SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહનઃ ખંડ-૨ ૧૭૭ લંપક – આ કૃતિમાં લુપકા શબ્દનિમ્નલિખિત અંકવાળાં પદ્યમાં વપરાયો છે: ૪, ૨૩, ૨૪, ૨૫. સ્વપજ્ઞવૃત્તિ – આ મુદ્રિત કૃતિના પ્રારંભમાં ચાર પદ્યો છે. આદ્ય પદ્યમાં વરનો અને મૂળ કૃતિનો “પ્રતિમાશતક ગ્રંથ” તરીકે ઉલ્લેખ છે. દ્વિતીય પદ્યમાં કર્તાએ પોતાની બે પદવી ન્યાયવિશારદ અને સો ગ્રંથ રચનાર એવા પોતાને અપાયેલી ન્યાયાચાર્યની પદવીનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજા પદ્યમાં પ્રતિમાને લગતી આશંકારૂપ કાદવને દૂર કરવામાં કુશળ એવા સંવિગ્ન સમુદાયની પ્રાર્થનાથી વૃત્તિ રચાય છે એમ કહ્યું છે. આ વૃત્તિના અંતમાં ૧૮ પદ્યની પ્રશસ્તિ છે. એમાં જિન વર્ધમાન, સુધર્મવામી, જંબૂસ્વામી, જગચ્ચન્દ્રસૂરિ, આનન્દવિમલસૂરિ, વિજયદાનસૂરિ, હીરવિજયસૂરિ વગેરેનો ઉલ્લેખ છે. સાક્ષીરૂપ ગ્રન્થો – સ્વોપા વૃત્તિમાં નિમ્નલિખિત ગ્રન્થોની સાક્ષી અપાઈ છેઃ *અધ્યાત્મમત પરીક્ષા (ર૯૦) ઉપદેશમાલા (૨૦૨) અનુયોગદ્વાર (૧૯૨, ૨૮૦) ઓઘવૃત્તિ (૧૦૩). અનેકાન્તવ્યવસ્થા (૨૯૩) ઔપપાતિકોપાંગ (૧૭૬, ૧૭૯). *અલંકાર ચૂડામણિ ટીકા (૩૦) કર્મપ્રકૃતિ સંગ્રહણી (૨૭૦) અષ્ટક (૮૭), ૧૨૨) કલ્યભાષ્ય (૧૨૦, ૨૦૦, ૨૪૬) અષ્ટક વૃત્તિ (૧૫૯) કલ્પસૂત્ર (૧૯૮) અષ્ટસહસીવિવરણ (૨૯૮) કલ્પસ્થિતિ સૂત્ર (૫૬) આચાર (૧૬૦, ૧૭૨, ૧૭૪, ૧૯૮) કાવ્યપ્રકાશ (૧૧, ૩૦) આચારાંગ (૬) કૂપ દષ્ટાન્ત (૧૭) આચારનિર્યુક્તિ (૧૯૮). *ગુરુતત્ત્વ નિશ્ચય (૭) આવશ્યક (૧૪૫, ૧૬ ૨) ચૂર્ણિ (૧૩) આવશ્યકનિર્યુક્તિ (૯, ૨૪૮, ૨૮૦) જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ (૬ ૧) આર્ષ (૩૦૧) જબૂદ્વીપવૃત્તિ (૬૦) ઉત્તરાધ્યયન (૧૧૩, ૧૨૮, ૧૬૨, જીવાભિગમ વૃત્તિ (૫૩, ૧૯૨ ) ૨૮૨) જીવાભિગમ સૂત્ર (૫૬, ૧૨૭, ૨૦૧૨) ઉત્તરાધ્યયનનિર્યુક્તિ (૨૪) જૈમિનીય સૂત્ર (૧૧) ઉપદેશપદ (૭૩) જ્ઞાતાધર્મકથા (૧૯૧) * આ ચિલથી અંકિત કૃતિના પ્રણેતા ન્યાયાચાર્ય પોતે છે. ૧. આ પત્રાંક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy