________________
પૃષ્ઠક
૨૨૫
૨૫૦
४६ જણાય છે. આ પરિસ્થિતિમાં હું સઝાયનું લક્ષણ નીચે મુજબ સૂચવું છું:
ઉમદા વિચારને – ઉત્તમ ભાવનાને – આત્મકલ્યાણાર્થે ઉપયોગી ચિત્તનને પદ્યમાં રજૂ કરતી અને તીર્થંકરના ગુણાનુવાદ સિવાયના ઔપદેશિક, દાર્શનિક વગેરે વિષયને આલેખતી કૃતિ તે સઝાય:
ઉપાધ્યાયજીએ નિમ્નલિખિત સક્ઝાયો રચ્યાનું મનાય છેઃ નામ
પૃષ્ઠોક' નામ (૧) અગિયાર અંગની ૨૫૦૨ (૧૯) પાંચ કુગુરુની ૨૪૩ (૨) , અંગ-ઉપાંગની
(૨) પાંચ મહાવ્રતોની (૩) અઢાર પાપસ્થાનકની ૮૯-૯૧ ભાવનાની (૪) અમૃતવેલની નાની ૮૮ (૨૧) પિસ્તાળીસ આગમોનાં (૫) , મોટી
નામની (૬) આઠ યોગદૃષ્ટિની ૨૦૪-૫ (૨૨) પ્રતિક્રમણહેતુગર્ભિત ર૧૬-૮ (૭) આત્મપ્રબોધની
(૨૩) પ્રતિમા સ્થાપનની (૮) ઉપશમ-શ્રેણિની ૧૩૮ (૨૪) યતિધર્મબત્રીસીની ૨૨૪ (૯) ગુરુસદ્દહણાની ૨૪૩ (૨૫) સંયમશ્રેણિની (૧૦) ચડ્યા-પડ્યાની ૨૪૪ (૨૬) સમકિતના સડસઠ બોલની (૧૧) ચાર આહાર અનાહારની ૨૪૯
૨૧૪-૫ (૧૨) ચૌદ ગુણસ્થાનકની ૧૩૮ (૨૭) સમકિત-સુખલડીની (૧૩) જિન-પ્રતિમા-સ્થાપનની ૧૮૪ (૨૮) સુગુરુની
૨૪૩ (૧) , , ,
૧૮૪ (૨૯) સ્થાપનાકલ્પની ૨પર (૧૫) જિન-પ્રતિમા–સ્થાપનની ૧૮૪ ૩૦) સ્થાપનાચાર્યની (૧૬) જ્ઞાન-ક્રિયાની ૧૧૨ (૩૧) હરિયાળીની (૧૭) “તપગચ્છપતિની
૬૯ (૩૨) હિતશિક્ષાની (૧૮) તુંબડાની
જૈનાચાર્ય શ્રીવિજયપવસૂરિએ પોતાના એક લેખમાં ૨૧ સઝાયોની સૂચી આપી છે. તેમાં નિમ્નલિખિત ક્રમાંકવાળી ઉપર ગણાવાયેલી સઝાયોનો ઉલ્લેખ
૧૮૪
૧૩૮
૨૧૫
૨૧૦
૨૪૪
૭૮
૧. આ પુસ્તકમાં જે પૃષ્ઠમાં પ્રસ્તુત સઝાયની રૂપરેખા મેં આલેખી છે તે પૃષ્ઠનો આ ક્રમાંક
છે. ૨. આ લેખ ન્યા. ય. ઋ મૃ. ૧૮૮-૨૦૪)માં ફરીથી છપાયો છે. એમાં સક્ઝાયોની સૂચી
પૃ. ૨૦૩માં અપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org