________________ 182 શ્રી શાંતિનાથ ચરિત્ર. બુદ્ધિને પ્રકાશ કરવા માટે પરસ્પર પ્રશ્નોત્તરી કરો.” તે સાંભળી નાના પુત્ર પ્રશ્ન કર્યો:– कथं संबोध्यते ब्रह्मा ?, दानार्थे धातुरत्र कः ? / ના પર્યાય યોથાનાં?, જો વાગશર કૃપામ્ ? " “બ્રહ્માનું સંબોધન શી રીતે થાય? દાનના અર્થવાળો કર્યો ધાતુ છે? યેાગ્યનો પર્યાય કોણ છે? અને મનુષ્યોનો અલંકાર શું છે?” . તે સાંભળી કાંઈક વિચારી બીજા પુત્રે પ્રત્યુત્તર આપ્યા Hભ્યાસ: (એટલે કે બ્રહ્માનું સંબોધન , દાનના અર્થવાળા ધાતુ તા, ગ્યનો પર્યાય અભ્યાસ અને મનુષ્યને અલંકાર Raખ્યાત છે.) પછી બીજાએ પ્રશ્ન કર્યો. दण्डनीतिः कथं पूर्व 1, महाखेदे क उच्यते / .. sāત્તાનો મત? -ત્તર : પન્નનો મતિઃ || 8 || પ્રથમ દંડનિતિ કેવી હતી? મહા ખેદ બતાવનાર શબ્દ કયા છે? સ્ત્રીઓની ગતિ કોણ છે? અને પાંચમા કપાળ કોણ કહેવાય છે?” તે સાંભળી મોટા પુત્રે ઉત્તર આપ્યો–મહીપતિ ( એટલે કે પ્રથમ યુગલિકના વારામાં દંડનિતિ મ એટલે પ્રકારની હતી, મહાખેદ બતાવનાર શબ્દ હી છે, સ્ત્રીઓની ગતિ તેનો પતિ છે, અને પાંચમ કપાળ મદીપતિ રાજા કહેવાય છે.) પછી મોટા પુત્ર પ્રશ્ન કર્યો. किमाशीर्वचनं राज्ञां 1, का शंलोस्तनुमणुनम् / . . कः कर्ता सुखदुःखानां ?, पात्रं च सुकृतस्य किम् ? / / 1 // - “રાજાઓને આશીર્વાદનું વચન શું? મહાદેવના શરીરનું ભૂષણ શું ? સુખદુ:ખને કર્તા કોણ? અને પુણ્યનું પાત્રસ્થાન શું છે ?" . આ પ્રમાણે સાંભળી બીજું કોઈ તેને ઉત્તર આપી શક્યું નહીં, ત્યારે મેઘરથે તેને પ્રત્યુત્તર આપે કે-વરત્તાવાધિ (એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust