________________
૩૦
ભક્તિસાહિત્ય આપણા આ ભારતવર્ષમાં આ ચાલુ ‘હુંડા” અવસર્પિણીમાં થઈ ગયેલા નિમ્નલિખિત નામવાળા ચોવીસ તીર્થકરો પૈકી અનુક્રમે એકેકની સાથે સંબદ્ધ છે.
ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનન્ત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને મહાવીર.
દરેક ઝૂમખાનું બીજું બીજું પદ્ય સમસ્ત તીર્થકરોની અને ત્રીજું ત્રીજું પદ્ય જેન આગમની સ્તુતિરૂપ છે. ચોથા ચોથા પદ્ય દ્વારા જેમની સ્તુતિ કરાઈ છે તેમનાં નામ નીચે મુજબ છે.
વાગ્દવી (શ્રુતદેવતા), માનસી, વજશૃંખલા, રોહિણી, કાલી, ગાધારી, મહામાનસી, વજાંકુશી, જ્વલનાયુધા, માનવી, મહાકાલી, વાઝેવી, રોહિણી, અય્યતા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી (શાન્તિનાથની શાસનદેવી), પુરુષદત્તા, ચક્રધરા, વાઝેવી (સરસ્વતી), ગૌરી, કાલી, અંબા (અંબિકા), ધરણેન્દ્રની પત્ની અને વામસ્વામિની.
- છન્દ – આ ઐન્દ્રસ્તુતિ ૧૮ જાતના છન્દમાં રચાયેલી છે. એનાં નામ તેમજ એને લગતા પદ્યના અંક નીચે મુજબ છે : અનુષ્ટ્ર પ૭-૬૦ [૪] [ પૃથ્વી
૪૯-૫૨ [૪] અર્ણવ-દંડક ૯૩-૯૬ Jિ. મન્દાક્રાન્તા
૨૯-૩૨ ]િ આર્યાગીતિ યાને સ્કન્ધક ૯-૧૨, માલિની ૨પ-૨૮, ૬૫-૬૮ [૮] ૧૭-૨૦ [૮]
૭૩-૭૬ [૪] ઉપજાતિ ૩૩-૩૬ ]િ. વસત્તતિલકા
૨૧-૨૪ [૪]. કૂતવિલમ્બિત ૧૩-૧૬, ૩૭-૪૦, | શાર્દૂલવિક્રીડિત ૧-૪, ૬૧-૬૪, પ૩-૫૬ [૧૨]
૮૫-૮૮ [૧૨] દ્વિપદી ૬૯-૭૨ 0િ | શિખરિણી
૮૧-૮૪ [૪] “નક્ટક
૭૭-૮૦ [] | સ્ત્રગ્ધરા ૪૫-૪૮, ૮૯-૯૨ [૮]. પુષ્મિતાઝા પ-૮ [] | હરિણી
૪૧-૪૪ [૪] ૧. આ નામો સાથે નાથ કે એવા અર્થસૂચક શબ્દ જોડીને વ્યવહાર કરાય છે. ૨. આને ‘અવિતથ’ અને ‘નર્દટક અને યતિની દષ્ટિએ કોકિલક' પણ કહે છે. એ વૃત્તનું લક્ષણ નીચે પ્રમાણે છે :
“यदि भवतो नजौ भजजला गुरु नर्दटकम् । मुनिगुहकार्णवैः कृतयतिं वद कोकिलकम् ॥''
આને અંગેની વિશિષ્ટ માહિતી પ્રાચીન ભારતવર્ષના વિરલ અને વિશિષ્ટ છંદોના લેખાંક ૨ નામે “નકુંટક. નર્કટક અને અવિતથ તથા કોકિલક" નામના મારા લેખમાં
www.jainelibrary.org
રુચિરા
Jain Education International
For Private & Personal Use Only