________________
૨૦૮
અધ્યાત્મ
પદો છે. જ્યારે સંયમતરંગમાં ૩૭ પદો છે અને એ પદો પણ જ્ઞાનાનંદની કૃતિ
ગૂ. સા. સં. વિ. ૧,પૃ. ૧૪૭-૧૭૮)માં જે ક્રમથી અને જે શીર્ષકપૂર્વક ચોત્રીસ આધ્યાત્મિક પદો અપાયાં છે તે હું નીચે મુજબ દર્શાવું છું : ક્રમાંક શીર્ષક
પદ કડી ૧. પ્રભુભજન
પ૯ ૪ ૨. પ્રભુનું સાચું ધ્યાન ૩. સાચા પ્રભુની પ્રાપ્તિ
૨૫ ૮ ૪. વીરોની પ્રભુભક્તિ
૫૮ ૪ ૫. પંચ મહાવ્રત જહાજ
૫૬ ૬ ૬. સાચા મુનિ
૨૧ ૫ ૭. સાચા મુનિ
નવીન ૨ ૮. સાચો જૈન
- ૩ ૧૦ ૯. સજ્જન રીતિ
પ૩ ૫ ૧૦. સાચો ધર્મ
નવીન ૯ ૧૧. દૃષ્ટિરાગ
૭૧ ૧૧ ૧૨. પરભાવમાં લગની ૧૩ મોહત્યાગ અને જ્ઞાનસુધા ૬૭ ૧૬ ૧૪. જ્ઞાનદષ્ટિ અને મોહદષ્ટિ ૧૫. ચેતન અને કર્મ ૧૬. જ્ઞાન અને ક્રિયા
૩૬ ૮ ૧૭. ખોટો છોડી સાચો પંથ લો ૧૮. આત્માને ચેતવણી
૬૨ ૮ ૧૯. મન:સ્થિરતા
૩૪ ૬ ૨૦. સમતા અને મમતા
૧૪ ૬ ૨૧. સમતાનું મહત્ત્વ
૭૨ ૧૨ ૨૨. ઉપશમ અને શ્રમણત્વ ૨૩. નયની અપેક્ષાએ સામાયિક ૩૫ ૨૪. સુમતિને ચેતનનો વિરહ ૬૫ ૫ ૨૫. ચેતના
soowwyuwwww nou
૧૩
-
-
-
- -
૧. આના અંતમાં અહેમ' શબ્દ છે તો શું એ હેમવિજય યશોવિજયના શિષ્ય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org