________________
“सर्वं परवशं दुःखं सर्वात्मवशं सुखम् ।
ત;વત્ત સમયે તલ વધુ વયો: !” અર્થ : સુખ અને દુઃખની વ્યાખ્યા શી છે ? એ પ્રશ્નનો જવાબ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ઉપરના શ્લોકમાં આપ્યો છે. તેઓ કહે છે કે –
બધી જાતની પરાધીનતા એનું નામ દુઃખ અને બધી જાતની સ્વાધીનતા એનું નામ સુખ.
તાત્પર્ય એ કે – સુખી થવું હોય તેને ભૌતિક ગુલામીથી મુક્ત થવું જ જોઈએ.
- સંપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org