________________
૧૩૬
પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા
ગ્રંથકાર તરીકે નીચે મુજબનાં નામ છેઃ
જિનભદ્રજી (૧૨૦), દેવસેન (૧૩૧, ૨૪૨), અને સિદ્ધસેનજી (૧૨૧).
અન્ય વિશેષ નામો નીચે પ્રમાણે છે :
દેવદત્ત (૪૫, ૧૧૪), રૈયાયિક (૩૪, ૪૦, ૧૪૦), બુદ્ધ (૧૩૮), યોગાચાર (૩૬), અને સાંખ્ય (૪૦).
સ્વોપન્ન ટબ્બો યશોવિજ્યગણિએ જાતે દ્રવ્યગુણપર્યાયરાસ ઉપર ગુજરાતીમાં એ રાસના સ્પષ્ટીકરણ રૂપે ટબ્બો રચ્યો છે. એ દ્વારા કેવળ મૂળ લખાણને વિશદ બનાવાયું છે એટલું જ નહિ પણ સમર્થનાર્થે અવતરણો આપી એને સમૃદ્ધ કરાયું છે. એમાં અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે. એ પૈકી કેટલાકનાં જ નામ હું અહીં નોંધું છું :
અનુયોગદ્વા૨ પૃ. ૭૪, ૭૮), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૧), અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા (પૃ. ૩૧, ૩૨, ૮૩), આકર (પૃ. ૭૯), આચારાંગ સૂત્ર (પૃ. ૩), આવશ્યક (પૃ. ૭૨, ૧૬૭, ૧૬૮), ઉત્તરાધ્યયન (પૃ. ૧૧૦, ૧૪૭, ૧૫૩, ૧૫૯), ઉપદેશમાલા (પૃ. ૬), ઉપદેશરહસ્ય (પૃ. ૧૫૯), કલ્પ (પૃ. ૮), ગચ્છાચાર (પૃ. ૧૬૫), ગણિતશાસ્ત્ર (પૃ. ૧૯), ગીતા (પૃ. ૧૬), ચન્દ્રપ્રજ્ઞપ્તિ (પૃ. ૩), ચિન્તામણિ (પૃ. ૧૭૮), જીવાભિગમ (પૃ. ૧૧૦), શાતા (પૃ. ૩), તત્ત્વાર્થ (પૃ. ૩, ૧૧, ૭૧, ૭૨, ૭૯, ૯૦, ૧૧૨), તર્કશાસ્ત્ર (પૃ. ૪૮, ૧૭૮), દૃષ્ટિવાદાધ્યયન (પૃ. ૮), દ્રવ્યસંગ્રહ (પૃ. ૪૮, ૧૧૩), દ્વાદશારનયચક્ર (પૃ. ૩૭), ધર્મસંગ્રહણી (પૃ. ૧૧૨), નવચક્ર (પૃ. ૭૧, ૮૨, ૧૫૪, ૧૫૬), નિશીથ (પૃ. ૮), નિશ્ચય-દ્વાત્રિંશિકા (પૃ. ૧૧૨), પંચકલ્પભાષ્ય (પૃ. ૫), પ્રજ્ઞાપનાવૃત્તિ (પૃ. ૧૦૦), પ્રશમરતિ (પૃ. ૬, ૧૦૫), બૃહત્કલ્પ (પૃ. ૧૬૦), ભગવતી (સૂત્ર) પૃ. ૧૧૧, ૧૧૫), ભાષારહસ્યપ્રકરણ (પૃ. ૧૨૪), મહાનિશીથ (પૃ. ૧૫૯), યોગદૃષ્ટિસમુચ્ચય (પૃ. ૧૫૮, ૧૭૦), યોગશાસ્ત્ર (પૃ. ૧૧૩, ૧૧૬), લલિતવિસ્તરા (પૃ. ૯, ૧૬૭), વિશેષાવશ્યક (પૃ. ૪૬, ૭૩, ૮૦), વીસી (પૃ. ૧૬), વિંશિકા (પૃ. ૧૦૩), વ્યવહાર (પૃ. ૮) શતારનયચક્રાધ્યયન (પૃ. ૩૭), શિરોમણિ (પૃ. ૧૭૮), ષોડશક (પૃ. ૫, ૧૫૭), સમ્મતિ (પૃ. ૩, ૪, ૮, ૯, ૧૮, ૧૯, ૩૫, ૪૬, ૮૧, ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૪૩, ૧૫૦, ૧૫૫), સમ્મતિવૃત્તિ (પૃ. ૧૩૪), સિદ્ધાન્ત (પૃ. ૮૧), સૂત્ર (પૃ. ૭૮, ૧૦૮, ૧૧૫) અને સૂત્રકૃતાંગ (પૃ. ૩, ૫).
નવ્ય ન્યાયની છાંટ – નવમી ઢાલની પાંચમી કડીના ટબ્બામાં નિમ્નલિખિત
પંક્તિમાં ‘અવચ્છેદ’નો પ્રયોગ કરાયો છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org