SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાર યશોદોહનઃ ખંડ-૨ ૪૯ ભાવપૂજાના રહસ્યથી ગર્ભિત શામળા પાર્શ્વનાથનું સ્તવન – આ સત્તર કડીનું ગુજરાતી સ્તવન છે. ભાવ-પૂજા કરતી વેળા ભાવવાના ભાવો અહીં વર્ણવાયા છે. જેમકે દાતણ કરતી વેળા પ્રભુના ગુણરૂપ જળ વડે મુખની શુદ્ધિ વિચારવી. વિશેષમાં પ્રથમ સ્તંભમાંની વસ્તુનો બીજા સ્તંભ તરીકે વિચાર કરવો : ઉલ પ્રમત્તતા પખાલ ચિત્તની સુગંધ અનુભવનો સમાધિ યોગ નાન થના અંગલૂછણાં ધર્મના બે | અષ્ટમંગલિક આઠ પ્રકારના મદનો ત્યાગ મેલ મિથ્યાત્વ આભરણ સ્વભાવ નિવેદ્ય મનની. પહેરાવવાનાં) નિશ્ચલતા અંગુછો અંગનું નિવઅંગે વિશુદ્ધિની | લવણ કૃત્રિમ ધર્મ શોષણ (ર) પૂજા નવતાડ મંગળદીવો શુદ્ધધર્મ ક્ષીરોદકનાં ધોતિયાં સંતોષ |પંચરંગી પાંચ | ગીત, નૃત્ય અનાહત આઠપડો આઠ અને વાદિનો નાદ () કર્મનો નાદ. મુખકોશ સંવર |ફૂલ આચારની ઓરસિયો એકાગ્રતા કેસર ભક્તિ ચંદન શ્રદ્ધા દીવો જ્ઞાન થઈકાર શમ રતિઘોલરંગરોલ ધ્યાન રમણી. તિલક આજ્ઞા ઘી નય | ઘંટ સત્ય આભરણ પરભાવ तत्व (ઉતારવાનાં) ધૂપ અતિ નિર્માલ્ય ઉપાધિ કૃિષ્ણાગરનો) કાર્યતા (2) સંતુલન – યશોવિજયગણિત જ્ઞાનસારમાંનું ભાવપૂજાષ્ટક આ સ્તવન સાથે સરખાવી શકાય તેમ છે. પાર્શ્વનાથનું સ્તવન - આ પાંચ કડીનું ધમાલ રાગમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં પાર્શ્વનાથની જન્મભૂમિ તરીકે વાણારસીનો ઉલ્લેખ છે. એમનાં ૧. સત્તરમી કડીમાં “પરમપુરુષ સામળાજી" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી મેં આ વિશેષણ યોર્યું છે. ૨. ગૂ. સા. સં.માં એના શીર્ષક તરીકે પ્રભુ ગુણગાન મહિમા રખાયું છે. વિશુદ્ધિ ચંદન શ્રદ્ધા ન 'પાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy