________________
૧૧૦
ન્યાય યાને તર્કશાસ્ત્ર પુદ્ગલના જે અશુદ્ધ ભાવો છે તે ભોજન જોવાથી ભૂખ ન ભાંગે, ડાંગરનાં આત્માથી ભિન્ન છે.
છોતરાં ખંડાયા વિના ન નીકળે, અને અમે મોક્ષરૂપ નિજ ગુણને વય એટલે
પાત્ર મંજાયા વિના ઊજળું ન બને. મોક્ષ માટે કોણ ક્રિયા કરે ? તીર્થકર અને ગણધર પોતાને મુક્ત
માનવા છતાં ક્રિયા ચાલુ રાખે છે. તે ભાવ વિના ક્રિયા લેખે લાગે નહિ. ભાવ
ભાવ એ કિયાથી ઉત્તમ બને. એના વિના હોય તો ક્રિયાની જરૂર ન રહે.
એ કાચો રહે. વળી નવો ભાવ ક્રિયા
કરવાથી ઉદ્દભવે અને આવેલો ભાવ ધરાયેલી વ્યક્તિને ભોજન ન ભાવે.
ક્રિયાથી વધે. લિંગનું પ્રયોજન મનુષ્યના મનનું રંજન મુનિ ક્રિયા કરે છે તેનું કારણ ગુણ
શ્રેણિથી પડાય નહિ પણ ચડાય તે છે. ભાવ એટલે પોતાનો જ પરિણામ | ક્રિયા ન પાળનાર નિશ્ચયને જાણતો નથી. આત્મા એ સામાયિક છે. સમતા એ છ દર્શનોનો સાર છે. સમતા | સમતા અમને પણ પ્રિય છે. સમતા મળે મોક્ષનું સાધન છે.
એ માટે તો ક્રિયા કરાય છે. સિદ્ધના પંદર ભેદોમાં ભાવલિંગ એક જ છે અને તે સમતા છે. વ્યલિંગથી મોક્ષ મળે કે ન પણ મળે. ભાવલિંગરૂપ રાજમાર્ગને અનુસરનારી
કિયા પ્રત્યે સ્નેહ રાખો. એને છોડો નહિ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલો વખત
અને આળસુ ન બનો. લાગે એટલા વખતમાં મોક્ષ મળે. સ્થવિરકલ્પની અને જિનકલ્પની ક્રિયા
ભરતાદિના દૃષ્ટાંત દ્વારા ભાવને
ગણાવનાર એકાંતે પાસત્થા છે, અને અનેક જાતની છે.
પ્રવચનના નાશક છે. સામાચારીઓ ભિન્ન ભિન્ન છે. ક્રિયામાં
ક્રિયા એ કર્મના પ્રતિકારરૂપ છે. રોગ હઠરૂપી કૂવો છે અને મોહરાજા ફાંસો દે
ઘણા એટલે ઔષધ ઘણાં. માટે ક્રિયા
અનેક પ્રકારની હોય તેમાં વાંધો નહિ. | વિનયાદિક મુદ્રાવિધિ અનેક જાતની હોવા છતાં એ પરસ્પર વિરદ્ધ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org