________________
પ્રકરણ ૩
ઔપદેશિક સાહિત્ય
વૈરાગ્યરતિ – આની ૭૭ પત્રની એક હાથપોથી મળે છે. એની પ્રતિકૃતિ જોતાં એમાં ૬૧મું પત્ર ખૂટે છે તેમ જ એ હાથપોથી અપૂર્ણ છે. આ આશરે ૪૮૦૦
શ્લોક જેવડી છે. એમાં પડ્યાંકોમાં ક્વચિત્ અલન જણાય છે. એ વાત બાજુએ રાખતાં આ કૃતિમાં ઓછામાં ઓછા આઠ સર્ગ છે અને એ મુખ્યતયા અનુભું છંદમાં રચાયેલા છે. આ સર્ગોના અંતમાંના પદ્યાંક પ્રમાણે એનાં પરિમાણાદિ નીચે મુજબ છે: સર્ગ પત્રક
પદ્યક ૧૧ અ – 8 અ
૧-૨૭૫ ૪ આ – ૭ આ ૧-૨૧૩ ૩ ૭ આ – ૧૮ અ ૧-૭૧૪
૧૯ અ – ૪ર આ ૧-૧૨૬૯
૪૨ આ – ૫૪ અ ૧-૭૫૦ ૬ ૫૪ અ – ૬૩ અ ૧-૫૨૫ ૭ ૬૩ અ – ૭૭ આ ૧૬ ૭૯ ૮ ૭૭ અ
૧-૬; સાતમું પદ્ય અપૂર્ણ છે. આ કૃતિ થશાશ્રી મુદ્રાથી અંકિત છે અને એનો વિષય વૈરાગ્વકલ્પલતા સાથે મળતો આવે છે એમ પ્રથમ સર્ગમાંના દ્રમુકનું ચરિત્ર જોતાં ભાસે છે.
આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છેઃ
“ऐन्द्रश्रेणिनतपदान्, नत्वा तीर्थङ्करान् परमभक्त्या । શમા "જીવિત્તજવિત્ત, વ વૈરાથરતિયુતિનું ! 9 ”
મુખ્યતયા આર્યામાં રચાયેલા પ્રથમ સર્ગના અંતમાં નીચે મુજબ પુષ્પિકા છે અને એ ઉપરથી આ કૃતિનું નામ વૈરાગ્યરતિ છે એમ જાણી શકાય છે ઃ
૧. શું આ ઉપરથી આ કૃતિને મુક્તાશુક્તિ તરીકે કેટલાક ઓળખાવે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org