SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ન્યાય યાને તર્કશાસ્ત્ર પુદ્ગલના જે અશુદ્ધ ભાવો છે તે ભોજન જોવાથી ભૂખ ન ભાંગે, ડાંગરનાં આત્માથી ભિન્ન છે. છોતરાં ખંડાયા વિના ન નીકળે, અને અમે મોક્ષરૂપ નિજ ગુણને વય એટલે પાત્ર મંજાયા વિના ઊજળું ન બને. મોક્ષ માટે કોણ ક્રિયા કરે ? તીર્થકર અને ગણધર પોતાને મુક્ત માનવા છતાં ક્રિયા ચાલુ રાખે છે. તે ભાવ વિના ક્રિયા લેખે લાગે નહિ. ભાવ ભાવ એ કિયાથી ઉત્તમ બને. એના વિના હોય તો ક્રિયાની જરૂર ન રહે. એ કાચો રહે. વળી નવો ભાવ ક્રિયા કરવાથી ઉદ્દભવે અને આવેલો ભાવ ધરાયેલી વ્યક્તિને ભોજન ન ભાવે. ક્રિયાથી વધે. લિંગનું પ્રયોજન મનુષ્યના મનનું રંજન મુનિ ક્રિયા કરે છે તેનું કારણ ગુણ શ્રેણિથી પડાય નહિ પણ ચડાય તે છે. ભાવ એટલે પોતાનો જ પરિણામ | ક્રિયા ન પાળનાર નિશ્ચયને જાણતો નથી. આત્મા એ સામાયિક છે. સમતા એ છ દર્શનોનો સાર છે. સમતા | સમતા અમને પણ પ્રિય છે. સમતા મળે મોક્ષનું સાધન છે. એ માટે તો ક્રિયા કરાય છે. સિદ્ધના પંદર ભેદોમાં ભાવલિંગ એક જ છે અને તે સમતા છે. વ્યલિંગથી મોક્ષ મળે કે ન પણ મળે. ભાવલિંગરૂપ રાજમાર્ગને અનુસરનારી કિયા પ્રત્યે સ્નેહ રાખો. એને છોડો નહિ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં જેટલો વખત અને આળસુ ન બનો. લાગે એટલા વખતમાં મોક્ષ મળે. સ્થવિરકલ્પની અને જિનકલ્પની ક્રિયા ભરતાદિના દૃષ્ટાંત દ્વારા ભાવને ગણાવનાર એકાંતે પાસત્થા છે, અને અનેક જાતની છે. પ્રવચનના નાશક છે. સામાચારીઓ ભિન્ન ભિન્ન છે. ક્રિયામાં ક્રિયા એ કર્મના પ્રતિકારરૂપ છે. રોગ હઠરૂપી કૂવો છે અને મોહરાજા ફાંસો દે ઘણા એટલે ઔષધ ઘણાં. માટે ક્રિયા અનેક પ્રકારની હોય તેમાં વાંધો નહિ. | વિનયાદિક મુદ્રાવિધિ અનેક જાતની હોવા છતાં એ પરસ્પર વિરદ્ધ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy