SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અધ્યાત્મ પદો છે. જ્યારે સંયમતરંગમાં ૩૭ પદો છે અને એ પદો પણ જ્ઞાનાનંદની કૃતિ ગૂ. સા. સં. વિ. ૧,પૃ. ૧૪૭-૧૭૮)માં જે ક્રમથી અને જે શીર્ષકપૂર્વક ચોત્રીસ આધ્યાત્મિક પદો અપાયાં છે તે હું નીચે મુજબ દર્શાવું છું : ક્રમાંક શીર્ષક પદ કડી ૧. પ્રભુભજન પ૯ ૪ ૨. પ્રભુનું સાચું ધ્યાન ૩. સાચા પ્રભુની પ્રાપ્તિ ૨૫ ૮ ૪. વીરોની પ્રભુભક્તિ ૫૮ ૪ ૫. પંચ મહાવ્રત જહાજ ૫૬ ૬ ૬. સાચા મુનિ ૨૧ ૫ ૭. સાચા મુનિ નવીન ૨ ૮. સાચો જૈન - ૩ ૧૦ ૯. સજ્જન રીતિ પ૩ ૫ ૧૦. સાચો ધર્મ નવીન ૯ ૧૧. દૃષ્ટિરાગ ૭૧ ૧૧ ૧૨. પરભાવમાં લગની ૧૩ મોહત્યાગ અને જ્ઞાનસુધા ૬૭ ૧૬ ૧૪. જ્ઞાનદષ્ટિ અને મોહદષ્ટિ ૧૫. ચેતન અને કર્મ ૧૬. જ્ઞાન અને ક્રિયા ૩૬ ૮ ૧૭. ખોટો છોડી સાચો પંથ લો ૧૮. આત્માને ચેતવણી ૬૨ ૮ ૧૯. મન:સ્થિરતા ૩૪ ૬ ૨૦. સમતા અને મમતા ૧૪ ૬ ૨૧. સમતાનું મહત્ત્વ ૭૨ ૧૨ ૨૨. ઉપશમ અને શ્રમણત્વ ૨૩. નયની અપેક્ષાએ સામાયિક ૩૫ ૨૪. સુમતિને ચેતનનો વિરહ ૬૫ ૫ ૨૫. ચેતના soowwyuwwww nou ૧૩ - - - - - ૧. આના અંતમાં અહેમ' શબ્દ છે તો શું એ હેમવિજય યશોવિજયના શિષ્ય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy