SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ ઔપદેશિક સાહિત્ય વૈરાગ્યરતિ – આની ૭૭ પત્રની એક હાથપોથી મળે છે. એની પ્રતિકૃતિ જોતાં એમાં ૬૧મું પત્ર ખૂટે છે તેમ જ એ હાથપોથી અપૂર્ણ છે. આ આશરે ૪૮૦૦ શ્લોક જેવડી છે. એમાં પડ્યાંકોમાં ક્વચિત્ અલન જણાય છે. એ વાત બાજુએ રાખતાં આ કૃતિમાં ઓછામાં ઓછા આઠ સર્ગ છે અને એ મુખ્યતયા અનુભું છંદમાં રચાયેલા છે. આ સર્ગોના અંતમાંના પદ્યાંક પ્રમાણે એનાં પરિમાણાદિ નીચે મુજબ છે: સર્ગ પત્રક પદ્યક ૧૧ અ – 8 અ ૧-૨૭૫ ૪ આ – ૭ આ ૧-૨૧૩ ૩ ૭ આ – ૧૮ અ ૧-૭૧૪ ૧૯ અ – ૪ર આ ૧-૧૨૬૯ ૪૨ આ – ૫૪ અ ૧-૭૫૦ ૬ ૫૪ અ – ૬૩ અ ૧-૫૨૫ ૭ ૬૩ અ – ૭૭ આ ૧૬ ૭૯ ૮ ૭૭ અ ૧-૬; સાતમું પદ્ય અપૂર્ણ છે. આ કૃતિ થશાશ્રી મુદ્રાથી અંકિત છે અને એનો વિષય વૈરાગ્વકલ્પલતા સાથે મળતો આવે છે એમ પ્રથમ સર્ગમાંના દ્રમુકનું ચરિત્ર જોતાં ભાસે છે. આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છેઃ “ऐन्द्रश्रेणिनतपदान्, नत्वा तीर्थङ्करान् परमभक्त्या । શમા "જીવિત્તજવિત્ત, વ વૈરાથરતિયુતિનું ! 9 ” મુખ્યતયા આર્યામાં રચાયેલા પ્રથમ સર્ગના અંતમાં નીચે મુજબ પુષ્પિકા છે અને એ ઉપરથી આ કૃતિનું નામ વૈરાગ્યરતિ છે એમ જાણી શકાય છે ઃ ૧. શું આ ઉપરથી આ કૃતિને મુક્તાશુક્તિ તરીકે કેટલાક ઓળખાવે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy