________________ कृतमोहास्त्रवैफल्यं ज्ञानवर्म बिभर्ति यः।। क्व भीतस्य क्व वा भंगः कर्मसंगरकेलिषु // ‘જ્ઞાનસારમાંથી - ઉપા. યશોવિજયજી [કર્મના સંગ્રામની કીડાઓમાં મોહરૂપ હથિયારને | વિફળ (નિષ્ફળ) કરનાર જ્ઞાન.રૂપ બખ્તરને જે ધારણ કરે છે તેને ભય ક્યાંથી કે પરાજય ક્યાંથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org