SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ યશોદોહનઃ ખંડ-૨ સિવાયના ગ્રન્થો ઉપાધ્યાયજીએ જાતે રચેલા છે. ચક્ષુની અપ્રાપ્યકારિતા વિષે પત્ર ૩ આ માં ચર્ચા શરૂ કરતી વેળા નીચે મુજબ ઉલ્લેખ કરાયો છેઃ “વફથવારિત્વ વાતે ચાવિશાઃ” આ વાદને અંગે પત્ર ૪ આ માં ચોથા વેદોષતા થી શરૂ થતાં પાંચ પડ્યો અપાયાં છે. પત્ર ૫ અ થી અંધકારવાદનું પ્રતિવિધાન શરૂ કરાયું છે. શક્તિ વિના સ્વભાવથી જ કાર્ય થાય એ વાદનું નિરસન પત્ર ૩૭ આ માં કરાયું છે. આગળ જતાં શબ્દની પૌદ્ગલિકતા સિદ્ધ કરાઈ છે. વિશેષમાં પ્ર. ન. ત. માંથી સૂત્ર આપી ૮૧ પદ્યો અપાયાં છે. અંતિમ પદ્ય પત્ર ૪૬ આ માં છે. એ પૈકી પ્રારંભિક પદ્ય નીચે મુજબ છે: भाषितेऽत्र भगवन्मतस्पृशां ____ कर्णकोटरकुटुम्बिनि स्फुराम् । आः किमेतदिति भूरिसम्भ्रमा વાદ તમિદુત્તમુબં: / – પત્ર ૪૪ અ. ગ્રંથકારો તરીકે ઉદયન, દધિતિકત, પ્રભાકર, મણિકતું અને વર્ધમાનનો ઉલ્લેખ છે. પત્ર ૬ અ માં પવિમત્તપર્વે સત્તથી શરૂ થતું પદ્ય અવતરણ રૂપે અપાયું છે. પત્ર ૧૭ અ માં સતા સપ્તમી થી શરૂ થતું પદ્ય અને પત્ર ટૂન: પ્રમાણે થી શરૂ થતું બીજું પર્વ છે. ( પત્ર ૨૭ અ માં “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. પત્ર ૪૩ અ માં પ્ર. ન. ત. (પરિચ્છેદ ૭, સૂત્ર પ૬)માંથી નિમ્નલિખિત સૂત્ર અપાયું છે: ૧. અહીં ત્રણ પદ્યો અપાયાં છે તેમ જ નીચે મુજબનું સૂત્ર અપાયું છે: વતર નેનાવનાત” ૨. એ અંત્ય પદ્ય નીચે મુજબ છે: "तद्गोलाङ्गेललायूला चापलव्यापभागिदम् । कथञ्चिद् भेदपक्षस्यं प्रत्यक्षादर्शदर्शनात् ॥ ८१ ॥" ૩. એમણે અનુમાનખંડમાં કહ્યું છે એવો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy