SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [આ સામાન્ય-જિન-સ્તવનો (૯) શીતલનાથનું સ્તવન (૧) (ગુ) ૧ સામાન્ય – જિન – સ્તવન (હિન્દી) શાન્તિનાથનાં સ્તવન (૫) (૩ હિન્દી ૨-૯ સામાન્ય – જિન – સ્તવનરૂપ + ૨ ગુ) આઠ પદો (હિન્દી) નેમિનાથનું સ્તવન (૧) (ગુ) આ વિશિષ્ટ – જિન-સ્તવનો (૧૪૬) પાર્શ્વનાથનાં સ્તવન (૧૪) (૭ ગુ. + ચોવીસી પહેલી) (ગુ.) ૭ હિન્દી) ૧, બીજી (૨૩ ગુ + ૧ હિન્દી) મહાવીર સ્વામીનાં સ્તવન (૭) (૪ ગુ. 3, (ત્રીજી) (ગુ) + ૩ હિન્દી) નવ નિધાન નવ સ્તવનો (હિન્દી) વિહરમાણજિનવીસી (ગુ) મૌન એકાદશીનું દોઢ સો કલ્યાણકોનું સીમંધરજિનસ્તવનો () (ગુ.) સ્તવન (૧) (ગુ) ઈપ્રકીર્ણક (૪) ઋષભદેવનાં સ્તવન (૩ હિન્દી+૧ ગૌતમ પ્રભાતિ સ્તવન (હિન્દી) ગુ) જિનબિંબ-સ્થાપન સ્તવન (ગુ.) અજિતનાથનું સ્તવન (૧) (ગુ) દસ મતનું સ્તવન (ગુ) અભિનંદનનાથનું સ્તવન (૧) (ગુ) વિમળાચળનું સ્તવન (9) સુપાર્શ્વનાથનાં સ્તવન (૨) (ગુ.) આમ જે વિવિધ સ્તવનો – નાનાં કે મોટાં રચાયાં છે તે સંબંધમાં કેટલીક બાબતો હું અહીં નોધું છું: (૧) સ્તવનોના ભાષાદષ્ટિએ ત્રણ વર્ગ પાડી શકાયઃ (અ) સંસ્કૃત, (આ) ગુજરાતી અને (ઈ) હિન્દી છે. (૨) ઉપાધ્યાયજીએ પ્રાદેશિક ભાષાઓમાં રચેલાં સ્તવનોમાં ૧૫ર લઘુ સ્તવનો છે અને ૩ બૃહત્ છે. (૩) ગુજરાતી સ્તવનોની સંખ્યા હિન્દી તેમ જ સંસ્કૃત સ્તવનોની અપેક્ષાએ ઘણી મોટી છે. ૧-૩. આ ત્રણેના સંબંધમાં જુઓ મારો લેખ “વાચક યશોવિજયની ચોવીસીઓ.” આ લેખ “જૈન સત્ય પ્રકાશ” (વ. ર૧, એ. ૧૦)માં છપાયો છે. ૪. આ ઋષભદેવથી માંડીને સુવિધિનાથ સુધીના નવ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે એકેક સ્તવન છે. પ. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “ઉપાધ્યાયજીનાં ૧૫ર લઘુ સ્તવનો.” આ લેખ આત્માનંદ પ્રકાશ” પુ. ૫૫, અં. ૮)માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy