SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ યોગની આઠ દૃષ્ટિની સજઝાય ચૌદ ગુણસ્થાનકની સઝાય ખંડનાત્મક (૪) ચડ્યા પડ્યાની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય જિનપ્રતિમા સ્થાપનની સઝાય ગીતો (૧૨). નેમ-રાજુલનાં ગીતો તરીકે છ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ૧૩૧૪૫)માં છપાઈ છે. એ પૈકી પહેલી ચાર હિન્દીમાં અને બાકીની બે ગુજરાતીમાં છે. એ પૈકી આદ્ય ચાર કૃતિઓ જયવિલાસનો એક ભાગ છે. ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૧૭૭)માં હોરી-ગીત અને પૃ. ૫૧૯માં જિન-ગીત છપાયેલ છે. ઐ પૈકી હોરી-ગીતને પદ કહ્યું છે. ન્યા. ય. સ્મૃ. પૂ. ૨૫૫)માં આધ્યાત્મિક ગીત તરીકે એક કૃતિ અપાઈ છે. વિશેષમાં જસવિલાસના ત્રીજા પદનો “તત્ત્વાર્થગીત” તરીકે ઉલ્લેખ મળે છે. આ હિસાબે દસ ગીત છે. એમાંનાં બે ગુજરાતીમાં છે. આદિજિનસ્તવન અને વિજયપ્રભસૂરિસ્વાધ્યાય ગેય હોઈ એ પણ ગીત’ ગણાય તો ગીતની સંખ્યા બાર છંદ (૧) અને થોય (૨) સિદ્ધજિનનાં સહસ્ત્ર નામ"નો છંદ તરીકે ઉલ્લેખ જોવાય છે. “આંતરોલીમંડન વાસુપૂજ્ય સ્વામીની થાય” એ ગુજરાતીમાં રચાયેલી થોય છે. કેટલાક નિમ્નલિખિત પદ્યનો પણ થોય' તરીકે ઉલ્લેખ કરે છેઃ સો ક્રોડ સાધુ, સો ક્રોડ સાધવી જાણ, ઐસે પરિવાર, સીમંધર ભગવાન; દસ લાખ કા કેવલી, પ્રભુજીનો પરિવાર; વાચક જશ વંદે, નિત્ય નિત્ય વાર હજાર.” આ પદ્યને સીમધરસ્વામીની થાય તરીકે ઓળખાવાય છે. રાસો છે અને સંવાદો (૨) ઉપાધ્યાયજીએ જબૂસ્વામીનો રાસ અને શ્રીપાલ રાજાનો રાસ એ બે ચરિત્રાત્મક રાસ રચ્યા છે. કેટલાક વાહણ સમુદ્ર સંવાદ નામની ઔપદેશિક કૃતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy