________________
પ્રકાર
યશોદોહનઃ ખંડ-૨
૪૯ ભાવપૂજાના રહસ્યથી ગર્ભિત શામળા પાર્શ્વનાથનું સ્તવન – આ સત્તર કડીનું ગુજરાતી સ્તવન છે. ભાવ-પૂજા કરતી વેળા ભાવવાના ભાવો અહીં વર્ણવાયા છે. જેમકે દાતણ કરતી વેળા પ્રભુના ગુણરૂપ જળ વડે મુખની શુદ્ધિ વિચારવી. વિશેષમાં પ્રથમ સ્તંભમાંની વસ્તુનો બીજા સ્તંભ તરીકે વિચાર કરવો : ઉલ પ્રમત્તતા પખાલ ચિત્તની સુગંધ અનુભવનો
સમાધિ
યોગ નાન થના અંગલૂછણાં ધર્મના બે | અષ્ટમંગલિક આઠ પ્રકારના
મદનો ત્યાગ મેલ મિથ્યાત્વ આભરણ સ્વભાવ નિવેદ્ય મનની. પહેરાવવાનાં)
નિશ્ચલતા અંગુછો અંગનું નિવઅંગે વિશુદ્ધિની | લવણ કૃત્રિમ ધર્મ
શોષણ (ર) પૂજા નવતાડ મંગળદીવો શુદ્ધધર્મ ક્ષીરોદકનાં ધોતિયાં
સંતોષ |પંચરંગી પાંચ | ગીત, નૃત્ય અનાહત આઠપડો આઠ
અને વાદિનો નાદ () કર્મનો
નાદ. મુખકોશ સંવર |ફૂલ આચારની ઓરસિયો એકાગ્રતા કેસર ભક્તિ ચંદન શ્રદ્ધા દીવો જ્ઞાન થઈકાર શમ રતિઘોલરંગરોલ ધ્યાન
રમણી. તિલક આજ્ઞા ઘી નય | ઘંટ સત્ય આભરણ પરભાવ
तत्व (ઉતારવાનાં) ધૂપ અતિ નિર્માલ્ય ઉપાધિ કૃિષ્ણાગરનો) કાર્યતા (2)
સંતુલન – યશોવિજયગણિત જ્ઞાનસારમાંનું ભાવપૂજાષ્ટક આ સ્તવન સાથે સરખાવી શકાય તેમ છે.
પાર્શ્વનાથનું સ્તવન - આ પાંચ કડીનું ધમાલ રાગમાં ગુજરાતીમાં રચાયેલું સ્તવન છે. એમાં પાર્શ્વનાથની જન્મભૂમિ તરીકે વાણારસીનો ઉલ્લેખ છે. એમનાં ૧. સત્તરમી કડીમાં “પરમપુરુષ સામળાજી" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી મેં આ વિશેષણ
યોર્યું છે. ૨. ગૂ. સા. સં.માં એના શીર્ષક તરીકે પ્રભુ ગુણગાન મહિમા રખાયું છે.
વિશુદ્ધિ
ચંદન
શ્રદ્ધા
ન
'પાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org