________________
યશોદોહન : ખંડ–૨
માટે સુધર્મસ્વામી પાસે જાય છે અને દીક્ષા લે છે. એવામાં પ્રભવચોર પોતાનાં માતાપિતાની દીક્ષા માટે અનુજ્ઞા મેળવી આવી પહોંચે છે અને એઓ પણ દીક્ષા લે છે.
સુધર્મસ્વામી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે સંચર્યાં એટલે જંબૂસ્વામી પટ્ટધર બન્યા. એઓ વી૨ સંવત ૬૪માં પ્રભવસ્વામીને પટ્ટધર બનાવી મોક્ષે ગયા.
૩૭મી ઢાલના અંતમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો તેમજ આ રાસને અંગેના રચનાસ્થલનો અને રચનાવર્ષનો નિર્દેશ કર્યો છે.
છઠ્ઠી ઢાલમાં કેટલાંક વૃક્ષ અને પુષ્પનો ઉલ્લેખ છે. આઠમી ઢાલમાં જંબૂસ્વામીના લગ્નને અંગે રચાયેલા મંડપનું અને એમના લગ્નનું વર્ણન છે.
૧૮મી ઢાલમાં નૂપુરપંડિતાની જલક્રીડા, ૨૬મી ઢાલમાં ઘોડાનાં લક્ષણ અને ૩૧મી ઢાલમાં લિલતાંગના દેહાદિનું વર્ણન છે.
મારવાડી ભાષાની છાંટવાળી ૩૨મી ઢાલમાં જંબૂસ્વામી અને એની આઠ પત્નીઓને અંગે કર્તાએ વિવિધ સરખામણી કરી છે. એ હું નીચે મુજબ દર્શાવું છું :
જંબુસ્વામી
સિદ્ધ
મહાદેવ
આકાશ
સુવાસ
ચંદ્ર
તરુવર
વન
દીપક
યોગી
અધિકારી
આંબો
પંકજ
સૂર્ય
રસ
ધરણીધર
Jain Education International
એમની પત્ની
સિદ્ધિ
આઠ મૂર્તિ
દિશા
ચંદનનું કાષ્ઠ
ચાંદણી
વેલ
કેતકી
જ્યોતિ
ભૂતિ
દોતી ()
મંજરી
બાગ
પદ્મિની
ક્ષેત્ર
પુણ્ય
ભાગ્ય
સાગર
વડ
મેઘ
સુવર્ણ
નંગ
ચંપક
૮૧
પ્રાસાદ
મહેલ
દીપ
સંયમ
રૂપી
રાગ
ધરા
For Private & Personal Use Only
વાડ
વાસના
રેખા
નદી.
બીજ
વીજળી
વર્ણિકા (?)
મુદ્રા (વીંટી) પાંખડી જોહાર ?
વેદિકા
ધજા
જગતી
ધારણા
રૂપ
www.jainelibrary.org