SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ ચરિત્રો અને ધર્મકથા રૂ. ૧, શ્લો. ૧૮૫૧૯૨માં મદના પ્રકારોનો ઉલ્લેખ છે. એ પ્રશમરતિ (શ્લો. ?)નું સ્મરણ કરાવે છે. સ. ૧ શ્લો. ૧૯૭માં એવું કથન છે કે વર્ષોએ – અક્ષરોએ પદો બનાવ્યાં છે, પદોએ વાક્યો બનાવ્યાં છે અને વાક્યોએ સમગ્ર પ્રબંધનગ્રંથ બનાવ્યો છે એ જાતના નિશ્ચયને સમાધિપૂર્વક ધારણ કરનાર કોણ હું ગ્રંથ કરું છું – રચું છું એવું અભિમાન કરે? મુક્તા-શુક્તિ-સંવાદ - વૈરાગ્યકલ્પલતામાં આ સંવાદ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૦)માં ઉલ્લેખ છે. જે. ચં. મૃ. ૧૦૫)માં મુક્તાશુક્તિ નામની એક કૃતિની નોંધ છે તે શું આ સંવાદ જ છે? ભાષાન્તર – આ વૈરાગ્વકલ્પલતા નામની સંસ્કૃતભાષાની અને સાથે સાથે જૈનદર્શનનો બોધ કરાવનારી હૃદયંગમ કૃતિનું પાંચમા સ્તબકના ગ્લો. ૧૪૯૧ સુધીનું ભાષાંતર હીરાલાલ વિ. હંસરાજે કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy