SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહવાસ હું બનુનનને ‘તત્પુરુષ'ના ભાગ તરીકે ગણતાં યશોવિજયજી પદ્મવિજયજીના અનુજ ગણાય, પરંતુ એને બહુવ્રીહિ'નો અંશ ગણાય. તો પદ્મવિજયજી યશોવિજયજીના અનુજ ગણાય.' વિબુધ નયવિજયજીનું ચાતુર્માસ – વિ. સં. ૧૬૮૮માં વિબુધ નયવિજ્યજીએ ‘કુગિરિ’માં ચાતુર્માસ કર્યું. આ ગામને ‘કુણગેર' કહે છે. અને એ અણહિલપુર પાટણની નજીક આવેલું છે. સંસ્કૃત કૃતિઓમાં જે ‘કુમારગિરિ’નો ઉલ્લેખ આવે છે તે જ આ ‘કુણિગિર’ હોવાનું મનાય છે. ર સમાગમ – ચાતુર્માસ પૂર્ણ થતાં નયવિજયજી કનોડું’ ગામમાં પધાર્યા. સોભાગદેએ જસવંત સાથે એમને વંદન કર્યું. એ કુમારને નયવિજ્યજીનો ઉપદેશ સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ૧. બનેવાન્ત વ્યવસ્થાની પ્રશસ્તિના અંતિમ પદ્યમાં શ્રીપદ્મવિજ્ઞયાનુનઃ એવો ઉલ્લેખ છે. એ પણ બન્ને અર્થ સૂચવે છે. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “વાચક યશોવિજય ગણિ મોટા કે એમના સોદ૨ પદ્મવિજય ?'' આ લેખ ‘જૈન ધર્મપ્રકાશ” (પુ. ૭૩ અં. ૧૧)માં છપાયો છે. ૨-૩. જુઓ સુજસવેલી સાર્થ (પૃ. ૪, ટિ. ૧૨), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy