ » ૩૩ , ૨૪૫ ૩૭-૩૮ x શઠપ્રકરણ શમીનપાર્શ્વનાથસ્તોત્ર || પદ્ય ૧. આનાં અન્ય બે નામ છેઃ દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન અને હૂંડીનું સ્તવન. ૨. જુઓ ન્યાયખડ ખાધે. Page #382 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૮૭ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ ક્રમીય) ઈંદલપુર | પરમતસમીક્ષા ગૂ. સા. સં. વિ. ૧ ૧૯૯૨ ન્યાય 'મનસુખભાઈ ભગુભાઈ | મનસુખભાઈ ભગુભાઈ ન્યાય ધર્મકથા હીરાલાલ દેવચંદ શાહ ૧૯૯૯ ૧૯૮૯ જૈ. સ્તો. સં. ભા. ૧ જે. ગ્રં. પ્ર. સ. ય. વા. ગ્રં. ૧૯૯૮ ૧૯૮૯ જે. સ્તો. સં. ભા. ૧ ૧. એમણે પ્રકાશનવર્ષનો ઉલ્લેખ કર્યો નથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | પૃષ્ઠક | પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ નામ | પરિમાણ | ભાષા ! રચના વર્ષ વક્રમીય) શાન્તિજિન | ૬ ઢાલ ૧૭૩૨ સ્તવન (નિશ્ચય | ૪૭ કડી વ્યવહારગર્ભિત). ૧૭૩૪ શ્રીપાલ રાજાનો | ૫૦૧ ગાથા ગુ. | ૧૭૩૮થી રાસ (ઉત્તરાર્ધ) ૧૭૪૫નો ગાળો ૧૦૮-૧૧૧ ૭૪-૭૭ ષસ્થાનકસ્વાધ્યાય ષોડશકની ટીકા નામે યોગદપિકા ૧૩૯ ૧૩૮ સંયમશ્રેણિપ્રરૂપણા સંયમણિવિચાર | ૩ ઢાલ; સજઝાય ૨૧ કડી ૧૩૮ | * નો ટબ્બો ૨૪૪ | સંવિગ્નપક્ષીયવદન " ચપેટ ૨૨૪ | સંજમબત્રીસી વાને યતિધર્મબત્રીસી ૩ર દેહા | ગુ. ૧૧૫ | સપ્તભંગીતરંગિણી ૧૦૪-૧૦૫ સપ્તભંગીનયપ્રદીપ સમકિતનાં છ સ્થાનની ચોપાઈ | ૧૨૫ કડી ૬૦ કિવા સમ્યકત્વચોપાઈ વાને પટસ્થાનક. | + ૩ પદ્યો સ્વાધ્યાય ૧. જુઓ સમકિતનાં છ સ્થાનની ચોપાઈ. Page #384 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૮૯ ૨ચના સ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈકમીય) ન્યાય ૧૯૯૨ ગુ. સા. સં. વિ. ૧ ચરિત્ર ખીમજી ભીમસી ઈ. સ. ૧૮૯૪ માણેક કર્મસિદ્ધાન્ત ગૂ. સા. સં. વિ. ૧ ૧૯૯૨ જીવનશોધન જીવનશોધન ગૂ. સા. સં. વિ. ૧ ૧૯૯૨ ન્યાય જે. ચં. પ્ર. સ. ૨૦૦૩ પરમતસમીક્ષા ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ - - - Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ પૃષ્ઠક નામ પરિમાણ | ભાષા રચનાવર્ષ લેકમીય) સંગ્ગ. | ગુ. ૬૦ | , નું વિવરણ ૨૧૪-૨૧૫ સમકિતના સડસઠ ૧ર ઢલ; ૭૨ બોલની સઝાય (૬૮૫૪) કડી| ગુ. ૨૧૫-૧૬ સમકિત-સુખ- | ૬ કડી લડીની સગ્નલ ૨૧૨ | સમતાશતક યાને | ૧૦૫ દોહા | હિન્દી સામ્યશતક ૨૧૧-૨૧૨ સમાધિશતક | ૧૦૪ દેહા ૩૭-૩૮ સમીકાપાર્થસ્તોત્ર | ૯ પદ્ય | સં. ૯૨-૯૩ | "સમુદ્રવહાણસંવાદ સમ્યકત્વચોપાઈ ૧૧૩-૧૧૪સવાસો ગાથાનું નય રહસ્યગર્ભિત સ્તવન ૨૭૮-૨૪૨/ "સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્યગર્ભિત સ્તવન ગુ. ૧૭૮૧ ૬૮-૬૯ | સાધુના ગુણગાનની ૮ ઢલ; | સર્જાય કિંવા | ૧૦૧ કડી સાધુવન્દના ૧. જુઓ વહણ-સમુદ્ર સંવાદ. ૨. જુઓ સમકિતનાં છ સ્થાનની ચોપાઈ. ૩. જુઓ પૃ. ૨૫. ૪ જુઓ પૃ. ૨૯૫. Page #386 -------------------------------------------------------------------------- ________________ યશોદોહના ૨૯૧ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) ૧૯૯૨ પરમતસમીક્ષા | ગૂ. સા. સં. વિ. ૧, જીવનશોધન અધ્યાત્મ | ગુ. સા. સં. વિ. ૧, ૧૯૯૨ અધ્યાત્મ ભક્તિસાહિત્ય ખંભાત | ભક્તિસાહિત્ય ગૂ. સા. સં. ૧૯૯૨ વિ. ૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પૃષ્ઠોક ૩૮ ૩૮-૪૦ ૬૪-૬૫ ૨૨૧-૨૨૨ સામાયારીપયરણ ૨૨૨ નું વિવરણ ૨૧૨ સામ્યશતક ૬૪-૬૫ ૧૦૧-૧૦૪ ૧૯૬ ૬૪ નામ સામાન્ય જિનસ્તવન 99 સામાન્ય જિનસ્ત- ૫+૫+૩+૪+ વનરૂપ આઠ પદો | ૩+૪+૪+૩= ૩૧ કડી ૧૦૧ પધ ૧૨૪-૧૨૫| ×સિદ્ધાન્તતર્ક પરિષ્કાર સિદ્ધ જિનનાં સહસ્ર નામ સિદ્ધસહસ્રનામવર્ણન છંદ *સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ)ની ટીકા સિરિપુજ્જલેહ (શ્રીપૂજ્યલેખ) પરિમાણ સીમંધરસ્વામીનું સ્તવન ૪ કડી ૨૧ કડી ૧. ૧૨૦૦ શ્લોક ૬ કડી ભાષા હિન્દી 33 પા. સં. ગુ. સં. પરિશિષ્ટ ૧ : કૃતિકલાપ રચનાવર્ષ (વૈક્રમીય) 19 પા. (?) ગુ. ૧. જુઓ સમતાશતક. ૨. જુઓ સિદ્ધ જિનનાં સહસ્ર નામ. ૩. આનું ન્યા. ય. સ્મૃ (પૃ. ૪૦)માં ‘સિદ્ધાન્તમતપરિષ્કાર' નામ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૯૭ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) ભક્તિસાહિત્ય ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ જીવનશોધન | જૈ. આ. સ. ! ૧૯૭૩ ભક્તિસાહિત્ય ગૂ. સા. સં. વિ. ૧ ન્યાય પરમતસમીક્ષા ભક્તિસાહિત્ય ગુ. સા. સં. ૧૯૯૨ વિ. ૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પૃષ્ઠોક ૨૪૨ સીમન્ધરસ્વામીનું સ્તવન યાને સાડી ૧૭ ઢાલ; ૨૭૮-૨૪૨ ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્ય- ૩૫૪ કડી ગર્ભિત સ્તવન ,,નો બાલાવબોધ ૧૧૧-૧૧૨ ૧૧૪ સીમન્ધરસ્વામીને વિનતિરૂપ સ્તવન ૧૧૩-૧૧૪ યાને સવા સો ૨૪૩ ૨૫૨ નામ ४६ સીમન્ધરસ્વામીને વિનતિ નિશ્ચય અને વ્યવહારગર્ભિત) ગાથાનું નયરહસ્યગર્ભિત સ્તવન ,,નો બાલાવબોધ સુગુરુની સજ્ઝાય સ્તોત્રાવલી સ્થાપનાકલ્પની સાય પરિમાણ સ્થાપનાચાર્યની સાય ૪ ઢાલ; ૪૧ કડી ૧૧ ઢાલ; ૧૨૫ કડી ૪ ઢાલ; ૪૦ કડી + ૧ પધ ૧૫ કડી ભાષા ગુ. 99 ગુ. ગુ. ૧. આથી કર્યા સ્તોત્રોનો સમૂહ સમજવો એ પ્રશ્ન છે. 99 ગુ.+પા. સં. ગુ. પરિશિષ્ટ ૧: 19 કૃતિકલાપ રચનાવર્ષ (વૈક્રમીય) વિ. સં. ૧૭૧૦ થી ૧૭૪૫ના ગાળામાં Page #390 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૧ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય). જીવનશોધન ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ ન્યાય ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ ન્યાય ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ સુગુરુનું સ્વરૂપ ૧૯૯૨ ગૂ. સા. સં. | વિ. ૧ પ્રકીર્ણક | ૧૯૯૨ ગૂ. સા. સં. વિ. ૧ Page #391 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠક | નામ પરિશિષ્ટ ૧ઃ કૃતિકલાપ | પરિમાણ | ભાષા | રચનાવર્ષ વૈક્રમીય). - ૧૪પ-૧૪૭ "મસ્યાદ્વાદકલ્પલતા ૧0000શ્લોક સં. ૧૪૯ સ્યાદ્વાદમંજરીની ટકા નામx+સ્યાદ્વાદમંજૂષા ૧૨૨-૧૨૪ +સ્યાદ્વાદરહસ્ય | લ. ર૩૦૦ (બૃહતુ) શ્લોક ૧૨૧-૧૨૨ *, (મધ્યમ) | લ. ૧૧૭૫ શ્લોક ૧૧૯-૧૨ ", (લઘુ) | લ. ૧૨૩૫ ૧૦૧ શ્લોક ૧૪૧-૧૪ર સ્યાદ્વાદરહસ્યપત્ર ૨૧૦ હરિયાળી | ૨૧ પંક્તિ = દસક કડી ૨૧૦ | હરિયાળી | ૧૪ કડી ૨૧૦ | x નો ટબ્બો ૧૮૦-૧૮૩ હૂંડીનું સ્તવન ૨૧૬-૨૧૮ હેતુગર્ભિત પડિ ક્રમણની સાય તા. ક. આ પરિશિષ્ટમાં મેં કેટલીક કૃતિઓનાં નામાંતર વગેરેનો પણ નિર્દેશ કર્યો છે. ૧. આ શા. વા. સ.ની ટીકાનું નામ છે. ૨. આ ગ્રન્થાંશ છે. ૩. જુઓ વીરસ્તવ. ૪. જુઓ પ્રતિક્રમણહેતુગર્ભિત સ્વાધ્યાય. Page #392 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૨૯૭ રચનાસ્થળ વિષય પ્રકાશક પ્રકાશનવર્ષ વૈક્રમીય) ઈ. સ. ૧૯૧૪ દાર્શનિક દે. લા. જે. પુ. | દાર્શનિક ન્યાય અંતરપલ્લી ન્યાય જૈ. ગ્રં. પ્ર. સ. | ઈ. સ. ૧૯૩૬ આત્માનંદ પ્રકાશ પુ. ૫૮, અ. ૩) - ઈ. સ.૧૯૬૧ ગૂ. સા. સં. વિ. ૧} ૧૯૯૨ અધ્યાત્મ Page #393 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ન્યાયાચાર્ય યશોવિજયગરિના કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ (અ) સંસ્કૃત કૃતિઓ , ની ટીકા અઝપ્પમયપરિકખાની વૃત્તિ અસહસીવિવરણ અધ્યાત્મબિન્દુ અસ્પૃશદ્ગતિવાદ (પ્રન્થાંશ) અધ્યાત્મસાર આત્મખ્યાતિ xઅધ્યાત્મોપદેશ આદિજિનસ્તવન અધ્યાત્મોપનિષદૂ આધ્યાત્મિકમતખંડના xઅનેકાન્તપ્રવેશ આધ્યાત્મિકમતખંડનની ટીકા અનેકાન્તવાદમાહાત્મવિંશિકા આરાધકવિરાધકચતુર્ભાગી (ગ્રન્થોશ) અનેકાન્તવ્યવસ્થા આર્ષભીયચરિત (અપૂર્ણ) "અર્થદીપિકા *આલોકહેતુતાવાદ xઅલંકારચૂડામણિની વૃત્તિ ઉત્પાદાદિસિદ્ધિની ટીકા અવિદિતસંજ્ઞક ગ્રંથ ઉવએ સરહસ્સની ટીકા અષ્ટક ઐન્દ્રસ્તુતિ(ચતુર્વિશતિકા) અષ્ટકઢાત્રિશતુ નું વિવરણ ૧. આમાં મેં કેટલીક કૃતિઓનાં નામાંતરો તેમજ કોઈ કોઈના ગ્રંથાંશ નોધ્યાં છે. નામાંતરોનો નિર્દેશ આ પરિશિષ્ટના અંતમાં તેમજ ચતુર્થ પરિશિષ્ટમાં મેં કર્યો છે. ૨. * આ ચિહ્નથી અંકિત કૃતિ અદ્યાપિ અનુપલબ્ધ છે. ૩. આ તેમજ બીજી પણ કોઈ કોઈ કૃતિની ભાષા વિષે સંદેહ છે. જુઓ પરિશિષ્ટ ૧. ૪. આ કૃતિ ૫. સુશીલવિજયગણિના ગુજરાતી ભાવાર્થ સહિત “શ્રી નેમિ-લાવણ્ય-દક્ષ-સુશીલ ગ્રંથમાલા"માં જ્ઞાનોપાસક સમિતિ દ્વારા વિ. સં. ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫ + આ ચિહ્નથી અંકિત કૃતિ એ વિવરણનું વિશિષ્ટ નામ છે. ૬. આ ધાત્રિદ્ધાત્રિશિકાની ટીકાનું નામ છે. આનાં અન્ય બે નામ છે : તત્ત્વદીપિકા અને તત્ત્વાર્થદીપિકા. ૭. + આ ચિહ્નથી અંકિત કૃતિ અપૂર્ણ છે. ૮. આ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ, અજ્ઞાતકર્તક અવસૂરિ, અન્વય, હિન્દી ભાષાન્તર તથા ચાર પરિશિષ્ટો સહિત સચિત્ર સ્વરૂપે “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા'ના નામથી . પ્ર. સ.”તરફથી ઈ. સ. ૧૯૬રમાં પ્રકાશિત કરાઈ છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન કમ્મપડિની વૃત્તિ (બૃહત) (લઘુ) (અપૂર્ણ) 99 99 કર્પૂરપ્રકરની ટીકા (?) કાવ્યકલ્પલતાની વૃત્તિ ++કાવ્યપ્રકાશની ટીકા (અપૂર્ણ) કૂવદિકન્નવિસઈક૨ણનું વિવરણ જુઓ તત્ત્વવિવેક ++ ગુરુતત્તવિણિચ્છયની ટીકા ગોડી-પાર્શ્વ-સ્તવન ×ચિત્રરૂપપ્રકાશ ×છન્દશૂડામણિની ટીકા જૈનતર્ક જૈનતર્કભાષા જોગવીસિયાની ટીકા જ્ઞાનબિન્દુ જ્ઞાનસાર ,,ની અવચૂર્ણિ 99 ની ટીકા. જુઓ, દીપિકા ++જ્ઞાનાર્ણવ (અપૂર્ણ) x,,ની ટીકા રક્તત્ત્વદીપિકા તત્ત્વવિવેક "તત્ત્વાર્થદીપિકા તત્ત્વાર્થસૂત્રની ટીકા (અપૂર્ણ) તત્ત્વાલોકનું વિવરણ તર્કભાષા સ્મૃતિઙન્વયોક્તિ (અપૂર્ણ) ×ત્રિસૂત્યાલોકનું વિવરણ પ+દીપિકા દેવધર્મપરીક્ષા દ્રવ્યાલોક X,, ની ટીકા દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ની ટીકા. જુઓ અર્થદીપિકા ધમ્મપરિખાનું વિવરણ ધર્મસંગ્રહનું ટિપ્પણ નયપ્રદીપ નયરહસ્ય ૬નયામૃતતરંગિણી નયોપદેશ નયોપદેશનું સ્પષ્ટીકરણ જુઓ નયામૃતતરંગિણી ++નિશાભક્તદુષ્ટત્વવિચાર (અપૂર્ણ) વી૨સ્તોત્રની ટીકા ન્યાયખંડખાદ્ય ન્યાયબિન્દુ ન્યાયવાદાર્થ ૧. આ કૃતિના પ્રણેતા વિષે શંકા છે. આવી બીજી પણ કોઈ કોઈ કૃતિ છે. એ બાબત મેં તેના અંતમાં પ્રશ્નાર્થક ચિહ્ન કૌંસમાં મૂકી સૂચવી છે. ૨. જુઓ પૃ. ૨૯૮, ટિ. ૬. ૩. આ કૂવદિટન-વિસઈકરણની વિવરણનું નામ છે. ૪. જુઓ પૃ. ૨૯૮, ટિ. ૬ ૫. આ જ્ઞાનસારની ટીકાનું નામ છે. ૬. આ નયોપદેશના સ્પષ્ટીકરણનું નામ છે. ૭. આ વી૨સ્તોત્રની ટીકાનું નામ છે. ૨૯૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પરિશિષ્ટ ૨ઃ કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ ન્યાયાલોક વિધિવાદ પરમજ્યોતિ પંચવિંશતિકા વિષયતાવાદ પરમાત્મપંચવિંશતિકા વીતરાગસ્તોત્રની ટીકા (બૃહત). જુઓ પાતંજલ યોગદર્શનની વ્યાખ્યા સ્યાદ્વાદરહસ્ય (બૃહતુ) પાર્શ્વજિનસ્તોત્ર વીતરાગસ્તોત્રની ટીકા (મધ્યમ). પ્રતિમાશતક જુઓ સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ) , ની વૃત્તિ વીતરાગસ્તોત્રની ટીકા (લઘુ). જુઓ સ્મૃતિમાસ્થાપનન્યાય (અપૂર્ણ) સ્યાદ્વાદરહસ્ય (લઘુ) પ્રમારહસ્ય વિરસ્તોત્ર પ્રમેયમાલા (અંશતઃ અપૂર્ણ) , નું વિવરણ ફલાલવિષયક પ્રશ્નપત્ર (સં.ગુ) જુઓ ન્યાયખંડખાદ્ય ભાસરહસ્સનું વિવરણ વેદાન્તનિર્ણય મંગલવાદ વેદાન્તવિવેકસર્વસ્વ માર્ગપરિશુદ્ધિ વૈરાગ્વકલ્પલતા. મુક્તાશુક્તિ +વૈરાગ્યરતિ (અપૂર્ણ) મુક્તાશુક્તિસંવાદ (? ગ્રન્થાંશ) શંખેશ્વરપાર્શ્વજિનસ્તોત્ર યતિદિનચર્યા () યોગદીપિકા યોગદૃષ્ટિસમુચ્ચયની અવચૂરિ () xશઠપ્રકરણ. યોગબિન્દુની અવચૂરિ () શાસ)મીનપાર્શ્વનાથસ્તોત્ર લતા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા. જુઓ લતદ્વય સ્યાદ્વાદકલ્પલતા વાદમાલા ષોડશકની ચકા. જુઓ યોગદીપિકા + , (અપૂર્ણ) સપ્તભંગીતરંગિણી ++ , (2) સપ્તભંગીન પ્રદીપ વાદરહસ્ય સમકિતનાં છ સ્થાનની ચોપાઈનું વાદાર્ણવ વિવરણ (2) વારાણસીપાર્શ્વનાથસ્તોત્ર સમીકાપાર્થસ્તોત્ર વિજયપ્રભસૂરિક્ષામણક – વિજ્ઞપ્તિપત્ર સામાચારીપવરણનું વિવરણ વિજયપ્રભસૂરિસ્વાધ્યાય સિદ્ધાન્તતfપરિષ્કાર ૧. આ ષોડશકની થકાનું નામ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૩૦૧ *સિદ્ધાન્તમંજરી(શબ્દખંડ)ની ટીકા સ્યાદ્વાદમંજૂષા ++સિદ્ધાન્તસહસ્ત્રનામકોશ (અપૂર્ણ) સ્યાદ્વાદમંજૂષા સ્તોત્રાવલી સ્યાદ્વાદરહસ્ય (બૃહતુ) સ્યાદ્વાદકલ્પલતા પસ્યાદ્વાદરહસ્ય (મધ્યમ) સ્યાદ્વાદમંજરીની ટીકા. જુઓ સ્યાદ્વાદરહસ્ય (લઘુ) (આ) પાઠય કૃતિઓ અઝપ્પમયપરિકખા જઇલકખણસમુચ્ચય આપભ્રંશિક પ્રબન્ધ ધમ્મપરિષ્ના ઉવએ સરહસ્ય ભાસરહસ્ય કૂવદિકવિસઈકરણ સામાચારીપકરણ ગુરુતત્તવિણિચ્છય કસિરિપુજલેહ (ઈ) ગુજરાતી કૃતિઓ અગિયાર અંગની સઝાય એક સો આઠ (એક ) બોલ અગિયાર ગણધરને નમસ્કાર કાગળદ્વય અન્ઝપ્પમયપરિકખાનો બાલાવબોધ કાગળ પહેલો અઢાર પાપસ્થાનકની સઝાય કાગળ બીજો અમૃતવેલની સજઝાય (નાની) કાયસ્થિતિનું સ્તવન અમૃતવેલની સજઝાય (મોટી) કુગુરુની સઝાય (ગુ. + પા.) આઠ યોગદષ્ટિની સઝાય. ગણધરગુણગાન આત્મપ્રબોધ સઝાય (2) +ગણધરભાસ (અપૂર્ણ) આદેશપટ્ટક ગુરુસદ્દહણાસક્ઝાય (?) xઆનન્દઘનની ચોવીસીનો બાલાવબોધ ગોડી પાર્શ્વનાથસ્તવન આંતરોલીમંડન વાસુપૂજ્ય સ્વામીની થોય ગૌતમસ્વામીનો છંદ (?) આહાર-અનાહારની સજઝાયા ચડ્યા પડ્યાની સઝાય *ઉપશમ શ્રેણિની સઝાય ચોવીસી પહેલી) ૧. આને કેટલાક ન્યાયસિદ્ધાન્તમંજરી કહે છે. ૨. આ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકાનું નામ છે. ૩. આ સ્યાદ્વાદમંજરીની ટીકાનું નામ છે. ૪-૬. આ અનુક્રમે વીતરાગસ્તોત્ર (અ. ૮)ની થકાનાં નામ છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પરિશિષ્ટ ૨ઃ કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ ચોવીસી (બીજી) નયની અપેક્ષાએ સામાયિક ચોવીસી (ત્રીજી) નેમ-રાજુલનાં ગીત (બે) ચૌદ ગુણસ્થાનની સઝાય પંચનિયંઠીસંગહણીનો બલબોધ (ગુ. જબૂસ્વામીનો રાસ + સં.) જિનપ્રતિમા સ્થાપનસઝાય પંચપરમેષ્ઠિગીતા પાંચ કુગુરુની સઝાય પાંચ મહાવ્રતોની ભાવનાની સઝાય જિનપ્રતિમાસ્થાપન સ્તવન પિસ્તાળીસ આગમોનાં નામની જેસલમેરપત્ર સઝાય જ્ઞાનક્રિયાની સક્ઝાય પ્રતિક્રમણહેતુગર્ભિત સ્વાધ્યાય જ્ઞાનસારનો બાલાવબોધ ફલાવિષયક પ્રશ્નપત્ર (સં.ગુ.) તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ બ્રહ્મગીતા તપગચ્છપતિની સઝાય મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકનું તર્કભાષાનો બાલાવબોધ સ્તવન તુંબડાની સઝાય યતિધર્મબત્રીસી તેર કાઠિયાનો નિબંધ યોગની આઠ દૃષ્ટિની સઝાય દિસ મતનું સ્તવન વર્ધમાન જિનેશ્વરનું સ્તવન દોઢ સો ગાથાનું કુમતિમદગાલન વાહણ-સમુદ્ર-સંવાદ - સ્તવન "વિચારબિન્દુ દ્રવ્ય અનુયોગ વિચાર વિમળાચળનું સ્તવન , , , નો ટબ્બો વિશિષ્ટનિસ્તવનો (૧૭) દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિશિષ્ટજિનતવનોરૂપ બે પદો ધમ્મપરિક્તનું વાર્તિક, જુઓ વિહરમાણજિનવાસી વિચારબિન્દુ વીરસ્તવ ૧. આ ચોવીસીનું બાવીસમું સ્તવન હિન્દીમાં છે. ૨. આ કૃતિ “જબૂસ્વામી રાસ'ના નામથી “શ્રી નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ" તરફથી ડૉ. રમણલાલ ચી. શાહે લખેલ પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત ઈ. સ. ૧૯૬ ૧માં પ્રકાશિત કરાઈ છે. ૩. આમાં મારવાડી ભાષાની છાંટ છે. ૪. આ ધમ્મપરિફખાનું ગુજરાતી વાતિક છે. ૫ વીસ સ્તવનો પૈકી પહેલું અને બારમું હિન્દીમાં અને નવમું હિન્દી અને ગુજરાતીમાં છે. ૬. પંદર પદો પૈકી આ આઠમું અને બારમું છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન ૩૦૩ વીરસ્તવન સ્તવન વરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારવીરસુતિરૂપ હૂંડીનું સ્તવનનો રહસ્યગર્ભિત સ્તવન બાલાવબોધ સાધુના ગુણગાનની સઝાય શાન્તિ જિન સ્તવન (નિશ્ચયવ્યવહાર- સાધુવન્દના ગર્ભિત) સિદ્ધ જિનનાં સહસ્ત્ર નામ શ્રીપાલ રાજાનો રાસ (ઉત્તરાર્ધ) સિદ્ધસહસ્ત્રનામવર્ણન છંદ ષસ્થાનકસ્વાધ્યાય સીમધરસ્વામીનું સ્તવન સમકિતનાં છ સ્થાનની ચોપાઈ (ગુ.સં.) સમકિતનાં છ સ્થાનની. ચોપાઈનું , , નો બાલાવબોધ વિવરણ (સં. + ગુ) સીમન્વરસ્વામીને વિનતિ સમકિતના સડસઠ બોલની સઝાય સીમન્વરસ્વામીને વિનતિરૂપ સ્તવન સમકિત-સુખલડીની સઝાય સીમધરસ્વામીનો બાલાવબોધ સમાધિશતક સુગુરુની સક્ઝાય ગુ. + પા.) સમુદ્ર-વહાણ-સંવાદ સ્થાપનાકલ્પની સઝાય સમ્યકત્વચોપાઈ સ્થાપનાચાર્યની સઝાય સંજમબત્રીસી હરિયાળી સંયમશ્રેણિપ્રરૂપણા હરિયાળી સંયમશ્રેણિવિચાર (સઝાય) હરિયાળીનો ટબ્બો સંયમશ્રેણિવિચારનો ટબ્બા હિતશિક્ષાની સઝાય સંવિગ્નપક્ષીયવદનચપેટા હૂંડીનું સ્તવન સવા સો ગાથાનું રહસ્યગર્ભિત હેતુગર્ભિત પડિક્કમણની સઝાય ( હિન્દી કૃતિઓ અષ્ટપદી દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ આધ્યાત્મિક ગીત નવનિધાન નવ સ્તવનો ગીત નેમ-રાજુલનાં ગીત (૪) ગૌતમપ્રભાતિ સ્તવન નેમિનાથનું સ્તવન (બીજી ચોવીસીમાંનું) જસવિલાસ વિશિષ્ટજિનસ્તવનો (૩) જિન-ગીત ૧. શું આ જસવિલાસમાં અંતર્ગત છે ? ૨. વીસ સ્તવનો પૈકી પહેલું અને બારમું હિન્દીમાં છે જ્યારે નવમું હિન્દી અને ગુજરાતીમાં છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પરિશિષ્ટ ૨ઃ કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ વિશિષ્ટનિસ્તવનોરૂપ પદો (૧૩) સામાન્યનિસ્તવનરૂપ આઠ પદો સમતાશતક સામ્યશતક સામાન્ય જિનસ્તવન હોરીગીત (ગ્રંથાંશ) નામોનાં સમીકરણો અગિયાર ગણધરને નમસ્કાર = ગણધરગુણગાન અર્થદીપિકા = તત્ત્વદીપિકા = તત્ત્વાર્થદીપિકા અષ્ટક = અષ્ટકઢાત્રિશત્ = જ્ઞાનસાર અષ્ટકતાત્રિશત્ = અષ્ટક = જ્ઞાનસાર આઠ યોગદષ્ટિની સઝાય = યોગની આઠ દૃષ્ટિની સઝાય આધ્યાત્મિકમતખંડન = આધ્યાત્મિકમ/પરીક્ષા આધ્યાત્મિકતપરીક્ષા = આધ્યાત્મિકમતખંડન ઐન્દ્રસ્તુતિ = ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા = ઐન્દ્રસ્તુતિ કુગુરુની સઝાય = પાંચ કુગુરુની સઝાય ગણધરગુણગાન = અગિયાર ગણધરને નમસ્કાર ચડ્યા પડ્યાની સઝાય = સંવિગ્નપક્ષીયવદનચપેટા = હિતશિક્ષાની સઝાય જૈનતર્કભાષા = તર્કભાષા જ્ઞાનસાર = અષ્ટક = અષ્ટકઢાત્રિશતુ તત્ત્વદીપિકા = અર્થદીપિકા = તત્ત્વાર્થદીપિકા તત્ત્વાર્થદીપિકા = અર્થદીપિકા = તત્ત્વદીપિકા તર્કભાષા = જૈનતર્કભાષા દિસ મતનું સ્તવન = વર્ધમાન જિનેશ્વરનું સ્તવન દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વીરસ્તવ = વરસ્તવન = વરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન = હૂંડીનું સ્તવન દ્રવ્ય-અનુયોગ-વિચાર = દ્રવ્યગુણ પર્યાયનો રાસ દ્રવ્યગુણ પર્યાયનો રાસ = દ્રવ્ય-અનુયોગ-વિચાર નયપ્રદીપ = સપ્તભંગીન પ્રદીપ ન્યાયખંડખાદ્ય = મહાવીરસ્તવ = વરસ્તોત્ર ૧, પંદર પદો પૈકી આઠમું અને બારમું ગુજરાતીમાં છે. ૨. આનું અપર નામ સામ્યશતક છે. ૩ અધિક નામાન્તરો માટે જુઓ પરિશિષ્ટ ૪. Page #400 -------------------------------------------------------------------------- ________________ યશોદોહન હON પાંચ કુગુરુની સઝાય = કુગુરુની સઝાય પાર્શ્વજિનસ્તોત્ર = “વારાણસી પાર્શ્વનાથસ્તોત્ર પ્રતિક્રમણહેતુગર્ભિત સ્વાધ્યાય = હેતુગર્ભ પડિક્કમણની સઝાય મહાવીરસ્તવ = ન્યાયખંડખાદ્ય = વરસ્તોત્ર મહાવીરસ્વામીનું સ્તવન = સમવસરણનું સ્તવન મુક્તાશુક્તિ= વૈરાગ્યરતિ યતિધર્મબત્રીસી = સંજમબત્રીસી યોગની આઠ દૃષ્ટિની સઝાય = આઠ યોગદૃષ્ટિની સજઝાય વર્ધમાન જિનેશ્વરનું સ્તવન = દસ મતનું સ્તવન વારાણસી” “પાર્શ્વનાથસ્તોત્ર = પાર્શ્વજિનસ્તોત્ર વાહણ-સમુદ્ર-સંવાદ = સમુદ્ર-વહાણ-સંવાદ વિરdવ = દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વીરસ્તવન = વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન = હૂંડીનું સ્તવન વરસ્તવન = દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વરસ્તવ = વરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન = હૂંડીનું સ્તવન વરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન = દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વરસ્તવ = વીરસ્તવન = હૂંડીનું સ્તવન વિરસ્તોત્ર = ન્યાયખંડખાદ્ય = મહાવીરસ્તવ વૈરાગ્યરતિ = મુક્તાશુક્તિ ષટ્રસ્થાનકસ્વાધ્યાય = સમકિતનાં છ સ્થાનની ચોપાઈ સંવિગ્નપક્ષીયવદનચપેટા = ચડ્યા પડ્યાની સઝાય = હિતશિક્ષાની સઝાય સંજમબત્રીસી = યતિધર્મબત્રીસી સપ્તભંગીનયપ્રદીપ = નયપ્રદીપ સમકિતનાં છ સ્થાનની ચોપાઈ = ષટ્રસ્થાનકસ્વાધ્યાય = સમ્યકત્વચોપાઈ સમતાશતક = સામ્યશતક સમવસરણનું સ્તવન = મહાવીરસ્વામીનું સ્તવન સમુદ્ર-વહાણ-સંવાદ = વાહણ-સમુદ્ર-સંવાદ સમ્યક્તચોપાઈ = સમકિતનાં છ સ્થાનની ચોપાઈ = ષટ્રસ્થાનકસ્વાધ્યાય સવા સો ગાથાનું ન રહસ્યગર્ભિત સ્તવનન્સીમધરસ્વામીને વિનતિરૂપ સ્તવન સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્યગર્ભિત સ્તવન = સીમન્વરસ્વામીનું સ્તવન સાધુના ગુણગાનની સઝાય = સાધુવન્દના Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પરિશિષ્ટ ૨: કૃતિકલાપનું ભાષાદીઠ વર્ગીકરણ સાધુવન્દના = સાધુના ગુણગાનની સાય સામ્યશતક = સમતાશતક સિદ્ધ જિનનાં સહસ્ર નામ = સિદ્ધસહસ્રનામવર્ણન છંદ વિદ્ધસહસ્રનામવર્ણન છંદ = સિદ્ધ જિનનાં સહસ્ર નામ સીમન્ધરસ્વામીનું સ્તવન = સાડી ત્રણ સો ગાથાનું સિદ્ધાન્તવિચારરહસ્યગર્ભિત સ્તવન સીમન્ધરસ્વામીને વિનતિરૂપ સ્તવનસવા સો ગાથાનું નય૨હસ્યગર્ભિત સ્તવન હિતશિક્ષાની સજ્ઝાય = ચડ્યા પડ્યાની સજ્ઝાય = સંવિગ્નપક્ષીયવદનચપેટા હૂંડીનું સ્તવન = દોઢ સો ગાથાનું કુમતિમદગાલન સ્તવન = વીરસ્તવ = વી૨સ્તવન = વી૨સ્તુતિરૂપ હૂંડીનું સ્તવન હેતુગર્ભ પડિક્કમણની સજ્ઝાય = પ્રતિક્રમણહેતુગર્ભિત સ્વાધ્યાય Page #402 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારોની સૂચી ૩૦૭ પરિશિષ્ટ ૩ "પ્રથકારોની સૂચી [4] નૈન અકલંક (દિ) ક્ર, ૯૭, ૧૩૯, ૧૪૩ ઉત્તમવિજય ૧૩૯ અભયદેવસૂરિ (તર્કસંચાનન) રૂર, ૧૫૭ ઉદયવિજય ૮૨ અભયદેવસૂરિ (નવાંગીવૃત્તિકાર) કુર, ઉપદેશવૃત્તિકૃત્ ૧૯૦ ૯૬, ૧૭૯, ૨૪૫, ૨૪૬ ઉપાધ્યાયજી ૧૭, ૨૬, ૩૦, ૩૧, રૂર, અમરચંદ માવજી ૨૦૪ ૨૬, ૨૭, ૩, ૪૨, ૪૩, ૪૦, ૪૨, અમરચન્દ્રસૂરિ ર૬, ૨૬ ૬૦, ૬૧, ૩, ૬૩, ૬, ૧૮, ૨૬, અમરચન્દ્રસૂરિ દૂર જુઓ સિંહશિશુક ૯૫, ૯૬, ૯૭, ૧૧૨, ૧૨૩, ૧૨૮, અમિતગતિ દિ) ૨૦, ૧૮૬ ૧૩૦, ૧૬ ૨, ૧૭૦, ૧૭૩, ૨૧૧, અમૃતચન્દ્ર (દિ) ૧૧૬ ૨૧૨, ૨૧૩, ૨૨૫, ૨૫૫ જુઓ અમૃતચન્દ્રસૂરિ દિ) ર૦ જશ, જશવિજય, જશવિજય-ગણિ, જસવિજય, જસવિજયગણિ, આ ન્યાયાચાર્ય, યશોવિજય અને આગમોદ્ધારક રૂ૩, ૩૩ જુઓ આનન્દ- યશોવિજયગણિ સાગરસૂરિજી ઉમાસ્વાતિ ૨૦, ૨૦, ૨૩, ૪૨, ૬, આચાર્ય ૧૪૩, ૧૫૧ જુઓ ! ૧૨૬, ૧૪૧, ૧૫૯, ૧૭૯ જુઓ હરિભદ્રસૂરિ વાચક અને વાચક-ચક્રવર્તી આનન્દઘન(જી) પ૭, ૨૧૨, ૨૪૧ ઉમાસ્વામિગણિ ૧૨૮ આનન્દસાગરસૂરિજી રૂ૩, ૨૨૦, ૨૩૫ જુઓ આગમોદ્ધારક આનન્દસૂરિ દૂર જુઓ વ્યાઘશિશુક ઋષભદાસ ૪૧ આવશ્યકનિર્યુક્તિકૃતુ ૨૪૯ જુઓ ભદ્રબાહુ અને ભદ્રબાહુસ્વામી ૧. આથી ગ્રન્થના પ્રણેતા, સંકલનકાર, સંશોધક, સહાયક, લેખ લખનાર, પ્રસ્તાવનાકાર તથા વક્તા અભિપ્રેત છે. ૨. આ દેવનાગરી અંક તે ઉપોદઘાતનો પઠાંક છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ યશોહન જયરામ ૧૮૬ કમલસંયમ ૬ જશ ૪૨, ૪૪, ૫૦, ૬૪, ૬૯, ૭૮, કપૂરવિજયજી (સન્મિત્ર) ૮૯, ૯૧, | ૮૮ જુઓ ઉપાધ્યાયજી જશવિજય ૪૪ (કવિ), ૧૩૯ (કવિ), ૨૦૪ ૨૧૧ (કવિ), ર૧૨ કાત્તિ ૧ જશવિજયગણિ પ૭, ૧૬૯ કાન્તિવિજય ૧ જયવિજયગણિ ૧૧૯, ૧૯૪, ૧૯૫ કુંવરજી આણંદજી ૮૯, ૯૧ જસવિજય વિમલહર્ષના શિષ્ય) ૧૯ કુન્દકુન્દ દ) : જુઓ યશોવિજય કુલમર્ડનગણિ ૧૩૯ જિનભદ્ર ૧૩૬ જુઓ ભાષ્યકાર ક્ષમાકલ્યાણ ૭૩ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રૂર, ૯૬, ૯૮, ૧૦૬, ૧૨૪, ૧૩૪, ૧૭૧, ગધહસ્તિનું ફરૂ જુઓ ગન્ધહસ્તી અને [ ૧૭૯, ૧૯૦ સિદ્ધસેન દિવાકર જિનમન્ડન ૧૮૬ ગન્ધહસ્તી ૬૪ જુઓ સિદ્ધસેનગણિ જિનવિજય (ખિમાવિજયના શિષ્ય) ૬૪ ગન્ધહસ્તી ફ૨, , ૬, ૧૭૯ જુઓ જિનહર્ષ જીરૂ | સિદ્ધસેન દિવાકર જિનેશ્વરસૂરિ ૨૨૭ ગમ્ભીરવિજયગણિ ૧૯૭, ૧૯૯, જેન કામતાપ્રસાદ (દિ.) ૨૦ ર૦૧, ૨૦૩ જ્ઞાનવિમલસૂરિ રડ, ૭૮, ૨૪૨ જ્ઞાનસાર(ગણિ) ૨૦૭, ૨૦૯ જ્ઞાનાનન્દ ૨૦૮ ચતુરવિજયજી (અમરવિજયજીના શિષ્ય) ૭૪, ૧૯, ૩૨, ૧૨૫ ચન્દુલાલ ૧૩૭ ઝવેરી મોહનલાલ ભ. ૬૭ ચન્દ્રસેનસૂરિ ૧૩૧ ચાંદવડકર બાલચંદ હીરાચંદ ૨૦૩ દરબારીલાલ જૈન કોઠિયા દિ) ૬s, . દાનવિજયગણિ ૧૧૫ જંબૂવિજયજી ૭, ૨૪૨ દેવગુપ્ત ૧૨૭ જયચન્દ્ર ૧૭૯ દેવચન્દ્ર (અધ્યાત્મરસિક) ૨૪, ૭૨, જયચન્દ્રસૂરિ ઉરૂ ૬૪, ૭૮, ૨૦૧, ૨૦૩ ૧. જુઓ જેન ગૂર્જર કવિઓ ભા. ૨, પૃ. ૪૭૩-૪૯૬). Page #404 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારોની સૂચી, ૩૯ દેવરાજ ર૫૩ ૨૩૧, ર૩૩, ૨૪૩, ૨૪૫, ૨૪૭ દેવવિજયગણિ ૧૭ જુઓ ઉપાધ્યાયજી દેવસૂરિ ૧૨૭ દેવસેન (? અન્ય) ૧૮૬ દેવસેન દિ) ૧૩૪, ૧૩૫ ૧૩૬, પદ્મવિજય ૧૧૩, ૧૧૪, ૧૮૦, ૧૮૩, ૧૬૮ ૨૩૮, ૨૪ર દેશાઈ મોહનલાલ દલીચંદ ૭૪, ૭૬, ૨. પાર્શ્વકીતિ ૧૮૬ ૩, ૧૦, ૧૩, ૧૯, ૧૩૮ પાશચન્દ્ર ૧૭૬ દોશી બેચરદાસ ૧૨૮ પુણ્યવિજયજી ફ૪, ૨, ૩, ૧૮, ૪૮, ૯૮, ૧૯૬ પૂજ્યપાદ (દિ) ૧૨૬, ૨૧૧, ૨૧૨ ધનપાલ ૨૦૧ પ્રતાપવિજયજી ૭૩, ૧૬૬ ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ, ૧૭૯, ૨૫૪ પ્રભાચન્દ્ર (દિ) ૧૬૫, ૧૭૪, ૨૧૧ ધર્મભૂષણ (ત્રીજા) દિ) ૪૬, ૬, ૧૦૧ પ્રભાનન્દસૂરિ ૧૧૮ ધર્મસાગરગણિ ૪૦, રૂ, ૧૬ ૨, ૧૭૬, પ્રેમી નાથૂરામ (દિ.) ૧૨૬ ૧૮૭ ધુરન્ધરવિજયગણિ 9૪, ૯૨, ૧૨૫, ૧૬૯ બપ્પભદિસૂરિ ૩૧, ૩૪ બુદ્ધિસાગરસૂરિ) ૯૫ બુદ્ધિસાગરસૂરિજી ૭૩, ૨૧૨ નન્દલાલ દિ) ૨૦ નન્નસૂરિ ૨૫૪ નયન્ટિ )સાગરગણિ ૧૧૮ ભગવતીદાસ (દિ.) ૩૮ નેમિચન્દ (ભાંડાગારિક) ૨૪૩ ભગવાનદાસ હરખચંદ ૮૩ નેમિચન્દ્ર શાસ્ત્રી (દિ) ૨૧૦ ભદ્રંકરવિજયજી ૨૧૯ ન્યાયાચાર્ય 9૬, ૭, ૧૪, ૧૫, રૂરૂ, ભદ્રબાહુ ૨૪૯ જુઓ આવશ્યક૩૬, ૩૬, ૪૬, ૪૨, ૪૩, ૨, ૩, | નિયુક્તિકૃત્ ૬૪, ફ૬, ફ૬, ૬૦, ૬૬, ૭૦, ૧૦૩, ભદ્રબાહુસ્વામી ૧૭૯, ૨૨૨, ૨પર ૧૨૭, ૧૩૧, ૧૪૭, ૧૪૩, ૧૪૬, ભાનુવિજયજી ૪૦, ૧૨૪ ૧૪૭, ૧૪૮, ૧૫૫, ૧૬ ૫, ૧૬૯, ભાવપ્રભસૂરિ ૭૭, ૧૦૬, ૧૦૮, ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૮૫, ૧૮૭, ૧૯૫ ૧૭૯, ૧૮૦ ૨૧૪. ૨૧૮, ૨૨૦, ૨૨૨, ૨૨૫ ભાખ્રકાર ૧૪૧, ૧૫૭, ૧૭૯ જુઓ ભ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જિનભદ્ર ભાષ્યકૃત્ ૧૪૩, ૧૫૯ ભાષ્યસુધામ્ભોનિધિ ૧૨૭ ભોજસાગ૨ ૧૩૭ મ મલયગિર ૬૭, ૧૭૯ મલયિગિરસૂરિ ૨૨, ૯૫, ૯૬, ૧૨૭, ૧૩૭, ૧૯૫, ૨૩૬ મલ્લવાદી, ક્ષમાશ્રમણ રૂ૨, ૬૬, ૯૫, ૯૬, ૧૩૧, ૨૪૧, ૨૫૪ મલ્લિષેણ ૧૪૯ મહાવાદી ૩૦, ૧૪૩, ૧૫૯ જુઓ સિદ્ધસેન (દિવાક૨) મહેતા મનઃસુખભાઈ કિરચંદ ૧૦૫ માણિક્યચન્દ્રસૂરિ ૧ માણિક્યસાગ૨ ૧૧૮ માનવિજયગણિ ૭, ૧૮૬, ૨૧૯ માલવણિયા દલસુખ ૯૪ મુનિચંદ્રસૂરિ ૧૩૭ મૂલ ટીકાકાર ૧૯૦ મેઘરાજ ૧૧૮ મેરુવિજય ૩૨ મોરખિયા વસન્તલાલ કાન્તિલાલ ૨૧૦ મોહનવિજયજી (મોહનસૂરિ) ૨૨૦ ય યશોભદ્રસૂરિ ૨૦૬, ૨૧૩, ૨૧૪ યશોવિજ્ય ૬૭, ૩૪, ૪૮, ૬૯, ૧૯૧ જુઓ ઉપાધ્યાયજી યશોવિજય (! અન્ય) ૨૨૫ યશોવિજય (વિમલહર્ષના શિષ્ય) ૧૯ જુઓ જવિજય યશોવિજયગણિ ૧૬, ૧૦, ૧૨ ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૬, ૨૬, ૨૭, ૨૬, ૨૨ ૩૦, ૨૨, ૨૩, ૨૪, ૩૬, ૪૦, ૧૬, ૧૬, ૨૭, ૨૬ ૬૦, ૫, ૮, ૧૫, ૧૮, ૧૯, ૨૧-૨૬, ૨૮, ૩૮, ૪૦, ૪૨, ૪૪, ૪૯, ૫૨, ૫૬, ૫૭, ૬૫, ૭૫, ૭૬, ૭૭, ૭૯, ૯૩, ૧૦૦, ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૨૪, ૧૨૫, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૮, ૧૫૪, ૧૫૮, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૭૪, ૧૭૯, ૧૮૩, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૧૫, ૨૨૦, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૫૪, ૨૫૫ યશોવિજયગણિ (અન્ય ) ૧૨૮ યશોવિજયજી ૬૩, ૭, ૮, ૬૪, ૭૫, ૭૬, ૧૨૮, ૨૧૦ જુઓ ઉપાધ્યાયજી યશોવિજયજી ૯.૬૩, ૭૭, ૧૫૯ યશોવિજયજી (વિજયધર્મસૂરિના શિષ્ય) ૨, ૩ યોગાચાર્ય ૧૭૯ રત્નશેખરસૂરિ ૧૯, ૭૭ રવિસાગર ૩૨ રાજશેખર ૧૧૮ રામસિંહ ૧૩૯ યશોદોહન Page #406 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારોની સૂચી લાધાશા ૬૦ લાલન, પં. ૬૫ લાવણ્યવિજય ૨૨૦ લાવણ્યસમય ૪ લોંકાશાહ ૯૪ વકીલ મૂલચંદ નથુભાઈ ૧૭૫, ૧૮૦ વાચક ૧૭૧ જુઓ ઉમાસ્વાતિ વાચકચક્રવર્તી ૧૪૧, ૧૫૯, ૧૭૯ વાદિવેતાલ ૧૫૭ જુઓ શાન્તિસૂરિ વિજયદર્શનસૂરિજી ૧૪૧, ૧૫૨ વિજયનન્દનસૂરિજી ૧૪૧, ૧૪૨ વિજયનેમિસૂરિજી ૧૪૯, ૧૫૧, ૧૫૨, ૧૫૫ વિજયપદ્મસૂરિજી ૪૬, ૪૭, ૭૪, ૧૫૧ વિજયપ્રભસૂરિ ૧૨૫ વિયલબ્ધિસૂરિજી ૧૭, ૩૨ વિજયલાવણ્યસૂરિજી ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૮, ૧૧૫, ૧૧૭, ૧૩૦, ૧૪૮ વિજ્યસિંહ ૬૦, ૨૧૨ વિજયામૃતસૂરિજી ૧૪૮ વિજયોદયસૂરિજી ૧૨૭, ૧૩૯, ૧૪૨ વિદ્યાનન્દ (દિ.) ૧૪૦ વિનયવિજય ૭૫ વિનયવિજયગણિ ૪૧, ૩૪, ૬૭, ૭૧, ૭૪, ૭૫, ૮૨, ૧૮૬, ૨૦૭ વિમલકીર્તિ ૨૧ વિમલદાસ (દિ.) ૧૧૫ વીરવિજય ૫૬, ૧૯૭, ૧૯૯ વૃદ્ધાચાર્ય ૩૨ વૃદ્ધિવિજય ૮૨ વૃદ્ધિવિજય ૨૫૪ વ્યાઘશિશુક ૬ જુઓ આનંદસૂરિ શ શŻભવસૂરિ ૩૬ શાન્તિસૂરિ ૧૩૧ જુઓ વાદિવેતાલ શાન્તિસૂરિ ૧૫૭ શાન્તિસૂરિ ૨૪૧ શાહ દીપચંદ છગનલાલ ૨૦૩ શાહ દુર્લભદાસ કાલિદાસ ૪૦ શાહ ધીરજલાલ ટોકરશી ૮૯ શાહ પી. કે. ૨૦૨ શિવલાલ ૧૯ શિવશર્મસૂરિ ૧૩૭ શિવાનન્દ્રવિજયજી ૧૮૬ ૩૧૧ શીલાંકસૂરિ ૨, ૧૯૮ શોભન (મુનિ) ૨૦, ૩૧ શ્રુતસાગર (દિ.) સ સંઘતિલકસૂરિ ૨૧૪ સંઘવી વેલચંદ ધનજીભાઈ ૨૦૪ સંઘવી સુખલાલ ૬૩, ૭૨, ૭૪, ૭૬, ૨, ૯૪ જુઓ સુખલાલ, પં. સમન્તભદ્ર (દિ.) રૂ૬, ૬૨, ૬, ૯૭, ૧૩૯, ૧૪૩ સિંહવાદિગણિ ક્ષમાશ્રમણ ૧૮, ૯૫, ૨૫૪ જુઓ સિંહસૂરિવાદિગણિ ક્ષમાશ્રમણ સિંહવિજ્ય ૬૦, ૨૧૨ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યશોદોહન સિંહશિશુક દૂર જુઓ અમરચન્દ્રસૂરિ હરિ ર૬, ૨૬ જુઓ હરિફેણ સિંહસૂરિવાદિગણિ ક્ષમાશ્રમણ ૬૭, હરિભદ્રસૂરિ યાકિનીના ધર્મસૂન) ૩૨, ૨૪ર જુઓ સિંહવાદિગણિ | રૂડ, ૪૦, ૪૧, ર, ફ૬, ૬, ૭, ક્ષમાશ્રમણ ૬૬, ૬૦, ૭ર, ૧૫, ૪૮, ૯૧, ૯૫, સિદ્ધર્ષિ ૮૪, ૧૯૦ ૧૧૮, ૧૨૭, ૧૪૩, ૧૪૫, ૧૪૬, સિદ્ધસેન ૬૬, ૯૭, ૧૩૬, ૧૯૦ | ૧૬૦, ૧૭૯, ૧૮૬, ૧૯૦, ૧૯૪, સિદ્ધસેનગણિ ૬, ૧૨૬, ૧૬૮ ૧૯૫, ૨૦૪, ૨૦૫, ૨૧૩, ૨૧૪, સિદ્ધસેન દિવાકર) (વાદી) ૩૦, ૩૨, ૨૨૦, ૨૨૨, ૨૨૬, ૨૨૭, ૨૩૧, રૂ૦, ૪૨, ૬૨, ૬૪, ફ૬, ૯૬, ૨૩૨, ૨૪૫ ૧૦૬, ૧૩૪, ૧૪૩, ૧૬૮, ૨૪૯ હરિભદ્રાચાર્ય ૧૪૧, ૧૭૯ જુઓ મહાવાદી હરિષણ દિ) ૧૮૬ સુખલાલ પં. રૂ, દ૬, ૯૪, ૫, ૧૦૦, હરિફેણ ૨૬, ૨૬ જુઓ હરિ ૧૦૧, ૧૨૮, ૧૨૯, ૧૪૩, ૧૪૮, હીરાકુમારી ૯૪ ૧૬ ૧, ૧૮૦ ૨૦૬ જુઓ સંઘવી હીરાલાલ વિ. હંસરાજ ૮૬ સુખલાલ હીરાલાલ હંસરાજ ૧૪૯ સુધર્મસ્વામી ૧૭૯ હેમચન્દ્રવિજય સુશીલવિજયગણિ ૧૪૮ હિમચન્દ્રસૂરિ (કલિ.) ૨૬, ૬૭, ૬, ૭ર, સોમસુન્દરસૂરિ ૨૫૪ ૨૪, ૨૬, ૧૧૮, ૧૪૯, ૧૭૧, ૨૦૧ સોમોદયગણિ ૧૧૮ જુઓ હેમસૂરિ સૌભાગ્યસાગર ૧૮૬ હેમચન્દ્રાચાર્ય ૬૭, ૧૭૯ સ્તુતિકાર ૧૪૩ હેમરાજ પાંડે (દિ.) ૨૦, ૧૬ ૬, ૧૬૮ હેમવિજય ૩૨, ૨૦૮ હેમસૂરિ ૧૦૪, ૧૧૯ જુઓ હરરાજ ૨૫૩ હેમચન્દ્રસૂરિ Page #408 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારોની સૂચી ૩૧૩ [आ] अजैन અર્ચન્ટ (બૌદ્ધ) ૧૩૧, ૧૩ર જુઓ ધર્માકરદત્ત આચાર્ય ૧૫૯ જુઓ 'ઉદયન અને ચતુર્ભુજ ૮૨ ચિન્તામણિકાર ૧૫૦ જુઓ ગંગેશ ઉદયનાચાર્ય ચિન્તામણિકૃતુ ૧૦૪, ૧૪૧, ૧૫૧, |_૧૫૯ ઉદયન ૧૨૦, ૧૨૩, ૧૪૭, ૧૫૦, ૧૭૯ જુઓ આચાર્ય જગદીશ ૬૭ ઉદયનાચાર્ય ૬૪, ૧૦૪, ૧૪૧ જયદેવ ૭૦ ઉદ્દદ્યોતકર ૧૫૯ જાનકીનાથ શર્મા ૧૦૨ જૈમિનિ ૭. કાણે, મહોપાધ્યાય ૨૫ કાવ્યપ્રકાશકાર ૧૭૯ જુઓ મમ્મટ તત્રિક ૧૭૯ કુમારિક ભટ્ટ (મીમાંસક) ૯૭, ૧૦૧ કેશવમિશ્ર ૨૦, ૧૦૧ ગ થિલ ૧૪૧ ગંગેશ ઉપાધ્યાય) ૬૧, , ૬૪, ૧૦૮ જુઓ ચિન્તામણિકાર અને દવે કનૈયાલાલ ભાઈશંકર ૨ ચિન્તામણિકૃત્ દવે ટી. એન. ૨૫૪ ગાધર ૨૭, ૧૬ ૧ દિનાગ (બૌદ્ધ) ૨૧, ૧૪૧ ગુણાનન્દ દઉ દિધિતિક્ત ૧૨૦, ૧૨૧, ૧૨૩, ૧૫૯ ગુણાનન્દ વિદ્યાવાગીશ દદ, ૧૫ર જુઓ રઘુનાથ ગૌતમ ૨૪૯ દ્વિવેદી મણિલાલ નભુભાઈ ૨૧૧ ૧. એઓ ‘આચાર્ય તરીકે સુપ્રસિદ્ધ છે. એમનું અપર નામ ‘ઉદયકર' છે. એમનો જન્મ દરભંગાની ઉત્તરે વીસ માઈલ ઉપર આવેલા મહારાણિક ગામમાં થયો હતો. એમણે શકસંવત્ ૯૦૬ માં લક્ષણાવતી નામની કૃતિ રચી હતી. એમની અન્ય કૃતિઓ નીચે મુજબ છે : આત્મતત્ત્વવિવેક કિંવા બૌદ્ધધિક્કાર, યાને બૌદ્ધાધિકાર, કિરણીવલી, કુસુમાંજલિ અને ન્યાયવાર્તિકતાત્પર્યટીકાપરિશુદ્ધિ. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ધ ધમકીર્તિ (બૌદ્ધ) ૧૩૧, ૧૫૧ ધર્મશૃગાલક ૧૭૯ ધર્માંકરદત્ત ૧૩૧ જુઓ અર્ચટ નારાયણાચાર્ય ૧૫૨ નૃસિંહ પંચાનન ૧૦૨ ન્હાનાલાલ 9 ભટ્ટ જુઓ કુહિરલ ૧૦૪, ૧૪૧ ભટ્ટાચાર્ય ૩૩, ૧૦૪, ૧૩૨ ભામહ ૧૨ ભૂષણકાર ૧૦૪ ભૂષણસા૨કૃત્ ૧૪૧ ભોજ ૨૨૯, ૨૩૩ પક્ષધરમિશ્ર ૬૪, ૬, ૧૦૪, ૧૦૮, મિશ્ર ૧૦૪, ૧૫૧, ૧૫૯ મુર ૧૪૧ પતંજલિ મહર્ષિ ૪૧, ૬, ૬૬ ૧૪૨, મુરારિમિશ્ર ૧૦૨ ૧૫૦, ૧૫૧ ૨૦૬, ૨૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨ પ્રકાશાત્મયતિ ૨૧ પ્રજ્ઞાકરગુપ્ત (બૌદ્ધ) ૨૦, ૧૦૧, ૧૪૧ પ્રભાકર ૧૦૪, ૧૨૩ પ્રભાકર ભટ્ટ ૭ પ્રેમાનન્દ ૫૫, ૬૪ ભ મણિકૃત્ ૧૦૪, ૧૨૦, ૧૨૧, ૧૨૩, ૧૫૧, ૨૧૪ મણ્ડનમિશ્ર રૂ૧, ૧૪૧ મથુરાનાથ ૨૧, ૬૬, ૧૦૮, ૧૩૨ મથુરાનાથ તર્કવાગીશ ૨૨, ૬૬ મધુસૂદન ૨૦, ૬૨, ૬૦, ૬૧, ૯૫, ૯૭ મધુસૂદન સરસ્વતી ૬૭ મનુ ૧૦૪, ૧૭૯ મમ્મટ ૨૫ જુઓ કાવ્યપ્રકાશકાર મહાપ્રલયવાદી ૧૫૯ મહાભાષ્યકાર ૨૦૬ મહેતા નર્મદાશંકર દેવશંક૨ ૭૩ માધવાચાર્ય ૬૦ જુઓ વિદ્યારણ્ય યશોદોહન ય યાદવ ૧૦૧, ૧૦૩ યૌક્તિક ૧૬૦ ૨ રઘુદેવ (ન્યાયાલંકાર) ૬૭ રઘુદેવ ભટ્ટાચાર્ય ૬૭, ૬૬, ૧૪૧ રઘુનાથ ૬૬ જુઓ દીદ્ધિતિકૃત્ રઘુનાથ શિરોમણિ ૬૨, ૬, ૬૭, ૧૦૭, ૧૦૮ રાધાકૃષ્ણ ૧૮૦ રામદાસ ૧૭૯ રામભદ્ર ૬૭ ૨ામભદ્ર સાર્વભૌમ ૨૨, ૬૭, ૧૫૮ વ વર્ધમાન ૬૨, ૬૪, ૧૨૩, ૧૫૧, ૧૫૯ Page #410 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારોની સૂચી ૩૧૫ વાચસ્પતિમિશ્ર ર૦, રૂ9, ૫ શિવાદિત્ય ૬૭ વાસ્યાયન ૩૪ શિવાદિત્યમિશ્ર ૧૦૨ વિદ્યારણ્ય ૬૦ જુઓ માધવાચાર્ય શ્રીકૃષ્ણ ન્યાયાલંકાર ૧૦૩ વિવરણાચાર્ય રૂ9, ૨, ૯૭ શ્રીહર્ષ ૧૨ દર, ૧૦૬ વિશ્વનાથ ૨૫ સ વેલણકર હરિ દામોદર ૧૯ વ્યાસ (ભાષ્યકાર) ૬૧ સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, ડૉ. ૬૦, ૭૬ વ્યાસ ૨૨૮ સર્વજ્ઞાત્મમુનિ રૂ9. વ્યાસ ૨૩૨ સાયણાચાર્ય ૬૦ સુરેશચાર્ય રૂ9. શ સ્વતંત્ર (ર) ૧૫૯ શકટસૂન ૨૪૯ શંકરસ્વામી ૧૫૯ શિરોમણિ ૧૫ર. ૧૫૯ જુઓ હરિદાસ ન્યાયાલંકાર ૬૬ દીધિતિકૃતું. die (Hall) && Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આ અગિયાર અંગ ઉપાંગની સજ્ઝાય ૪૬, ४७ અગિયાર અંગની સજ્ઝાય ૪૬, ૪૭, પરિશિષ્ટ ૪ ગ્રન્થો અને લેખોની સૂચી [3] જૈન ૬૬, ૧૨, ૧૪, ૨૫૦ અજિતનાથનું સ્તવન, તારંગામંડન ૪૪, ૪૬ અલ્ઝપ્પમયપરિક્ષા ૨૨, ૬, ૮, ૧૨૯, ૧૬૨, ૧૬૪, ૨૫૫ જુઓ અધ્યાત્મમતપરીક્ષા - અનુવાદ ૧૬૪ છાયા ૧૬૪ બાલાવબોધ ૧૬૨, ૧૬૫ - ભાષાંતર (અજ્ઞાત) ૧૬૫ વિવરણ (ગુ. સ્વોપન્ન) ૨૨ - વિવરણ (સં. સ્વોપ) ૨૨ – વૃત્તિ (સ્વોપજ્ઞ) ૮, ૧૬૨, ૧૬૪, ૧૬૫ અંચલમતદલન ૨૦ અઢાર પાપસ્થાનક તથા બાર ભાવનાની સજ્ઝાય ૮૯ અઢાર પાપસ્થાનકની સજ્ઝાય ૪૭, ૨૬, ૮૯ ૪૬, – ગુજરાતી અર્થ અને રહસ્ય ૮૯, ૯૧ – વિવેચન ૮૯, ૯૧ અઢાર પાપસ્થાનકોની સજ્ઝાયોની યશોદોહન ચોપડી ૮૯ અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી (ટૂંક પરિચય) ૯૪ ૨*અણાઇવીસિયા ૧૪૩ અણુઓગદાર ૨૬, ૧૦૧, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૧૭, ૨૫૦ જુઓ અણુઓગદાર (સુત્ત), અનુયોગદુવાર, અનુયોગદ્વાર અને અનુયોગદ્વારસૂત્ર - વૃત્તિ ૧૦૫ અણુઓગદાર (સુત્ત) ૨૫૩ જુઓ અણુઓગદા૨ ચુણ્ણિ ૨૫૩ અણુત્તરોવવાઇયદસા ૨૫૦ જુઓ અનુત્તરોપપાતિકદશા ૧. આમાં કોઈ કોઈ ગ્રન્થાંશની પણ મેં નોંધ લીધી છે. ૨. *આ ચિહ્નથી અંકિત કૃતિ તે ગ્રન્થાંશ છે. અધ્યાત્મબિન્દુ ૨૦, ૨૪, ૭૦, ૨૦૪ અધ્યાત્મમતપરીક્ષા ૨૦, ૨૦, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૬૪, ૧૭૭, ૨૩૭, ૨૪૮ જુઓ અલ્ઝપ્પમયપરિક્ષા બાલાવબોધ ૨૦, ૧૬૫, ૧૭૧, ૧૭૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી અધ્યાત્મસાર ૨૧, ૨૪, ૩૬, ૪૬, ૬૬, ૬, ૬૦, ૧૮, ૯૦, ૯૭, ૧૧૬, ૧૯૭ જુઓ અધ્યાત્મસાપ્રકરણ – અનુવાદ ૧૯૭ – ટબ્બો ૧૯૭, ૧૯૯ – ટીકા ૧૯૭, ૧૯૯ – ભાષાંતર ૧૯૯ અધ્યાત્મસાર-અધ્યાત્મોપનિષદ્રાનસાપ્રકરણરત્નત્રયી ૧૯૭ અધ્યાત્મસાપ્રકરણ ૨૦૬ જુઓ અધ્યાત્મસાર અનુભવવાણી, વાચક જશની ૨૦૯ અનુયોગદુવા૨ ૧૮૨ જુઓ અણુ ઓગદાર ૩૧૭ - ઉપોદ્ઘાત (અંગ્રેજી) ૨૦૫, ૨૨૦, ૨૪૫ – વૃત્તિ (સ્વોપક્ષ) ૧૬ અનેકાન્તપ્રવેશ ૨૦, ૨૪, ૩૨, ૨૬, અધ્યાત્મી શ્રીઆનન્દઘન અને શ્રી અનેકાન્તવ્યવસ્થાપ્રકરણ ૧૧૫ – પ્રકાશકીય નિવેદન ૨૬ યશોવિજ્ય ૭, ૧૧ અધ્યાત્મોપદેશ ૧૧, ૨૪, ૭૦, ૨૦૪ અધ્યાત્મોપનિષદ્ ૧૬, ૨૪, ૩૬, ૪૧, ૧, ૬૬, ૯૧, ૧૧૭, ૧૧૮, ૧૯૭, ૧૯૯, ૨૦૦, ૨૦૧ અધ્યાત્મોપનિષદ્ (હૈમ) ૧૨ અનન્તવીર્ય-જિન-સ્તવન ૫૬ ૭૬, ૧૧૮ અનેકાન્તવાદપ્રવેશ ૨૦, ૧૧૮, ૧૪૧ *અનેકાન્તવાદમાહાત્મ્યવિંશિકા ૧૧૭ અનેકાન્તવ્યવસ્થા ૧૬, ૨૧, ૩૩, ૩૪, ૧૮૭ અન્તગડદા ૨૫૦ અન્યયોગવ્યવઐદદ્વાત્રિંશિકા ૧૧૭, ૧૩૬, ૧૪૯ *અનાત્મશંસાષ્ટક ૯૦ - - ટીકા જુઓ સ્યાદ્વાદમંજરી ૧૪૯ અનુત્તરોપપાતિકદશા ૨૫૦ જુઓ અભિધાનચિન્તામણિ ૧૭૫, ૧૮૪ અણુત્તરોવવાઇયદસા અભિનન્દનનાથનું સ્તવન (ચોવીસી પહેલી) ૪૧ અભિનન્દનનાથનું સ્તવન ૪૪, ૪૭ અમૃતવેલની સજ્ઝાય (નાની) ૪૬, ૪૭, ૮૮, ૮૯ વિવેચન ૮૯ અમૃતવેલની સંજ્ઝાય (મોટી) ૪૬, ૪૭, ८८ ૩૬, ૩૬, ૬૬, ૭૧, ૪, ૯૭, ૧૧૫, ૧૧૭, ૧૧૮, ૧૩૬, ૧૪૭, ૧૪૧, ૧૬૦, ૧૭૩, ૧૭૭ જુઓ જૈનતર્ક - વિકૃતિ ૧૧૫ અન્તકૃદ્દશા ૨૫૦ જુઓ આઠમું અંગ |અત્તગડ ૬૯ અનુયોગદ્વાર ૧૦૭, ૧૩૬, ૧૬૩, ૧૭૩, ૧૭૭, ૧૮૨, ૨૪૨, ૨૫૦ - બૃહિિત્ત ૧૮૭ - મૂલટીકા ૧૮૭ અનુયોગદ્વા૨સૂત્ર જુઓ અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા અણુઓગદાર ૧૮૭ અનેકાન્તયપતાકા ૬૬, ૧૪૬, ૨૧૩ અર્થદીપિકા ૨૨૫ જુઓ તત્ત્વદીપિકા - ૩૬, ૧૭૩, Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ યશોદોહન અને તત્ત્વાર્થદીપિકા - વિવરણ ૪૦, ૬૬, ૬, ૬૭, ૬, અહસ્તુતિ ૩૨ જુઓ ઐન્દ્રસ્તુતિ, ૭, ૧૮, ૨૦, ૧૦૪, ૧૧૮, ૧૨૯, ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા અને ૧૩૯, ૧૪૮, ૧૪૧, ૧૫૧, ૧૫૫, જિનસ્તુતિ ૧૬૯, ૧૭૭ અહનામસહસમુચ્ચય ૬૪ – વિવેચન ૧૪૦ અલંકારચૂડામણિ ૨૩, ૨૬, ૧૨, ૨૫, અષ્ટસહસતાત્પર્યવિવરણ ૧૩૯ ૨૬ - ટિપ્પણી ૧૩૯ - ટીકા ૭૧, ૨૬, ૧૭૭ *અસ્પૃશદ્ગતિવાદ ૧૮, ૧૪૭, ૧૫૭, - વિવરણ ર૩, ૨૬, ૧૦૪ ૨૩૫ - વૃત્તિ ૨૬, ૬૭, ૨પ આ - , (હૈમ) ૨૬ અષ્ટક (યશો) ૭૬ ૧૭૭, ૧૯૪ જુઓ આઉરપચ્ચક્ખાણ ૧૮૭, ૨૫૦ જુઓ અષ્ટકઢાત્રિશત્ અને જ્ઞાનસાર આતુપ્રત્યાખ્યાન - વૃત્તિ ૧૭૭ – વૃત્તિ ૧૮૭ અષ્ટક હરિ) ૧૨ ૧૮૭ જુઓ આકર ૧૧૭, ૧૩૬, ૧૮૭ જુઓ અષ્ટક(પ્રકરણ) (હરિ) પ્રમાણનયતત્તાલોક અષ્ટકતાત્રિશત્ ૨૦૧ જુઓ અષ્ટક આગમ ૧૨૧ જુઓ આવસ્મયનિષુત્તિ (યશો.) આગમ ૧૧૭, ૧૨૨, ૧૮૭, ૨૩૭, અષ્ટપ્રકરણ યશો) ૨૦૧. ૨૪૬ ૨૫૩ જુઓ અષ્ટકતાત્રિશતું : આચાર ૮૩, ૯૭, ૧૧૧, ૧૭૭, ૨૪૪, અષ્ટક પ્રકરણ) ૨૨૭ જઓ અષ્ટક ૨૫૦ જુઓ આચારાંગ, (હરિ.) આચારાંગસૂત્ર, આહાર, પહેલું અંગ - વૃત્તિ (જિને.) ૨૨૭ અને પ્રથમ અંગ અષ્ટકપ્રકરણ (હરિ) ૭ જુઓ અષ્ટક આચાપ્રદીપ ૨૦ (હરિ.) આચારાંગ ૧૭૭, ૧૯૧, ૨૩૭ જુઓ અષ્ટપદી ૬૦, ૬૯, ૭૦, ૨૦૭ આચાર અષ્ટપ્રકારી પૂજા ૧૭ – ચૂર્ણિ ૧૮૭ અષ્ટશતી રૂ૩, ૧૪. – ટીકા ૧૮૭ – ભાષ્ય ૧૪૦ જુઓ અષ્ટસહસ્ત્રી તેમજ - નિયુક્તિ ૧૭૭, ૧૮૭, ૧૯૫ આપ્તમીમાંસાલંકૃતિ – વૃત્તિ ૧૯૫ અષ્ટસહસ્ત્રી ૨૩, ૬૬, ૧૨૨, ૧૨૯, આચારાંગસૂત્ર ૧૩૬, ૧૮૭ જુઓ ૧૩૯, ૧૪૦ જુઓ અદૃશતીભાષ્ય આચાર Page #414 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૧૯ આચારોપદેશ રૂ. આધ્યાત્મિકમ/પરીક્ષા ૧૭૩ જુઓ આઠમું અંગ ૬૯ જુઓ અન્નકૂદશા આધ્યાત્મિકમતખંડન આઠ યોગદષ્ટિની સજઝાય ૪૬ જુઓ |– ટીકા (સ્વોપજ્ઞ) ૧૭૩, ૧૭૫ આઠ યોગદષ્ટિની(નો) સ્વાધ્યાય અને |- વિવરણ (સ્વોપલ્સ) ૨૨ યોગની આઠ દૃષ્ટિની સઝાય - વૃત્તિ (સ્વીપજ્ઞ) ૧૭૫ આઠ યોગદષ્ટિનીનો) સ્વાધ્યાય ૨૦૪ આનન્દઘનચોવીસી ૨૩, ૫૭ જુઓ આઠ યોગદષ્ટિની સજઝાય - બાલાવબોધ ૭૧, ૫૭ આતુપ્રત્યાખ્યાન ૧૮૭ જુઓ - વિવરણ રરૂ આઉરપચ્ચકખાણ ‘આન્તરોલિમંડન વાસુપૂજ્ય સ્વામીની - વૃત્તિ ૧૮૭ થોય ૪૬ આત્મકલ્યાણમાળા ૪૧ આપભ્રંશિક પ્રબન્ધ છ9, ૧૧૬, ૧૧૭ આત્મખ્યાતિ (અમૃત) ૨૦ આપ્તપરીક્ષા ૨૦ આત્મખ્યાતિ ૨૦, ૨૪, ૬, ૧૮, આપ્તમીમાંસા રૂરૂ, રૂદ, ૪૨, ૬૬, ૧પ૮, ૧૭૩ ૯૭, ૧૨૦, ૧૩૨, ૧૩૯, ૧૪૧, આત્મજ્યોતિ સ્વરૂપપંચવિંશતિકા ૬૫ ૨૨૬ જુઓ દેવાગમસ્તોત્ર જુઓ પરમજ્યોતિ પંચવિંશતિકા – ભાષ્ય ૧૪૦ આત્મપ્રબોધકજીપક સજઝાય ૨૦૪ – ભાષ્યટીકા ૧૪૦. આત્મપ્રબોધની સજઝાય ૪૬, ૪૭ આપ્તમીમાંસાલંકૃતિ ૧૪૦ જુઓ આદિજિનસ્તવન ૨૬, ૪, ૩૩, ૩૪, અષ્ટશતીભાષ્ય અને અષ્ટસહસ્ત્રી ૧૩૯ જુઓ ઋષભદેવસ્તવન, શ્રી આયાર ૨, ૪૩, ૧૦૭, ૧૧૪, ૧૪૩, શત્રુંજયમંડન, પુંડરીકગિરિરાજ- ૧૮૨, ૧૯૮, ૨૪૭, ૨૫૦ જુઓ સ્તોત્ર આચાર - અનુવાદ ૩૩ - ટીકા ૨, ૧૧૭, ૧૯૮ આદિનાથનું સ્તવન પ૭ - નિર્જુત્તિ ૧૯૮ આદિનાથસ્તવન ૪૬ આરાધક-વિરાધક-ચતુર્ભગી ર૨, ૬૦, આદેશપટ્ટક 89. ૧૮, ૨૪૭ આધ્યાત્મિક ગીત ૪૬, ૬ - ટીકા (સ્વોપs) ૨૨, ૧૮, ૨૪૭ આધ્યાત્મિક પદો ૩૮, ૨૦૭, ૨૦૯ આરાધનાપતાકા ૧૮૭ - વિવેચન ૨૦૯ આર્ષ ૧૭૭ આધ્યાત્મિકમતખંડન ર૨, ૬૭, ૧૬ ૨, આભીયચરિત ર૪, ૨૬, ૭, ૧૮, ૧૭૩ જુઓ આધ્યાત્મિકમતપરીક્ષા ૭૩ આધ્યાત્મિકમતદલન ૨૦ આહંતદર્શનદીપિકા ૯૮, ૨૧૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આલોકહેતુતાવાદ ૨૪, ૩૩, ૭૧, ૧૬૧ આવશ્યક ૧૦૭, ૧૧૧, ૧૧૪, ૧૩૬, ૧૬૮, ૧૭૭, ૧૮૪, ૧૯૪, ૨૩૭, ૨૪૨, ૨૪૩, ૨૪૪ જુઓ આવશ્યકસૂત્ર અને આવસ્સય - ચૂર્ણિ ૧૮૭ - નિજ્જુત્તિ ૨૧૩ – નિર્યુક્તિ ૧૭૩, ૧૭૭, ૧૮૭, ૧૯૪, ઉત્તરાધ્યયન ૬૯, ૧૧૧, ૧૩૫, ૧૩૬, ૨૪૨ ૧૭૩, ૧૭૭, ૧૮૨, ૧૯૪, ૧૯૫, - ભાષ) ૧૧૨, ૧૮૭ વૃત્તિ ૧૮૭, ૨૩૭ આવશ્યકસૂત્ર ૧૮૨ જુઓ આવશ્યક આવસ્મય ૨૩૬, ૨૫૦ – ચુણ્ણિ ૦૨, ૧૫૭, ૨૧૮ - – ટીકા (મલય.) ૧૫૭ જુઓ વૃત્તિ – નિત્તિ ૬૬, ૯૭, ૧૦૬, ૧૧૭, ૧૨૧, ૧૨૨, ૧૪૩, ૨૧૮, ૨૩૬, ૨૪૮ ભાસ (મૂલ) ૧૦૬ - વૃત્તિ (મલય.) ૧૫૭, ૨૩૬ જુઓ ટીકા - વૃત્તિ ૨૩૭ આહાર-અનાહારની સજ્ઝાય ૨૪૯ જુઓ ચતુર્વિધ આહારની સજ્ઝાય અને ચાર આહા૨ે અનાહારની સાય ઇ ઇન્દ્રિયપરાજયસયગ ૨૪૧ ઇન્દ્રદૂત ૧૨૫ – ટીકા ૧૨૫ * ઈ ઈશાનુગ્રહવિચાર :૨ યશોદોહન ઉ ઉણાદિગણવિવરણ ૧૨ ઉત્તરયણ ૬૯, ૯૦, ૧૦૫, ૧૧૭, ૨૨૨, ૨૫૦ જુઓ ઉત્તરાધ્યયન અને ઉત્તરાધ્યયનસૂત્ર ૨૨૫, ૨૩૭, ૨૪૨, ૨૪૩, ૨૪૪ જુઓ ઉત્તરજ્જીયણ - નિર્યુક્તિ ૧૭૭, ૧૮૭, ૨૩૭ - બૃહવૃત્તિ ૨૩૭ – વિવરણ ૨૩૭ - વૃત્તિ ૧૮૭, ૨૩૭ – વૃદ્ધવિવરણ ૨૩૭ ઉત્તરાધ્યયનસૂત્ર ૧૭૩, ૧૮૭ જુઓ ઉત્તરવણ ઉત્પાદાદિસિદ્ધિ ૧૮, ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ – ટીકા ૧૮, ૧૩૧ – વિવરણ (યશો.) ૭૧,૧૩૧ વિવરણ (સ્વોપજ્ઞ) ૧૩૧, ૧૫૪ ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ. ૨૩, ૨૪ જુઓ ઉત્પાદાદિસિદ્ધિ – ટીકા (યશો.) ૨૩, ૨૬, ૨૩ उत्पादादिसिद्धिप्रकरणविवरणवादमालाअस्पृशद्गतिवादः विजयप्रभसूरि સ્વાધ્યાયશ્ચ પ્રથવતુષ્ટયા ૧૩૧, ૧૩૨, ૧૪૭, ૧૫૭ ઉત્સૂત્રકન્દકુદ્દાલ ૧૮૭ ઉન્નતપુરસ્તવન ૬૬ ૩, ૪૮ ઉપદેશપદ ૧૩૫,૧૭૭, ૧૯૧, ૧૯૫, ૧૩૧ જુઓ Page #416 -------------------------------------------------------------------------- ________________ મળ્યો અને લેખોની સૂચી ૩૨૧ ૨૩૭, ૨૪૨, ૨૪૪ જુઓ ઉપાસકાધ્યયન (દિ) ૧૭૪ ઉપદેશપદસૂત્ર અને ઉચએસપાય - ટીકા ૧૭૩ - વૃત્તિ ૧૮૭ ઉવએસપય કુ૭, ૯૧ જુઓ ઉપદેશપદ ઉપદેશપદસૂત્ર ૧૮૭ જુઓ ઉપદેશપદ ઉવએસમાલા ૨૦, ૨૫૪ જુઓ ઉપદેશ– વૃત્તિ ૧૮૭ માલા ઉપદેશમાલ ૧૩૫ - બાલાવબોધ (અજ્ઞાત) ૨૫૪ |ઉપદેશમાલા ૧૧૨, ૧૧૪, ૧૩૫, – બાલાવબોધ (નન) ૨૫૪ ૧૩૬, ૧૭૭, ૧૮૭, ૧૯૧, ૨૨૫, – બાલાવબોધ (વૃદ્ધિ.) ૨૫૪ ૨૩૭, ૨૪૨, ૨૪૩, ૨૪૪ - બાલાવબોધ (સોમ) ૨૫૪ - કર્ણિકા ૧૮૭ ઉવએ રહસ્સ ૨૨,૨૦, ૭, ૧૮, ૨૨, - દોઘટ્ટી ૧૮૮ ૯૧, ૧૨૪, ૨૩૭, ૨૪૭ જુઓ - લઘુવૃત્તિ ૧૮૮ ઉપદેશરહસ્ય (યશો.) – વૃત્તિ ૧૮૮ – વિવરણ (સ્વોપs) ૭૧, ૯૧, ૧૨૪ -િ , (સિદ્ધર્ષિ) ૧૮૮ ઉવવાદ ૧૮૨ - હેયોપાદેયા ૧૮૮ 'ઉવાઈ ૧૮૪ ઉપદેશરત્નાકર ૧૮૮ ઉવાસગદસા ૧૮૨, ૨૫૦ જુઓ – ભૂમિકા ૨૫૪ ઉપાસકદશા ઉપદેશરહસ્ય (અજ્ઞાત) ૯૧ ઉપદેશરહસ્ય (યશો.) ૨૧, ૨૨, ૯૧, ૧૩૬ જુઓ વિએ રહસ્ય ઋષભદેવનાં સ્તવન ૪૪ ઉપદેશામૃતતરંગિણી ૧૪૧ ઋષભદેવનું સ્તવન ૪૦ ઉપમિતિભવપ્રપંચ ૧૯૫ ઋષભદેવનું સ્તવન ૪૬, ૪૮ ઉપમિતિભવપ્રપંચાકથા ૨૧ રૂ૦, ૮૪ ઋષભદેવનું સ્તવન ૫૭ ઉપશમ શ્રેણિની સઝાય ૪૬, ૭, - અનુવાદ ૩૪ ૧૩૮ ઋષભદેવસ્તવનમ્, શ્રી શત્રુંજયમંડન શ્રી *zઉપાધ્યાયજીનાં ૧૫ર લઘુ સ્તવનો | ૩૪ જુઓ આદિજિનસ્તવન ઋષભદેવસ્તવન, શ્રી શત્રુંજયમંડન શ્રી ઉપાધ્યાયજીના પ્રથોની યાદી ૧૪૪ ૨૯ ઉપાસકદશા ૨૫૦ જુઓ ઉવાસગદસા અને સપ્તમ અંગ એક સો આઠ બોલ ૧૯૪ ४४ એ ૧. આ ચિલથી અંકિત કૃતિ તે લેખ છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ યશોદોહન એક સો એક બોલ ૧૯૪ કષ્પ ૯૭, ૨૫૦ જુઓ કલ્પ ઐતિહાસિક વસ્ત્રપટ ૧૬, ૩, ૫ – ભાસ ૯૭, ૧૨૦, ૧૩૮ ઐન્દ્રસ્તુતિ (અજ્ઞાત) ૨૯ કમ્મપયડિ ૨૩, ૨૬, રૂ૭, ૩, ૧૮, ઐન્દ્રસ્તુતિ (યશો.) ૨૨, ૨૬, ૨૬, ૭, ૧૩૭, ૧૩૮, ૨૩૫, ૨૪ર જુઓ ૨૯, ૩૧, ૩૨ જુઓ અહંન્તુતિ કર્મપ્રકૃતિ (શિવ) અને - અનુવાદ (ગુજ.) ર૯ કર્મપ્રકૃતિસંગ્રહણી - અવચૂરિ (અજ્ઞાત) ૨૯, ૩૨ - અન્વયાર્થ અને ભાવાર્થ ૧૩૭ - ચુષ્ણિ ૧૩૭, ૧૩૮ - અવચૂરિ (અજ્ઞાત) ૩૩ - અવચૂરિ (આનન્દ.) - ચૂર્ણિટિપ્પણ ૧૩૭ જુઓ વિશેષવૃત્તિ - વિવરણ (સ્વોપજ્ઞ) ૩૨ - છાયા ૧૩૭ - વૃત્તિ (સ્કોપજ્ઞ) ૨૯ - ટીકા (અજ્ઞાત) ૧૩૭ ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા ૨૦. ૨૯ ૬૫ – ટીકા (અજ્ઞાત) ૧૩૭ જુઓ અહસ્તુતિ – ટીકા યશો.) ર૪,૨૬, ૧૩૭ - વિવરણ (સ્વોપલ્સ) ૨૯, ૩૨ - વિશેષવૃત્તિ ૧૩૭ જુઓ ચૂર્ણિટિપ્પણ - વૃતિ (બૃહતુ) (યશો.) ૨૩, ૨૭, ૩, ઓ ૧૩૭, ૧૩૮ ઓઘ ૧૧૧ જુઓ ઓઘનિર્યુક્તિ અને - વૃત્તિ (મલય.) ૧૩૭, ૧૩૮ ઓહનિજજુત્તિ – વૃત્તિ (લઘુ) યશો.) લઘુ?) ૨૩, ૨૭, – વૃત્તિ ૧૭૭, ૨૪૨ ૧૩૭, ૨૩૫ ઓઘનિર્યુક્તિ ૧૧૧, ૧૭૩. ૧૮૮, કમ્મપડિ અને (બન્ધ) યુગ ૧૩૭ ૨૩૭, ૨૪૨ જુઓ ઓઘ કમકર ર૬, ૧૯, ૨૬ જુઓ - વૃત્તિ ૧૮૮ સુભાષિતકોશ અને સૂક્તાવલી ઓહનિત્ત ૧૧૪, ૨૨૨. ૨૫૦ – થકા ર૬, ૧૯, ૨૬ જુઓ ઓઘ - બાલાવબોધ ૧૯ * કર્મકાર્ડ ૧૭૩ કર્મગ્રન્થ ૧૯૫ પપાતિક ૧૯૪ - ટીકા (મલય.) ૧૫૭ ઔપપાતિકોપાંગ ૧૭૭ કર્મપ્રકૃતિ (યશો.) ૧૩૭ - ટીકા (સ્વોપલ્સ) ૧૩૭ ૧ આ પૃષ્ઠગત ‘એનાથી શરૂ થતી પંક્તિ ૧૯થી પાંચ પંક્તિ રદબાતલ ગણવી. Page #418 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૨૩ કર્મપ્રકૃતિ (શિવ). જુઓ કમ્પયદિ કાલિકાચાર્યકથા ૧૮૮ - વૃત્તિ ૧૩૭, ૧૪૩ કાવ્યકલ્પલતા 9૬, ૧૯, ૨૬ કર્મપ્રકૃતિસંગ્રહણી ૧૭૭ જુઓ – બાલાવબોધ ૧૯ કમ્મપડિ - વૃત્તિ યશો.) ૨૬, ૨૬, ૨૬ કલ્પ ૯૭, ૧૩૬, ૧૮૨ જુઓ કપ્ત કાવ્યપ્રકાશ – ભાષ્ય રૂ, ૯૭, ૯૮, ૧૭૭, ૨૩૭, – ટીકા ૧૮, ૨૫ ૨૪૨, ૨૪૪ – ટીકા યશો.) ર૪, ૨૬, ૨૫ જુઓ કલ્પલતા ૨૨૯ કલ્પલતાવતારિકા ૧૪૮ – વિવરણ રર, રરૂ કલ્પતિકા ૧૫૧, ૧૫ર, ૧૫૩ - વૃત્તિ યશો.) ૨૬, ૨૫ જુઓ ટીકા કલ્પસૂત્ર ૧૧૪, ૧૭૭, ૧૮૪, ૨૩૭ (યશો.) જુઓ પક્ઝોસવણાકપ x કાવ્યશાસ્ત્રી યશોવિજયગણિ ર૬, કલ્પસ્થિતિસ્તોત્ર ૧૭૭ ૨૪ કલ્પાધ્યયન ૨૩૭ કાવ્યાનુશાસન ૨૬ કલ્યાણમન્દિરસ્તોત્ર ૪૭, ૪૮, ૬૨ – વૃત્તિ ૨૬ કાગળ પ્રથમ) ફરૂ, ફ૬, ૭૦, ૧૯, કુગુરુની સઝાય ૨૪૩ જુઓ પાંચ ૧૦૧, ૧૩૨, ૧૫૮, ૧૬૫, ૧૬૮, કુગુરુની સઝાય અને ૧૬૯, ૧૭૦, ૧૭૧ પાસત્યાવિચારભાસ કાગળ (બીજો) રૂરૂ, ૭૦, ૨૦, ૧૨૪, કુન્થનાથનું સ્તવન (ચોવીસી ૧) ૪૧ ૧૬૯, ૧૭૦, ૨૫૩ કુન્થનાથનું સ્તવન (ચોવીસી ૨) ૪૨, કાગળ, બે ૬૩, ૧૬૫, ૧૬૯, ૧૭૦ ૪૩ કામશાસ્ત્ર (2) ૯૫ કુમતિલતાઉન્મેલન સ્તવન ૧૮૫ જુઓ કાયથિઇથોત્ત ૧૩૯ જુઓ જિનપ્રતિમાસ્થાપન સ્તવન કાયસ્થિતિસ્તોત્ર કૂપદષ્ટાન્ત ૧૭૭ - ટીકા (અજ્ઞાત) ૧૩૯ કૂપદષ્ટાન્તવિશદીકરણ ૨૪૬ જુઓ - ટીકા (કુલ.) ૧૩૯ કૂપદિન્તવિસઈકરણ - ટીકા (રામ) ૧૩૯ કૂપદાન્તોપનય ૨૪૬ કાયસ્થિતિનું સ્તવન ૧૩૯ કૂવઢિન્તવિસઈકરણ ૨૨, ૨૩, ફ9, કાયસ્થિતિસ્તોત્ર ૧૮૮ જુઓ ૨૪૬ જુઓ કૂપદષ્ટાન્તવિશદીકરણ કાયથિઈથોત્ત - વિવરણ ૨૩ કારણ્યકલિકા ૬૨ ક્લેશતાનોપાય છે. કાલશતક ૨૬ ક્ષેત્ર વિચાર ૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ ગ ૩૨૪ યશોદોહન ખ - સંપાદકીય નિવેદન ૧૧ ગુરુપરિવાડી કરૂ જુઓ તપાપટ્ટાવલી ખંડખાદ્ય () ૧૮૮ ખંડનખાદ્ય ૧૫ર જુઓ ન્યાયખંડખાદ્ય, – વૃત્તિ (સ્કોપ) કરૂ ગુરુમાલા ૧૭ ન્યાયખંડનખાદ્ય, મહાવીર સ્તવન, 2. ગુરુસદ્દહણાની સઝાય ૪૬, ૨૪૩ મહાવીરસવપ્રકરણ અને વરસ્તોત્ર - - બાલાવબોધ ૨૪૩ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ૪૦, ૪૭, ૪s, ગચ્છાચાર ૧૩૫, ૧૩૬, ૧૮૮, ૨૩૭, ૬, ૭, ૧૮, ૨૨, ૩૩, ૩૪, ૩૮, ૨૪૨, ૨૪૪ ૪૦, ૪૪, ૪૭,૪૮, ૪૯, ૫૦, ૫૧, ગચ્છાચાર પ્રકીર્ણક ૨૦૬ ૫૩, ૫૪, ૫૯,૬૪, ૬૬, ૭૦, ૭૧, [ગચ્છાધાર ૨૨૪, ૨૨૫ ૭૯, ૮૨, ૯૦, ૯૨, ૧૦૦, ૧૦૮, ગણધરગુણગાન ૬૬ જુઓ અગિયાર ૧૧૧, ૧૧૩, ૧૨૪, ૧૨૫, ૧૩૨, ગણધરને નમસ્કાર ૧૩૮, ૧૬૫, ૧૬૯, ૧%, ૧૮૦, ગણધરનમસ્કાર ૬૬ ૧૮૪, ૧૮૫, ૧૯૦, ૨૦૪, ૨૦૭, ગણધરભાસ ૬૬, ૬૭ ૨૦૮,૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૪, ગણિતશાસ્ત્ર () ૧૩૬ ૨૧૫, ૨૧૬, ૨૨૪, ૨૩૮, ૨૪૩, ગણિવિજ્જા ૨૫૦ ૨૪૪, ૨૪૯ ગુણસ્થાનક્રમારોહ ૧૨૧, ૧૨૨. ૧૬૫ ગોડીજિનપાર્શ્વસ્તવન, શ્રી ૩૪ ૧૭૫, ૧૯૫ ગોડીપાર્શ્વનાથસ્તવન ૨૦ | ગુણસ્થાનક્રમારોહસૂત્ર ૧૮૮ ગોડીપાર્શ્વસ્તવન ૩૪ - વૃત્તિ ૧૮૮ ગોમ્મદસાર ૨૦, ૧૬૮ ગુરુતત્તવિણિચ્છ 9:, ૨૨, ૬૭, ૧૧. – ટીકા ૧૭૩ ૨૫, ૯૭, ર૩૫ જુઓ ગુરતત્ત્વ – વદનિકા ૨૦ વિનિશ્ચય - વૃત્તિ ૧૬૩ – ટીકા (સ્વીપજ્ઞ) ૯૭, ૨૩૬ ગૌતમપ્રભાતિસ્તવન ૪૪, ૩૮, ૬૯ - વૃત્તિ (સ્વોપલ્સ) ૨૫, ૨૩૫, ૨૩૭ ચ ગુરુતત્ત્વનિશ્ચય ૧૭૭ જુઓ ગુરુતત્ત- , ચઉસરણ ૨૫૦ જુઓ ચતુદશરણ વિણિચ્છ ચડ્યા પડ્યાની સઝાય ૪૬, ૪૭, ૪s, ગુરુતત્ત્વવિનિશ્ચય ૨૧, ૧૧, ૧૩૭, ૨૪૪ જુઓ સંવિગ્નપક્ષીયવદનચપેટા ૧૫૭, ૨૩૫ જુઓ ગુરુતત્તવિણિચ્છય અને હિતશિક્ષાની સઝાય – ગ્રન્થપરિચય ઇત્યાદિ ૭૪ - વિવરણ રર ચતુર્વિશતિકા ૩૧, ૩૨, ૩૩, ૩૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રન્યો અને લેખોની સૂચી. ૩૨૫ ચતુર્વિધ આહારની સઝાય ૨૪૯ જુઓ આહાર-અનાહારની સઝાય છઠું અંગ ૬૯, ૭૯, ૧૮૨, ૧૮૪, ચતુદશરણ ૧૮૮ જુઓ ચઉસરણ ૧૮૫ જુઓ જ્ઞાતા, જ્ઞાતાધર્મકથા. - ટીકા ૧૮૮ જ્ઞાતાધર્મકથાગ અને જ્ઞાતાધર્મસૂત્ર ચન્દાવે×ય ૨૫૦ છન્દ ૨૦૭ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૧૩૬ છન્દસૂડામણિ ર૩, ૨૪ ચાર આહાર અનાહારની સઝાય ૪૬ - ટીકા ૨૬, ૭, ૨૪ જુઓ આહાર-અનાહારની સઝાય - વૃત્તિ ર૬, ૭. ચિત્રકલ્પદ્રુમ ૧૮ છન્દોડનુશાસન ૨૪, ૨૯ #ચિત્રરૂપ પ્રકાશ ૧૨૨, ૧૬૦ કચિન્તામણિ અને યશોવિજયગણિ ૮ ચૂર્ણિ ૧૭૭, ર૩૭ જઈલખણ(સમુચ્ચય) ૨૨૨ ચૈત્ય આદિ સંગ્રહ ૧૮૦ જઇલફખણસમુચ્ચય ૨૪, ૧, ૨૨૦ ચૈત્યપરિપાટી ૬૦. - છાયા ૨૨૨, ૨૨૪ ચોવીસી, અંતિમ ૨૬,જુઓ ચોવીસી જમ્બરણત્તિ ૬૯, ૨૪૨ જુઓ ત્રીજી અને ચૌદ બોલની ચોવીસી જબૂપષ્ણત્તિ ચોવીસીઓ, ત્રણ રડ, ૪૦ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ૧૭૭, ૧૯૪, ૨૩૭ ચોવીસી, ત્રણ ૪૨ જબૂદીપવૃત્તિ ૧૭૭ ચોવીસી (ત્રીજી) ૨૬, ૪૪, ૪૨, ૪૩ જબૂપણત્તિ ૧૮૨ જુઓ જમ્મુપત્તિ જુઓ ચોવીસી, અંતિમ ૪જબૂસ્વામિચરિત્ર ૮૨ ચોવીસી (ત્રીજી)નાં સ્તવનો ૧૫ "જબૂસ્વામિ બ્રહ્મગીતા, શ્રી. જુઓ ચોવીસી પહેલી) ૪૪, ૪૦, ૪૧ બ્રહ્મગીતા - ભાવાર્થ ૪૦ જબૂસ્વામીનો રાસ ર૪, ૪, ૪૬, ૬૬, - વિવેચન ૪૦ ૮, ૧૪, ૧૬, ૧૮, ૭૯ ચોવીસી (બીજી) ૨૬, ૪૪, ૪૨, ૪૩ જશવિલાસ ૨૧, ૫૪, ૨૦૭, ૨૦૯ ચૌદ ગુણસ્થાનકની સઝાય ૪૬, ૪૭. - બાલાવબોધ ૨૦૯ જુઓ જસવિલાસ (૪૬, ૧૩૮ - વિવેચન ૨૦૯ ચૌદ બોલની ચોવીસી ૪૩ જુઓ વિલાસ ૪૪, ૬૦, ૧૦૮, ૧૧૨, ચોવીસી, અંતિમ ૨૦૭, ૨૧૦ જુઓ જશવિલાસ ચૌરાસી બોલવિચાર ૧૬૫, ૧૭૩ જુઓ જસવેલડી ૧ જુઓ સુજસવેલિ દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ ૧. આ નામથી આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૫૪૮-૫૫૩)માં છપાવાઈ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ યશોદોહન જિનગીત ૪૬, ૭૦ જૈનતત્ત્વ પ્રદીપ ૯૮, ૨૧૫ જિનપ્રતિમા સ્થાપનની સઝાય ૪૬. – વિવેચન ૯૮, ૨૧૫ ૪૪, ૧૬ ૨, ૧૮૪ જૈનતત્ત્વાદર્શ ૪૪ જિનપ્રતિમા સ્થાપનની સઝાય ક૬, જૈનતર્ક ૧૧૫ જુઓ અનેકાન્તવ્યવસ્થા ૪૬, ૧૮૪ જૈિનતર્કપરિભાષા ૧૦૦, ૧૧૫ જિનપ્રતિમાસ્થાપનની સઝાય, ૪૬, જૈનતfભાષા ૨૦, ૨૪, રૂરૂ, રૂ૪, ૨, ૪૬, ૧૮૪ ૧૦૦, ૧૨૯, ૧૭૩ જુઓ તર્કભાષા જિનપ્રતિમાસ્થાપન સ્તવન. ૧૮૫ જુઓ – પરિચય ૭૪, ૨, કુમતિલતાઉમૂલન સક્ઝાય - બાલાવબોધ ૧૨૯ જિનબિમ્બસ્થાપન સ્તવન ૪૨, ૪, જૈન દર્શન મહેન્દ્ર) ૨૩૭ ૪૦ xજૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન કુર જિનમહત્ત્વદ્ધાત્રિશિકા ૬૬ જૈનધર્મવરસ્તોત્ર ૧૬૮ જિનરત્નકોશ ૧૯, ૨૬, ૩૭, ૩૮, ૬૫, – વૃત્તિ (સ્વોપજ્ઞ) ૧૬૮ ૮૬, ૯૮, ૧૦૪, ૧૩૦, ૧૩૭, x જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૭૪ ૧૫ર, ૨૦૩, ૨૨૫, ૨૫૨, ૨૫૩ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત જિનસ્તવન ૧૨૫ - સ્તવનસંગ્રહ ૧૩૯, ૧૬૨ જિનસ્તુતિ ૩ર જુઓ અહંન્તુતિ જૈનશાસ્ત્રકથાસંગ્રહ ૧૯૭ જીત જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ૧૨, - વૃત્તિ ૨૩૮ 9૭, ફ૬, ૧૯, ૨૩, ૨૪, ૨૫, ૨૭ જીતકલ્પ જુઓ જીયકમ્પ जैन साहित्यका इतिहास ४२ - વૃત્તિ ૨૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૬૬, જયકપ્પ ૨૫૦ જુઓ જીતકલ્પ ૬૬, ૬૭, ૭૪, ૨, ૧૬૧, ૧૬૩, જીવવિયાર કર ૧૮૭. જીવભિગમ ૧૧૪, ૧૩૬, ૧૯૪ જુઓ જૈનસાહિત્યમાં ભગવદ્ગીતા રૂડ જીવાભિગમસૂત્ર જૈનસ્તોત્રસન્દ્રોહ ૧૯, ૩૪, ૩૫, ૩૭, - વૃત્તિ ૧૭૭ ૧૨૫ જીવાભિગમસૂત્ર ૧૭૭ જુઓ – પ્રસ્તાવના ૭૪, ૧૯, ૧૨૫ જીવાભિગમ જૈનહિતોપદેશ ૨૦૪ જેસલમેર પત્ર ફ9. જોગવિહાણવીસિયા ૧૪૨, ૧૪૩, જૈન ગૂર્જર કવિઓ ૧૩૨ ૨૦૫ જુઓ જોગવીસિયા જૈન ગ્રંથાવલી ૭૩, ૨૪, ૩૭, ૩૮, ૮૬, – અનુવાદ ૧૪૨ - વિવરણ યશો.) ૧૪૨, ૨૦૫, ૨૦૬ ૯૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી સાર ૧૪૨ *જોગવીસિયા ૨૩, ૬૭, ૨૦૫ જુઓ જોગવિહાણવીસિયા - અનુવાદ ૨૦૧ - વિવરણ ૨૨, ૨૩, ૨૦૫, ૨૦૬ - વૃત્તિ ૧૮ અનુવાદ, પદ્યાત્મક ૨૦૪ અવર ૭૧ શાતા ૧૩૬, ૧૮૨, ૨૪૨ જુઓ છઠ્ઠું – અવચૂર્ણિ (સ્વોપજ્ઞ) ૨૨, ૨૦૩ અંગ અંગ ાતાસૂત્ર ૧૬૮, ૧૭૮ જ્ઞાનક્રિયાની સજ્ઝાય ૪૬, ૪૭, ૧૧૨ જ્ઞાનક્રિયા સજ્ઝાય રૂ જ્ઞાનગીતા ૮૨, ૨૦૪ જ્ઞાનબિન્દુ ૨૦, ૨૪, ૩૦, ૪૦, ૬૨, ૨, ૪, ૬૬, ૬૦, ૬૨૬ ૧૧, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૧૮, ૧૪૧ જુઓ જ્ઞાનબિન્દુપ્રકરણ અનુવાદ ૯૮ – ટિપ્પણ ૬૪, ૯૮ – ટિપ્પણો ૨૧, ૯૮ – ટીકા ૯૮ - પરિચય ૩૦, ૨૧, ૨૨, ૩૩, ૭, ટીકા (અજ્ઞાત) ૨૦૩ જ્ઞાતાધર્મકથા ૧૭૭, ૨૫૦ - ટીકા (ગંભીર.) ૨૦૧ વૃત્તિ ૧૮૮ ટીકા (સ્વોપજ્ઞ) ૨૦૩ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર ૧૮૮ જુઓ છઠ્ઠું – બાલાવબોધ (સ્વોપજ્ઞ) ૧૭, ૧૨૯, ૨૦૧, ૨૦૩ ભાષાન્તર ૨૦૩ ભાષાન્તર ૨૦૩ રહસ્યાર્થ (વિવેચન) ૨૦૪ જુઓ ૯૪, ૯૫, ૯૬, ૯૮, જ્ઞાનબિન્દુની અન્યકર્તૃક ટીકા અને જ્ઞાનસારની સ્વોપન્ન ટીકા ૯૮ જ્ઞાનબિન્દુપ્રકરણ ૯૪ જુઓ જ્ઞાનબિન્દુ જ્ઞાનમંજરી ૭૨, ૨૦૧, ૨૦૩ જ્ઞાનવિલાસ ૨૦૭ - - - - ૩૨૭ ૧૯૭, ૨૦૦, ૨૦૧, ૨૦૩, ૨૦૪, ૨૦૬ જુઓ અષ્ટક (યશો.) વિવેચન – વિવરણ (ગુ.) ૨૨ વિવરણ (સં.) ૨૨ - વિવેચન ૨૦૪ જુઓ રહસ્યાર્થ (વિવેચન) - સારાંશ ૨૦૪ જ્ઞાનસાર, જૈન દર્શનનું ચિન્તન કાવ્ય ૨૦૨ જ્ઞાનસાપ્રકરણ ૧૭૮ જુઓ અષ્ટક (યશો.) જ્ઞાનસાર સ્વોપજ્ઞ ભાવાર્થના અનુવાદ સહિત ૨૦૧ જ્ઞાનસાર ૨૧, ૨૨, ૪૧, ૬, ૭૨, ૧૪, ૯૯, ૧૫૧, ૧૭, ૪૯, ૯૦, ૯૧, ૧૨૯, ૧૪૩, – ટીકા (સ્વોપજ્ઞ) ૯૯ જ્ઞાનામૃતકાવ્યકુંજ યાને શ્રીજ્ઞાનસાર ગદ્યપદ્યાત્મક અનુવાદ મૂળ સાથે. શ્રી ૨૦૧, ૨૦૪ જ્ઞાનાર્ણવ ૧૨ ૨૨, ૨૦, ૨, ૯૭, Page #423 -------------------------------------------------------------------------- ________________ 2 ૨૪૯ ૩૨૮ યશોદોહન - વિવરણ ૨૨, ૩૦ તત્ત્વાર્થશાસ્ત્ર ૧૭૮ જુઓ તત્ત્વારથ જ્ઞાનાર્ણવ (શુભ) ૧૨, ફ9. તત્ત્વાર્થસ્લોકવાર્તિક ૧૦૧, ૧૪૧ તત્ત્વાર્થસૂત્ર ૨૩, ૨૬, ૪૩, ૧૮, ૯૭, ૧૦૬, ૧૧૭, ૧૨૬, ૧૩૦, ૧૭૩, ટીકા ૨૨૦ ૧૮૮, ૨૨૪ જુઓ તત્ત્વારથ - ગૂજરાતી વ્યાખ્યા ૧૨૮ - ટીકા થશો.) ૬૬, ૧૮, ૧૦૭, ૧૨૬, ઠાણ ૩૬, ૬૫, ૭૭, ૧૮૨, ૨૫૦ * ૧૨૭, ૧૨૯ ૨૫૩ – ટીકા (યશોભદ્રના શિષ્ય) ૪ ઠાણાંગ ૧૮૨, ૨૪૨, ૨૪૩ - ટીકા (સિદ્ધ.) ૪, ૧૦૬, ૧૭૩, ઠાણાંગસૂત્ર ૧૮૮ - ટીકા (હરિ) ૬૪ તત્ત્વદીપિકા ૨૨૫ જુઓ અર્થદીપિકા – પરિચય ફરૂ, ૧૨૮, ૧૨૯ – બાલાવબોધ ૧૨૮, ૧૨૯ તત્ત્વપ્રભા ૧૪૯, ૧૫૧ તત્ત્વબોધિની ૧૧૫, ૧૧૭ – ભાષ્ય રૂરૂ, રૂ, ૧૦૬, ૧૦૭, તત્ત્વવિવેક રરૂ, ૧૫, ૨૪૬ ૧૧૭, ૧૨૬ તત્ત્વારથ ૧૬૮ જુઓ તત્ત્વાર્થશાસ્ત્ર, તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર - વ્યાખ્યાઓ (ડ) ૧૭૧ અને તત્ત્વાર્થાધિગમસૂત્ર - વૃત્તિ (સિદ્ધ.) ૨૪૯ તત્ત્વાર્થ ૧૦૭, ૧૩૫. ૧૩૬, ૧૭૩ તત્ત્વોથોધિગમશાસ્ત્ર ૧૯ જુઓ - ટીકા ૧૪૭, ૧૪૧, ૧૭૩, તત્ત્વારથ - બાલાવબોધ ૧૯ – ભાષ્ય ૧૦૭, ૧૮૮ - ભાષ્યવૃત્તિ ૧૮૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૨૬ જુઓ - વૃત્તિ ૧૫૭ તત્ત્વારથી તત્વાર્થગીત ૪૪, ૨૯ જઓ જા. – ટિપ્પણ ૧૨૭ | વિલાસ પદ ૩)નો બાલાવબોધ - ટીકા (દેવ) ૧૨૭ તત્વાર્થત્રિસુત્રી પ્રકાશિકા ૧૩૦ - ટીકા (મલય) ૧૨૭ તત્ત્વાર્થદીપિકા ૬૬, ૬૧, ૨૨૫, ૨૨૬, – ટીકા (યશો.) ૧૨૭ ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૧, - ટીકા (યશોભદ્ર) ૧૨૭ ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫ જુઓ - ટીકા (યશોભદ્રના શિષ્ય) ૧૨૭ - ટીકા (સિદ્ધ) ૬૪, ૧૨૬ અર્થદીપિકા તત્ત્વાર્થરાજવાર્તિક રૂરૂ - ટીકા (હરિ) ૧૨૭ Page #424 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૨૯ - પરિચય ફરૂ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧૦) - ભાષ્ય ૧૨૬ ૧૮૮ - વિવરણ સંબંધકારિકાઓનું) ૧૨૭ ત્રિસૂટ્યાલોક ૨૬, ૧૦૬, ૧૩૦ તત્ત્વાલોક ૧૩૦ - ટીકા ર૬ - વિવરણ ૨૨,૨૩, ૭૨, ૧૩૦ – વિવરણ , ૧૩૦ તત્રસમાધિ ૧૬૮, ૨૧૧ તન્દુલવેયાલિય ૨૫૦ x‘તપગચ્છનાં છ નામ અને એની * થયપરિષ્ણા ફ૭, ૧૭૯ ઉત્પત્તિ ૨૪૧ – વ્યાખ્યા ૬૭, ૧૭૯ તપગચ્છપતિની સઝાય ક૬, ૬૯ થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની | તપાગચ્છાચાર્યની સઝાય ૪૬, ૬૯ યશોવ્યાખ્યા ૧૭૯ તપાપટ્ટાવલી કરૂ જુઓ ગુરુપરિવાડી ઘેરાવલી ૬૬ તરંગિણીતરણી ૧૦૬ તર્કભાષા રૂ૦, ૨, ૩, ૬, ૭, ૧૫, ૧૭, ૨૨. ૧૦૦, ૧૦૧. ૧૦૬ જુઓ દેસણસુદ્ધિ ૨૧૪ જુઓ દરિસણસત્તરિ જૈનતર્કભાષા - વૃત્તિ ૨૧૪ - બાલાવબોધ છ9, ૧૦૧ દંડક કરો તર્કરહસ્યદીપિકા ૨૦ * દમ્પત્યાગ' અધિકાર ૯૦ તર્કશાસ્ત્ર ૧૩૬ દરિસણસત્તરિ ૨૧૪ જુઓ દંસણસત્તરિ તાત્પર્યસંગ્રહો (વૃત્તિ) ૧૦૦, ૧૦૧ દર્શન અને ચિત્તન ૭૪, ૧૮૦ * તારાદિત્રયદ્વત્રિશિકા ૬૨ દવ્યસંગ્રહ ૧૦૬, ૧૧૭ જુઓ તિડન્વયોક્તિ 95, 9૧, ૨૪, ૨૬, ૧૮, દ્રવ્યસંગ્રહ ૨૩ દશવૈકાલિક ૧૭૮, ૧૮૨, ૧૯૫, તુંબડાની સઝાય ૪૬, ૪૭, ૭૮ ૨૪૨, ૨૪૩, ૨૪૮ જુઓ દશતેર કાઠિયાનો નિબંધ ૨૧૩ વૈકાલિકસૂત્ર, દસવૈયાલિય અને x ત્રણ બૃહત્સવનો, ન્યાયાચાર્ય યશો- દશવૈકાલિક વિજયગણિનાં ૧૧૩, ૧૧૪, ૧૮૦, - ચૂર્ણિ ૧૮૮, ૧૯૧ ૧૮૩, ૨૩૯ – નિર્યુક્તિ ૧૮૮ ત્રિદશતરંગિણી ૨૦ – વૃત્તિ ૧૮૮ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (નેમિચરિત્ર) દશવૈકાલિકસૂત્ર ૧૮૮ જુઓ દશ૧૮૮ વૈકાલિક ૧. આ નામથી ઉપર્યુક્ત સઝાય ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૪૫)માં છપાવાઈ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ યશોદોહન દશા. જુઓ દશાશ્રુતસબ્ધ દેવિન્દWય ૨૫૦ - ચૂણિ ૧૧૨ દોઢ સો ગાથાનું કુમતિમદગાલનસ્તવન દશાર્ણભદ્ર-સજ્જાય ૩ ૧૮૦ જુઓ વરસ્તવ, વીરસ્તવન, દશાશ્રુતસ્કંધ જુઓ દશા. વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન અને – ચૂર્ણિ ૧૮૮ હૂંડીનું સ્તવન દસ મતનું સ્તવન ૪૨, ૪૪, ૧૬૨ દોઢ સો ગાથાનું સ્તવન ૧૮૧ જુઓ વર્ધમાન જિનેશ્વરનું સ્તવન દોઢ સો ગાથાનું હૂંડીનું સ્તવન ૨૨, દસમું અંગ ૧૮૨, ૧૮૪ જુઓ ૧૬૨ પહાવાગરણ અને પ્રશ્નવ્યાકરણ - બાલાવબોધ (સ્વોપ) ૧૬ ૨, ૧૮૩ દસયાલિય ૯૦, ૧૦૭, ૨૪૭, ૨૫0 દ્રવ્ય અનુયોગ વિચાર ૨૨, ૩૪, ૩૬, જુઓ દશવૈકાલિક રૂ૭, ૪૬, ૬૭, ૬૩, ૬, ૭, ૮, ૧૮, - ચુણિ ૨૪૭ ૧૩૨ જુઓ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, - નિષ્કુત્તિ ૨૪૭ દ્રવ્ય ગુણ પર્યાય રાસ અને - વૃત્તિ (અન્ય) ૨૪૭, દ્રવ્યાનુયોગવિચાર - વૃત્તિ (હરિ.) ૨૪૭ - ટબ્બો (સ્વોપs) ૪૦, ૭, ૧૮, દસવૈકાલિક ર૪ર જુઓ દશવૈકાલિક ૧૩૨, ૨૪૨ દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ ૬૦, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૭, ૧૩૨ જુઓ ૬૭, ૧૬ ૨, ૧૬૫ જુઓ ચૌરાસી દ્રવ્ય અનુયોગ વિચાર (૮૪) બોલ વિચાર દ્રવ્ય ગુણ પર્યાય રાસ ૪૨, ૧૩૨, x દિપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ ૧૩૭, ૧૭૩ જુઓ દ્રવ્ય અનુયોગ (ચૌરાસી બોલવિચાર) : રેખાદર્શન વિચાર ૧૬૫ - ટબ્બો (સ્વોપજ્ઞ) ૩૬, ૩૭, ૬૬, ૮, દિપ્રદા ૧૪૫ ૧૪૬ ૧૩૨, ૧૩૬ દીપિકા ૨૦૩ દ્રવ્યસંગ્રહ ૧૩૬ જુઓ દિવ્યસંગ્રહ દુર્ગપદપ્રકાશ ૧૧૮ દ્રવ્યાનુયોગતર્કણા રૂ૭, ૧૩૭ દુઃષમાસ્તોત્ર ૧૯૫ – અનુવાદ ૧૩૭ દૃષ્ટિવાદ ૧૪૦ - ટીકા (સ્વોપજ્ઞ) ૧૩૭ દૃષ્ટિવાદાધ્યયન ૧૩૬ દ્રવ્યાનુયોગવિચાર જુઓ દ્રવ્ય અનુયોગ દેવધર્મપરીક્ષા ૨૦, ૨૪, ૧૬ ૨, ૧૭૮, ૧૯૧ - ટબ્બો (સ્વીપ) ર૪૨ દેવાગમસ્તોત્ર ૧૩૯ જુઓ આખ- દ્રવ્યાલોક ૧૨, ૨૨, ૭, ૧૨૯, ૧૩૦ મીમાંસા - ટીકા ૭૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથો અને લેખોની સૂચી ૩૩૧ - વિવરણ (સ્વોપલ્સ) ૨૨,૧૩૦ ૧૮૬, ૧૮૭, ૧૯૧, ૨૪૭, ૨૫૫ દ્વત્રિશદ્ધાત્રિશિકા (યશો.) ૨૦, ૨૨, જુઓ ધર્મપરીક્ષા (યશો.) ૬૧, ૬૬, ૬૬, ૬૬ ૨૨, ૨૨૫, - ટિપ્પણ ૧૮૬ ૨૩૪ જુઓ દ્વાત્રિશિકા (યશો.) – ટીકા (સ્વોપજ્ઞ) ૧૮, ૧૧૬ – ટિપ્પણ ૨૩પ - વાર્તિક ૧૮, ૧૨૯, ૧૯૧ - પ્રસ્તાવના ૭૪ - વિવરણ (સ્વોપલ્સ) ૨૨,૬૨, ૧૧૬, - વિવરણ કર ૧૬૨, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૧૯૧ - વિવૃતિ ૨૩૪ જુઓ અર્થદીપિકા ધમપરિફખા હરિષણ) ૧૮૬ દ્વાર્નેિશદ્વત્રિશિકા સિદ્ધ) ૨૦, ૯૭ ધમ્મરણપયરણ ૨૨૪, ૨૪૧ જુઓ જુઓ દ્વાત્રિશિકા (સિદ્ધ) ધર્મરત્ન કાત્રિશિકા યશો.) ૬૦, ૧૭૩, ૨૩૪, ધમ્મસંગહણી ૧૩૪ જુઓ ધર્મસંગ્રહણી ૨૩૫, ૨૩૮ જુઓ દ્વાત્રિશદ્ ધર્મનાથનું સ્તવન ૪૧ દ્વાત્રિશિકા (યશો.) ધર્મપરીક્ષા (અમિત.) ૨૦, ૧૮૬ દ્વાર્નિશિકા (સિદ્ધ) ફ૩, ૧૭૩, ૧૮૮ ધર્મપરીક્ષા (યશો.) ર૦, ૧૭૮, ૧૮૫, જુઓ દ્વાત્રિશદ્વાર્નેિશિકા (સિદ્ધ) ૧૮૭ જુઓ ધમ્મપરિફખા (યશો.) દ્વાáિશિકાઢયી ૧૪૯ - ટીકા ૧૮૭ - પ્રસ્તાવના ૧૪૯ - વૃત્તિવાર્તિક ૧૯૧ દ્વત્રિશિકપ્રકરણ ૧૭૮ ધર્મપરીક્ષા (જિન.) ૧૮૬ દ્વાદશાહનચક્ર ૩૬, ૧૮, ૯૫, ૧૩૬, ધર્મપરીક્ષા (દેવ) ૧૮૬ ૨૫૪ ધર્મપરીક્ષા પાર્જ) ૧૮૬ - ટીકા (સિંહ.) ૧૮, ૨૫૪, ધર્મપરીક્ષા (માન.) ૧૮૬ – ભાષ્ય (સ્વોપs) ૨૪૧, ૨૫૪ ધર્મપરીક્ષા (સૌભાગ્ય.) ૧૮૬ દ્વિતીયાંગ ૧૯૪ જુઓ બીજું અંગ, ધર્મબિન્દુ ર૦, ૧૮૮, ૧૯૫, ૨૩૮ સુ(સૂ)ગડાંગ, સૂત્રકૃત, સૂત્રકૃતાંગ, – વૃત્તિ ૧૮૮, ૧૯૧ સૂયગડ, સૂયગડાંગ, સૂયગડાંગસૂત્ર ધર્મરત્ન ૨૪૨ જુઓ ધમ્મરણપહરણ અને સૂયડાંગ ધર્મરત્નપ્રકરણ ૧૮૮ - વૃત્તિ ૧૮૮, ૧૯૧ ધર્મસંગ્રહ ૧૮, ૧૭૨, ૧૭૩, ૨૧૮, ધનપાલપંચાશિકા ૧૮૮ ૨૫૪ ધમપરિફખા (જય.) ૧૮૬ - ટિપ્પણી ૨૨૦ ધમપરિફખા યશો.) ૨૨,૨૩, ૪૦, - ટિપ્પણો ૨૧૮, ૨૨૦ ૬૧, ૧૮, ૧૨૯, ૧૬૨, ૧૮૫, – વિવરણ (ટિપ્પણ) ૨૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર યશોદોહન ૨૯ - ભાષાંતર ૨૧૮, ૨૨૦ - સંશોધન ૨૫૪ – વૃત્તિ (સ્વીપજ્ઞ) ૭, ૧૭૨, ૨૧૮, નયની અપેક્ષાએ સામાયિક ૧૦૮ ૨૫૪ નયપ્રદીપ ર૦, ૨૬, ૧૦૪, ૧૦૫ જુઓ - સંશોધન (યશો.) ૧૮, ૨૧૯, ૨૫૪ સપ્તભંગીનયપ્રદીપ ધર્મસંગ્રહ ભાગ ૧લો, શ્રી ર૧૯ *નયપ્રદીપ ૧૦૪ ધર્મસંગ્રહણી ૧૧૨, ૧૨૧, ૧૩૫, નયપ્રદીપ અને નયચક્રસ્વરૂપ ૧૦૫ ૧૩૬, ૧૭૩, ૧૭૮, ૨૩૮ જુઓ નવરહસ્ય ૧૪, ૨૧, ૨૪, ૩૩, રૂફ, ધમ્મસંગહણી ૭૧, ૧૮, ૨૨, ૧૦૧, ૧૦૫, ૧૦૬, ધર્મસંગ્રહનો સ્વોપજ્ઞ વૃત્તિના સંશોધકો ૧૦૭, ૧૧૮, ૧૩૦, ૧૫૪, ૨૩૮, અને ટિપ્પણકાર ૨૨૦ ૨૪૭, ૨૪૮ જુઓ ન રહસ્યપ્રકરણ ધુત્તફખાણ ર૪૫ ધ્યાનસ્તુત્યધિકાર ૪૦ - વિવૃતિ ૧૦૫ જુઓ પ્રમોદા ધ્યાનાધિકાર રૂ. ૪૦ નયરહસ્યપ્રકરણ ૧૦૫ જુઓ ન રહસ્ય નયામૃતતરંગિણી ૨૦, ૨૩, ૨૩, ૩૬, ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૮ નન્દી રૂ૦, ૯૬, ૯૭, ૧૨૭, ૧૮૨, - તરંગિણીતરણી ૧૦૮ ૧૮૪, ૨૦૫, ૨૫૦ જુઓ નન્દીસૂત્ર નયોપદેશ 91, 9, ૨૨, ૨૩, ૩૪, - ટીકા ભલય) ૩૨, ૯૬ ૩૬, ૭, ૧૦૬, ૧૦૭, ૧૨૭, - થકા (હરિ) રૂર નદીસૂત્ર ૧૭૮, ૧૮૮ જુઓ નન્દી – ટીકા (સ્વોપજ્ઞ) ૧૦૭ - વૃત્તિ ૧૮૮ – વિવરણ ૨૨ નમસ્કારનિર્યુક્તિ ૧૭૮ |– વૃત્તિ રૂફ નમિનાથનું સ્તવન ૪૧ xનષ્ફટક, નર્દક યાને અવિતથ તથા નયચક્ર (અજ્ઞાત) ૨૪૧ કોકિલક ૩). નયચક્ર દેવ) ૧૩૪, ૧૩૫, ૧૩૬ નવવિલાસ ૨૧ - વચનિકા ૨૦ નવતત્ત ૪૨, ૧૧૭ નયચક્ર (મલ્લ.) ૬, ૭, ૧૩૧, ૧૬૮, નવતત્ત્વપ્રકરણ, સંસ્કૃત ૧૮૯ ૨૪૧, ૨૪૨, ૨૫૪ નવતત્ત્વસૂત્ર ૧૯૧ - ટીકા (સિંહ) ૭, ૨૪૨, ૨૫૪ જુઓ નિવનિધાન નવ સ્તવનો ૨૬, ૪૪, ૩૮, ન્યાયાગમાનુસારિણી ૫૪, ૬૨, ૨૦૭ - ટીકાની આદર્શ રચના ૨૫૪ નવનિધાન સ્તવનો ૫૪ – ભાષ્ય ૬૬ નવપદની પૂજા, શ્રીમદ્ યશોવિજયજી ૧૪૧ Page #428 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૩૩ ૧૫૨ ઉપાધ્યાયકૃત ૭૭ નિવેદન નવપદની પૂજા અર્થ સહિત તથા નેમિનાથનું સ્તવન (અન્ય) ૪૬, ૪૮ નવપદની ઓળીની વિધિ, ઉપાધ્યાય નેમિનાથનું સ્તવન (ચોવીસી ૧) ૪૧ યશોવિજયાદિ વિરચિત ૭૭ નેમિનાથનું સ્તવન (ચોવીસી ૨) ૪૨ નવપદપૂજા ર૭, ૪૬, ૭૭, ૮, ૧૧૭ નેમિનાથનું સ્તવન (ચોવીસી ૩) ૪૩ * નવપદપૂજાનું કર્તુત્વ ૭૮ નેમિનાથનું સ્તવન (હિન્દી) ૫૮ નવમું અંગ ૬૯ જુઓ નેમિનાથનું સ્તવન (હિન્દી) ૫૮ અણુત્તરોવવાદયદસા નેમિનાથભ્રમરગીતા ૮૨ નાણપવાય ૩૦ ન્યાયખંડખાદ્ય ૧૨, ૨૨, ૨૩, ફ9. નામમાલા ૧૮૩, ૧૮૪ જુઓ ફ૩, ૬, ૩, ૧૫૧ જુઓ ખંડનખાદ્ય અભિધાનચિત્તામણિ – ટીકા (સ્વોપજ્ઞ) કુરૂ, દક, દદ નાયાધમ્મકહા ૭૮, ૨૫૦ જુઓ જ્ઞાતા ન્યાયખંડખાદ્યાપરનામમહાવીરસ્તવનનિયમસાર ૨૧, ૨૩, ૬૬ પ્રકરણમ્ ૧૫૧ જુઓ ખંડનખાદ્ય નિર્યુક્તિ ૧૭૮, ૨૩૮ ન્યાયખંડનખાદ્ય ૭, ૧૮, ૧૪૭, ૧૫૧, નિશાભક્તદુષ્ટત્વવિચાર ૨૪૯ નિશાભક્તિપ્રકરણ ૧૮ ન્યાયદીપિકા , ૬૧, ૧૦૧ નિશીથ ૧૩૬, ૧૮૨ જુઓ નિસીહ – અનુવાદ (હિન્દી) કુંડ - ચૂર્ણિ, ૧૮૮, ૨૩૮ - ટિપ્પણ ૬૪ જુઓ પ્રકાશ – ભાષ્ય ૨૩૮, ૨૪૯ - પ્રસ્તાવના ફંડ * નિશ્ચય અને વ્યવહારને અંગેનાં ન્યાયપ્રભા ૧૫૧, ૧૫ર સ્તવનો, વાચક જણનાં ૧૦૮ ન્યાયબિન્દુ ૨૦, ૨૪, ૨૪, ૭, ૧૩૨, નિશ્ચયદ્વાર્નાિશિકા રૂ૦, ૯૭, ૧૩૬ ૧૪૧, ૧૫૧ નિસીહ ૨૫૦ જુઓ નિશીથ પાયમાલા ૧૭૮ 'નેમ પ્રભુનું મૌન ન્યાયવાદાર્થ રૂ૪, ૭૭, ૧૨૦, ૧૨૨, ‘નેમ પ્રભુને મનામણાં ૧૬૦ નેમ-રાજુલનાં ગીતો ૪s, ૨૦૭ ન્યાયવિનિશ્ચય ૨૧. નિમ-રાજુલનાં છ ગીત ૭૦ ન્યાયસિદ્ધાન્તમંજરી ૧૦૧, ૧૦૨, નેમિનાથનું સ્તવન ૪૪ જુઓ રાજુલ- ૧૦૮ ૧૨. આ નેમ-રાજુલનાં છ ગીતમાંનાં અનુક્રમે બીજા અને પહેલા ગીતનાં નામ છે. ૩. આના શ્લો. ૧-૩૪ શ્રી જીવરાજભાઈ ઓધવજી દોશીના ગુજરાતી શ્લોકાઈ અને ભાવાર્થ સહિત જે. ધ. પ્ર.' પુ. ૬ ૧, અં. ૧૨-૧૩; ૫. ૬ ૨, અં. ૧, ૪-૭; અને પુ. ૬૩, એ. ૨-૩ અને ૪)માં વિ. સં. ૨૦૦૧થી વિ. સં. ૨૦૦૩માં નવ કટકે છપાયા છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ યશોદોહન - ટીકા ૧૦૧, ૧૦૮ પંચનિયંઠીસંગહણી. ર૩ જુઓ પંચન્યાયાગમાનુસારિણી ફ૭, ૨૪૨ નિયંઠસંગહણી ન્યાયાથિયોવિન તન સ્તવન - બાલબોધ ફ9. સાક્ષસ્કૃતપટિયુતન સવાસો તોલો ને પંચનિગ્રંથસંગ્રહણી ૨૪૫ જુઓ પંચસાળો થાનાં સ્તવનો નિયંઠસંગહણી સલિટિહિત ૧૧૩. ૨૪૨ પંચનિગ્રન્થી ૧૯૧ X ન્યાયાચાર્યે નિર્દેશેલા સદાચાર ૨૨૯ - વ્યાખ્યા ૨૪૫ ન્યાયાર્થમંજૂષા ૨૦ પંચનિર્ચન્ધીપ્રકરણ ૧૮૮, ૨૩૮ ન્યાયાલોક ૧૨, ૨૪, ૨૪, ૭, ૧૮, પંચપરમેષ્ઠિગીતા ર૭, ૨૪, ૨૬, ૨૮, ૯૯, ૧૨૪, ૧૪૧, ૧૪૯, ૧૫૧, ૪૧ ૧૭૩, ૨૩૪ પંચપરમેષ્ઠિસ્તવ ૧૯ – વિવૃતિ ૧૪૯, ૧૫૧ પંચમ અંગ ૧૮૨ જુઓ પાંચમું અંગ, ન્યાયાવતાર ૧૮૮ પ્રજ્ઞપ્તિ, ભગવઈ, ભગવતી, - વાર્તિક ૧૩૧ ભગવતીસૂત્ર, વિવાહપષ્ણત્તિ અને – વિવૃતિ ૨૩૮ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પંચવત્યુગ ૭, ૧૭૯, ૨૨૦, ૨૨૧ જુઓ પંચવસ્તક પોસવણાકM , ૬૭ પંચવસ્તુ ૧૧૨, ૧૮૮, ૨૩૮, ૨૪૨ - સુબોધિકા ૬૭ - વૃત્તિ ૧૮૮ પંચકપ્પ ૨૫૦ પંચવસ્તુક ૧૭૮ જુઓ પંચવઘુગ પંચકલ્પ ૨૪૨ પંચસંગહ ૯૭ – ભાષ્ય ૧૩૫, ૧૩૬, ૨૪૨ પંચસંગ્રહ પંચત્યિકાય ૨૦ - ટીકા ૨૪૮ - ટીકા (હિન્દી) ૨૦ પંચસૂત્ર ૧૮૮, ૧૯૧ પંચનિયંઠસંગહણી ૨૪૫ જુઓ – વૃત્તિ ૧૮૮ પંચનિયંઠીસંગહણી અને પંચનિર્ઝન્થ- પંચાશક ૧૧૪, ૧૭૩, ૧૭૮, ૧૮૮, સંગ્રહણી ૧૯૫, ૨૨૫, ૨૩૮, ૨૪૨, ૨૪૪ - અવચૂરિ ૨૪૫ જુઓ પચાસગ - અવચૂર્ણિ ૨૪૫ – વૃત્તિ ૧૮૮ – બાલબોધ ૨૪૫ પંચાલતુ ૧૦૫ – બાલાવબોધ ૨૪૫ પંચાસગ ૧૧૭, ૨૨૨, ૨૪૬ જુઓ - વ્યાખ્યા ૨૪૫, ૨૪૬ પંચાશક Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ગ્રન્થો અને લેખોની સૂચી - વૃત્તિ ૨૪૬ પર્યાય ૧૦૬, ૧૦૮ પટ્ટાવલીસમુચ્ચય ૧૬૪ પવન કો કરે તોલ ૨૦૭ પઢમ અણુઓગ ૧૮૨ પવયણપરિફખા ૧૬ ૨, ૧૬૩, ૧૮૭ પણવણા ૯૭, ૧૫૭, ૨૪૭, ૨૪૮ જુઓ પ્રવચનપરીક્ષા જુઓ પન્નવણા, પ્રજ્ઞાપના અને પવયણસાર ર૦, ૬૬, ૨૦, ૧૬ ૫, પ્રજ્ઞાપના સૂત્ર ૨૦૬, ૨૩૧ જુઓ પ્રવચનસાર પહાવાગરણ ૧૮૨, ૨૫૦, ૨૫૩ - ટીકા (હિન્દી) ૨૦ જુઓ દસમું અંગ પવયણસારુદ્ધાર ૧૦૫, ૧૧૭, ૨૨૪ પત્ર ૧૫ જુઓ કાગળ બીજો જુઓ પ્રવચનસારોદ્ધાર પત્ર (ગુજ.) ૧૮ જુઓ કાગળ બે - વૃત્તિ ૧૦૫ પત્ર (સં.) ૧૮, ૧૬૯ પહેલું અંગ ૧૧૪, ૧૮૨ જુઓ આચાર પત્રમાં તત્ત્વજ્ઞાન ૧૬૯ પહેલો અંગ ૨૪૪ પદવ્યવસ્થા ૨૧ પાઇયટીકા ૨૧૩ પાચરિત ૭ જુઓ રામાયણ પાઇય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય પદ્મપ્રભુસ્વામીનું સ્તવન ચોવીસી (૨) ૨૫૪ ૪૨ પાક્ષિક જુઓ પાક્ષિકસૂત્ર પાનન્દમહાકાવ્ય ૨૬ - ચૂર્ણિ ૧૮૮ પન્નવણા ૨૪૨ જુઓ પવણા પાક્ષિકસપ્તતિ ૧૮૮ પરમજ્યોતિ પંચવિંશતિકા ૨૦, ૨૪, – વૃત્તિ ૧૮૮ ૨૯, ૬૫ જુઓ આત્મજ્યોતિ પાક્ષિકસૂત્ર ૧૮૮ જુઓ પાક્ષિક સ્વરૂપપંચવિંશતિકા - વૃત્તિ ૧૮૮ - અનુવાદ ૬૬ પાંચ કુગુરુની સજઝાય ૪૬ જુઓ પરમાત્મજ્યોતિ ૨૧૨ કુગુરુની સઝાય પરમાત્મજ્યોતિ પંચવિંશતિકા ૬૫, પાંચ મહાવ્રતોની ભાવનાની સઝાય ૪૬, ૨૨૫ પરમાત્મપંચવિંશતિકા ૨૦, ૨૪, ૨૯, પાંચમું અંગ ૧૮૨, ૨૫૦ જુઓ પંચમ |. ૬૫, ૧૮૩ અંગ - અનુવાદ ૬૫ પાતાંજલયોગદર્શન ૬૧, ૧૪૨ જુઓ * પરમાત્માનું સ્વરૂપ ૩૯ યોગદર્શન અને યોગસૂત્ર * પરિગ્રહાષ્ટક ૯૦, ૯૧ - ભાષ્ય ૧૪૨ પરિશિષ્ટપર્વ ર૬, ૮૨ - વ્યાખ્યા (સંક્ષિપ્ત), મૂળ અને ભાષ્યની પરીક્ષામુખ ૧૦૧ રૂડ, ૪૦, ૪૧, ૧૩૮, ૧૪૩, ૧૪૮ ૧૮૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ યશોદોહના પાતંજલ યોગલક્ષણવિચાર ૬૧, ૨૨૯ પાર્શ્વનાથનું સ્તવન, શંખેશ્વર ૫૯ જુઓ - વિવૃતિ કુ૨ જુઓ અર્થદીપિકા મારી દશા *પાપશ્રમણ (અધ્યયન) ૨૪૪ જુઓ પાર્શ્વનાથનું સ્તવન, શામળા પારસમણ (ભાવપૂજારહસ્યગર્ભિત) ૨૬ ૪૯ પાપકૃતાધ્યયન ૧૭૮ પાર્શ્વનાથનું સ્તવન, સૂરતિમંડન ૧૮, પારમર્ષ ૧૫૯, ૨૩૮ ૫૯ જુઓ મુક્તિદાનની યાચના પાર્શ્વજિનસ્તોત્ર ૨૦, ૩૭ પાર્શ્વનાથરાજગીતા ૮૨ પાર્શ્વજિનસ્તોત્ર શંખેશ્વર ૩૫ પાર્શ્વનાથસ્તુતિ, વારાણસી ૭ પાર્શ્વજિનસ્તોત્ર શંખેશ્વર ૩૬ પાર્શ્વનાથસ્તોત્ર ૭, ૧૯ પાર્શ્વજિનસ્તોત્ર શંખેશ્વર ૩૭ પાર્શ્વનાથસ્તોત્ર વારાણસી ૭, ૩૭ પાર્શ્વનાથનાં સ્તવનો ૪૪ પાર્શ્વનાથસ્તોત્ર શંખેશ્વર રેડ પાર્શ્વનાથનું સ્તવન ૪૮ પાર્શ્વનાથસ્તોત્ર શંખેશ્વર રડા પાર્શ્વનાથનું સ્તવન ૪૪ જુઓ પાર્શ્વનાથસ્તોત્ર શમીન ૩૭, ૩૮ મુક્તિદાનની યાચના પાર્શ્વનાથસ્તોત્ર સમીકા ૩૮ પાર્શ્વનાથનું સ્તવન ૪૯ જુઓ પાર્શ્વનાથસ્તોત્ર સમીન ૩૭ પ્રભુગુણગાનમહિમા પારસમણ (અઝયણ) ૨૪૪ જુઓ પાર્શ્વનાથનું સ્તવન. જુઓ પ્રભુસેવા પાપશ્રમણ પાર્શ્વનાથનું સ્તવન, અંતરીક્ષ ૫૦ જુઓ પાસત્યાવિચારભાસ ૨૪૩ જુઓ પ્રભુમહિમા કુગુરુની સઝાય પાર્શ્વનાથનું સ્તવન અંતરીક્ષ પ૮ પિણ્ડનિત્તિ ૨૦૬ જુઓ પાર્શ્વનાથનું સ્તવન, કલ્હારા ૫૮ પિડનિર્યુક્તિ પાર્શ્વનાથનું સ્તવન, ગોડી ૫૦ પિણ્ડનિર્યુક્તિ ૧૮૮, ૧૯૧, ૨૩૮ પાર્શ્વનાથનું સ્તવન, ગોડી ૫૦ જુઓ પિણ્ડનિત્તિ પાર્શ્વનાથનું સ્તવન, ચિન્તામણિ ૫૦ – ભાષ્ય ર૩૮ જુઓ મુક્તિયાચના - વૃત્તિ ૧૮૮ પાર્શ્વનાથનું સ્તવન, (દાદા ) ૫૮ પિસ્તાળીસ આગમની સઝાય ૪૭ પાર્શ્વનાથનું સ્તવન (દાદા ?) ૫૯ પિસ્તાળીસ આગમોનાં નામની સઝાય પાર્શ્વનાથનું સ્તવન (પહેલી |_૪૬, ૭, ૨૫૦ ચોવીસીમાંનું) ૪૧ પુણ્ડરીક' ગિરિરાજસ્તોત્ર ૩૩ જુઓ પાર્શ્વનાથનું સ્તવન (બીજી ચોવીસીમાંનું) આદિજિનસ્તવન (યશો.) ૪૨ પુષ્પમાલા ૨૦ જુઓ પુષ્પમાલાપ્રકરણ ૧. આ દ્રવ્યપૂજા ઉપર પ્રકાશ પાડે છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી - બૃહવૃત્તિ ૧૮૮, ૧૯૧ - લઘુવૃત્તિ ૧૮૮ - વૃત્તિ ૧૮૮ 'પ્રતિક્રમણહેતુગર્ભિત સજ્ઝાય ૪૬, ૬૬ ૧૨, ૧૪ જુઓ હેતુગર્ભિત પ્રતિક્રમણની સાય પુષ્પમાલાપ્રકરણ ૧૮૮ જુઓ પુષ્પમાલા પ્રતિક્રમણહેતુગર્ભિત સ્વાધ્યાય ૨૧૬ *પૂર્ણાષ્ટક ૨૦૧, ૨૦૨ પૃથ્વીચન્દ્રચરિત્ર 9 પ્રકરણરત્નાકર ૧૧૩, ૧૬૫, ૧૬૯, ૧૭૦, ૧૮૦, ૧૯૭, ૨૩૮ પણવા - વૃત્તિ ૧૩૬, ૧૮૮ પ્રજ્ઞાપનાસૂત્ર ૧૮૮, ૨૩૮ જુઓ પણવા પ્રકલ્પ ૨૩૮ પ્રકલ્પાધ્યયન ૨૩૮ પ્રકાશ ર્ પ્રકૃતિસંક્રમવિધિ ૧૭૮ પ્રજ્ઞપ્તિ ૧૮૮, ૨૨૬, ૨૩૮ જુઓ પંચમ અંગ - વૃત્તિ ૨૩૮ – લઘુવૃત્તિ ૧૭૯ જુઓ વૃત્તિવૃત્તિ પ્રજ્ઞાપના ૧૭૮, ૧૮૮, ૨૪૮ જુઓ – વૃત્તિ (ભાવ.) ૭૨, ૧૭૫, ૧૮૦ વૃત્તિ (સ્વોપ૪) ૬૧, ૭૧, ૧૧૮, ૧૬૨, ૧૭૫, ૧૮૩ જુઓ ટીકા (સ્વોપજ્ઞ) – વૃત્તિવૃત્તિ ૧૭૯ જુઓ લઘુવૃત્તિ પ્રતિમાશતકગ્રન્થ ૧૭૭ પ્રતિમાપૂજન ૧૮૦ પ્રતિમાશતક ૨૧, ૨૨, ૯૧, ૬૪, ૧૭, ૨૫, ૧૪૧, ૧૬૨, ૧૬૬, ૧૭૩, ૧૭૫, ૧૮૦, ૧૮૩, ૧૮૭ જુઓ પ્રતિમાશતકગ્રન્થ – કિંચિત્ પ્રાસ્તાવિક ૧૭, ૧૬૬ ટીકા (સ્વોપજ્ઞ) ૨૫ જુઓ વૃત્તિ (સ્વોપજ્ઞ) પ્રસ્તાવના ૭૩ - ભાષાંતર ૧૭૫, ૧૮૦ - ૩૭૭ - - પ્રજ્ઞાપનોપાંગતૃતીયપદસંગ્રહણી ૨૪૫ અવસૂરિ ૨૪૫ અવચૂર્ણિ ૨૪૫ પ્રતિક્રમણગર્ભહેતુ ૭૩ પ્રતિક્રમણવિધિ (જ્ય.) ૭૩ પ્રતિક્રમણવિધિ (જિન.) ૭૩ આચાર પ્રતિક્રમણસૂત્ર પ્રબોધટીકા, શ્રી ૭૩, પ્રભાવકચરિત ૭ ૨૧૮ પ્રભુગુણગાનમહિમા જુઓ પ્રતિમાશતક પ્રતિમાસ્થાપનની સજ્ઝાય ૪૬ પ્રતિમાસ્થાપનન્યાય ૬૫, ૧૬૨, ૧૮૩ પ્રથમ અંગ ૧૧૪, ૧૮૨, ૨૪૨ જુઓ ૪૯ જુઓ ૧. આ સજ્ઝાયની વિ. સં. ૧૭૪૩માં લખાયેલી એક હાથપોથી વિલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીને મળી હતી. જુઓ એમનો લેખ “મહોપાધ્યાય શ્રીયશોવિજયજીનો સ્વર્ગવાસ સંવત્.” આ લેખ જૈન' (વ. ૧૪, અં. ૩૨-૩૩)ના તા. ૨૧-૮-૬પના પર્યુષણાંકમાં છપાયો છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ યશોદોહન પાર્શ્વનાથનું સ્તવન સારુદ્ધાર પ્રભુના ગુણનું ધ્યાન ૩૯ - વૃત્તિ ૧૮૯, ૧૯૧ * પ્રભુના દર્શનથી આનન્દ ૩૯ પ્રશમરતિ ૨૧, ૬, ૯૭, ૧૧૭, ૧૩૬, પ્રભુની જ યાચના ૪૦ ૧૭૧, ૧૭૩, ૧૮૯ પ્રભુનું પ્રવચન ૩૯ પ્રશ્નવ્યાકરણ ૧૭૮, ૧૪૯, ૨૫૦ જુઓ પ્રભુનું શરણ ૩૯ દસમું અંગ પ્રભુ પ્રત્યે પૂર્ણ રાગ ૩૮ પ્રાચીન ફાગુસંગ્રહ ૮૨ પ્રભુમહિમા ૫૦ જુઓ પાર્શ્વનાથનું ઝપ્રાચીન ભારતવર્ષનાં વિરલ અને સ્તવન, અન્તરીક્ષ વિશિષ્ટ છંદો (લેખાંક ૨) ૩૦ પ્રભુ સાથે તન્મયતા ૩૯ પ્રાચીન સ્તવનાદિસંગ્રહ ૧૧૩, ૧૩૮, "પ્રભુસેવા. જુઓ પાર્શ્વનાથનું સ્તવન ૧૮૦, ૨૩૮ પ્રમાણનયતત્તાલોક ૧૬, ૩૬, ૯૭, પ્રાચીન સ્તવનો, શ્રીમદ્ યશોવિજયજી ૧૦૧, ૧૦૫, ૧૦૭, ૧૧૭, ૧૨૩ વિરચિત ૧૧૩, ૧૮૦, ૨૩૮, ૨૪૨ પ્રમાણનયતત્તાલોકાલંકાર ૯૭, ૧૮૮ - બાલાવબોધ ૧૧૩, ૧૮૦ [૨૩૮ પ્રમારહસ્ય ૨૬, ૨૪, રૂ૪, ૭૦, ૨૨, ૧૨૪, ૨૪૮ ફલાફલવિષયક પ્રશ્નપત્ર ૨૬, ૬૦, ૧૮, પ્રમેયકમલમાર્તડ ૧૭૩ ૨૬ પ્રમેયમાલા ૨૭, ૨૪, ૨૭, ૧૮, ૧૫૩, બ. ૧૫૪, ૧૫૬ પ્રમેયરત્નમંજૂષા ૧૬ (બન્ધ) યગ ૧૩૭ પ્રમોદા ૧૦૫ ૧૦૬ બન્ધસ્વામિત્વ ૨૩૮ પ્રવચનપરીક્ષા ૧૮૮ જુઓ પવયણ બાલબોધિની ૧૦૪, ૧૦૫ બીજું અંગ ૧૮૨, ૨૪૨, ૨૪૩ જુઓ પરિફખા - વૃત્તિ ૧૮૮ દ્વિતીયાંગ પ્રવચનસાર ૧૨૧, ૧૬૫, ૧૬૮ બૃહત્કલા ૯૮, ૧૩૬, ૧૯૧, ૧૯૪ ૧૭૩, ૨૪૨ જુઓ પવયણસાર જુઓ બૃહત્કલ્પસૂત્ર - વૃત્તિ ૧૧૬ – નિર્યુક્તિ ૧૮૯ પ્રવચનસારોદ્ધાર ૧૮૮ જુઓ પવયણ – બૃહભાષ્ય ૬૪ ૧. આ ચાર કડીની હિન્દી કૃતિ જસવિલાસના ૨૪મા પદ તરીકે ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૯૫)માં છપાવાઈ છે. ૨. આનાં ચૌદ પ્રકરણોનાં નામ પૃ. ૧૫૩-૫૪માં છે તે મેં નોંધ્યાં નથી. Page #434 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૩૯ - ભાષ્ય (ભાષ) ૧૩૫, ૧૮૯, ૨૨૫ ભાષાભક્તામર ૨૦ – ભાષ્યવૃત્તિ ૧૮૯ ભાષારહસ્ય ૨૧, ૧૩૬, ૧૭૮, ૨૩૮, - લઘુભાષ્ય ફ૪ ૨૪૭ જુઓ ભાસરહસ્સ અને - વૃત્તિ ૧૨૦ ભાસારહસ્સ બૃહત્કલ્પસૂત્ર ૯૮ જુઓ બૃહત્કલ્પ ભાષ્ય ૧૦૭, ૨૩૮, ૨૪૮ જુઓ – ભાષ્ય (બૃહતુ) ૯૮ મહાભાષ્ય, વિરોષાવક, – ભાષ્ય (લઘુ) ૯૮ વિશેષાવશ્યકભાષ્ય અને બૃહબધસ્વામિત્વ ૨૩૮ વિસસાવસ્મયભાસ બ્રહ્મગીતા ૬૨, ૮૨ જુઓ જંબૂસ્વામિ ભાસરહસ્સ ફ9, ૨૪૬, ૨૪૭, ૨૪૮, બ્રહ્મગીતા, શ્રી ૨૪૯ જુઓ ભાષારહસ્ય બ્રહ્મવિલાસ ૩૮ - વિવરણ (સ્વોપજ્ઞ) ૭૭, ૨૪૭, ૨૪૮ ભ *ભાસા પય) ૨૪૭ *ભાસાજાય ૨૪૭, ૨૪૮ ભક્તપ્રકીર્ણક ૧૭૮ ભાસારહસ્ર ૨૨, ૬૧, ૧૮, ૨૨, ભક્તામર સ્તોત્ર ૩૬, ૪૧, ૫૭ ૧૧૭, ૧૬ ૧ જુઓ ભાષારહસ્ય ભિગવઈ ૬૯, ૧૧૧, ૧૧૪, ૧૩૫, - છાયા ૨૪૭ ૧૮૨, ૧૮૪, ૨૨૪, ૨૪૨, ૨૫૦, – વિવરણ (સ્વોપલ્સ) ૨૨, ૨૨, ૧૬ ૧, ૨૫૧ જુઓ પંચમ અંગ ૨૪૭ ભગવતી ર૯, ૧૩૬, ૧૭૩, ૧૭૮, ભુવનભાનુકેવલિચરિત્ર ૧૮૯ _૧૮૯, ૧૯૪, ૨૩૮, ૨૫૦ - ચૂર્ણિ ૨૩૮ - વૃત્તિ ૨૯, ૧૭૮, ૧૮૯, ૨૩૮ મંગલવાદ ૨૦,૨૪, ૨૪, ૭૦, ૧૬ ૧, ભગવતીસૂત્ર ૧૭૩, ૧૪૯, ૧૯૧ જુઓ ૨૪૮ પંચમ અંગ મનનું મારણ ૮૯ ભત્તપચ્ચક્ખાણ ૨૫૦ મન્ડ જિણાણ આણ ૪૬ ભરફેસર-બાહુબલિ-સન્ઝાય ૪૬ મરણસમાહિ ૨૫૦ ભવભાવના મલકાપુર તે કર્યું ? ભૂગોલજ્ઞોને પ્રશ્ન - વૃત્તિ ૧૮૯ ૯, ૪૭ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને ભલ્લવાદિપ્રબન્ધ કુછ લેખનકળા ૧૮ મહત્તરા યાકિનીના ધર્મસૂનું સમભાવભાવપૂજાષ્ટક ૪૯ ભાવી શ્રીહરીભદ્રસૂરિ : જીવન અને ૧. આ કૃતિનું નામ મુખપૃષ્ઠ તેમજ પૂંઠા ઉપર “શ્રી હરિભદ્રસૂરિ" એમ છપાવાયું છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ યશોદોહન ૫૧ કવન ૧૪૬, ૨૦૫, ૨૧૩, ૨૨૦, મહાવીરસ્વામીનો સ્તવ, રાજનગરમંડન ૨૪૫ મહાનિશીથ ૧૧૪, ૧૩૫, ૧૩૬, માંસભક્ષણદૂષણ રર૭ ૧૭૬, ૧૭૮, ૧૭૯, ૧૮૪, ૧૮૯, માફીપત્ર ૧૯, ૭૬, ૧૧૩, ૧૧૪, ૨૩૯ ૧૯૪, ૧૯૫, ૨૩૮, ૨૪૨, ૨૪૪ મારી દશા ૫૯ જુઓ પાર્શ્વનાથનું મહાનિશીથસૂત્ર ૧૭૩, ૧૪૯, ૧૯૦ સ્તવન. શંખેશ્વર મહાનિસીહ ૧૬૩, ૨૫૦. માર્ગપરિશુદ્ધિ ૨૦, ૨૪, ફ9, ૬૭, ૧૮, મહાભાષ્ય ૧૦૭, ૧૩૫, ૧૭૮, ૧૯૪ ૨૦૬, ૪૨૦, ૨૨૧, ૨૨૨ _જુઓ ભાષ્ય મિત્રાદ્ધાત્રિશિકા ૬૧ મહાવીરચરિત્ર ૧૭૮ મુક્તાશુક્તિ ૮૬, ૮૭ જુઓ વૈરાગ્યરતિ મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ- મુક્તાશુક્તિસંવાદ ૮૬ ગ્રન્થ, શ્રી ૭૬, ૧૧ મુક્તિદાનની યાચના ૫૯ જુઓ મહાવીરસવ ૧૫૧ જુઓ ખંડનખાદ્ય પાર્શ્વનાથનું સ્તવન, સુરતિમંડન - યકા ૨૩ મુક્તિયાચના ૫૦ જુઓ પાર્શ્વનાથનું - વૃત્તિ (સ્વોપણ) ૧૫૭ સ્તવન, ચિત્તામણિ મહાવીરસ્તવન (ચોવીસી ૧) ૪૦, ૪૧ મૂખસનનો ચોથો પાયો ૨૧૮ મહાવીરસ્તવન (ચોવીસી ૨) ૪૩ મોક્ષાભિમુખ મહાનુભાવોના દસ વર્ગ મહાવીરસ્તુતિ ૮ ૧૯૮ મહાવીરસ્વામીનાં સ્તવન ૪૪ મૌન એકાદશીની સ્તુતિ ૪૫ ૪ મહાવીરસ્વામીનું સ્તવન પ૩ જુઓ મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકનું સમવસરણજિનસ્તવન સ્તવન ૪૪, ૬૧, ૧૪, ૪૪ જુઓ મહાવીરસ્વામીનું સ્તવન (ચોવીસી ૨) મૌન એકાદશીનું સ્તવન મૌન એકાદશીનું પર્વ અને એને અંગેનું મહાવીરસ્વામીનું સ્તવન (ચોવીસી ૩) સાહિત્ય ૪૫ ૪૩ મૌન એકાદશીનું સ્તવન રડ, ૧૬ જુઓ મહાવીરસ્વામીનું સ્તવન, રાજનગરમંડન મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકનું ૫૧ મહાવીરસ્વામીનું સ્તવન, રાજનગરમંડન - પર મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી) ૬૦ યતિજીતકલ્પ મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી) ૬૦ - વૃત્તિ ૧૮૯ મહાવીરસ્વામીનું સ્તવન (હિન્દી) ૬૧ યતિદિનચર્યા ૨૨પ ૪૨ સ્તવન ય Page #436 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી યતિધર્મબત્રીસી સંજમબત્રીસી યતિધર્મબત્રીસીની સજ્ઝાય ૪૬, ૪૭ યતિલક્ષણસમુચ્ચય ૨૧, ૨૨૨, ૨૩૮ યવિલાસ ૨૧ યશોદોહન ૧૭, ૭૬ X યશોવિજયગણિના ૧, ૨૨૪ જુઓ મનગમતા (favourite) તીર્થંકર, ન્યાય-વિશારદ ન્યાયાચાર્ય ૩૬ યશોવિજયગણિની ગુરુપરંપરા, વાચક ૧૫, ૧૬ વાચકવર ૨ યશોવિજ્યજીની જીવનરેખા, શ્રીમદ્ ૧૯ યશોવિજયજી મહારાજના ગ્રન્થોનું યશોવિજયગણિ મોટા કે એમના સોદર પદ્મવિજય ! વાચક ૪ યશોવિજયજીકૃત ગ્રન્થો, શ્રી જ યશોવિજ્યજી જીવન, મહોપાધ્યાય શ્રીમદ્ ૭૩ યશોવિજયજીની જન્મભૂમિ કનોડુ, યોગદૃષ્ટિસજ્ઝાય ૧૭, ૧૭૩ કનોડા, શ્રી ૩ યશોવિજયની ચોવીસીઓ, વાચક ૪૪ યશોવિજયવાચકગ્રન્થસંગ્રહ ૭, ૩૩, ૩૬, ૩૭, ૧૧૭, ૧૪૨ યશોવિજયસ્મૃતિ ગ્રન્થ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી ૩૪, ૪૬, ૪૬, ૭, ૨, ૩, ૬, ૧૩, ૧૭, ૧૮, ૨૧, ૪૦, ૪૮, ૫૦, ૫૬, ૧૦૦, ૧૦૧, ૧૨૪, ૧૩૨, ૧૩૯, ૧૫૧, ૧૫૨, ૧૫૪, ૧૫૭, ૧૯૨, ૧૯૯, ૨૦૨, ૨૦૪, ૨૦૯, ૨૧૩, ૨૨૦, ૨૨૩, ૨૨૫, ૨૪૨, ૨૫૪ આમુખ ૪૮, ૭૩, ૧૯૦, ૧૯૬, ૨૪૬ યોગગ્રન્થ ૧૭૮ યોગદર્શન. ૨, ૧૪૨ જુઓ પાતંજલયોગદર્શન - વ્યાખ્યા ૧૪૨ - વ્યાખ્યાનો સાર ૧૪૨ - યોગદર્શન તથા યોગવિંશિકા ૬૦, ૧૪૮ – ટબ્બો ૧૭ યોગદૃષ્ટિસમુચ્ચય ૬૦, ૧૮, ૧૩૫, અધ્યયન, શ્રી ૧૪ યશોવિજ્યજી મહારાજનાં વચનનાં ૧૩૬, ૧૭૩, ૧૭૮, ૧૮૯, ૨૦૫, ૨૦૬, ૨૩૮, ૨૪૭ અવચૂર ૯૭, ૧૮ – વૃત્તિ (સ્વોપજ્ઞ) ૧૮૯ - વૃત્તિ ૧૮૯ રહસ્યો અને વિશેષતાઓ, પૂજ્ય ઉપાધ્યાયજી ૪૦ યશોવિજયજી મહારાજની જન્મભૂમિ યોગની આઠ દૃષ્ટિની સજ્ઝાય ૪૬, ૬૬ ૨૦૪ જુઓ આઠ યોગદૃષ્ટિની સાય ૩૪૧ — પ્રસ્તાવના ૬૦, ૭૨ યોગદીપિકા ૨૦, ૨૩, ૧૭૮, ૨૧૩, ૨૧૪ યોગપ્રદીપ ૧૨ યોગબિન્દુ ૨૦, ૪૧, ૧૮, ૧૧૨, ૧૪૩, ૧૮૯, ૧૯૧, ૧૯૫, ૨૦૬, ૨૪૪ જુઓ યોગબિન્દુસૂત્ર અવસૂરિ ૬૭, ૧૮ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ યશોદોહન યોગબિન્દુસૂત્ર. જુઓ યોગબિન્દુ રાજપ્રશ્નીયોપાંગ ૧૭૮ - વૃત્તિ ૧૮૯ રાજુલના ઉદ્દગાર જ્યોગમાહાસ્ય ૬૬ રાજુલ-નિવેદન, જુઓ નેમિનાથનું સ્તવન બ્લોગવિધાનવિંશિકા ૨૦૫ રાજુલ પ્રત્યે સખી જ્યોગવીશી ૨૪૨ રાધાવેધ ૭૫ યોગશાસ્ત્ર 9% કુડ, ૭૩, ૯૦, ૯૧, રામાયણ ક૭ જુઓ પદ્મચરિત ૧૧૪, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૬૫, રાયપણી ૧૧૪, ૧૮૨, ૧૮૪ જુઓ ૧૮૯, ૨૦૧, ૨૦૫ જુઓ ! રાજપ્રશ્રીય અધ્યાત્મોપનિષદ રાયપ્રસેઈણિજ્જ ૧૭૮ – અનુવાદ ૨૦૧ રાયખસેણઈજ્જ ૧૦૫ - વિવરણ (સ્વીપજ્ઞ) ૭૨, ૭રૂ જુઓ - વૃત્તિ ૧૦૫ વૃત્તિ રાયપ્રસેણી ૬૯ જુઓ રાજપ્રશ્રીય - વૃત્તિ ૧૮૯, ૧૯૧, ૨૪૯ જુઓ લ વિવરણ યોગશાસ્ત્ર (?) ૨૦૫ લઘીયસ્રય ૧૦૧ યોગસૂત્ર. ૨૩, ૨૦૧, ૨૦૬ જુઓ - વિવૃતિ (સ્વોપજ્ઞ) ૧૦૧ પાતંજલયોગદર્શન લધૂપમિતિભવપ્રપંચ ૧૯૧ – વિવરણ ૨૨, ૨૩ લઘુપમિતિભવપ્રપંચગ્રન્થ ૧૮૯ યોગાધિકાર ૬૬ ઝલંકાવતારસૂત્ર અને શીલપટલ સંબંધી બ્લોગાવતાર ૬૬, ૬૨ જેના ઉલ્લેખો ૨૨૭. મ્પોગાવતારદ્વત્રિશિકા 89. લતા ૧૪૩, ૧૪૮, ૧૪૯ લતાદ્વય ૧૪૯ લલિતવિસ્તરા ૧૩૬, ૧૮૯, ૨૩૮ xરક્ષાબંધનનું પર્વ ઉરૂ -પંજિકા ૧૮૯ રઘુવિલાસ ૨૧ લોક () ૧૭૮ રત્નાકરપંચવિંશતિકા ૨૦, ૫૧ લોકતત્ત્વનિર્ણય ૨૦, રૂડ, ૧૮૯ રત્નાકરાવતારિકા ૧૦૫, ૧૭૩ લોકનાલિકા ૧૯ રાજપ્રશ્રીય ૧૭૮, ૧૯૪ જુઓ લોક(ગ)નાલિયા ૧૯ રાયપણેણી, રાયખસેઈણિજ, - બાલાવબોધ ૧૯ રાયખસેણઈજ્જ અને રાયપ્રસણી લોકસાર ૧૧૪ ૧. આ નેમ-રાજુલનાં છ ગીતોમાંનું છેલ્લું છે. ૨. આ નેમ-રાજુલનાં છ ગીતમાંનું ચોથું છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રન્યો અને લેખોની સૂચી ૩૪૩ લોગસ્સ ૨૫૧ વાહણ સમુદ્ર વૃત્તાંત 9૬ જુઓ સમુદ્ર લૌકિક () ૧૭૮ વહાણ સંવાદ અને સમુદ્રવાહણલૌકિકયાગ (?) ૧૭૮ વિવાદ રાસ વાહણ-સમુદ્ર-સંવાદ 9. ર૪, ૩૦, _૪૪, ૪૬, ૬૨ ૯૨ વકસદ્ધિ ૨૪૭ જુઓ વાક્યશુદ્ધિ વિશિકા ૧૩૬, ૧૭૮ જુઓ વિશિકાવન્દનકભાષ્ય ર૩૮ પ્રકરણ અને વીવીસિયા વન્દારુવૃત્તિ ૧૮૯ વિંશિકા, અષ્ટમ ૧૮૯ 'વર્ધમાનપ્રસ્થ ૨૩૪ વિંશિકા ચતુર્થ ૧૮૯ વર્ધમાન-જિન-સ્તવન પર વિંશિકા, તૃતીય ૧૮૯ વર્ધમાન જિનેશ્વરનું સ્તવન ૧૬ ૨ જુઓ વિંશિકા પંચમ ૧૮૯ દસ મતનું સ્તવન વિંશિકા પ્રકરણ ૧૭૮ જુઓ વિંશિકા વવહાર ૨૫૦ જુઓ વ્યવહાર x વિક્રમસંવત્ ૧૭૧૭નું માફીપત્ર ૧૧ વાક્યશુદ્ધિ. જુઓ વક્કસુદ્ધિ વિચારબિન્દુ ૨૦, ૨૩, ૬૬, ૭, ૧૮, – ચૂણિ ૨૪૮ ૧૯૦, ૧૯૧ વાગ્વિલાસ ૬૧. વિચારામૃતસંગ્રહ ૧૭૮ વાદમહાર્ણવ ૯૬, ૧૫૫ વિજયનેમિસૂરિસ્વાધ્યાય ૧૨૫ વાદમાલ, નવીન ૧૫૩ વિજયપ્રભક્ષામણકવિજ્ઞપ્તિપત્ર ૧૮ વાદમાલા ૨૧, ૭, ૧૮, ૧૩૧, ૧૪૧, વિજયપ્રભસૂરિક્ષામણકવિજ્ઞપ્તિપત્ર ૨૪, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૬૦ ૧૫, ૧૫, ૧૬૦ | ૨૪૯ વાદમાલા ૧૮, ૧પ૬ વિજયપ્રભસૂરિરવાધ્યાય ર૪, ૩૦, ૪, વાદમાલા રૂ૪, ૧૫૬ ૨૯, ૬૯, ૭૭, ૧૨૫ - ટીકા ૧૫૫ વિજયવલ્લભસૂરિસ્મારકગ્રન્થ, આચાર્ય - વિવૃતિ ૧૫૫, ૧૫૬ શ્રી ૫ વાદમાલા ૧૪૧, ૧૫૬, ૨૪૮ કવિદ્યાષ્ટક ૨૦૧ વાદમાલા,ત્રણ ર૪, રૂ૭, ૧૫૪, ૧૫૫, વિધિવાદ ૨૭, ૨૪, ૨૪, ૬, ૧૬૧ વાદરહસ્ય ૨૪, ૩૪, ૭, ૧૬૦ વિનયવિલાસ ૨૦૭ વાદાર્ણવ ૧૨, ૨૪, ૩૪, ૭, ૧૬૦ વિપાકશ્રત ૨૫૧ જુઓ વિવાગસુય *વાદાષ્ટક ૧૬૦ વિમલનાથનું સ્તવન ૪૧ વાસુપૂજ્યની સ્તુતિ, અન્તરોલિમંડન વિમલાચલ જિન સ્તવન ૭૦ ૪૪, ૩૩ વિમલાચળનું સ્તવન ૪૪, ૭૦ ૧. આ અજૈન કૃતિ તો નથી ? Page #439 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય ૩૪ યશોદોહન વિવાગસુય ૨૫૧ જુઓ વિપાકકૃત – ટીકા (માણિક્ય.) ૧૧૮ વિવાહપણત્તિ રૂદ, ૯૭, ૧૦૮, ૧૧૭, - 'ટીકા (યશો.) ર૬ જુઓ વિવરણ ૨૪૫, ૨૫૦ જુઓ પંચમ અંગ – ટીકા (રાજ.) ૧૧૮ વિવેક ર – ટીકા (સોમ.) ૧૧૮ વિશિષ્ટનિસ્તવનો ૪૪, ૬૭, ૪૦ – વિવરણ ર૩ જુઓ ટીકા (યશો.) ૨૦૭ - વૃત્તિ પ્રભા) ૧૧૮ વિશિષ્ટનિસ્તવનોરૂપ પદો ફ9, ૩૮, વીતરાગસ્તોત્ર પ્ર. ૮) પ૭ - વૃત્તિ ફ૭, ૭૬, ૧૧૮, ૧૨૦ વિશેષણવતી ૧૮૯ જુઓ વિગેસણવઈ - વૃત્તિ ત્રણ ફ૭, ૧૧૮ જુઓ વિશેષાવશયક ૧૩૫, ૧૩૬, ૧૬૦, સ્પષ્ટીકરણ, ત્રણ ૧૭૩, ૧૭૮, ૧૮૯, ૨૩૮ જુઓ – વૃત્તિ, બૃહતુ ૭૬, ૧૧૮ ભાષ્ય – વૃત્તિ, મધ્યમ ૭૬, ૧૧૮ – વૃત્તિ ૧૨૨, ૧૮૯ - વૃત્તિ, લઘુ ૭૬, ૧૧૮ વિશેષાવશ્યકભાષ્ય ૯૮, ૧૦૪ જુઓ - સ્પષ્ટીકરણ ત્રણ, રૂ૭, ૧૧૮ જુઓ વૃત્તિ, ત્રણ વિષયતાવાદ ર૪, ૩૪, ૧૮, ૧૫૮ વીરચરિત્ર પ્રાકૃત) ૧૮૯ વિસેસણવઈ રૂ૨, ૧૨૪ જુઓ વિશેષણ- વીરચરિત્ર ૧૮૯ વતી વીરત્યય ૨૫૦ વિસસાવસ્મયભાર રૂ૦, રૂ, ફરૂ, વરતવ ૬૧, ૧૮૧ જુઓ દોઢ સો ૬૪, ૯૭, ૧૦૧, ૧૦૫, ૧૦૬, ગાથાનું કુમતિમદગાલન સ્તવન ૧૦૭, ૧૧૬, ૧૧૭, ૧૪૩, ૧૫૭, વીરસ્તવ રર જુઓ ખંડનખાદ્ય ૧૬ ૧, ૧૭૧, ૧૯૧, ૨૦૬ જુઓ વીરસ્તવન ૧૮૧ જુઓ દોઢ સો ગાથાનું ભાષ્ય કુમતિમદગાલન સ્તવન - વૃત્તિ ૧૦૫ વરસ્તવન ૨૨૦ જુઓ ખંડનખાદ્ય વિહરમાણ જિનવીસી (જિન.) ૬૪ વીરસ્તવન (સં.) ૨૦૬ વિહરમાણ જિનવાસી (દેવ.) ૬૪ વરસ્તુતિ ૧૮ વિહરમાણ જિનવાસી યશો.) ૨, ૪, વીરસ્તુતિ (રવિ.) ૩૨ ૪૪, ૪૬, ૬ ૧ જુઓ વસી (યશો.) – અવચૂરિ ૩૨ વીતરાગસ્તોત્ર ૨૩, ૨૬, ૨૦૧ - ટીકા ૧૮ – અવસૂરિ (નય) ૧૧૮ વરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન ૬૧, ૧૪, - અવચૂરિ (મેઘ.) ૧૧૮ ૧૮૦ જુઓ દોઢ સો ગાથાનું ૧. આ આઠમા પ્રકાશ પૂરતી જ છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી કુમતિમદગાલન સ્તવન - બાલાવબોધ (પદ્મ.) ૧૮૦, ૧૮૩ જુઓ વાર્તિક (પદ્મ.) ૧૪૯, ૨૦૧, ૨૧૧ ભાષાંતર ૮૩, ૮૬ વૈરાગ્યરતિ ૨૧, ૨૪, ૩૦, ૧૮, ૮૭ – બાલાવબોધ (સ્વોપજ્ઞ) ૧૮૩ જુઓ વાર્તિક (સ્વોપજ્ઞ) જુઓ મુક્તાશક્તિ વૈરાગ્યરસમંજરી ૨૧૫ ― વાર્તિક (પદ્મ.) ૧૮૦, ૧૮૩ જુઓ – સ્પષ્ટીકરણ ૨૧૫ - સાક્ષીપાઠ ૧૮૦ બાલાવબોધ (પદ્મ.) વાર્તિક (સ્વોપક્ષ) ૧૮૩ જુઓ વ્યવહાર ૯૬, ૧૩૬, ૧૭૮, ૧૮૪, બાલાવબોધ (સ્વોપક્ષ) ૧૮૯, ૨૩૮ જુઓ વવહાર · ચૂર્ણિ ૧૯૫, ૨૩૮ પીઠિકા ૨૩૮ વીરસ્તોત્ર ૩, ૧૫૧ જુઓ ખંડનખાદ્ય ટીકા (સ્વોપજ્ઞ) ૬૩, ૬૯ વિવરણ ૧૫૧, ૧૫૨ ૨૦૫ જુઓ વિંશિકા – વિવરણ ૭૦ ભાષ્ય ૧૧૨, ૧૬૮, ૧૭૮, ૧૮૯, – વિકૃતિ ૧૫૨ ૧૯૧, ૧૯૫, ૨૩૮, ૨૪૩, ૨૪૪ - વૃત્તિ ૧૮૯, ૨૩૮ વીસવીસિયા રૂ, ૬૭, ૧૦૭, ૧૪૩, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૮, ૨૫૦ જુઓ પંચમ અંગ વૃદ્ધ અમૃતવેલીની સજ્ઝાય. જુઓ અમૃતવેલની સજ્ઝાય (મોટી) વૃદ્ધોપમિતિભવપ્રપંચ(ચા) ૧૮૯, ૧૯૧ વૈરાગ્યોપદેશક વિવિધ પદસંગ્રહ ૨૦૭ વૃષભસ્તવન ૩૪ * વૈદદ્વાત્રિંશિકા રૂ વેદાન્તનિર્ણય ૨૦, ૨૪, ૩૬, ૭૧, ૧૪૪ - વીસી (ચોથી) ૧૩૬ વીસી (પહેલી) ૨૪૨ વી.સી. (યશો.) ૨૬, ૬૧ જુઓ – વૃત્તિ ૧૮૯ વિહરમાણ જિન વીસી (યશો.) શ શક્રસ્તવ ૧૧૪, ૧૮૨, ૧૮૯ ૩૪૫ શપ્રકરણ ૨૦, ૨૪, ૭૧, ૨૪૫ શતક ૨૬ શતારનયચક્રાધ્યયન ૧૩૬ વેદાન્તવિવેકસર્વસ્વ ૨૧, ૨૪, ૩૬, ૭૧, શાન્તિનાથનાં સ્તવન ૪૪ શત્રુંજયગિરિસ્તુતિ ૪૧ શત્રુંજયમહાતમ ૧૬૮ શાન્તિ જિનનું સ્તવન ૩ જુઓ સવા સો ગાથાનું નય૨હસ્યગર્ભિત સ્તવન શાન્તિજિનસ્તવન ૪૨, ૬૨, ૧૦૮ શાન્તિનાથનું સ્તવન, ઉન્નતપુરમંડન ૧૪૪ ૪૭ વૈરાગ્યકલ્પલતા ૧૧, ૨૪, ૩૦, ૬૨, ૧૮, ૮૩, ૮૬, ૮૭, ૯૦, ૯૧, શાન્તિનાથનું સ્તવન (ચોવીસી ૨) ૪૨, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ યશોદહન ૪૩ - વૃત્તિ ૧૮૯ શાન્તિનાથનું સ્તવન (હિન્દી) ૫૮ શ્રાદ્ધપ્રતિક્રમણ ૧૮૯ શાસનપત્ર ૨૧ – ચૂણિ ૧૮૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨૭, ૨૩, ર૬, – વૃત્તિ ૧૮૯ ૪૦, ૧૨૦, ૧૪૫, ૧૪૭, ૧૪૮, શ્રાદ્ધવિધિ ૧૮૯ ૧૭૩, ૧૭૮, ૨૩૮ - વૃત્તિ ૧૮૯ - ટીકા (અમૃત.) ૧૪૮ શ્રાવકદિનકૃત્ય – ટીકા થશો.) ર૩,૨૬, ૭, ૧૪૬, – વૃત્તિ ૧૮૯, ૧૯૧ ૧૪૮, ૧૫૫, ૧૫૭ જુઓ શ્રાવકપ્રજ્ઞપ્તિ ૧૭૮ જુઓ શ્રાવકવૃત્તિયશો.) પ્રજ્ઞપ્તિસૂત્ર - ટીકા (લાવણ્ય) ૧૪૮ – વૃત્તિ ૧૮૯ - ટીકા (સ્વોપણ) ૪૦, ૧૪૮ જુઓ વૃત્તિ શ્રાવકપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૮૯ જુઓ શ્રાવક(સ્વોપણ) પ્રજ્ઞપ્તિ - ભાવાર્થ ૧૪૮ શ્રાવકપ્રતિક્રમણ - વૃત્તિ (યશો.) ૧૪૫, ૨૩૮ જુઓ ટીકા - વૃત્તિ ૧૮૯ યશો.) શ્રવકપ્રતિક્રમણ સૂત્ર ૧૭૮ - વૃત્તિ (સ્વીપજ્ઞ) ૧૪૬, ૧૪૮, ૨૩૮ – ચૂર્ણિ ૧૭૮ જુઓ ટીકા (સ્વોપજ્ઞ) અને દિફપ્રદા શ્રાવકવિધિપ્રકરણ ૨૦૧ શિષ્યહિતા ૭૨ શ્રાવકાચાર ૧૭૩ શીતલનાથનું સ્તવન ૪૪ શ્રીપાલ રાજાનો રાસ ર૪, ૨૪, ૨૧, શીતલનાથનું સ્તવન (હિન્દી) પ૭ ૪૬, ૪૨, ૬, ૭૪, ૭૮, ૧૧૭ શીલપટલ ૨૨૭ – ભાવાર્થ ૭૭ શૃંગારવૈરાગ્યતરંગિણી ૨૦ - સમજૂતી ૭૭ શોભનસ્તુતિ ૨૬, ૩૧ જુઓ સ્તુતિ- શ્રીપૂજ્યલેખ ૧૨૦, ૧૨૨, ૧૯૬ જુઓ ચતુર્વિશતિકા સિરિયુલેહ શૌચપ્રકરણ ૨૦ શ્રાદ્ધજીતકલ્પ. ૧૯૧ જુઓ શ્રાદ્ધજીતકલ્પસૂત્ર ષડશીતિકા ૨૩૮ - વૃત્તિ ૧૮૯ પડ્રદર્શનનિર્ણય ર૦, ૨૧ શ્રાદ્ધજીતકલ્પસૂત્ર ૧૮૯ જુઓ શ્રાદ્ધ- પદર્શનસમુચ્ચય ૨9. જિતકલ્પ – વૃત્તિ ૧૮૯ શ્રાદ્ધજીતસૂત્ર ૧૮૯ ષષ્ટિશતક ૨૪૩ Page #442 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ષષ્ટાંગસૂત્ર ૧૯૫ જુઓ જ્ઞાતા ષોડશ ૧૭૮ ષોડશક ૨૩, ૯૭, ૧૧૪, ૧૩૫, ૧૩૬, ૧૭૩, ૧૭૮, ૧૮૯, ૧૯૧, ૨૦૫, ૨૦૬, ૨૪૪ જુઓ ષોડશકપ્રકરણ અને ષોડશપ્રકરણ · ટીકા ૧૯૭, ૧૪૩ - વિવરણ ૨૨, ૨૩, ૪૨ - વૃત્તિ ૨૦૬ ષોડશપ્રકરણ ૨૧૪ જુઓ ષોડશ – ટીકા (યશો.) ૨૪, ૨,જુઓ વૃત્તિ સંકેત ૨૫ યશો.) (સ્વોપજ્ઞ) સંયમશ્રેણિસજ્ઝાય ૪૬ જુઓ સંયમ શ્રેણિવિચાર સંયમશ્રેણિસ્તવ ૧૩૯ - બાલાવબોધ (સ્વોપક્ષ) ૧૩૯ ×સંવાદો સંબંધી જૈન સાહિત્ય ૯૩ સંવિગ્નપક્ષીયવદનચપેટા ૨૪૪ જુઓ ચડ્યા પડ્યાની સજ્ઝાય સંસા૨દાવાનલ ૨૧૭ ૨૬, ૧૭૮, ૨૧૩, ૧*સખી પ્રત્યે રાજુલ *સખી પ્રત્યે રાજુલ સંક્રમણિવવિધ ૧૭૮ – ભાષાંતર ૨૧૩, ૨૧૪ સંગહણી ૪૨ સંગ્રહણી – વિવરણ ૨૧૪ – વિવેચન ૨૧૩ - વૃત્તિ ૧૮૯ – વૃત્તિ (યશો.) ૨૧૩, ૨૧૪ જુઓ ટીકા સંગ્રહશ્લોક ૨૦૬ (યશો.) વ્યાખ્યા ૨૧૪ ષોડશપ્રકરણ ૧૦૭ જુઓ ષોડશ સ સંજમબત્રીસીની સજ્ઝાય ૪૭ સંયમતરંગ ૨૦૭, ૨૦૮ સરિસયઠાણ ૪૪ સંયમશ્રેણિપ્રરૂપણા ૧૩૯ *સદ્દષ્ટિદ્વાત્રિંશિકા ૬૦ સંયમશ્રેણિવિચા૨ ૩૭, ૧૬ જુઓ સંયમ- *સદ્ધર્મવિંશિકા ૨૦૬ શ્રેણિસજ્ઝાય સજ્જન સન્મિત્ર ૧૧૩, ૧૮૦, ૨૩૮ *‘સજ્જનસ્તુતિ’ દ્વાત્રિંશિકા ૨૨ સંજમબત્રીસી ૨૨૪ જુઓ યતિધર્મ બત્રીસી ૩૪૭ સંયમશ્રેણિવિચાર(સજ્ઝાય) ૨૨, ૧૩૮ – ટબ્બો (સ્વોપજ્ઞ) ૧૩૮ જુઓ વિવ૨ણ (સ્વોપશ) – ટિપ્પણ ૧૩૮ – વિવરણ (સ્વોપક્ષ) ૨૨ જુઓ ટબ્બો ૧-૨ આ નેમરાજુલનાં છ ગીત પૈકી અનુક્રમે ત્રીજું અને પાંચમું ગીત છે. સન્થારગ ૨૫૦ સન્મતિતર્ક, જુઓ સમ્મઈ, સમ્મઈપયરણ, સમ્મતિ, સમ્મતિતર્ક અને સમ્મતિમહાતર્ક - ટિપ્પણ ૧૨૮ wany Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ યશોદોહન સપ્તતિકા સમય ૧૩૫ - ચૂર્ણિ ૨૩૮ સમયસાર ૨૧, ફ૬, ૧૬૫, ૧૬૮, સપ્તભંગી રૂદ, ૧૫૯ ૨૩૭, ૨૩૮ જુઓ સમયસારપાહુડ, સપ્તભંગીતરંગિણી લેશો.) 9૬, ૨૦, સમયસારપ્રકરણ અને સમયસારસૂત્ર ર૪, ૩૪, ૩૬, ૭૧, ૧૧૫, ૧૨૦, – વૃત્તિ ૧૫૭, ૧૮૯ ૧૨૨ સમયસારપાહુડ. ર૦ જુઓ સમયસાર સપ્તભંગીતરંગિણી (વિમલ) ૧૧૫ – કા ૨૦ સપ્તભંગીન પ્રદીપ 9૬, રૂ, રૂફ, સિમયસાઅકરણ ૧૮૯ જુઓ ૩૬, ૧૦૪, ૧૦પ જુઓ સપ્તભંગી- સમયસાર નયપ્રદીપ-પ્રકરણ સમયસારસૂત્ર ૧૯૧ - અનુવાદ ૧૦૫ – વૃત્તિ ૧પ૭ - વિવેચન ૧૦૫ સમરાચ્ચકહા ૨૬, ૧૧૬ સપ્તભંગી-નયપ્રદીપ-પ્રકરણ ૧૦૪ સમરાઈચચરિય ૩૪ જુઓ સપ્તભંગીન પ્રદીપ સમવસરણ-જિન-સ્તવન પ૩ જુઓ - ટીકા (બાલબોધિની) ૧૦૪ મહાવીરસ્વામીનું સ્તવન સપ્તભંગીપ્રકરણ ૧૧૫ સમવાય ૧૦૫, ૧૭૮, ૨૨૪, ૨૫૦ સપ્તભંગીસમર્થન ૧૦૪ જુઓ સમવાયાંગ સિપ્તમ અંગ ૧૮૨ જુઓ ઉપાસકદશા - વૃત્તિ ૧૦૫ સપ્તમાંગ ૧૭૮ સમવાયાંગ ૧૭૩, ૧૮૨, ૧૮૯ જુઓ સમકિતનાં છ સ્થાનની ચોપાઈ ૨૨, સમવાય ૪૦, ૬9 સમાધિતત્ર પૂજ્ય.) ૨૧૧ - ટિપ્પણ ૪૦ – અનુવાદ ૨૧૧ - વિવરણ ૨૨, ૬૦ - અન્વયાર્થ અને ભાવાર્થ ૨૧૧ સમકિતના સડસઠ બોલની સઝાય - ટીકા ૨૧૧ ૪૬, ૧૮, ૨૧૪ સમાધિતત્ર (યશો.) ૨૧૧, ૨૧૨ - સ્પષ્ટીકરણ ૨૧૪ સમાધિશતક ર૭, ૬, ૮૪, ૨૧૧ સમકિતપ્રકરણ ૨૪૪ – વિવેચન ૨૧૨ સમતિ-સુખલડીની સઝાય ૪૬, સમાધિશતકમ્ અને આત્મશક્તિપ્રકાશ પર, ૨૧૫ ૨૧૨ સમતાશતક ૬૦, ૬૭, ૧૭, ૯૦, ૨૧૨ સમુદ્રવહાણસંવાદ ૯૨ જુઓ વાહણજુઓ સામ્યશતક (યશો.) સમુદ્રવૃત્તાન્ત ૧. આનો અર્થ “આગમ' છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ગળ્યો અને લેખોની સૂચી. ૩૪૯ – સારાંશ ૯૨ સ્તવન અને સીમધરસ્વામીને સમુદ્રવાહણવિવાદાસ ૯૨ જુઓ | વિનતિરૂપ સ્તવન વાહણસમુદ્રવૃત્તાન્ત સવા સો ગાથાનું સ્તવન ર૨, ૩૬ સમ્બોધસત્તરિ ૧૯ - બાલાવબોધ ૨૪૨ - ટીકાનો બાલાવબોધ ૧૯ સવણસયગ ૪૦, ૧૬ ૨, ૧૮૭ જુઓ સિમ્મઈ ૨૨૪ જુઓ સન્મતિતર્ક સર્વજ્ઞશતક સમ્મઈપયરણ રૂ૦, રૂફ, રૂ૭, ૬, ૭૬, – વૃત્તિ (સ્વોપરા) ૧૮૭ _ ૯૬, ૯૭, ૧૦૭, ૧૧૭, ૧૩૪, ૧૫૦ સાક્ષીપાઠ - ટીકા (અભય) રૂ૨, ૯૬ જુઓ - ટબ્બો ૧૭૧ વાદમહાર્ણવ સાચા મુનિ ૨૦૭ - ટીકા (મલ્લ.) ફ૬ સાચો ધર્મ ૨૦૭ – ટીકા (યશો.) ૬૬ સાડી ત્રણસો ગાથાનું સિદ્ધાન્તવિચાર- વ્યાખ્યા ૬૬, ૯૬ રહસ્યગર્ભિત સ્તવન દ, ૨૩૮ સમ્મતિ ૧૦૭, ૧૨૭, ૧૩૫, ૧૩૬, | જુઓ સીમધરસ્વામીનું સ્તવન અને ૧૪૧, ૧૫૯, ૧૬ ૮, ૧૭૩, ૧૭૮, | સમન્દર જિન વિનતિરૂપ સાડી ૧૯૧, ૨૩૮, ૨૪૨ જુઓ સન્મતિતર્ક | ત્રણસો ગાથાનું સ્તવન – ટીકા ૧૫૧ જુઓ વાદમહાર્ણવ સાડી ત્રણસો ગાથાનું સ્તવન ૨૨, ૭, - વૃત્તિ ૧૩૫, ૧૩૬, ૧૮૯ – વ્યાખ્યા યશો.) ૧૫૯ - બાલાવબોધ ૨૪૨ સમ્મતિતર્ક ૧૮૯ જુઓ સન્મતિતર્ક સાધુધર્મવિધિ ૨૩૮ સમ્મતિમહાતક ૧૭૩ સાધુના ગુણગાનની સઝાય ૬૮ સમ્યકત્વપ્રકરણ ૧૭૮ સાધુવન્દના ૬૧, ૬૮ સમ્યકત્વસપ્તતિ ૧૮૯, ૨૧૪ * સામાઈય ૬ સમ્યકત્વસપ્તતિકા ૨૧૪ * સામાચારી ૨૨૨ સર્વજ્ઞશતક ૪૦, ૧૬ ૨, ૧૮૭ જુઓ સામાચારીપ્રકરણ ૨૦, ૨૨૧, ૨૪૭ સબસ્કૃસયગ જુઓ સામાવારીપકરણ - ટીકા ૧૯૫ સામાન્ય જિનસ્તવન ૪૪, ૩૮ સર્વજ્ઞસિદ્ધિ (હરિ.) ૩૩. સામાન્ય જિનસ્તવનરૂપ આઠ પદો ૪૪, સર્વાર્થસિદ્ધિ રૂરૂ, ૧૭૩ ૩૮ સિવા સો ગાથાનું ન રહસ્યગર્ભિત સામાન્ય જિનસ્તવનો ૪૪, ૨૦૭ સ્તવન ૧૧૩ જુઓ શાન્તિ જિનનું સામાયારીપયરણ ૨૨, ૬, ૭, ૨૨૧ ૧. આ કયા ગ્રન્થમાંનો છે તે જાણવું બાકી રહે છે. ૨૩૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ યશોદોહન જુઓ સામાચારીપ્રકરણ સિમન્દર જિનને વિનતિ નિશ્ચય અને – વિવરણ (સ્વોપલ્સ) ૨૨૨૨૧, ૨૪૭ | વ્યવહાર ગર્ભિત રૂફ જુઓ સીમધરસામ્યશતક (યશો.) ૨૧, ૬૦, ૧૭, | સ્વામીને વિનતિ ૨૧૨ જુઓ સમતાશતક સિમન્વરજિનવિનતિ ૧૦૮ સામ્યશતક સિંહ) ૬૦, ૨૧૨ સીમધર જિન વિનતિરૂપ સાડી ત્રણસો - ભાવાનુવાદ ૨૧૨ ગાથાનું સ્તવન ૧૬ જુઓ સાડી સિતપટ ચૌરાસી બોલ ૨૦, ૧૬૬ ત્રણસો ગાથાનું સિદ્ધાન્તવિચારસિદ્ધ-જિનનાં સહસ્ત્ર નામ ૪, ૪૮, ૬૪ રહસ્ય-ગર્ભિત સ્તવન જુઓ સિદ્ધસહસ્રનામવર્ણન છેદ સીમધરજિનસ્તવન ૯૧ સિદ્ધ જિનનાં સહસ્ત્ર નામ વર્ણન છંદ ૨૯ સીમધરજિનસ્તવનો ૪૪ સિદ્ધજિનસહસ્ત્રનામ ૪૬ સીમન્ધરસ્વામીની થોય કડી સિદ્ધસહસ્ત્રનામકોશ કર સીમધરસ્વામીનું સ્તવન ૨૩૮ જુઓ સિદ્ધસહસનામવર્ણન છેદ ૬૪ જુઓ સાડી ત્રણસો ગાથાનું સિદ્ધાન્તવિચારસિદ્ધ જિનનાં સહસ્ત્ર નામ રહસ્યગર્ભિત સ્તવન સિદ્ધહેમચન્દ્ર ૧૪૧ - ટબ્બો (જ્ઞાન) ૨૪૨ સિદ્ધાન્ત ૧૩૬ - બાલાવબોધ (વોપજ્ઞ) ર૪૨ સિદ્ધાન્તચોપાઈ ? - વાર્તિક (પ) ૨૩૮, ૨૪૨ સિદ્ધાન્તર્કપરિષ્કાર ૨૦, ૨૪, રૂક, સીમન્વરસ્વામીને વિનતિ ૧૧૧ જુઓ રૂ૬, ૭, ૧૨૪. ૧૭૩ જુઓ સીમધર જિનને વિનતિ સિદ્ધાન્તમતપરિષ્કાર સીમન્વરસ્વામીને વિનતિરૂપ સ્તવન સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ) ર૩, ૨૬, ૧૧૩ જુઓ સવા સો ગાથાનું ૧૮, ૨૬, ૧૦૨, ૧૦૩ નયરહસ્ય-ગર્ભિત સ્તવન - ટકા રૂ૪, ૧૮, ૨૬, ૧૦૩, ૧૦૪ – બાલાવબોધ (સ્વીપજ્ઞ) ૧૧૪ સિદ્ધાન્તમતપરિષ્કાર ૧૨૪ જુઓ - વાર્તિક ૧૧૪ સિદ્ધાન્તતર્ક પરિષ્કાર સુગુરુની સઝાય ૪૬, ૬૭, ૨૪૩, સિદ્ધાન્તસારોદ્ધારસમ્યકત્વોલ્લાસટિપ્પણ ૨૪૪ ૬૬ સુજશવેલીભાસ ૧૩ જુઓ જસવેલડી સિદ્ધિદંડિકા ૬૯ સુજસવેલિ 9૬ સિરિપૂક્યુલેહ ર૪, ૭૧, ૧૯૬ જુઓ x'સુજસવેલિ અને ઐતિહાસિક શ્રીપૂજ્યલેખ વસ્ત્રપટ (લેખાંક ૧), સિરિવાલકહા ૭૭ સુજસવેલી ૧, ૨, ૩, ૬, ૯ ૧. આ લેખ “જે. ધ. પ્ર.” પુ. ૮૧, . ૧)માં છપાયો છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી સુસવેલી સાર્થ ૪ સુજસવેલીભાસ ૭૪, ૨, ૩, ૧૯ સુજસવેલી ભાસ સાર્થ ૨ સુ. વે. ૧૦, ૧૩, ૧૫, ૪૨ સુ. વેલિ ૩, ૨૫૫ સુપાર્શ્વનાથનાં સ્તવન ૪૪, ૬૨ સુપાર્શ્વનાથનું સ્તવન (ચોવીસી ૧) ૪૧ સુપાર્શ્વનાથનું સ્તવન ૪૭, ૪૮ સુપાર્શ્વનાથનું સ્તવન, મલકાપુરમંડન ૪૭ સૂયગડ ૪૦, ૩૪, ૬૯, ૯૦, ૨૪૨, ૨૫૦, ૨૫૩ જુઓ દ્વિતીયાંગ સૂયગડાંગ ૧૭૮, ૨૨૫ - ચૂર્ણિ ૧૯૦ – નિર્યુક્તિ ૩૪, ૧૯૦ - વૃત્તિ ૧૯૦ - સૂયગડાંગસૂત્ર ૧૯૦ જુઓ દ્વિતીયાંગ સૂયડાંગ ૧૬૮, ૧૮૨ સ્તુતિ ૧૨૧ સ્તુતિ ૧૨૨ ૪સ્તુતિ ૨૦૭ પ્રસ્તુતિચતુર્વિંશતિકા (મેરુ.) ૩૨ સ્તુતિચતુર્વિશતિકા (લબ્ધિ.) ૩૨ સ્તુતિચતુર્વિશતિકા (શોભન) ૨૦, ૩૧ જુઓ શોભનસ્તુતિ ભૂમિકા ૧૨૫ સ્તુતિચતુર્વિશતિકા (હેમ.) ૨૯, ૩૨ સ્તુતિતરંગિણી ૨૯, ૩૨, ૩૩ સ્તુતિદ્વાત્રિંશિકા ૧૦૫ સ્તોત્રત્રિક ૧૮ - સુપાર્શ્વનાથસ્તવન, મલકાપુરમંડન ૯ સુબોધિકા ૬૭ સ્થાન ૧૭૮, ૨૫૦ સુભાષિતકોશ ૨૬ જુઓ કર્પૂપ્રકર સુરત ચૈત્યપરિપાટી ૬૦ સુ(સૂ)ગડાંગ ૧૮૪ જુઓ દ્વિતીયાંગ સૂક્તાવલી ૨૬ જુઓ કર્પૂષ્પ્રકર 'સૂત્ર ૧૧૭, ૧૩૫, ૧૩૬ સ્થાનાંગ ૧૪૩, ૧૭૮, ૧૯૪, ૨૩૮ સ્થાપનાકલ્પ (ભદ્ર.) ૨૫૨ સ્થાપનાકલ્પ (સંસ્કૃત) ૨૫૨ સૂત્રકૃત ૧૭૮, ૨૨૬, ૨૩૮, ૨૫૦ સ્થાપનાકલ્પની સજ્ઝાય જુઓ દ્વિતીયાંગ ૨૫૨ સૂત્રકૃતાંગ ૧૩૬, ૧૭૩, ૧૯૧, ૧૯૪ સ્થાપનાકલ્પવિધિ ૨૫૩ વૃત્તિ ૧૬૫, ૧૭૩ ૩૫૧ *સ્થર્યાષ્ટક ૯૦ સ્નાનાષ્ટક ૨૪૬ - વૃત્તિ ૨૪૬ સ્થાપનાકુલક ૨૫૩ સ્થાપનાચાર્યની સજ્ઝાય ૪૬, ૪૭ સ્થાપનાચાર્યવિધિ ૨૫૩ સ્થાપનાલક્ષણકુંલક ૨૫૩ સ્થાપનાવિશેષવિધિ ૨૫૩ ૪૬, ૪૭, ૧. આનો અર્થ ‘આગમ' થાય છે. ૨-૪. શું આ ત્રણે કૃતિ ભિન્ન ભિન્ન છે કે કોઈ બે કે બધી જ એક જ છે ? ૫. આ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ'ના નામથી સ્વોપશ અવસૂરિ સહિત “આ. સમિતિ” તરફથી મારા શ્લોકાર્ણાદિ સહિત ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સ્યાદ્વાદકલ્પલતા ૧૧ ૨૩, ૪૦, ૭૨, ૯૯, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૪૧, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૫, ૧૫૭, ૧૭૩, ૨૨૯, ૨૩૪, ૨૩૮ સ્યાદ્વાદમંજરી ૨૩, ૨૬, ૧૨૭ - અનુવાદ (હિન્દી) ૧૪૯ - ટીકા (યશો.) ૨૨, ૧૪૫, ૧૪૯ - ભાષાંતર ૧૪૯ સ્યાદ્વાદમંજૂષા ૨૦, ૨૩, ૨૬, ૧૪૯ સ્યાદ્વાદરત્નાકર ૧૫૧, ૧૬૦, ૧૭૧, ૧૭૩, ૧૯૦ સ્યાદ્વાદરહસ્ય ૨૬, ૬, ૨૨, ૧૧૮, ૧૪૧, ૧૫૧, ૧૫૫, ૧૬૦, ૨૪૭, સ્યાદ્વાદરહસ્યપત્ર ૧૪૧ – વિકૃતિ ૧૪૧ - ૭૬, સ્યાદ્વાદરહસ્ય (બૃહતું) ૩૪, ૭૧, ૧૮, ૧૧૫, ૧૧૮, ૧૨૨, ૧૬૦, ૧૯૬, ૨૪૭ સ્યાદ્વાદરહસ્ય (મધ્યમ) ૨૪, ૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૨૪૭ સ્યાદ્વાદરહસ્ય (લઘુ) ૨૪, ૬, ૬૨ ૭૬, ૭, ૫, ૧૮, ૧૧૫, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૬૦, ૧૯૬, ૨૪૭ સ્યાદ્વાદવાટિકા ૧૪૮ K યશોદોહન હરિયાળી (અન્ય) * હરિયાળી (યશો.) ૨૪, ૪૭, ૬૧, ૨૧૦ જુઓ હરિયાળી – ટબ્બો ૨૧૦ ૨૦ ૨૪૮ હિન્દી જૈન સાહિત્ય પરિશીલન ૨૧૦ સ્યાદ્વાદરહસ્ય, ત્રણ રૂ૬, ૨૭, ૬૭, ૬, હુણ્ડીનું સ્તવન ૧૮૧ જુઓ દોઢ સો ૧૧૮ ગાથાનું કુમતિમદગાલન સ્તવન હેતુગર્ભ પડિક્કમણની સજ્ઝાય ૨૧૬ જુઓ પ્રતિક્રમણ હેતુગર્ભિત સજ્ઝાય હોરીગીત ૪૪, ૨૦૭ Descriptive Catalogue of the Government Collections of Manuscripts ૧૨, ૧૮, ૨૪૫ X Illustrations of Letterdiagrams ૨૫ x Jaina Records about Birds, The ક્ Jaina Religion and Literature, The ૧૨૮ × Note on S'ilapatala, A ૨૨૭ હિરયાલી ૨૦૭ જુઓ હિરયાળી (યશો.) Study of the Gujarati Language અને હરીઆલી in the 16th Century, A ૨૫૪ - ભાવાર્થ (ત્રણ) ૨૧૦ હરિયાળીની સજ્ઝાય ૪૬, ૪૭ હરીઆલી ૨૦૭, ૨૧૦ જુઓ હરિયાલી હિંસાષ્ટક ૩૩ – અવસૂરિ ૩૩ હિતશિક્ષાની સજ્ઝાય ૪૬, ૪૭, ૨૪૪ જુઓ ચડ્યાપડ્યાની સાય હિતોપદેશમાલા ૧૯૦ - વૃત્તિ ૧૯૦ હિન્દી જૈન સાહિત્યકા સંક્ષિપ્ત ઇતિહાસ Page #448 -------------------------------------------------------------------------- ________________ ગળ્યો અને લેખોની સૂચી ૩૫૩ [आ] अजैन અદ્વૈતસિદ્ધિ ૬૦. અનુમાનખંડ દારૂ અનુમાનદીધિતિવિવેક ૬૭ અભંગ ૨૦. અયુર્દયબાવના દુદ્દ જુઓ આયુર્દય બાવની અલંકારસર્વસ્વ ૨9. અવચ્છેદકત્વનિરુક્તિ ૬૬ અષ્ટપદી ૭૦ અષ્ટાધ્યાયી (પાણિનીય) ૨૩, ૯૭, ૧૦પ કામસૂત્ર ૩૪ કાવ્યપ્રકાશ ૨૫, ૧૭૭, ૨૩૭ -- ટીકાઓ ૨૫ – વૃત્તિ (યશો.) ૨૫ - ટીકા (સ્વોપજ્ઞ ?) ૨૫ કાવ્યાદર્શ ૩૧ કિરણાવલી પ્રકાશ ૬૪ - દીધિતિ દ૬ - રહસ્ય ૨૬, ૬૬ કુસુમાંજલિ દ૬, ૧૦૪, ૧૪૦ કેનોપનિષદ્ ૩૨ ૯૭ *કૈવલ્યવાદ ક૨ આ. આખ્યાતવાદ દુદ્દ આત્મતત્ત્વવિવેક ૧૪૭ – દીધિનિટીકા દહન આદિક્રિયાવિવેક () દુદ્દ ખંડનખંડખાદ્ય ૧૨, ૬, ૬, ૧૦૬, ૧૦૭ આજુદબાવની ૬ જુઓ અયદય. - ધાધાતે ૬૯ બાવના ઈશ્વપ્રતિપત્તિપ્રકાશ ૬૦. – પ્રકાશ ૬૪ ગ ગીતા ૧૩૬ ગુણરહસ્ય ૨૧, ૬૭ ગુણવિવૃતિવિવેક ૬૭ ગૂઢાર્થદીપિકા ૬૦ ગૌતમસૂત્ર ૧૧૭. ઉદયકારિકા ૧૨૭ ઉપનિષદો રૂડ –દીપિકાઓ ૬૦ ચન્દ્રલોક દક ચરકસંહિતા ૧૦૬ ઋગ્વદ ૯૭ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યશોદહન ચિન્તામણિ દૂર, ૧૩૫, ૧૩૬ જુઓ તર્કભાષા (કેશવ) ૨૦, ૧૦૧ (તત્ત્વ) ચિન્તામણિ, તત્ત્વચિન્તામણિ તર્કભાષા (પ્રજ્ઞા) ર૦, ૧૦૧ અને પ્રમાણચિન્તામણિ તાત્પર્યપરિશુદ્ધિ ૨૦ ચિન્તામણિાગ્રન્થ ૯૭ તુલસી રામાયણ ૨૦ ચિન્તામણિર્ક ૧૭૩ તૈત્તરીયોપનિષદ્ રૂ૫, ૯૭ ચિન્તામણિશિરોમણિ ૮ છાન્દોગ્યોપનિષદ્ ૩૧, ૯૭, ૧૧૭ દિધિતિ ૬૬, ૬૬, ૧૦૭ - ટીકા ૬૭ - રહસ્ય ૨૧, ૬૬ દ્રવ્યપદાર્થ ૬૪ દ્રવ્યસારસંગ્રહ ૬૭ જાગદીશી ૬૭ જીવનમુક્તિવિવેક ૬૦ જેમિનીયન્યાયમાલાવિસ્તર ૬૦ જૈમિનીયસૂત્ર ૧૭૭ ધ્વન્યાલોક 98. (તત્ત્વ) ચિન્તામણિ દૂર જુઓ ચિન્તામણિ નમૂદીધિતિ ૧૫૯ તત્ત્વચિન્તામણિ ૬૧, દૂર, દુરૂ, ૬૪, નગુવાદ દુદ્દા _દૂફ, ૯૭, ૧૦૭, ૧૦૮ નવીનનિર્માણ દડ - ગૂઢાર્થદીપિકા ૬૭ નવ્યસિદ્ધાન્ત ૧૪૧ - ટીકાઓ ૬૪ નળાખ્યાન પ૫, ૬૪ - ટીકા (રઘુ.) ૬, ૧૦૭ જુઓ દીધિતિ નીતિશતક ૨૧. - ટીકા (વાસુ) દ્ફ નિષ્કર્મેસિદ્ધિ ૨૧ - ટીકા (હરિ) દ૬ જુઓ પ્રકાશ ન્યાયકુસુમાંજલિ ૧૭૩, ૧૭૮ - દીધિતિપ્રકાશિકા ૬૭ - પ્રકાશ ૬૪ – પ્રકાશ (વધું) ૬૪ - વિવેક ૬૭ – રહસ્ય ૨૧, ૬૬ ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા ૬૭, દુર તત્ત્વચિન્તામણ્યાલોક ૬૪ ન્યાયનિબન્ધપ્રકાશ ૬૪ - રહસ્ય ૨૬, ૬૬ ન્યાયપરિશિષ્ટ પ્રકાશ ૬૪ તત્ત્વબિન્દુ ૨૦ ન્યાયપ્રકાશનિબન્ધ ૬૪ તત્ત્વરહસ્ય ૬૬ ન્યાયબિન્દુ ૨૦, ૧૩૨ તત્ત્વાલકરહસ્ય દુદ્દ ન્યાયમંજરીસાર ૧૦૧, ૧૦૩ જુઓ Page #450 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થો અને લેખોની સૂચી ૩૫૫ મંજરીકૌતુક પ્રમાણવાર્તિક ૯૭, ૧૦૧ વાયરહસ્ય ૨૨, ૬૭ પ્રમાણસમુચ્ચય ર9 વાયલીલાવતી પ્રકાશ ૬૪ પ્રમેયનિબન્ધપ્રકાશ ૬૪ - દિધિતિ દદ્દ પ્રમેયસંગ્રહ ૬૦ – દધિતિરહસ્ય પ્રશ્રોપનિષદ્ ૩૨ -- દીધિતિવિવેક ૬૭ પ્રસનરાઘવ ૬૪ - રહસ્ય ૨૧, ૬૬ પ્રસ્થાનભેદ દુ9. ન્યાયવાર્તિકતાત્પર્યપરિશુદ્ધિ ૬૪ - ટીકા ૬૪ ન્યાયસિદ્ધાન્તમંજરી ૧૦૧, ૧૦૨, ક્કિકા દુદુ જુઓ માથુરી ૧૦૩ જુઓ સિદ્ધાન્તમંજરી - ટીકા ૧૦૩ બૃહદારણ્યકાર્તિકસાર દદ - ભૂષા ૧૦૩ બૃહદારણ્યકોપનિષદ્ ૩૧, ૯૭ બૌદ્ધધિક્કાર પંચદશી ૬૦, ૯૭ - રહસ્ય ૨૧, દુદ્દ પંચપાદિકાવિવરણપ્રમેયસંગ્રહ ૬૦ – શિરોમણિ દદ પદાર્થખંડ ૬૬ પદાર્થખંડનવ્યાખ્યા દંડ પદાર્થતત્ત્વનિરૂપણ દુદ્દ ભગવદ્ગીતા રૂડ, રૂ, ૪૦, ૬૦, ૬૭, પદાર્થરત્નમાલા ૧૫૯ ૯૭, ૧૪૩, ૨૦૨ પદાર્થવિવેકપ્રકાશ ૬૭ ભાવદીપિકા ૧૦૩ પાતંજલયોગદર્શન રૂ, ૪૦, ૪૭. દવ ભૂષણસાર ૧૪૧ ભ્રમરગીતા ૮૨ ૧૩૮, ૧૪૩, ૧૪૬, ૧૪૮, ૨૩૦ ૨૩૧, ૨૩, ૨૩૩ જુઓ યોગદર્શન, યોગસૂત્ર અને યોગાનુશાસન મકરન્દ દo " પૂર્ણોપનિષદ ૨૦૧ મંજરીકૌતુક ૧૦૩ જુઓ ન્યાયમંજરીપ્રકાશ દૂફ જુઓ તત્ત્વચિન્તામણિની સાર ટીકા મનુસ્મૃતિ ૨૨૭ પ્રકાશ ૬૭ મહાભારત ૧૮૯ પ્રમાણચિન્તામણિ દૂર જુઓ ચિન્તામણિ ૧. આ નૈષધચરિત ઉપર નારાયણકૃત ટીકાનું પણ નામ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યશોોહન મહાભાષ્ય ૧૦૭ શતપથ ૧૭૮ મહિમ્નસ્તોત્ર શબ્દાલોકવિવેક ૬૭ - ટીકા ૬૧ શાટ્યાયનીયોપનિષદ્ રૂ૫ ૯૭ માથરી દૂદ જુઓ ફક્કિકા શિરોમણિ ૧૩૬ મુણ્ડકોપનિષદ્ ૩૨ ૯૭ શ્રીસ્થળપ્રકાશ ૩ શ્લોકવાર્તિક (કુમારિલ) ૯૭, ૧૦૧ શ્વેતાશ્વતરોપનિષદ્ રૂ૫, ૯૭ યોગદર્શન ૬૧, ૧૧૭, ૧૪૨, ર૩પ જુઓ પાતંજલયોગદર્શન સ – ભાષ્ય ૬૧, ૧૪૨ સંક્ષેપશારીરકવાતિક રૂ9. - વ્યાખ્યા યશો.) રૂડ, ૧૪૩, ૧૪૩ સત્યક્રકમદીપિકા ૬૭ યોગસૂત્ર ૨૦૧, ૨૦૬ જુઓ સપ્તપદાર્થ દુ9. પાતંજલયોગદર્શન સાંખ્યકારિકા ૧૧૭ યોગાનુશાસન ૬૧, ૨૨૯ જુઓ સાર્વભૌમનિરુક્તિ ૬૪ પાતંજલયોગદર્શન સાહિત્યદર્પણ ૨૫ સિદ્ધાન્તબિન્દુ ર૦, ૬૦, ૬૭, ૯૭ સિદ્ધાન્તમંજરી (શબ્દખંડ) ૧૦૨, ૧૦૩ રત્નકોશ ૬૦ જુઓ ન્યાયસિદ્ધાન્તમંજરી - ટીકા ૨૬, ૧૦૩, ૧૦૪ સિદ્ધાન્તરહસ્ય ૨૧, ૬૬ લંકાવતારસૂત્ર ૨૨૭ લીલાવતીવિવેક ૬૪ હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ ૬૦, ૬૦, દર, ૬૪, રૂ, ૧૦૬, વસિષ્ઠવાક્ય ૧૧૭ હેતુબિન્દુ ૨૦, ૧૩૧ વાક્યપદીય ૧૦૭, ૧૧૭, ૧૨૭, ૧૪૧ - ટીકા ૧૩૧ વાર્તિક ૧૧૭ ૧૪૧ History of Indian Logic (Anવેદાન્તકલ્પલતિકા ૯૫ cient, Mediaval and Modern વ્યુત્પત્તિવાદ ૨૭, ૧૬૧ Schools), A 9, દૂર, રૂ, દ૬, ૬૦, ૭૬, ૧૦૨, ૧૪૧, ૧૫૧, ૧૫ર શક્તિવાદ ૨૭, ૧૬ ૧ History of Sanskrit Poetics 24 શંકરદિગ્વિજય ૬૦ Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩પ૭ પરિશિષ્ટ ૫ પ્રકીર્ણક વિશેષનામો [૧] અ અન્તરપલ્લી ૧૧૯, ૧૨૦ જુઓ અકબર ૧૫ આન્તરોલી અકબ્બર ૧૬૫ અત્તરીક્ષ પાર્શ્વનાથ ૫૮ અકમ્પિત ૬૬ અન્ધકારભાવવાદ ૧૫૪ અપોહવાદ ૧૪૭ અગ્નિભૂતિ ૬૬, ૬૭ અગ્નિવૈશ્યાયન (ગોત્ર) ૬૭ અભંગ ૨૦ અભયદેવસૂરિ ૧૫૭, ૨૧૨ અંગજ ૮૯ અભાવવાદ ૧૫૧ અચલભ્રાતા ૬૬ અચિરા ૫૮ અભિનન્દન ૩૦, ૫૫ અય્યતા ૩૦ અભિનન્દનનાથ ૨૧ અજિત ૩૦ અમદાવાદ ૧૩, ૬૬, ૬, ૧૦, ૧૨, અજિતદેવ ૫૪ ૧૩, ૧૪, ૨૬, ૩૬, ૫૧, પર, ૯૧, અજિતનાથ ૪૬, ૪૭, ૫૫ ૧૦૪, ૧૧૩, ૧૨૭, ૧૫૨, ૧૬૩, અજિતવીર્ય ૬ ૧ ૧૮૫, ૨૦૧, ૨૧૯, ૨૪૭, ૨૪૯ અજિતસેન (નૃ૫) ૭૫ જુઓ રાજનગર અણહિલપુર પાટણ ૪, ૫ અમરકીર્તિ દિ) . અમરચંદ માવજી ૨૦૪ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ૧૯૯, અમૃતલાલ જેસિંગભાઈ ૨૧૯ ૨૧૨ અનંગ. જુઓ કામ અને કામદેવ અમ્બડ પરિવ્રાજક) ૧૭૬, ૧૮૧, ૧૮૪ અનન્ત ૩૦ અમ્બા ૩૦ અનન્તદેવસ્વામી (દિ) ૧૧૫ અનન્તવીર્ય ૬૧ અમ્બિકા ૩૦ અનિર્વાણવાદ ૪૦ અર ૩૦, ૪૫ અનુત્તર વિમાન) ૮૩ અરઘટ્ટપાટક ૧૬૩ અનુપાયવાદ ૪૦ જુઓ નિયતિવાદ અિર્ણિકાપુત્ર ૧૮૬, ૨૦૦ અત્તરદ્વીપ ૪૭ અણિકાસુત ૬૯ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ યશોદોહન અહમ્ ૨૬ અવતારવાદ ૧પ૯ અવસ્વાપિની વિદ્યા) ૮૦ અશ્વ (ગણધર) ૧૬૮ આર્દ્રકુમાર ૬૯ આર્યકૃષ્ણ ૧૬૭ આષાઢભૂતિ ૮૯ આ ઈડરિયો ગઢ ૨પર આકાશગંગા ૭૦ ઈન્દલપુર ૧૪, ૧૫, ૧૮૨ આકાશવાણી ઉરૂ ઇન્દ્રભૂતિ ૬૬, ૬૭, ૬૯ જુઓ ગૌતમ, આગમોદય સમિતિ ૩૩ ગૌતમ ઇન્દ્રભૂતિ અને ગૌતમસ્વામી આગમોદ્ધારક રૂરૂ આગ્રા ૯, ૧૦, ૨૦, ૪૭, ૧૪૨ આચાર્ય ૧૫૯ જુઓ ઉદયન ઈશ્વર (તીર્થકર) ૬૧ આઠ મૂર્તિ ૮૧ જુઓ મૂર્તિ, આઠ આણંદપુર ૪૬ જુઓ વડનગર. ઉત્તમવિજય ૧૭, ૧૧૪, ૧૮૩, ૨૪૨ આત્મવિભુત્વવાદ ૧૫૦ આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડળ ઉત્તરમીમાંસા ૧૪પ ઉદધિકુમાર (દેવ) ૯૩ ૧૪૨ આત્માનન્દ પ્રકાશ ૪૪, ૧૧, ૨૧, ૩૧, ઉદાયન ૧૮૧ ઉના ૪૭. ૩૬, ૫, ૧૦૮, ૧૩૭, ૨૧૦, ૨૨૦ આત્માનન્દ સભા ૨૪૨ [ઉન્નતપુર ૪૭ આદિજિન ૪રૂ ઉપગીતા (હેમરાજની પત્ની) ૨૦ ઉપનિષદો રૂડ આદિત્યયશસ્ ૬૮ આનન્દ ૧૧૨, ૧૭૬, ૧૮૧ ઉપવ્રતો, પાંચ ૨૨૮ આિનન્દઘન ૭૦, ૨૦૭ ઉપાધ્યાય છે જુઓ ગંગેશ, ગંગેશ આનન્દઘનજી ૧૯ ઉપાધ્યાય અને ગંગેશ્વર આનન્દવિજય જૈન શાળા માલેગાંવ ઉપાધ્યાયજી ફ૨, ૬, ૧૧, ૧૨, ૧૪૯, ૧૬૪ જુઓ જશ, જશવન્ત, ૨૦૩ આનન્દવિમલસૂરિ ૧૭૭ જશવિજય, જય, જસવન્ત, જસઆન્તરોલી ૩૩, ૧૧૯, ૧૨૦ જુઓ વિજય, જસવિજયગણિ, જસવિજયજી, અત્તરપલ્લી ન્યાયાચાર્ય, યશોવિજય, યશોવિજય ગણિ અને યશોવિજયજી આબુ ૪૦, ૪૬, ૧૮૫ ઉમાસ્વાતિ ફ૬, ૧૨૮, ૧૭૧ આરણ્યકો રૂડા Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ષક વિશેષનામો ૩૫૯ કનકસેના ૮૦, ઋષભ ૩૦, ૧૬૭ જુઓ નાભિનન્દન કિનકાવતી ૩ ઋષભદેવ ૨૪, ૨૧, ૪૪, ૪૬, ૨૬, કનોડા ૨, ૩ કનોડુ ૨, ૫ ૩૪, ૪૦, ૪૬, ૫૪, ૫૫, ૫૭, ૬૮, કનોડું ૪ L૭૩, ૧૬૮, ૧૭૬, ૧૮૧ કન્ઝોડું ૧ ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા ૩૩, ૧૧૩, ૧૩૧ કન્હોડૂકન્હોતુ ૨ કપડવંજ ૩૩, ૧૧૯, ૧૮૭ જુઓ ઋષભાનન ૬૧ કર્પટવાણિજ્ય કપર્દિ યક્ષ) ૩૧ એ. એમ. એન્ડ કંપની ૨૧૨ કપિલ ૧૪૬, ૧૬ ૭ કમલવતી ૮૦ કમલા (નદી) ૬૩, ૬૪ એંકાર ૨૩, ૧૫ર કમળા (કૃષ્ણની પત્ની) ૫૦, ૬૨ ઐકાર જાપનો મત્ર ૨૩ કરમાશાહ ૧૮૫ ઐરાવત (ક્ષેત્ર) ૫૫ SRolla (Karion) &9 ઐરાવત ક્ષેત્ર પાંચ ૪૫, ૬૧ કર્માશાહ ૪૦ કર્પટવાણિજ્ય ૧૧૯ જુઓ કપડવંજ કલકત્તા દર ઔદીચ્ય બ્રાહ્મણ ૩ કલંકી ૧૬૪ ઔરંગજેબ નૃ૫) ૧૦ કિલિ કાલ ૪૭ કલિ યુગ ૧૬૪ કલિકાલસર્વજ્ઞ ૭, ૭૨, ૨૪, ૨૬, કંચનગિરિ ૫૮ જુઓ મેરુ અને સુમેરુ ૪૬, ૧૧૮, ૧૩૧, ૧૪૯ કડવા મત ૪૩, ૧૬૩ કલોલ ૨ કિડવા શાહ ૧૬૩ કિલ્યાણવિજય (વરવાચક) ૧૩, ૧૬, કિડુઅ શાહ ૧૬૩ ૪૫, ૧૨૦ કણસાગર ગ્રામ ૫ કલ્યાણવિજયગણિ ૫, ૧૫, ૧૬, ૧૨૧, કણાદ ૧૧૬ _૧૨૨, ૧૯૧ “કઠસ્વર્ણ ન્યાય ૧૯૮ કલ્હારા' પાર્શ્વનાથ પ૮ કદમ્બગોલક' ન્યાય ૧૫૦ કવિ બિરુદ) ૧૫, ૨૪ કનકશ્રી ૮૦. . Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ યશોદોહન કાંજીવરમ ૧૧૫ કુસુમપુર ૯૦, ૨૪૪ કાન્તિવિજય ૧ કૂચીકર્સ ૯૦ કાન્તિવિજયગણિ ૨૧૯ કૂણિક (નૃ૫) ૧૮૧ કાન્તિવિજયજી પ્રવર્તક) ૧૦, ૧૨૮ કૂર્ચાલી શારદ (બિરુદ) ૧૫ કામ ૫૬, ૬૯ જુઓ અનંગ ફૂલવાલૂક ૬૯ કામદેવ ૪૧, ૫૬, ૭૧ કૃચ્છુ ૨૨૯ કાલાતીત ૨૩૦ કૃત યુગ ૪૭. કાલિક ૨૧૫ કૃષ્ણ વાસુદેવ) ૪૧, ૪૪, ૭૧, ૧૮૧ કાલિ લોકસૂરિ ૮૯ જુઓ ગોવિન્દ, મુરારિ અને હરિ કાલી દેવી) ૬૩, ૩૦ કૃષ્ણા ૧૭૬ જુઓ દ્રૌપદી કાલી (શ્રેણિકની પત્ની) ૬૮ કેવલવિજયજી ૧૪૯ જુઓ મોતીલાલ કાશી ૨૧, ૬૩, ૬, ૭, ૮, ૯, ૧૫, લાધાજી ૧૬ ૬, ર૩૪ જુઓ વાણારસી અને કેસરવિજયગણિ ૧૭ વારાણસી કોટિશિલા ૪૬ કાશમીર દર કોલ્લાગ ૬ ૭ કીર્તિરત્નમણિ ૧૯, ૨૫૫ કૌશલિક ૪૦ કીર્તિવિજય (ઉપાધ્યાય) ૧૬, ૩૩ ક્ષણભંગવાદ ૯૫ કીર્તિવિજયગણિ (ઉપાધ્યાય) ૧૫, ૧૬ ક્ષણિકવાદ ૧૪૬ કિર્તિવિમલ ૧૯૪ ક્ષત્રિયકુણ્ડ ૨૫૩ કુણગિરિ ૪ જુઓ કુન્હશેર ક્ષમાશ્રમણ ૬૯, ૯૮ કુણગેર ૪ ક્ષીરસમુદ્ર ૫૬ કુન્થ ૩૦ ખ કુન્થનાથ ૪૧ કુકુન્દ (દિ) ફક ખંભ ૮૨ કુકુન્દ્રાચાર્ય ૬૬, ફૂડ ખંભાત ૧૧, ૧૪, ૧૫, ૪૫, ૬૯, ૮૨, કુન્દગેર ૧ જુઓ કુણગિરિ ૧૭૦ કુબેરદત્ત ૮૦ ખરતર ૪૩, ૧૬૩ કુમરવિહાર ૪૬ ખરતર ગ૭ ૭૨, ૨૦૩, ૨૦૯ કુમારગિરિ ૪ ખરતર મત કરૂ, ૧૬૩ કુમારપાલ (નૃપ) ૪૦, ૪૬, ૧૮૫ ખિમાવિજય ૬૪ કુરગડુ ૯૦ ખીમજી ભીમસિંહ માણેક ૭૪ કુલયોગી ૨૩૧ ખૂબચંદ પાનાચંદ ૧૩૭ Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩૬ ૧ ઘ ગ ગોવિન્દ ૫૦, ૫૯ જુઓ કૃષ્ણ ગોવિન્દસિંહ, ગુરુ ૨૦ ગંગા ૪૮ ગૌડ મીમાંસક ૬૭ ગંગા નદી) ૮, ૩૩, ૪૧, ૫૭, ૭૯, ગૌતમ ૬૮, ૨૫૧ જુઓ ઈન્દ્રભૂતિ ૧૫ર, ૨૧૭ જુઓ સુરસરિતા ગૌતમ (ગોત્ર) ૬૭ ગંગેશ દ૨, ૬, ૧૦૮ ગૌતમ ઈન્દ્રભૂતિ ૬૯ જુઓ ઇન્દ્રભૂતિ ગંગેશ ઉપાધ્યાય ૬૧, દ્ર ગૌતમસ્વામી ૬૯, ૧૬૭ ગિંગેશ્વર ૬૦. ગૌરી ૩૦ ગજસુકુમાલ ૨૦૦ ગદાધર ૨૫૪ જુઓ ગદાધર મહારાજ ગદાધર (નૈયાયિક) ૬૭, ૧૦૮ ઘોઘા (બંદિર) ૯૨, ૯૩ ગદાધર મહારાજ ૨૦, ૧૬૫ જુઓ ગદાધર ગન્ધહસ્તી ૬૨, ૬૩, ૬૪, ૬ ચક્રધરા ૩૦ ગન્ધહસ્તી પદ) કુરૂ ચલ્ડરુદ્રાચાર્ય ૧૬ ૭ ગંભૂતા ૨ જુઓ ગાંભૂ ચતુર્દશપૂર્વધર ૮૨ ગાન્ધારી ૩૦ ચતુર્વિશતિપટ્ટક ૧૭૨ ગાંભૂ ૨ જુઓ ગંભૂતા ચન્દ્ર કુળ ર૧૨ ગિરનાર ૭૧, ૭૨ ચન્દ્રપતિ દર ગુજરાત ૧૦ ચન્દ્રપ્રભ ૩૦, ૫૪, ૫૬ ગુજરાતી (સામયિક) ૨૧૮ ચન્દ્રપ્રભસ્વામી પ૬ ગુજરાતી સાહિત્ય પરિષદ, સાતમી ૭૪ ચન્દ્રબાહુ ૬૧ ગુણવિજયગણિ, ૫. ૧૭ ચન્દ્રયાસ ૬૧ ગુણસુન્દરી ૭૫ ચન્દ્રહાસ (ખગ) ૫૮ ગુણાનન્દ વિદ્યાવાગીશ દુદ્દ ચન્દ્રાનન ૬૧, ૧૬૭ ગુરુમત ૧૪૦ ચમર (ઈન્દ્ર) ૧૬ ૮, ૧૯૩, ૧૯૫ ગૂજરાત વિદ્યાપીઠ ૬૬ ચાણસ્મા ૧ ગોડી પાર્શ્વનાથ કરૂ, ૩૫, ૫૦ ચાન્દ્રાયણ ૨૨૯ ગોપાલ ૨૦, ૧૪૧ ચારણ મુનિ ૧૮૪ ગોપીદાસ ૬૦ ચાર્વાક ૧૪૫, ૨૩૪ ગોપેન્દ્ર ૨૨૮, ૨૩૦ – દર્શન ગોબર ૬૭ – મત ૧૫૦ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ યશોદોહન ચાકી, નવ્ય ૧૨૦ જશવન્ત ૧, ૪૨ જુઓ ઉપાધ્યાયજી ચિત્રરૂપવાદ ૧૫૪, ૧૫૫ જશ વાચક ૪૬, ૬૬, ૭૬ ‘ચિત્તામણિ પાર્શ્વનાથ ૫૧ જશવિજયગણિ (વિનયવિજયગણિના ચિલાતીપુત્ર ૨૩૨ શિષ્ય) ૧૧૯, ૧૯૪ ચૈતન્ય ૬૬ જશવિજય, વાચક પ૭ જુઓ ચોવીસી સંજ્ઞા) ૪૦, ૪પ ઉપાધ્યાયજી ચૌખંબા સિરીઝ ૬૬ સ ૫૯, ૬૪, ૬૬, ૬૯, ૨૧૫ જસવત્ત ૧, ૪, ૫ જસવિજય ૧૯ છાણી ૩૩ જસવિજયગણિ ૫, ૧૯૫ જિસવિજયજી ૧૧ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૬, ૯૮ જગચ્ચન્દ્રસૂરિ ૧૭૭ જિનલાભસૂરિ ૨૦૯ જગત્કર્તુત્વવાદ ૧૪૬ જિનવિજય ૧૭, ૨૧, ૬૪ જગદીશ તર્કલંકાર ૬૭ જીતવિજય 9૪, ૧૩, ૧૬, ૧૨૦, ૧૩૨ જગદીશ ભટ્ટાચાર્ય) ૧૦૮ જીતવિજયગણિ ૧૩, ૧૬, ૧૨૧, ૧૭૪ જગદ્દગુરુ બિરુદ) ૧૫ જેસલમેર ૧૫, ૧૭૦ જમાલિ ૧૬૭, ૧૮૪, ૧૯૫ જેસલમેરુદુર્ગ ૧૬૯ જબ્બકુમાર ૬૯ જુઓ જબૂસ્વામી જેસલમેરુમહાદુર્ગ ૧૬૯, ૧૭૦ જમ્બુદ્વીપ ૪પ જૈન ૯૩ જબૂરવામી ૨૬, ૪૨ ૯, ૮૦, ૮૧, જૈન આત્માનન્દ સભા ૨૯, ૭૭, ૧૩૯, ૮૨, ૮૩, ૧૭૭ જુઓ જબ્બેકુમાર ૧૬૪, ૧૭૫, ૨૦૧, ૨૨૦, ૨૨૧, જયદેવ ૬૪ જુઓ પક્ષધર અને પક્ષધર ૨૩૫, ૨૪૫, ૨૪૭ મિશ્ર જેન કેશવલાલ ૨૧૩ જયરામ ન્યાયપંચાનન ૬૭ જૈન ગ્રન્થ પ્રકાશક સભા ૩૬, ૯૯, જિયશ્રી ૮૦ ૧૦૪, ૧૦૫, ૧૧૩, ૧૧૫, ૧૩૦, જિયસિરી ૮૦ ૧૩૧, ૧૩૮, ૧૩૯, ૧૪૧, ૧૪૯, જયસુન્દરી ૭૫ ૧૫૪, ૧૫૫, ૧૮૫, ૨૦૧, ૨૦૬, જયસોમ ૧૦, ૧૯, ૨પપ ૨૨૦, ૨૨૨, ૨૩૫, ૨૪૧, ૨૪૬, જરનૈયાયિક ૧૪૦ ૨૪૭, ૨૪૯ જશ ૪૨, ૪૪, ૫૦, ૫૭, ૬૪, ૭૮ ૨૬ જૈન ધર્મ પ્રકાશ રૂડ, ૪, ૧૯, ૨૯, ૯૨, એસ જઈ પાછા રન x ૧ જુઓ ઉપાધ્યાયજી ૯૮, ૧૬૯, ૧૯૮, ૨૨૭ Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩૬૩ જૈન ધર્મ પ્રસારક સભા ૭૩, ૬૪, ૭૭, તત્ત્વવિજય ૧૩, ૧૭, ૧૯, ૨૫૫ ૯૪, ૧૪૫, ૧૭૩, ૧૯૭, ૧૯૯, તત્ત્વોપપ્તવવાદી ૧૪૦ ૨૨૫ તથાગત ૬૫ જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ ૨૧૮ તપગચ્છ ૬૯, ૧૧૫, ૧૬૪, ૨૪૧ જૈન પ્રાચ્યવિદ્યા ભવન ૨૦૧ જુઓ તપાગચ્છ જૈન શ્રેયસ્કર મંડળ ૪૦, ૨૦૪ તપસ્વી ૬૦ જૈન સત્ય પ્રકાશ ૨૬, ૪૪, ૭, ૯, તપાગચ્છ ૧૩૭, ૧૯૧, ૧૯૫, ૨૨૫ ૨૪, ૪૭, ૧૧૩, ૧૬૫, ૧૭૯, જુઓ તપગચ્છ ૧૮૦, ૨૩૯ તમોવાદ ૧૪૭ જૈન સાહિત્યવર્ધક સભા ૧૪૮ તfપંચાનન રૂર જૈનાનંદ પુસ્તકાલય ૨૯, ૨૩૫ તર્કવાગીશ દદ્દ જેની (શ્રાવિકા) ૨૦. તર્કલંકાર ૬૭ જ્ઞાનવિમલસૂરિ ૧૬૪ જુઓ નવિમલ તારંગા ૪૬ જ્ઞાનવિમલીય પંથ કરૂ તારણગિરિ ૪૭ જ્ઞાનસારગણિ ૨૦૯ તારણ દેવી ૪૬ જ્વલનાયુધા ૩૦ તારાચંદ મોતીજી ૧૫૧ તાર્કિકશિરોમણિ દ૬ તાલોદ્દઘાટિની વિદ્યા ૮૦ તિલક (શેઠ) ૯૦ ઝવેરી મોતીચંદ રૂપચંદ ૧૩૯ તિલકસુન્દરી ૭૫ જુઓ કૈલોક્યસુન્દરી તિલકસુન્દરી ૭૫ તીર્થોદ્ધારક ૧૫૫ ટોડરમલ્લ ઉપર તુકારામ ૨૦ તંગિયાનગરી ૧૮૧ ડભોઈ ૧૩, ૧૨, ૧૩. ૧૫ ૧૩૭ તુમ્બરુ પોળિયો) ૫૪ તુલસીદાસ ૨૦ તેગબહાદુર ૨૦ ટુઢક ૧૪૫ જુઓ લુપક અને તેજપાલ ૧૮૫ સ્થાનકવાસી તેરાપંથી ૧૪૫ તૌતાતિક ૧૨૦, ૧૪૧, ૧૫૦, ૨૩૪ ત્રયીગીત ૬૫ તક્ષશિલા ૭૩ ત્રિદંડી મત ૧૫૦, ૨૩૩ ઝરિયા Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ યશોદોહન ત્રિશલા ૧૬૮ ૧૪૫, ૧૬૪, ૨૧૩, ૨૧૮, ૨૨૦ ત્રિશલાનન્દન પર જુઓ મહાવીર, દેવદત્ત ૯૮, ૧૩૬ મહાવીરસ્વામી, વર્ધમાન, વર્ધમાન. દેવપત્તન ૧૨૫ સ્વામી અને વીર દેવરાજ ૨૦, ૧૬૯, ૧૭૦ વૈરાશિક ૧૯૦ દેવરાય, પહેલો ફડા રૈલોક્યસુન્દરી ૭પ જુઓ તિલકસુન્દરી દેવદ્ધિ ક્ષમાશ્રમણ ૬૯ દેવર્ષિ ૧૫૪ દેવવિજયગણિ ૧૭ થિલ ૧૪૧ દેવસૂરિ, વાદી ૧૨૭ દ્રવ્યનાશહેતુતાવિચારવાદ ૧૫૪ દ્રૌપદી ૨૬, ૪૦, ૭૮, ૧૬૭, ૧૭૬, દમદન્ત (ઋષિ) ૬૯, ૨૦૦ ૧૮૧, ૧૮૪, ૧૮૫ જુઓ કૃષ્ણા દમયન્તી પપ દયાવિજય ૧૭ દરભંગા દ૭, ૬૪ ધનજી સૂરા ૬, ૭ દર્દૂરચૂર્ણ ૨૩૦ જુઓ મÇકચૂર્ણ ધનમિત્ર ૬ ૭. દાદા' પાર્શ્વનાથ ૫૯ ધન્ના (સંઘવી) ૧૮૫ દાદા પાસજી ૫૯ ધમ્મિલ ૬ ૭ દાદો પાસજી પ૯ ધરણેન્દ્ર ૫૦ દિગંબર મત કરૂ, ૧૬૩ ધરણેન્દ્રની પત્ની ૩૦ દિવાકર પદ) ફ૪ ધર્મ (તીર્થકર) ૩૦ દધિતિકૃત ૧૨૧, ૧૫૯ જુઓ રઘુનાથ ધિર્મનાથ ૬૦ શિરોમણિ ધિર્મનાથનું દહેરાસર ૬૦ દીનાર ૬ ધર્મનાથનું દહેરું ૬૦ દીપચન ૨૦૩ ધર્મનાથનું મંદિર ૬૦ દુર્મિલા ૮૦ જુઓ નૂપુરમડિતા ધર્મબોધ ગ્રન્થમાલા ૮૯ દુઃપ્રસહસૂરિ) ૬૯, ૧૬૩ ધર્મભૂષણ, ત્રીજા ક્રૂર દુઃષમા કાળ ૨૨૩ ધર્મભૂષણ પહેલા ફડ દઢપ્રહરી ૬૯, ૨00, ૨૩૨ ધર્મભૂષણ બીજા કુડ દષ્ટિસૃષ્ટિવાદ ૯૫ ધર્મભૂષણ યતિ, અભિનવ કુંડ દેવકી ૬૮ ધર્મરચિ ૭૮ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ ધર્મશૃંગાલ ૧૯૩ Page #460 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ. પ્રકીર્ષક વિશેષનામો ૩૬૫ ધર્મસાગર ૨૦, ૧૮૭ નવકાર મંત્ર ૨૮, ૪૧, ૧૬૮ ધાતકી' ખંડ ૪૫ નિવખંડ પાસ, શ્રી ૧૨ ધીણોજ ૧, ૨ ‘નવખંડા” પાર્શ્વનાથ ૯૨ |ધણજ (ગામ) ૨ નવકીપ દૂર જુઓ નદિયા ધણજ (સ્ટેશન) ૨ નવપદ ૭૫, ૭૭, ૭૮ જુઓ સિદ્ધચક નળ પપ નાગપુરીય સરાહ ૧૦ જુઓ ‘નાગોરી સરાઈ નગીનદાસ ૧૧ નાગશ્રી ૮૦ નગીનદાસ કરમચંદ ૧૯૭ નાગિલા ૭૯ નગ્ન ૧૦૭ નાગોરી તપ ગચ્છ ૧૬૩ નિગ્નાટ ૧૭૫ “નાગોરી સરાઈ ૧૦ જુઓ નાગપુરીય નદિયા ૬૪, ૬૬ જુઓ નવદ્વીપ સરાહ નન્દ ૮૯ નાતિવંશી નન્દન' (વન) ૪૮, ૨૬, ૬૨ નાનબાઈ (સાધ્વી) ૨૫૩ નન્દિષેણ ૮૯, ૨૧૫, ૨૩૦ નાભિ ૧૬૮ નભસેના ૮૦ નાભિનન્દન ૭૪ જુઓ ઋષભ નમિ (તીર્થકર) ૩૦ નારદ ૮૯ નમિ (રાજર્ષિ ૨૦૦ નારાયણ ૧, ૨ નયવિજય (ન્યાયાચાર્યના ગુરુ) ૧૪, ૪, નિધિ, નવ ૪૧ ૫, ૬, ૮, ૧૩,૪૨,૪૪, ૫૭, ૬૪, નાસ્તિક ૧૦૭ ૬ ૭, ૯, ૧૨૧, ૧૩૨, ૧૬૪, નાસ્તિક નવ્ય ૧૩૨, ૧૫૯ ૨૧૦ ૨૧૫, ૨૪૫, ૨૫૫ જુઓ - મત ૪૦, ૧૫૯ નયવિજયગણિ નિયતિવાદ ૪૦ જુઓ અનુપાયવાદ નયવિજય વિનયવિજયગણિના શિષ્ય) નિયમ, પાંચ ૨૨૮ ૧૬ નિરંજન પ૭ નયવિજયગણિ ૫, ૭, ૧૧, ૧૬, ૧૯, નિર્વાણી ૩૦ ૮૩, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૯૧ નીલકંઠ ૨૫૩ જુઓ મહાદેવ, મહેશ (), જુઓ નયવિજય (ન્યાયાચાર્યના ગુર) શંકર અને શંભુ નયવિમલ ૧૬૪ જુઓ જ્ઞાનવિમલસૂરિ નપુરમડિતા ૮૦, ૮૧ જુઓ દુમિલા નરોત્તમ ભાણજી ૧૯૭ નૃસિંહ વ્યાસ ૧૩૦ નર્મદા નદી) પ૬, ૬૨ જુઓ રેવા નેમિ ૩૦ જુઓ નેમિનાથ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ નેમિ (વિહરમાણ જિન) ૬૧ પંચદશીકાર ૬૦ નેમિનાથ ૪૪, ૪૮, ૫૮, ૭૧, ૭૨, ૯૦, પતંજલિ ૬૬, ૧૪૬ ૧૬૭ જુઓ નેમિ નૈયાયિક ૧૬, ૯૫, ૧૧૮, ૧૨૭, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૪૫, ૧૫૦ પદ્મપ્રભસ્વામી ૪૨ નૈયાયિકો ૬૨, ૧૩૨, ૧૪૭, ૧૫૦, પદ્મસ્થ (નૃપ) ૭૯ ૧૫૫, ૧૫૮ નૈયાયિકો, ઉચ્છંખલ ૧૫૦ નૈયાયિકો, નવ્ય ૧૩૨, ૧૫૫ નૈયાયિકો, પ્રાચીન ૧૩૨, ૧૫૫ નૈરાત્મ્યવાદ ૯૫ ૧૪૦, ૧૪૯, ૧૭૭ ન્યાયાચાર્ય ૧૩, ૧૪, ૬૦, ૬, ૬૭, ૬૬, ૦૧, ૭૨, ૭૨, ૭૬, ૧, ૨, ૧૫, ૧૭૭, ૨૪૬, ૨૫૩ જુઓ ઉપાધ્યાયજી ન્યાયાચાર્ય શ્રીયશોવિજયકૃત ગ્રન્થમાલા ૯૪, ૧૦૦, ૧૦૪, ૧૦૫, ૧૦૬, પદ્મશ્રી ૮૦ પદ્મસિંહ ૩, ૫ જુઓ પદમસિંહ પદ્મસેના ૮૦ પદ્માવતી ૫૦ ન્યાયચૂડામણિ ૧૦૨ જુઓ જાનકીનાથ પરમશ્રુત પ્રભાવક મંડળ ૧૩૭ શમાં પરમાનન્દ ૨૨૧, ૨૨૬ ન્યાયપંચાનન ૬૭ પરમેષ્ઠી, પાંચ ૮૮ પશુપાલીય ૧૩૨ ન્યાયમત ૧૫૦ ન્યાયવિશારદ ૧૩, ૭૨, ૧, ૨, ૧૫, પાટણ ૧, ૨, ૧૬, ૧૮૫, ૨૫૫ પાણ્ડવ, પાંચ ૭૮ પાતંજલ દર્શન ૧૯૮ ૧૭૩, ૧૯૧, ૨૨૨, ૨૨૩ ન્યાયાલંકાર ૬૭ યશોદોહન પત્તનપુર ૧૮૬ પદમસિંહ ૩ જુઓ પદ્મસિંહ પદ્મપ્રભ ૩૦ | પક્ષધર દૂર પક્ષધરમિશ્ર ૬: પંચતીર્થી ૧૭૨ પદ્મવિજય ૪, ૫, ૧૬, ૧૮૨ પાયચંદમત જરૂ પારમર્ષ ૧૫૯ પારસમણિ) ૭૦ પાર્શ્વ ૩૦, ૩૭, ૧૭૦ જુઓ પાર્શ્વનાથ અને પાસ પાર્શ્વ (યક્ષ) ૩૭ પાર્શ્વનાથ ૨૬, ૩૭, ૪૯, ૫૦, ૫૮, ૫૯, ૬૦, ૭૪, ૧૧૯ જુઓ પાર્શ્વ પાલીતાણા ૨૧૯ પાશુપતો ૨૨૮ ૧. શું આ મુદ્રા છે ? ૨. આ પાઇય શબ્દ છે. ગુજરાતીમાં પણ એ વપરાયો છે. પાપસૂદન (તપ) ૨૨૯ ‘પાયચંદ’ ગચ્છ ૧૬૩ Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩૬૭ પાસ 9: જુઓ પાર્થ પીઠ ૨૩૦ ફતેહચંદ દેહલી ૨૧૧ પંડરીક ૬૮ પુડરકગિરિ કરૂ, ૩૪ બ પુણ્યવિજયગણિ, ૫. ૧૧, ૧૯ બક ખેડૂત) ૮૦ પુનમિયા પંથ ૧૬૩ જુઓ પૂર્ણિમાં પંથ બકાઇ (શ્રાવિકા) ૨પર પુરુષદરા ૩૦ બંગાળ ૬૧, દર, દ૬, પુરુષોત્તમ ૨૭ જુઓ વિષ્ણુ અને હરિ બનારસીદાસ 9૪ પુષ્કરાર્ધ ૪૫ બલરામ ૬૮ પુષ્કલી ૧૮૧ બાદરશાહ ૧૮૫ પુષ્પચૂલા ૧૮૬ બાર્હસ્પત્ય ૯૫ પૂનમિયા ૪૩ - મત ૯૫ પૂર્ણિમા ગચ્છ 99, ૧૭૯ બાહુ ૬૧ પૂર્ણિમા પંથ ૧૬૩ જુઓ પુનમિયા પંથ બાહુબલિ ૬૮, ૭૩, ૯૦, ૧૬૭, ૧૬ ૮ પૂર્વમીમાંસા ૧૪૫ બિકાનેર ૧૯૬ પૃથ્વી ૬૭ બુદ્ધ પ૭, ૧૩૬ પોઢા (વ્યવહારી) ૪૭ બુલાખીદાસ ૨૦ પ્રજ્ઞપિ ૨૨૬ બૃહદ્ ગચ્છ ૭૭ પ્રત્યેકબુદ્ધ ૬૮ બૃહસ્પતિ ૨૫ પ્રદેશી (નૃ૫) ૬૯ બેચરદાસ પં. ૧૨૮ પ્રદ્યુમ્નસૂરિ ૧૩૧ બોટાદ ૧૦૬, ૧૦૭, ૧૪૮ પ્રભવ ૮૦, ૮૧ બોધિસત્ત્વ ૨૩૦ પ્રભવસ્વામી ૮૧, ૮૨ બોમ્બે સંસ્કૃત સિરીઝ ૧૪૯ પ્રભાકર (સામયિક) ૭પ બોલી 9 પ્રભાચ ૧૬૫ બિૌદ્ધ દર, ૧૪૫, ૧૪૬, ૨૩૪ પ્રભાનન્દ ૧૧૮ – દર્શન ૧૪૬, ૧૪૭ પ્રભાસ ૬૬ - મત ૧૫૦ પ્રવૃત્તચકયોગી ર૩૧ બૌદ્ધો ૧૦૭, ૨૨૮, ૨૫૩ પ્રાગ્વાટ' જ્ઞાતિ ૧૬૩ બ્રહ્મ ૯૪ પ્રાભાકર મત ૧૫૦ બ્રહ્મજ્ઞાન ૯૫ પ્રેમાનન્દ કવિ ર૦ ૫૫ બ્રહ્મદર ૯૦ બ્રહ્મલોક ૭૦, ૮૦ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ યશોદોહન ભ મ બ્રહ્મશાન્તિ યક્ષ) ૩૧ ભારત વર્ષ ૧૬ ૨૧, ઘર, ૧, ૨૦, ૩૦ બ્રહ્મા ૫૫, ૫૭, ૮૩ ભારતી (સામયિક) ૮૦ બ્રહ્માદ્વૈતવાદી ૧૪૬ ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૨૧૦ બ્રાહ્મણો રૂડા ભારદ્વાજ (ગોત્ર) ૬૭ બ્રાહ્મી ૬૯ ભાષ્યકાર રૂર, ૧૨૭, ૧૫૭ જુઓ બ્રાહ્મી લિપિ ૧૭૬, ૧૮૧ | જિનભદ્રગણિ ભાષ્યવૃત્ ૧૫૯ ભાવનગર ૧૫૫ ભગવતીપ્રસાદ ૧૦૧ ભીમાદેવી કુડ ભગીરથ ઠક્કર દૂર ભીમશી માણેક ૧૭૫ ભટ્ટાચાર્ય રૂ૩, ૭, ૨૫૩ ભીમસિંહ માણક ૨૦૭ ભટ્ટાચાર્ય ચૂડામણિ ૧૦૨ જુઓ ભીમસિંહ માણેક ૮૩ જાનકીનાથ શર્મા ભુજંગ ૬૧ ભદન્ત ભાસ્કર ૨૩૧ ભોજ ૨૩૩ ભદ્રબાહુ ૧૨૭, ૨૧૫, ૨૫૨ ભદ્રિલા ૬૭ ભરત ચક્રવર્તી) ૬૮, ૭૩, ૧૦૯, “મગધ દેશ ૧૦૬ ૧૧૦, ૧૮૫, ૨૦૦, ૨૩૨ મંગલ (શ્રાવક) ૨૫૨ ભરત (ભૂપતિ) ૪૧ મંગલવાદ ૧૪૭ ભરતક્ષેત્ર, ચાર ૬૧ મણિચન્દ્ર ૧૧, ૧૯ ભરતક્ષેત્ર, પાંચ ૪૫, ૫૫, ૬૧, ૬૪ મણિવિજય ૧૭ ભરતપુંભ રૂ8 મન્ડપગિરિ ૨૫૧ ભવદત્ત ૭૯, ૮૦ મડલતત્વવાદી ૨૨૭ ભવદેવ ૭૯ મડિત ૬૬ ભવનાથ દર, ૬૭ મÇકચૂર્ણ ૧૯૮, ૨૨૯ જુઓ દર્દૂરચૂર્ણ ભવાની ૬૭ મતિની આ ૨૧૯ ભસ્મ (ગ્રહ) ૧૬૩ મથુરાનાથ તર્કવાગીશ દદ ભાગવતો ૨૨૮ મદન ૭૨, ૮૩ ભાટ્ટ (મીમાંસક) ૧૫૫ મદનમંજરી ૭૫ ભાણો ૬૪, ૧૬૩ મદનમંજૂષા ૭૫ ભાડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમન્દિર મદનસેના ૭૫ ડ, ૧૩૯, ૨૪૬ મદ્રાસ દૂર Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩૬૯ ૧૦૫ મધુબિન્દુનું દષ્ટાંત ૮૦ મહાવીર જૈન સભા ૧૧૩ મધુસૂદન ૬૦, ૬9. મહાવીરસ્વામી રૂડ, ૪૬, ૨૬, ૪૦, મધુસૂદન તપસ્વી ૬૦ ૫૧, ૧૨, ૧૩, ૬૦, ૬૧, ૬૬, ૭૬, મધુસૂદન સરસ્વતી ૬૦ ૧૪૧, ૧૪૫, ૧૫ર, ૧૫૬, ૧૬૩, મનસુખભાઈ ભગુભાઈ ૯૧, ૧૫૦, ૧૬૪, ૧૬૭, ૧૬૮, ૧૮૧, ૨૦૭, ૧૫૧, ૨૪૭ ૨૨૨, ૨૫૩ જુઓ ત્રિશલાનન્દન મયણા ૭૫ મહાવ્રતો, પાંચ ૨૨૮ મિયણા(મદના)સુન્દરી ૭૫ મહાસિદ્ધિ, આઠ ૪૧ મહાવિજય ૧૭ મહેતા ભગવાનદાસ મનસુખભાઈ મરીચિ ૧૮૭ મરુદેવા ૧૦૯, ૧૬૮, ૨૦૦, ૨૩૨ મહેન્દ્ર ૩૬ મલકાપુર ૯, ૪૭ મહેન્દ્રકુમાર ૨૩૭ મલયગિરિ ૬૭ મહેશ ર૩૦ જુઓ નીલકંઠ (2) મલયગિરિસૂરિ ૧૨૭ મહેશ ઠક્કુર દુર મલ્લવાદી ૨૧૫ મહેશ્વરદત્ત ૮૦ મલ્લિ (તીર્થકર) ૩૦ મહેશ્વર વિશારદ ૬૬ મલ્લિનાથ ૬૮, ૯૦, ૧૬૭, ૧૭૧ મહેસાણા ૨, ૪૦ જુઓ મહેસાણા મહાકાલી ૩૦ મહોબતખાન ૧૦ મહાદેવ ૮૧, ૮૩, ૨૫૩ જુઓ નીલકંઠ મહોપાધ્યાય ૪૫ જુઓ કલ્યાણવિજય મહાદેવમિશ્ર ૬૪ મહોપાધ્યાય દુ9 જુઓ વર્ધમાન મહાપીઠ ૨૩૦ માણેક (શ્રાવિકા) ૨૦, ૨પર મહાબલ ૧૮૧ માણેકલાલ ચુનીલાલ ૧૩૭ મહાભદ્ર ૬ ૧ માણેકલાલ મનસુખભાઈ ૧૨૭, ૧૫૧ મહામણિ ૧૯૮ માણેકવિજય ૧૭ મહામહોપાધ્યાય ૬૪ માધ્યમિક ૧૦૭ ૧૩૪ મહામાનસી ૩૦ માનવિજયગણિ ૭ મહારાષ્ટ્ર દર માનવિજયગણિ યશોવિજયગણિના મહામાહણ (બિરુદ) ૨૮ શિષ્ય) ૧૨, ૧૭, ૧૯ મહાવાદી ૧૫૯ માનવી ૩૦ મહાવિદેહ ર૪, ૬૧ માન સરોવર ૫૬, ૫૭, ૬૨ મહાવીર ૩૦, પર, ૬૮ જુઓ માનસી ૩૦ ત્રિશલાનન્દન માનુષોત્તર (પર્વત) ૧૬૭ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યશોદોહન મારવાડી (ભાષા) ૪૭, ૮૧ મોહનવિજયજીનો ભંડાર ૯૮ માષતુષ ૨૨૧ મૌર્યપુત્ર ૬૬ મા-સાહસ (પક્ષી) ૮૦ મહેસાણા ૨ જુઓ મહેસાણા મિથિલા દર, દક, ૬૬ મીઠાભાઈ કલ્યાણચંદ્ર જૈન પેઢી ૧૮૭ મીમાંસક ૯૫, ૧૪૫, ૨૧૪ યજ્ઞપતિ દર મીમાંસકો ૧૪૬, ૧૫૫ યમ, પાંચ ૨૨૮ મીમાંસા દર્શન ૭, ૧૪૭ યશાશ્રી (મુદ્રા) ૧૯૯ મુક્તિ-કમલ-જૈન-મોહન-માલા ૧૭, યશોભદ્ર ફ૪, ૧૨૭ ૬૫, ૧૭૫, ૧૮૩, ૨૦૧, ૨૨૦ યશોવિજય ૬૭, ૫, ૬, ૭, ૧૩, ૩૭, મુડકેવલી ૨૩૦ ૪૨, ૧૬૦, ૨૦૮, ૨૨૫, ૨૪૬ મુનિસુન્દરસૂરિ ૬ જુઓ ઉપાધ્યાયજી મુનિસુવ્રત (તીર્થકર) ૩૦ યશોવિજય પંન્યાસ) ૨૫૫ મુનિસુવ્રતસ્વામી ૧૬૮ યશોવિજયગણિ ૧૩, ૪, ૬૦, ૭૩, ૧, મુંબઈ ૧૪૫, ૨૦૯, ૨૧૨ ૨, ૩, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, મુંબઈ વિદ્યાપીઠ ૨૫ ૧૬, ૧૭, ૨૦, ૩૬, ૭૦, ૮૩, મુંબઈ સરકાર ૧૩૯ ૧૨૭ ૧૪૧, ૧૪૫, ૧૫૧, ૧૬૪, મુરારિ ૪૧ જુઓ કૃષ્ણ ૨૩૯ મૂર્તિ આઠ. જુઓ આઠ મૂર્તિ યશોવિજયજી (વિજયધર્મસૂરિજીના મૂલા ૧૯ શિષ્ય) ૧૩, ૭૬, ૨, ૩, ૧૯૪ મૂલા દોશી ૧૮૨ યશોવિજયજી, ઉ. ૬૩, ૪ જુઓ મૂળરાજ ૩ ઉપાધ્યાયજી યશોવિજય જૈન ગ્રન્થમાલા ૯૮ મૃત્યુબ (તપ) ૨૨૯ મેઘમુનિ ૧૭૯ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા મેઘા ૧૯, ૧૮૨, ૧૮૩ ૨૧૪ મેતાર્ય ૬૬, ૨૦૦ યશોવિજય સારસ્વત સત્રસમિતિ ૨૦૯ મેરુ ૫, ૪૧, ૪૭, ૧૮, ૬૦, ૧૬૮ યાજ્ઞિક ૩ જુઓ કંચનગિરિ યાપનીય ૧૨૬ મૈથિલી દા યુગમધર ૬ ૧ મોગલ ૧૬ ૫ યુધિષ્ઠિર મોતીલાલ લાધાજી ૧૪૯ જુઓ યોગાચાર ૧૩૬, ૧૫૧ કેવલવિજયજી યૌક્તિક ૧૬૦ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પ્રકીર્ણક વિશેષનામો રૂપચંદ ૨૫૨ રૂપચંદ (હેમરાજના ગુર) ૨૦ રક્તપટ ૧૭૫ રૂપવિજયગણિ ૧૭ રઘુદેવ ન્યાયાલંકાર ૬૭ રૂપેણ નદી) ૩ રઘુદેવ ભટ્ટાચાર્ય ૬૭ રેવતી ૭૯ રઘુનન્દન જુઓ રામ રિઘુનાથ ૬૬, દૂધ રેવા (નદી) ૧૬ જુઓ નર્મદા રૉયલ એશિયાટિક સોસાયટી દર, રઘુનાથ શિરોમણિ દર, દૂફ ૨પ૪ રતનપોળ ૧૦ રોહિણી ૩૦ રતલામ ૧૩૧ રિૌહિણીયો (ચોર) ૯૦ રતિ પ૬ રિોહિણેય ૯૦ રવિવિજય ૧૯, ૨૫૫ રાજધન્યપુર ૧૮૩ જુઓ રાધનપુર રાજનગર ૬, ૫૧,૫૨, ૧૯૪ જુઓ લક્ષ્મીપતિ અમદાવાદ લખમસી ૬૪, ૧૬૩ રાજીમતી ૫૮, ૭૧ લઘુહરિભદ્ર ૧૫ રાજુલ ૫૮, ૭૧, ૭૨ લન્ડન ૨૫૪ રાણકપુર ૪૬, ૧૮૫ લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, શ્રી ૨૯ રાધનપુર ૧૮૩ જુઓ રાજધન્યપુર લલિતાંગ ૮૧ લલિતાંગકુમાર ૮૦ રાંદેર ૭૪ લાભવિજય ૧૩, ૧૨૦ રામ પ૬, ૬૨, ૯૦ જુઓ રઘુનન્દન લાભવિજયગિણિ) ૧૫, ૧૬, ૧૯, રામકૃષ્ણ ભટ્ટાચાર્ય ચક્રવર્તી રદ્દ _૧૨૧, ૨૫૫ રામદાસ ૨૦ લિંગોપહિત-લૈંગિકભાન-વાદ ૧૫૪ રામભદ્ર ૬૭ લીલાવતીકાર ૧૫૪ રામભદ્ર સાર્વભૌમ ૬૭ લંકા (મત) ૪૩, ૧૬૩ રાયચંદ જૈન શાસ્ત્રમાલા ૧૧૫, ૧૪૯ હે લંકા (લોંકા) કરૂ રાવણ ૯૦ લેપક ૬૪, ૧૪૫, ૧૬૩, ૧૭૬, ૧૭૭ રાષ્ટ્રકૂટ ૭૯ જુઓ હૃઢક રુચિદત્ત દુર લ્પક ગચ્છ ૧૭૯ રુચિદરમિશ્ર ૬૬ લોકગિરા ૨૪૫ રદ્ધિવિમલગણિ ૧૯૪ લોકા મત ૧૬૨ રાધાવેધ ૭૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યશોદહન લોંકાશાહ ફક, ૬, ૧૬૩ ૨૧૫, ૨૨૪ લૌકાયતિક ૧૪૫, ૧૪૬ વાચસ્પતિમિશ્ર રૂ9. વાણારસી ૩૭, ૪૯ જુઓ કાશી વાદિગજકેસરી ૧૬ વજધર ૬ ૧ વાદિવેતાલ (બિરુદ) ૧૫૭ વજશૃંખલા ૩૦ વાયુભૂતિ ૬૬, ૬૭ વજસેન ૨૬, ૨૬ વાયુસ્માર્શન પ્રત્યક્ષવાદ ૧૫૪ વજસ્વામી ૧૭૯, ૨૧૫ જુઓ વયર વારાણસી ૭ જુઓ કાશી વજાંકુશી ૩૦ વારિણ ૧૬૭ વડનગર. ૪૭ જુઓ આણંદપુર વારુણી ૬૭ વણિક જ્ઞાતિ ૨ વાસુદેવ દૂર વડોદરા 93 વાસુદેવમિશ્ર દફ વડોદરા દેશી કેળવણીખાતું ૨૧૧ વાસુદેવ સાર્વભૌમ દર, ૬ વનલતા (રાણી) ૭૯ વિાસુપૂજ્ય ૩૦ વયર ૨૧૫ જુઓ વજસ્વામી વાસુપૂજ્ય સ્વામી ૩૩ વર્ધમાન પર, ૧૬૬, ૧૭૪, ૧૭૭ વિક્રમ , જુઓ ત્રિશલાનંદન વિજયતિલકસૂરિ ૨૦ વર્ધમાન (અન્ય) ૧૬૭ વિજયદયાસૂરિ ૧૩૭ વર્ધમાન (નૈયાયિક) ૬૧, દર વિજયદાનસૂરિ ૧૭૭ વર્ધમાન ભટ્ટારક દિ.) ફત વિજયદાનસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલા, વર્ધમાનસ્વામી ૨૨૧ જુઓ પૂજ્ય આચાર્યશ્રી ૧૮૦ ત્રિશલાનન્દન વિજયદેવ ૬૯ જુઓ વિજયદેવસૂરિ વલ્લભ ૯૦ વિજય દેવ (સુર) ૧૯૩ વસત્તનૃપ હોળીનો રાજા ર૩૩ વિજયદેવસૂરસંઘ સંસ્થા, ગોડીજી વસુ (નૃપ) ૯૦ ઉપાશ્રય ૧૪૫ વસુદેવ ૧૬૭ વિજયદેવસૂરિ ૫, ૧૦, ૧૬, ૧૯, ૩૩, વસુભૂતિ ૬ ૭ ૪૭, ૧૨૦, ૧૨૧, ૧૨૫, ૨૩૪, વસ્તુપાલ (મંત્રી) ૪૦, ૧૮૫ ૨૫૫ વાઝેવી ૩૦, ૩૧, ૧૩૫ જુઓ વિજયધર્મ ૬૯ શ્રુતદેવતા વિજયધર્મસૂરિ ૬૯ વામય સ્વામિની ૩૦ વિજયધર્મસૂરિજી ૨૩, ૨ વાચક પદવી) ૧૬, ૪૨, ૬૭, ૨૦૫, વિજયધર્મસૂરિજી, શ્રી ૭૬ Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો વિજયનગર ૧૬ વિજયનેમિસૂરિજી ૧૨૭, ૧૪૮, ૧૫૨ વિમલહર્ષ ૧૯ વિજ્યપ્રતાપસૂરિજી ૧૪, ૨ ૧૨૫, ૧૯૬, ૨૪૯ વિજયમેઘસૂરિજી ૨૧૯ વિજયરાજસૂરિ ૧૧૫ વિજયપ્રભ ૬૯ વિશાલ ૬૧ વિજયપ્રભસૂરિ ૧૧, ૧૬, ૧૯, ૧૧૧, વિશિષ્ટલક્ષણાવાદ ૧૦૩ વિમલનાથ ૪૧ જુઓ વિમલ (તીર્થંકર) વિવરણાચાર્ય ૩૧, ૯૪ વિજ્યલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, શ્રી વીજામતિ જરૂ જુઓ વિજયામત ૧૦૬, ૧૧૫, ૧૪૮ વીર ૧૬, ૬૦, ૧૦૩, ૧૫૨, ૧૫૩, વિજયવલ્લભસૂરિજી ૧૧૮ વિજયસિંહ (? સિંહવિજય) ૨૧૨ વિજયસિંહસૂરિ ૧૬, ૧૯, ૩૩, ૪૭, ૬૦, ૭૬ વિનીતવિજયગણિ ૧૭ વિશિષ્ટાદ્વૈતી ૬૧ વિષ્ણુ ૬૧, ૩૭ જુઓ પુરુષોત્તમ વીચિતરંગ’ ન્યાય ૧૫૦ ૧૫૮, ૧૬૮, ૧૭૪, ૧૭૭, ૨૨૧, ૨૨૬, ૨૪૯ જુઓ ત્રિશલાનન્દન વીરસેન ૮૯ વીરસેન (તીર્થંક૨) ૬૧ વીસેવામંદિર કુદ ૧૨૦, ૧૨૧, ૧૫૦, ૨૧૯ વિજયસિદ્ધિસૂરિજી ૨૧૯ વિજયસેનસૂરિ ૧૬, ૧૨૦ વિજયસેનસૂરીશ્વર ૫ વૃદ્ધિચન્દ્ર ૧૯૯, ૨૦૩ વૃદ્ધિવિજય ૧૯૯ વેજલપુર ૪૨ વિજયાનન્દસૂરિ ૨૧૯ વિજયામત ૪૩, ૧૬૩ જુઓ વીજામતિ વેતાલ ૬૧ વિજયામતિ જરૂ વેદ ૧૩૧ વિજયોદયસૂરિજી ૧૨૭, ૧૩૯, ૧૪૨ વેદાન્ત ૬૦, ૬૫, ૧૪૫ -- દર્શન ૩૬. ૧૪૪, ૧૪૭ વિજ્ઞાનવાદ ૧૪૬, ૧૫૨ વિદેહ (ક્ષેત્ર) ૫૫ વિદ્યુન્માલી ૭૯, ૮૦ ૩૭૩ મત ૧૫૦ વેદાન્તી ૨૨૯, ૨૩૪ વિનયવિજયગણિ (ઉપાધ્યાય) ૧૬, ૧૯, વેદાન્તીઓ ૩૬, ૧૬૦ વિનીતસાગર ૧૩૭ વિમલ (તીર્થંકર) ૩૦ જુઓ વિમલનાથ વિમલ (મંત્રી) ૪૦, ૧૮૫ ‘વિમલ' ગચ્છ ૨૬ વિમલગિરિ ૭૦ વેદો ૨૬ વૈદાન્તિપશુ ૧૪૦ વૈદિક ૧૨૮ વૈભાષિક ૧૦૭ વૈયાકરણો ૨૩ વૈયાકરણો નવ્ય ૨૩ વૈશેષિક ૧૪૫ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ યશોદોહન - દર્શન ૬૦, ૭, ૧૧૮, ૧૫૭ શાન્તિનાથની શાસનસ્વામિની ૩૧ વૈષ્ણવ સંપ્રદાય દક શાન્તિનાથનો પ્રાસાદ ૪૭ વ્યક્ત ૬૬, ૬૭. શાન્તિવિજય ૨૧૯ વ્યાસ ૨૩૦, ૨૩૧, ૨૩૨ શારદ ૮ જુઓ સરસ્વતી વ્રજ ભાષા 98 શારદા દેવી ૮, ૭૯ વ્રતો, પાંચ ૨૨૮ શાસ્ત્રમુક્તાવલી ૧૧૫ શાહ નરોત્તમદાસ મયાભાઈ ૨૧૯ શ. શાહ હીરાલાલ દેવચંદ ૮૩ શંકર ૩૭, ૪૮, ૫૭, ૫૯ જુઓ શિરપુર ૧૪૮ નીલકંઠ શિરોમણિ દ૬, ૧૫ર શંકરમતાવલંબી ૬૦ શિવ દર શંકરમિશ્ર દર શિવકુમાર ૭૯, ૮૦ શંખેશ્વર પાર્શ્વ જિન ૩૫, ૩૬, ૩૭ શિવભૂતિ ૧૭૫ શંખેશ્વર પાર્શ્વનાથ ૨, ૩૬, ૩૭, ૫૯, શિવાજી ૨૦ ૭૪, ૧૨૩, ૧૭૬, ૧૮૬ શિવાદેવી ૭૧ શક્ર ૧૯૨, ૧૯૩ શીખો ૨૦. શચી ૨૧૧ શીતલ (તીર્થંકર) ૩૦ શતાવધાની ૬ શીત તલાઈ ૧૩ જુઓ સીતતલાઈ શત્રુંજય તીર્થ) ૧૧, ૧૩, ૪૦, ૧૬ ૭, શીતલાઈ ૧૩ ૧૮૫ શીલાંગર ૪૮ શબ્દનિત્યવાનિત્યત્વવાદ ૧૫૪ શુભવિજય પ૬ શમ્મુ ૬૫ જુઓ નીલકંઠ શુ(શુરસેન ૮૯ શલાકાપરીક્ષા ૬૬ શૃંગારસુન્દરી ૭૫ શાન્તિ (તીર્થકર) ૩૦ જુઓ શાન્તિનાથ શૃંગેરીમઠ ૬૦ શાન્તિ (દેવી) ૩૧ શેઠ દલસુખભાઈ ભગુભાઈ ૮૯ શાન્તિદાસ ૧૬૪ શેષ (નાગ) ૬૩, ૧૩૭ શાન્તિદાસ (મતીઆનો પુત્ર) ૨૧૯ શૈવ ૬૭, ૨૨૯ શાન્તિદાસ (સૂરજીનો પુત્ર) ૨૦, ૨૦૩ શ્રીકર દુ9 શાન્તિદાસ શેઠ ૨૦ શ્રીપાલ (નૃપ) ૭૪, ૭૫ શાન્તિદાસીય મત કરૂ શ્રીપૂજ્ય ૧૯૬ શાન્તિનાથ.૩૧,૪૭, ૫૮, ૧૦૯ જુઓ શ્રીરમણ શાન્તિ (તીર્થકર) શ્રીરામ તર્કોલંકાર દુદ્દ Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો. ૩૭૫ શ્રીરામ તીર્થાલંકાર ૬૬ સભવનાથ પપ શ્રુતજ્ઞાન અમીધારા, શ્રી ૧૯૯, ૨૦૧ સમ્મતિકાર ૧૫૭ જુઓ સિદ્ધસેન મૃતદેવતા ૩૦ જુઓ વાગ્યેવી (દિવાકર) શ્રુતિ ૯૬ સમ્મતિટીકાકાર ૧૫૯ શ્રેણિક (નૃ૫) ૬૮, ૭૬, ૧૧૨, ૧૮૧ સરસાવા ફંડ શ્રેયાંસ (તીર્થકર) ૩૦ સરસ્વતી ૨૦ શ્રેયાંસકુમાર ૫૭ સરસ્વતી ૮, ૨૪, ૩૦, ૩૩, પર જુઓ શારદા સ સરસ્વતી (એકાન્તવાદી) ૧૪૧ સંવેગી ૨૪૪ સરસ્વતી મુછાળી ૧૫ સંગીમાર્ગ ૧૬૪ સર્વાર્થસિદ્ધ ૭૮ સંસારમોચક ૧૯૮ સહસમલ્લ ૧૬ ૭. સગર (ચક્રવર્તી) ૬૮, ૮૯ સહસાવધાની ૬ સંગ્રામ (સોની) ૨૫૧ સાંખ્ય ૭, ૧૩૬, ૧૪૫, ૧૪૬, ૨૨૯, સંઘવી સુખલાલ ૨, ૧૮૦ ૨૩૪ સંજીવનીચાર (ન્યાય) ૨૨૬ સાંખ્ય દર્શન ૧૧૫, ૧૧૮, ૧૪૨, સંડેર ગામ ૧૬૪ ૧૯૮ સિત્યવિજય પં.) ૫, ૧૬ સાંખ્ય દર્શન, નિરીશ્વરવાદી ૧૪૬ સત્યવિજયગણિ પં.) ૧૯ સાંખ્ય મત ૧૫૦ સનસ્કુમાર (ચક્રવર્તી) ૬૮ સાંખ્ય સિદ્ધાન્ત ૧૪૨ સનિકર્ષવાદ ૧૫૬ સાંખ્યો ૨૨૮ સંન્યાસી ૭ સાગરદત્ત ૮૦ સમન્તભદ્ર ફ૬, ૮૪, ૨૩૩ સાધના પબ્લિકેશન ૨૦૯ સમયસુન્દરગણિ દર સામળાજી ૪૯ સમરશાહ ૪૦ સાર્વભૌમ (ઇલ્કાબ) ૬, ૧૫૯ સમરોશાહ ૧૮૫ સાવદ્યાચાર્ય ૧૭૯ સમાસશક્તિવાદ ૧૦૩ સિંઘી જૈન ગ્રન્થમાલા ૯૪, ૧૦૦ સમુદ્રશ્રી ૮૦ સિદ્ધચક્ર ૭૪ જુઓ નવપદ સમેતશિખર ૪૭ સિદ્ધપુર ૧૪, ૧૫, ૧૩ર, ૨૦૨ સમ્મતિ નૃ૫) ૪૦, ૧૮૫ સિદ્ધસેન દિવાકર) ૨૯, ૧૨૭, ૨૧૫ સમ્ભવ ૩૦ જુઓ સમ્મતિકાર સિમ્ભવ જિન ૫૪ સિદ્ધસેન દિવાકર ફ૨, ૩, ૪, ૬૬, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ યશોદોહન ૧૪૩ સુરસરિતા ૫૯ જુઓ ગંગા સિદ્ધાર્થ ૧૭૬, ૧૮૧, ૧૮૪, ૨૨૨ સુવર્ણગિરિ સિદ્ધિચન્દ્રગણિ ૬ સુવર્ણગુલિકા ૧૭૬ સિધુ દેશ) ૭૩ સુવર્ણતૈજસત્વાતૈજસત્વવાદ ૧૫૪ સિદ્ધસેનગણિ (ગધહસ્તી) ૬૪ સુવિધિ ૩૦ સીતતલાઈ ૧૩ જુઓ શીત તલાઈ - સુવિધિનાથ ૪૪, ૫૫, ૨૬, ૫૭ સીતા ૬૨, ૮૩, ૯૦ સુવેગ (દૂત) ૭૩ સીમધર ઇડ, ૬૧ સૂત્રાન્તક (ઉપહાસ) ૧૪૭ જુઓ સીમધરસ્વામી ૪૬, ૭૦, ૧૧૧, સૌત્રાન્તિક |_૧૧૨, ૨૩૯ સૂરજમંડણ' પાસજી ૬૦ જુઓ સીમધરસ્વામીનું દહેરાસર ૬ ૧ સૂરતિમંડન' પાર્શ્વનાથ સીરોહી ૧૬૩ સૂરજી ૨૦, ૨૦૩ સુસ ૭૫, ૮૮ સૂરતિમંડન' પાર્શ્વનાથ ૫૯ જુઓ સુજાત ૬૧ સૂરજમંડણ' પાસજી સુદર્શન ચક્ર) ૮૩ સૂિર્યાભ ૧૮૪, ૧૯૩ સુદર્શન (શેઠ) ૬૮, ૯૦ સૂર્યાભદેવ ૧૭૬, ૧૮૧, ૧૯૩ સુધર્મસ્વામી ૮૧, ૨, ૧૭૭ ઐસવ ૬૪ સુધર્મા ૬૬, ૬૭ સોભાગદે ૧, ૨, ૪ જુઓ સૌભાગ્યદેવી સુન્દર ઉપાધ્યાય દુદ સોમસુન્દરસૂરિ ૧૮૬ સુપાર્શ્વ ૩૦, ૫૪ સૌમિલ ૨૨૧ સુપાર્શ્વનાથ ૪૭ સૌત્રાન્તિક ૧૦૭, ૧૪૭ જુઓ સુબાહુ ૬૧ સૂત્રાત્તક સુભૂમ (ચક્રવર્તી) ૯૦ સૌધર્મ (ઈન્દ્ર) ૬૦ જુઓ હરિ સુમતિ ૩૦ સૌધર્મ (દેવલોક) ૭૯ સુમતિનાથ ૫૪, ૫૬ સૌભાગ્યદેવી ૧ જુઓ સોભાગદે સુમતિવિજય ૧૭ સૌભાગ્યવિજયગણિ ૧૭ સુમિત્રા ૬૪ સ્કન્દક (મુનિ) ૬૮ સુમેરુ ૨૩ જુઓ કંચનગિરિ સ્કિન્દકાચાર્ય સુરગિરિ સ્તસ્મતીર્થ ૧૪૧, ૧૭૦ સુરત ૧૩, ૪૫, ૧૨, ૧૪, ૧૫, ૨૯, રૂક્ષ્મતીર્થ બન્દિર ૧૯૧ ૬૧, ૭૪, ૭૫, ૯૮, ૨૧૮, ૨પર “સ્તમ્ભનક' પાર્શ્વ ૧૬૯, ૧૭૦ સુરપ્રભ ૬૧ સ્થાનકવાસી ૧૪૫ જુઓ હુઢક Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રકીર્ણક વિશેષનામો સ્થાનકવાસીઓ કરૂ હરિ વર્ષ ક્ષેત્ર) ૧૬૮ સ્થાનકવાસી સંપ્રદાય જરૂ હર્ષનન્દન રૂ. સ્થૂલિભદ્ર ૯૦ હારરીલ ૨૦૯ સ્મરણા (દેવી) ૨ હિન્દુ મિલન મન્દિર ૬૨ સ્મૃતિ ૯૬ હિમાલય ૭૦ સ્વતંત્રોનો મત ૧૨૦ હીરવિજયસૂરિ ૫, ૧૫, ૧૬, ૭૬, સ્વયમ્રભ ૬૧ ૧૨૦, ૧૬૫, ૧૭૭, ૧૯૧, ૨૩૪ સ્વયમ્ભ ૬૫ હીરસૂરિ ૧૭૯ સ્વયભૂરમણ (સમુદ્ર) ૪૧ હીરાલાલ હંસરાજ ૭૬, ૧૪૯ સ્વર્ણાગિરિ ૮૩ લ્હી ૨૬ હુન્ડા (અવસર્પિણી) ૨૬, ૩૦ હિમચન્દ્ર ૭, ૬ હઠયોગ ૯૫ હેમચન્દ્રસૂરિ (કલિ) ૭, ૧૬,૪૬, હનુમાનની પોળ ૬૧ _૧૩૧, ૧૭૧ હર ૫૫, ૫૮, ૧૮૪ જુઓ નીલકંઠ હેમચન્દ્રાચાર્યસભા ૧૮૫ હરરાજ ૨૦, ૨૨, ૧૭૦, ૨૫૩ હેમરાજ પાંડે દિ) ૨૦ હરિ ૯૦ હેમવિજય ૧૩, ૧૭, ૨૦૮, ૨૧૨ હરિ ૯૦ હોળીનો રાજા ૨૩૩, ૨૪૪ જુઓ હરિ ૪૪ જુઓ કૃષ્ણ વસત્તનૃપ હરિ પ૫, ૫૮, ૭૦, ૮૩, ૧૮૪ જુઓ Al India Radio 93 પુરુષોત્તમ Annals of the Bhandarkar હરિ ૬૦ જુઓ સૌધર્મ (ઈન્દ્ર) Oriental Research Institute હરિકેશી ૧૯૩ ૬૪, ૨૨૭ હરિદમ્બર ૧૭૫ Bibliotheca Indica Series & a હરિનામ ઉપાધ્યાય દુદ Bombay Sanskrit & Prakrit હરિભદ્રસૂરિ યાકિનીના ધર્મસૂ) ૬૭, series ૪૮, ૧૪૭, ૧૪૧, ૨૪૪ Journal of the University of હરિમિશ્ર દૂર, ૬૪ Bombay 24 હરિરામ તર્કવાગીશ ૬૭ Lazarus & Co. E. J. ૧૦૧ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ યશોહન અકલંક ૮૫ અનુસુન્દર નૃપ ૮૪, ૮૫ અવ્યવહાર રાશિ' નગરી ૮૪ ધનવાહન ૮૫ ધનશેખર ૮૫ ધનેશ્વરસૂરિ ૮૫ ધવલ નૃપ ૮૫ કનકમંજરી ૮૪ કનકશેખર ૮૪ કપિલા ૮૪ કર્મપરિણામ નૃપ ૮૪, ૮૫ કાલપરિણતિ રાણી ૮૪ કુલધર ૮૫ કૂટ વૈદ્ય ૮૫ નન્દા રાણી ૮૪ નન્દિવર્ધન ૮૪ નરવાહન નૃપ ૮૫ નરસુન્દરી ૮૫ નલિની રાણી ૮૪ નિર્મલાચાર્ય ૮૫ નૃગતિ (દુર્ગતિ) નગરી ૮૪ ગુણધારણ ૮૫ ચ. ચન્દ્ર ૮૫ ચારિત્ર રાજા ૮૪ ચિત્તવાનર ૮૫ “ચિત્તસૌન્દર્ય નગરી ૮૪ ચોરી ૮૫ પા નૃપ ૮૪ પાપોદય ૮૫ પુણ્ડરીક ૮૪, ૮૫ પુણ્યોદય ૮૪, ૮૫, ૮૮ બ બકુલ શેઠ ૮૫ બઠેર ગુરુ ૮૫ બાવા)મદેવ ૮૫ બાલા બુદ્ધિ ૮૪ બુધસૂરિ ૮૫ જ્ઞાનસંવરણ ૮૫ તેતલિ ૮૪ ભવચક્ર' નગર ૮૫ “ભવ’ નગર ૮૪ દ્રમક ૮૪ Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિશેષનામો ૩૯ ભાણો ૧૬૩ ભૌતાચાર્ય ૮૫ વિદુર ૮૪ વિભાકર ૮૪ વિમલ ૮૫ વિરોચન ૮૫ વિવેકાચાર્ય ૮૪ વેલ્લહલ્લ ૮૫ વૈશ્વાનર ૮૪ શ મકરધ્વજ ૮૫ મણિમંજરી ૮૪ મદનમંજરી ૮૫ મધ્યમ બુદ્ધિ ૮૪ મન્મથકંદલી રાણી ૮૪ મયૂરમંજરી ૮૫ મલયમંજરી ૮૪ મહાભદ્રા ૮૪ મહામોહ ૮૫ માયા ૮૫ મોહ ૮૪, ૮૫ શ્રીગર્ભ ગૃપ ૮૪ શ્રુતિસંગ ૮૫ રત્નચૂડ ૮૫ રમણ ૮૫ રાજસચિત્ત નગર ૮૫ રિપુદારણ ૮૫ રિપુમર્દન નૃપ ૮૪ “ૌદ્રચિત્ત’ નગરી ૮૪ સદાગમ (આચાર્ય) ૮૪ સબુદ્ધિ ૮૪ સદ્બોધ ૮૫ સવૈદ્ય ૮૫ સમત્તભદ્ર ૮૪ સમ્યગ્દર્શન ૮૫ સિંહકુમાર ૮૫ સુમતિ ૮૪ સુમાલિની ૮૮ સુલલિતા ૮૪, ૮૫ વામદેવ ૮૫ વિજય ૮૫ હરિ ૮૫ હરિકુમાર ૮૫ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૮O યશોોહ શુદ્ધિપત્રક ) 0 5 ૦ ૦ 03 યાને ૧૨૩ અશુદ્ધિ પામચરિત પદ્મચરિત ૨૨ કડલી કાલી નડિયાદમાં નદિયામાં ૧૭ ‘સિદ્ધાન્તરહસ્ય'. પછી ઉમેરોઃ મથુરાનાથે સુન્દર ઉપા. અને હરિનામ ઉપાડનો ઉલ્લેખ કર્યો છે. ६८ રઘુદેવે રઘુદેવ “વિ.સં. ૧૫૦૬માં પછી ઉમેરો : અને જિનહર્ષે વિ.સં. ૧૪૨૫માં. સાંખ્ય સાંખ્ય, ૧૧૮ અને ૧૨૦ નોતાહિક તૌતાહિક व्रते ब्रते ૧ ૨૪ ન્યાયલોકાદિ ન્યાયાલોકાદિ ૧૩૭ ચૂણિ ૧૪૦ જનૈયાયિક જનૈયાયિક ૧૪૫ વિજયદેવસૂરિ વિજયદેવસૂર ૧૪૭ અસ્પૃદ્ગતિવાદ અસ્પૃશદ્ગતિવાદ ૧૪૮ ૨૯ શિવપુર શિરપુર ૧૭૫ ૨૯ જશભાઈ નથુભાઈ ૧૯૪ ૨૮ મુનિકીર્તિ-વિમલ મુનિ કીર્તિવિમલ ૧૯૫ ૨૦ ધર્મોબિન્દુ ધર્મબિન્દુ ૧૯૮ ૧૩ કંઠવણ કિંઠસ્વર્ણ ૨૦૯ ૧૩, ૨૧, ૨૫ જ્ઞાનસાગરગણિ જ્ઞાનસારગણિ ૨૨૫ ૨૫ નીમની નામની ૨૩૮ નિચ્છનિર્યુક્તિ પિણ્ડનિર્યુક્તિ ૨૪૭ ૭. ધમપરિષ્ના ધમ્મપરિષ્ના ૨૪૯ ૩ શકરસૂન શકટસૂનું ૨૫૫ ૪ કીર્તિતરત્નમણિ કીર્તિરત્નગણિ ચૂર્ણિ ? જ Page #476 -------------------------------------------------------------------------- ________________ “सर्वं परवशं दुःखं सर्वात्मवशं सुखम् । ત;વત્ત સમયે તલ વધુ વયો: !” અર્થ : સુખ અને દુઃખની વ્યાખ્યા શી છે ? એ પ્રશ્નનો જવાબ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ઉપરના શ્લોકમાં આપ્યો છે. તેઓ કહે છે કે – બધી જાતની પરાધીનતા એનું નામ દુઃખ અને બધી જાતની સ્વાધીનતા એનું નામ સુખ. તાત્પર્ય એ કે – સુખી થવું હોય તેને ભૌતિક ગુલામીથી મુક્ત થવું જ જોઈએ. - સંપા. Page #477 -------------------------------------------------------------------------- ________________ થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ નય-ભાવના, પાવનાશય તણું ઠામ રે. ચેતન જ્ઞાન અજુઆલીએ.” ‘અમૃતવેલની સઝાયમાંથી – ઉપાયશોવિજયજી Page #478 -------------------------------------------------------------------------- ________________ कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः।। क्व भीतस्य क्व वा भंगः कर्मसंगरकेलिषु // ‘જ્ઞાનસારમાંથી - ઉપા. યશોવિજયજી [કર્મના સંગ્રામની કીડાઓમાં મોહરૂપ હથિયારને | વિફળ (નિષ્ફળ) કરનાર જ્ઞાન.રૂપ બખ્તરને જે ધારણ કરે છે તેને ભય ક્યાંથી કે પરાજય ક્યાંથી ?