Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/036488/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવચંદ્રસૂરિ વિરચિત. શ્રી શાંતિનાથ ચરિત્ર ભાષાંતર ભવ્યાત્માઓને ઉપકારક જાણીને અનેક કથાઓને ગુજરાતી ભાષાના જાણનારાઓ પણ લાભ લઈ શકે તેટલા સારૂ શેઠ નાગરદાસ પુરુત્તમદાસ રાણપુરનવાસીની ઓર્થિક સહાય વડે છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસા૨ક સભા ભાવનગર વિક્રમ સંવત 1978 ઇ. સ. 1922 વીર સંવત 2448 ભાવનગર–ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. - કિંમત રૂ. 2-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री शांतिजिन स्तुति. विपुळनिमळकीर्तिभरान्वितो. जयति निर्जरनाथनमः / लघुविनिर्मितमोहधराधिपो, ति यः प्रभुशांतिजिनाधिः / // विहितशांतसुधारसमजनं, खलदुर्जयदोषविक परमपुण्यवतां भजनीयतां, गतमनंतगुणैः सहि // 2 // तमचिरात्मनमिशमनीश्वरं, भविकपद्मविबोधदिने / महिमधाम भजामि जगत्त्रये, यर: सिन्डिसमृद्रये // 3 !' - * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ ઉજમશી પુરૂષોત્તમ રાણપરનિવાસી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ L Vy" / > રુક્ષ અન્ય રે ૩૪મ્યાન આ પ્રસ્તાવના.. शीघ्र वापस करने की कृपा जिससे अन्य वाचकगण इस उपयोग कर सकें. આ શ્રી શાંતિનાથ પરમાત્માના શ્રીભાવચંદસરિત સંસ્કૃત ગદ્યાત્મક ચરિત્રનું ભાષાંતર પ્રગટ કરતાં અમને અત્યંત આલ્હાદ થાય છે. આ વીશીની અંદરના પરમાત્માઓમાં આ શ્રી શાંતિનાથજીની પુણ્ય પ્રકૃતિ બહુ વિશેષ જણાય છે, તે તેમના ચરિત્રની અંદર આવેલી હકીક્તથી સિદ્ધ થાય છે - આ પરમાત્માના ચરિત્રો બહુ સંખ્યામાં થયેલા છે. તેમાંથી જાણવામાં આવેલા નીચે પ્રમાણે છે - ( 1 શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રી દેવચંદ્રસુરિનું કરેલું પ્રાકૃત ચરિત્ર. (પાટણ ફળીયાવાડાના ભંડારમાં છે.). 2 શ્રી હેમચંદ્રાચાર્ય કૃત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું પાંચમું પર્વ, જેના પાંચ સર્ગ છે અને 2043 શ્લોક પ્રમાણ છે. (આ સભાએ તે છપાવેલ છે.) 3 શ્રી માણિજ્યચંદ્રસૂરિ વિરચિત-(પાલીતાણે વીરબાઈ પાઠશાળામાં છે.) 4 શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત-(કલકત્તા એશીયાટીક સાઈટીએ તથા આ સભાએ છપાવેલ છે. ગ્લૅક સંખ્યા 4800 છે.) 5 શ્રી મુનિદેવસૂરિ વિરચિત-(શ્રી વિજયધર્મસૂરિ પાસે છે.) 6 શ્રી મુનિભદ્રસૂરિ વિરચિત– શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી છપાયેલ છે. શ્લોક સંખ્યા ૬ર૭૨. સર્ગ 19 છે. વિ. સં. 1410 માં બનાવેલું છે.) 7 મહોપાધ્યાય શ્રી મેઘવિજયગણિ વિરચિત શ્રીહર્ષિ કવિત નૈષધીય સમસ્યા પૂર્તિરૂપ (જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળાએ છપાવેલ છે. તેથી સર્ગ 6 છે. વૃત્ત મોટા એકંદર 591 છે.) 8 શ્રી ભાવચંદ્રસૂરિ વિરચિત ગદ્યબંધ. કે જેનું ભાષાંતર પ્રગટ કરવામાં આવે છે. તેનું ગ્લૅક પ્રમાણુ 6000 ઉપરાંત છે. રાજે છપાવેલ છે.) આ સિવાય પણ બીજા ચરિત્ર હવા સંભવ છે; પરંતુ તે જાણવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ આવેલા વી. આમાં ઘબંધ માત્ર આ એકજ છે. બી બધા પદ્યબંધે છે. એક પ્રાકૃત છે. બીજા બધા સંસ્કૃત છે. આ ચરિત્ર સંસ્કૃત પણ આ સભાએજ છપાવેલું છે. તેમાં બીજા કે ત્રીજા પ્રસ્તાવને અને ભૂલથી કર્તા તરીકે શ્રી અજિતપ્રભસૂરિનું નામ લખાયેલું છે.” આ ચરિત્રમાં પ્રસ્તાવ પાડેલા છે. તેની અંદર પ્રથમ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથજીના પ્રથમ ભવનું-થીણુ રાજાનું ચરિત્ર છે કે જે ભવમાં તે સમકિત પામે છે. આ જીવે પ્રથમ તો અનંતા ભો કરેલા હોય છે, પરંતુ જે ભવમાં સમકિત પામે તે ભવથી ભવની ગણત્રી કરવામાં આવે છે. ગ્રીષેણ રાજા મરણ પાનીને ઉત્તરકુર ક્ષેત્રમાં યુગલિક થાય છે અને ત્યાંથી મરણ પામીને સૌધર્મ દેવકમાં દેવ થાય છે. ચકાયુધ કે જે પ્રભુના પુત્ર અને પ્રથમ ગણધર થાય છે તેનું ચરિત્ર પ્રથમ ભાવમાં શ્રીલેણ રાજાની સાથેથીજ શરૂ થાય છે. બીજા પ્રસ્તાવમાં ચેથા પાંચમા ભવની હકીકત છે, ચોથા ભવમાં અમિતતેજા નામે વિદ્યાધર થાય છે, તે મરણ પામીને દશમા દેવલોકમાં દેવ થાય છે. ત્રીજા પ્રસ્તાવમાં છઠ્ઠા સાતમા ભવની હકીકત છે. છઠ્ઠા ભાવમાં અપરાજિત. નામના બળભદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં થાય છે અને તે મરણ પામીને બારમા દેવલોકમાં દેવ થાય છે. ચોથા પ્રસ્તાવમાં આઠમા નવમા ભવની હકીક્ત છે. આઠમા ભાવમાં મંકર જિનના પુત્ર વાયુધ નામે ચક્રી મહાવિદેહમાં થાય છે. તે ભવમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામીને નવમા સૈવેયકમાં અહમિંદ્ર દેવ થાય છે. . .. . . . . . . . . . . . . . . . પાંચમા પ્રસ્તાવમાં દશમા ને અગ્યારમા ભવની હકીકત છે. દશમા ભવમાં ઘનારથ તીર્થકરના મેઘરથ નામે પુત્ર થાય છે. એ ભવમાં ગોતાનું માંસ આપીને પારેવાને બચાવે છે. અવધિનાન થાય છે, ચારિત્ર ગ્રહણ કરે છે, બનીશ સ્થાનકની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં.દેવ થાય છે. . . . . છા પ્રસ્તાવમાં બારમા ભયનું એટલે શાંતિનાથજીના ભવનું વર્ણન છે. તે ભવમાં ચક્રવર્તીપણું પણ પ્રાપ્ત થાય છે. તેમના દિવિજ્યનું વર્ણન છે. સાથે પાંચ કલ્યાણનું વર્ણન છે. કેવળજ્ઞાન પામ્યા પછીની દેશનામાં બે સ્થા પ્રમાદ ઉપર ને તેર કથા શ્રાવકના બારવ્રત ઉપર ભગવતે કહી છે. (બારમા વ્રત ઉપર બે કથા છે.) રત્નચૂડની કથા વાયુધ ગણધરે કહેલી છે. * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ | - આ પરમાત્માને પુણ્ય પ્રભાવ બહુ વિશેષ છે. ઉત્તરકુરુક્ષેત્રમાં ગુગલિક વાય છે, બે વખત તીર્થકરના પુત્ર થાય છે, બે વખત ચકી થાય. છે, એક વખત બળભદ્ર થાય છે. તીર્થકર સિવાયના બે ભવમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી મહા પુણ્યાશી કાઈકજ જીવમાં દષ્ટિએ પડે છે.' . આ ચરિત્રના પ્રથમના પાંચ પ્રસ્તાવમાં પાંચ કથાઓ મંગળકળશનીમદરની-મિત્રાનંદ અમરદત્તની પુણ્યસારની ને વત્સરાજની બહુ મોટી છે, તે સિવાય બીજી કથાઓ પણ છે. છઠ્ઠા પ્રસ્તાવમાં તે નાની મેટી 16-17 કથાઓ છે તે દરેક વાંચવા યોગ્ય છે, ઉપદેશથી પરિપૂર્ણ છે તે બધી અનુક્રમે ણિકામાં જણાવેલ છે. આ ચરિત્ર ઉપરથી પંડિત શ્રી રામવિજ્યજીએ રાસ પણ બનાવેલો છે, તે ઘણે રસિક છે અને બહુ જગ્યાએ વારંવાર વંચાય છે. ઉપરાંત આ ચરિત્રની અંતર્ગત આવેલી મંગળકળશ વિગેરેની કથાઓના પણ જુદા જુદા રાસ બનેલા છે અને તેમાંના એક બે છપાયેલા પણ છે. *' ! . આ ચરિત્રના કર્તા કયારે થયા?કેની શિષ્યપરંપરામાં થયા ? વિગેરે હકીકત પ્રશસ્તિજ કરેલી ન હોવાથી લભ્ય થઈ શકેલ નથી. - - - " ઉપર બતાવેલા નવ ચરિત્ર પૈકી પ્રથમનું કયું ને પછીનું કયું તે બધા ચરિત્રોના સંવત જાણ્યા સિવાય કહી શકાય તેમ નથી, તે પણ પ્રાકૃન ચરિત્ર પ્રથમનું છે. ત્રિષષ્ટિનું ત્યાર પછીનું છે. બીજા પદ્યબંધ ચરિત્રે ત્યારપછીના છે. આ ગદ્યબંધ ચરિત્ર શ્રી અજિતપ્રભસૂરિકૃત પદ્યબંધ ચરિત્ર પછીનું છે. કારણ કે તે ચરિત્રનું જ આમાં અનુકરણ કરેલું છે. કથાઓ બધી તેજલીધેલી છે. મુનિભદ્રસુરિવાળા ચરિત્રમાં બનાવ્યાનો સંવત 1410 નો છે. હેમચંદ્રાચાર્યની નિનો સંવત તો તેઓ કુમારપાળ રાજાના સમકાલીન હોવાથી જાણી શકાય તેમ છે. પ્રાકૃત ચરિત્ર તેમનાથી થોડા વખત અગાઉનું છે. ઐતિહાસિક શેધની પ્રવૃત્તિવાળા બીજા ચરિત્રોને સંવત નક્કી કરી શકે તેમ છે. તેથી તે હકીકન તેમના પર છોડવામાં આવે છે. તે આ ભાષાંતર પ્રગટ કરવામાં પ્રથમ કોર્ટની સહાય નહોતી, પાછળથી શણપુર નિવાસી શેઠ નાગરદાસ પુરૂત્તમદાસે પિતાના સદ્દગત લઘુ બંધુ ઉજમશીભાઈના શ્રેયાર્થે તેમજ સ્મરણાર્થે યોગ્ય સહાય આપી છે. તેથી તે બંધુને ફેટે આ બુકમાં મૂકવામાં આવ્યો છે. આનું નામ ખરૂં બંધુપાયું છે. ઉજમશીભાઈ સ્વભાવે શાંત, સરલ, પરમાત્માની ભક્તિના રાગી, ગુરૂભક્તિમાં તત્પર અને સ્વામીભાઈને સહાય આપવામાં ઉત્સુક હતા. જ્ઞાન ઓછું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ મેળવ્યું હતું, પરંતુ શ્રદ્ધામાં બહુ દઢ હતા. વ્યાપારમાં પણ સાહરતીક હd, દેઢા રિમાં દુકાને હતી તેના ચાલક હતા. યથાશક્તિ તપસ્યા પણ કરતા હતા. સિદ્ધાચળ, ગિરનાર, આબુજી, તારંગાજી, સંમેતશિખરજી, અંતરિક્ષજી, શંખેશ્વરજી. વિગેરે તીર્થોની યાત્રાને લાભ મેળવ્યા હતા. એકવાર પોતાનો પુત્ર પાંચ વરસનો થયા પછી તેને તેલ કરીને તેટલા રૂપીઆ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં આપ્યા હતા. તેઓ માત્ર સામાન્ય વ્યાધિમાં 50 વર્ષની વયે સં. 1978 ના. માહશદિ 4 થે મુંબઈ ખાતે સ્વર્ગવાસી થયા છે. તેઓ એક 11 વર્ષને પુત્ર છવાલાલ, બે નાની પુત્રીઓ અને એક વિધવાને મૂકી ગયા છે. એમના આત્માને અમે શાંતિ ઈચ્છીએ છીએ, . આ ભાષાંતર શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈએ કરેલું છે, અને સભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીએ સાવૅત તપાસેલું છે, તેમાં દૃષ્ટિદોષથી યા મતિ દોષથી જે કાંઈ ભૂલ રહી ગઈ હોય તેને માટે ક્ષમા યાચના છે અને તે સુધારી લેવા વિનંતિ છે. આ ચરિત્ર અત્યંત રસિક હોવાથી જેન વર્ગમાં બહુ પ્રિય પઈ પડશે એવો સંભવ છે. .. . - - * . તથાસ્તુ. જેય શુદિ 1 શ્રી જૈનધર્મ પ્રસારક સભા. ભાવનગર, સં. 1978 / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. | 101 1. પ્રથમ પ્રસ્તાવ. (1--3 ભવ ) . . . . . . થી 26 ( શ્રીવેણ રાજા, યુગલિક, સધર્મ દેવ.) મંગળકળશની કથા. 2. દ્વિતીય પ્રસ્તાવ. ( 45 ભવ ) - રફ થી 6 . ( અમિતતેજ-પ્રાણતકલ્પ દેવ.) . મોદરની કથા. . 44 થી 5 3. તૃતીય પ્રસ્તાવ. ( 6-7 ભવ) : ક૭ થી 121 ( અપરાજિત બળદેવ-અશ્રુતકપે દેવ. ) . . : : : : મિત્રાનંદ ને અમરદત્તની કથા. * . . . . . . . . :-- 69-102 જ્ઞાનગર્ભ મંત્રીની અંતર્કથા. .. . . . , , ; ડર થી 75 જિનરક્ષિત ને જિનપાલિતની કથા. ' નરસિંહ રાજર્ષિની કથા. ૧૧૧થી 117 4. ચતુર્થ પ્રસ્તાવ ( 8-9 ભવ ) 121 થી 180 (વિજાયુધ ચક્ર-મંકર જિનનો પુત્ર, નવમ નૈવેયક દેવ. ) વિચાર્યા વિના કાર્ય કરનારાઓની કથા. ૧૨પ થી 14 વત્સરાજની કહેલી કથા. 129 દુર્લભરાજની કહેલી કથા. કીર્તાિરાજની કહેલી કથા. 142 છીની ચાર પુત્રવધુની કયા 147 થી 14 પુણ્યસારની કથા. 154 થી 178 ત્પાતિકી બુદ્ધિ ઉપર રાહકની અંતર્થયા. 170 થી 178 પંચમ પ્રસ્તાવ. (10-11 ભવ) 181 થી 254 (મેઘરથ રાજાનરચ જિનના પુત્ર, સર્વાર્થસિદ્ધ દેવ.) બે કુકડાઓની કથા. 183 થી 186 પારાપત ને યેનપક્ષીનું મેઘરય રાજા પાસે આવવું ને દેવ થવું. 188 થી 206 નિવાદ ને વાનરીની અંતર્ગત કથા. 189 થી 201 વત્સરજની કચા. .ર૦૮ થી 254 आ.श्री कैन्टाममागर सरि सान मंदिर 4જાપ ક્રેન બારાધના , in 139 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ 290 8 6. પણ પ્રસ્તાવ ( છેલ્લો ભવ-શાંતિનાથજી) રપપ થી 30 માતાએ જોયેલા 14 સ્વ. * 255 દેવાદેવકૃત જન્મોત્સવ. 257 ચક્રરત્નની ઉત્પત્તિ-છ ખંડનું સાધવું. દીક્ષા મહોત્સવ. ર૬૪ કેવળજ્ઞાન પ્રાપ્તિ-સમવસરણ રચના. 266 પ્રભુની દેશના-તેમાં કહેલી કથાઓ. 267 થી 367 ગુણધર્મકુમારની કથા. (વિષય પ્રમાદ ઉપર. ) 268 નાગદત્તની કથા. (કપાય પ્રમાદ ઉપર.) 285 પ્રથમ છત ઉપર યમપાશ માતંગની કથા.. બી વ્રત ઉપર ભદ્રષ્ટીની સ્થા. . - ત્રીજ વ્રત ઉપર જિનદત્તની કથા. 297 ચોથા વ્રત ઉપર કરાલપિંગળની કથા. 303 પાંચમા વ્રત ઉપર સુલસની કથા. 308 છઠ્ઠ વત ઉપર સ્વયંભૂદેવની કથા. 326 સાતમા વ્રત ઉપર જિતશત્ર રાજાની કથા. 329 આઠમા વ્રત ઉપર સમૃદ્ધદત્તની કથા. 631 નવમા વ્રત ઉપર સિહ શ્રાવકની કથા દશામા વ્રત ઉપર ગંગદત્ત શ્રાવકની કથા. 335 અગ્યારમા વ્રત ઉપર જિનચંદ્રની કથા. બારમા વ્રત ઉપર શરપાળ રાજની કથા. 339 સુપાત્રદાન ઉપર વ્યાધ્ર કૌટુંબિકની કથા. 356 ચકાયુધ રાજાએ લીધેલી દીક્ષા. ગણધર પદ. 367 ચકાયુધ ગણધરની દેશના. 369 રતનચૂડની કથા. . શાંતિનાથજીનો વિહાર. 382 પ્રભુને પરિવાર. સિદ્ધિસ્થાન ને તેના સુખનું વર્ણન-કથા સાથે. 385 ભગવંતનું નિર્વાણ-નિર્વાણ મહોત્સવ ચરિત્ર સમાપ્તિ. શાંતિજિન વિનતિ, ( પદ્ય) 9 370 ( 291 છે P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री भावचंद्रसूरिविरचित गद्यात्मक श्री शांतिनाथ चरित्र भाषान्तर. (પ્રથમ પ્રસ્તાવ) श्री शान्तिनाथाय नमः // प्रणिपत्यार्हतः सर्वान् , वाग्देवीं सद्रूनपि / गद्यबन्धेन वक्ष्यामि, श्रीशांतिचरितं मुदा // 1 // . “સ અરિહંતોને, સરસ્વતિ દેવીને તથા સદગુરૂઓને પણ નમસ્કાર કરીને હર્ષ પૂર્વક ગદ્યની રચનાવડે શ્રી શાંતિનાથ સ્વામીનું ચરિત્ર હું કહું છું.” સર્વે સંસારી જી અનંત કાળથી અનંતવાર ભવભ્રમણ કરતા આવે છે; પરંતુ જે પ્રાણ જે વખતે ક્ષાયિક સમકિતને પામે છે, તે વખતથી તેના ભવની સંખ્યા થાય છે, જેમકે શ્રી ઋષભદેવ સ્વામીએ ધનસાર્થવાહના ભવમાં શ્રેષ્ઠ તપવડે નિર્મળ શરીરવાળા, પવિત્ર ચારિત્ર પાળનાર અને ઉત્તમ પાત્રરૂપ મુનિઓને ઘણું ઘીનું દાન કર્યું, તે દાનપુણ્યના પ્રભાવથી તે ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. (આ ભવ પશ્ચાનુપૂવીએ ગણતા તેરમે હત) બીજા જિનેશ્વરેને પણ સમકિતની પ્રાપ્તિના વખતથીજ ભવની સંખ્યા ગણાય છે. શ્રી શાંતિનાથ જિનેશ્વરના તે પ્રમાણે બાર ભવ થયા છે. તેમાં પ્રથમ ભવ કહીએ છીએ: આ જંબદ્વીપના ભરત ક્ષેત્રમાં અનંત રત્નોનાં સ્થાન રૂપ શ્રીરત્નપુર નામનું નગર છે. તેમાં શ્રીeણ નામે રાજા હતા. તે ન્યાય* ધર્મમાં નિપુણ, પરોપકાર કરવામાં તતપર, પ્રજાનું પાલન કરવામાં 1 ક્ષયોપશમ કે ઉપશમ સમકિત પામ્યા પછીથી પણ ભવ ગણતી ગણાય છે. અહીં ક્ષાયિક કહેલ છે તે વિચારવા યોગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ચતુર, શત્રુરૂપી વૃક્ષોનું ઉમૂલન કરવામાં હસ્તી સમાન અને ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય વિગેરે ગુણોને આધાર હતા. તેના વામ (ડાબા) અંગને હરણ કરનારી અને શાળરૂપી અલંકારને ધારણ કરનારી બે ભાયીઓ હતી. પહેલી અભિનંદિતા અને બીજી સિંહનંદિતા. એકદા પહેલી પ્રિયા તુસ્નાન કર્યા પછી તેજ દિવસે રાત્રે સુખશય્યામાં સુતી હતી અને તેના શરીરના ધાતુઓ સમભાવે વર્તતા હતા, તે વખતે સ્વનામાં તેણે કિરણ વડે શોભતા અને અંધકારને નાશ કરતા સૂર્ય તથા ચંદ્રને પોતાના ખોળામાં બેઠેલા જોયા. તે જોઈ જાગૃત થયેલી રાણું અત્યંત હર્ષ પામી. તેણએ પિતાની બુદ્ધિથી વિચાર્યું કે - “શાસ્ત્રકારે કહે છે કે શુભ સ્વપ્ન જોઈને કેઈની પાસે કહેવું નહીં, તેમજ નિદ્રા પણ લેવી નહીં. વિગેરે” એમ વિચારી તે જાગતી જ રહી. પછી પ્રાતઃકાળે તે સ્વપ્ન તેણુએ પોતાના પતિને કહ્યું. ત્યારે રાજાએ પોતાની બુદ્ધિથી અને શાસ્ત્રદૃષ્ટિથી પણ વિચાર કરીને પ્રસન્ન વાણીવડે પિતાની પ્રિયાને તે સ્વપ્નનું ફળ આ પ્રમાણે કહ્યું કે –“હે દેવી! આ સ્વપનના પ્રભાવથી પૃથ્વી પર પ્રખ્યાત અને કુળને ઉદ્યોત કરનાર બે પુત્રો તને થશે.” તે સાંભળી રાજાની પ્રિયા અત્યંત હર્ષ . પામી. ત્યારપછી બે ગર્ભને ધારણ કરતી તે અત્યંત ભવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થઈ ત્યારે તેણુએ શુભ ગ્રહની દષ્ટિવાળા ઉત્તમ લગ્નને સમયે બે પુત્રોને જન્મ આપે. પિતાએ મહોત્સવ - પૂર્વક દશ દિવસ વીત્યા બાદ તે પુત્રોનાં દુષણ અને બિંદુષણ એવાં નામ પાડ્યાં. લાલન પાલન કરાતા તે બન્ને પુત્ર વૃદ્ધિ પામી અનુક્રમે આઠ વર્ષના થયા, ત્યારે રાજાએ તે બન્નેને કળાચાર્ય પાસે ભણવા મોકલ્યા. ત્યાં તેઓએ કળાઓને અભ્યાસ કર્યો. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા. આ અવસરે આજ ભરતક્ષેત્રમાં આવેલા મગધ નામના દેશમાં લક્ષમીથી ભરપુર અચળ નામનું ગામ છે. તેમાં ધરણિજટ તે નામને વેદ અને વેદાંગમાં નિપુણ એક બ્રાહ્મણ રહેતે હતે. P.P.AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. તેને યશેભદ્રા નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા નંદિભૂતિ અને શિવભૂતિ નામના બે પુત્રો હતા. તેઓ પાંચ વર્ષના થયા, ત્યારે તેને પિતા તેમને યત્નપૂર્વક નિરંતર વેદશાસ્ત્ર ભણાવવા લાગ્યો. તે બ્રાહ્મણની કપિલા નામની દાસી હતી, તેને કપિલ નામે પુત્ર થયું હતું. તે પણ તેને જ પુત્ર હતો. પરંતુ તે જાતિહીન હોવાથી તે અધિક બુદ્ધિવાળે હતું, છતાં ધરણજટ તેને શાસ્ત્ર ભણાવતું નહોતું. પણ તે કપિલ માત્ર શ્રવણ કરવાથીજ ચૌદ વિદ્યામાં નિપુણ થયે. તે કપિલ તે ગામમાં જાતિહીન હોવાથી માન પામ્યું નહીં, તેથી તે ઘર બહાર નીકળી ગયે. પછી બે જઈ પહેરી, પિતાને મહાબ્રાહ્મણ કહેવરાવતો બ્રાહ્મણની ક્રિયા કરવામાં કુશળ અને વેદ વેદાંગમાં નિપુણ એ તે કપિલ પૃથ્વી પર અટન કરતે શ્રીરત્નપુર નગરમાં આવ્યો. તે નગરમાં સત્યકિ નામને માટે ઉપાધ્યાય પિતાની લેખશાળામાં ઘણું છાત્રોને વેદશાસ્ત્ર ભણાવતા હતા, ત્યાં કપિલ આવ્યો. તેણે ઉપાધ્યાયને છાત્રો ભણાવતા જોયા તે વખતે પોતાની નિપુણતા બતાવવા માટે તેના છાત્રને વેદના કોઈ એક પદને અર્થ કપિલે પૂછો. તે વખતે સત્યકિએ મનમાં વિચાર કર્યો કે–“ આ મહા પંડિત જણાય છે, કારણ કે એણે જે વાક્ય પૂછ્યું તે તો મને પણ આવડતું નથી, તે તેને પ્રત્યુત્તર આપવા માટે વિદ્યાથી શી રીતે શક્તિમાન થાય?” એમ વિચારી તેનામાં ઉત્કૃષ્ટ વિદ્યાગુણ જોઈ તથા સ્નાન, દાન, ગાયત્રીજાપ વિગેરે બ્રાહ્મણની ક્રિયામાં પણ નિપુણ જાણે તેણે તેને પોતાને સ્થાને સ્થાપન કર્યો. ગુણોથી કેના ચિત્તનું રંજન થતું નથી ? સર્વનાં ચિત્તનું રંજન થાય છે. હવે તે સત્યકિ પંડિતને જ ખૂકા નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સત્યભામા નામની પુત્રી હતી. તે ઉત્તમ ગુણવાળી અને મનહર રૂપવાળી હતી, પરંતુ કુમારિકા હતી. તેથી તે ઉપાધ્યાયે મનમાં વિચાર્યું કે –મારી પુત્રીને આ વર યેગ્ય છે.” એમ વિચારી ઉપાધ્યાયે તેને તે પુત્રી પરણાવી. તેની સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કપિલ સ્વેચ્છાથી કીડા કરતો અને વિષયસુખ ભેગવત સુખે રહેવા લાગે. ઉપાધ્યાયે સન્માન કર્યું તેથી લેકે પણ કપિલને સત્કાર કરવા લાગ્યા. વિદ્વાનોની સભામાં પણ તે વિશેષ માન પામવા લાગે, અને રાજસભામાં પણ તે પ્રસિદ્ધ થયો. * એકદા દુષ્કાળને નાશ કરનાર વર્ષાકાળ પ્રાપ્ત થયે. તે તુમાં એક દિવસ કપિલ રાત્રીએ જૈતુથી દેવકુળમાં નાટક જોવા ગયે. ત્યાં નાટક અને સંગીત વિગેરેના વિદમાં ઘણી રાત્રી ગઈ. જ્યારે નાટક સમાપ્ત થયું ત્યારે સર્વે ને પોતપોતાને સ્થાને ગયા. કપિલ પણ ઘર તરફ ચાલ્યો. રાત્રીનો વખત હતા, મેઘને લીધે અંધકાર ગાઢ થયું હતું, તથા વરસાદ વરસતે હતું, તેથી માર્ગમાં કઈ જતું આવતું ન હતું. તે વખતે કપિલે પિતાના મનમાં વિચાયું કે –“હું મારાં વસ્ત્રોને ફેગટ શા માટે ભીનાં કરું? અત્યારે માર્ગ પણ મનુષ્યના સંચાર રહિત છે. ”એમ વિચારી બને વસ્ત્રોને સંકેલી કાખમાં નાંખી તે નગ્ન અવસ્થામાં જ પોતાને ઘેર આવ્યું. ઘરના દ્વાર પાસે આવી વસ્ત્ર પહેરીને તે ઘરમાં પેઠો. તેની ભાર્યાએ ઘરમાંથી બીજાં વસ્ત્રો લાવી તેને કહ્યું કે–“હે પ્રાણેશ! જળથી ભીનાં થયેલાં વસ્ત્રોને મૂકી દો, અને આ કેરાં વસ્ત્ર પહેરે.” તે સાંભળી કપિલ બે કે–- “હે પ્રિયા ! મંત્રની શક્તિથી મારાં વસ્ત્રો ભી જાયાં નથી, જે તને સંશય હેાય તે જોઈને ખાત્રી કર.” તે સાંભળી આશ્ચર્ય પામીને હાથના સ્પર્શથી જેવા લાગી, તે તેવીજ રીતનાં (સુકાં) જાણું આશ્ચર્ય સહિત મનમાં વિચાર કરે છે, તેટલામાં વીજળીને ચમકારે છે. તેના અજવાળાથી તેનું શરીર જળથી આદ્ર થયેલું જોયું, ત્યારે તે કુશાગ્ર (સૂક્ષ્મ) બુદ્ધિવાળી સત્યભામા વિચાર કરવા લાગી કે–“ખરેખર વૃષ્ટિના ભયથી વસ્ત્રો ગુપ્ત કરીને માર્ગમાં નપણેજ આવ્યા છે, અને પિતાની ફેગટ બડાઈ મારે છે. આવી ચેષ્ટાથી આ કુલીન હોય એમ સંભવતું નથી. તો આની સાથે ગૃહવાસે કરીને મારી કેવળ વિડંબના જ છે.” આ પ્રમાણે વિચારીને ત્યારપછીથી તેણી તેની ઉપર મંદ રાગવાળી થઈ, પરંતુ બહારના દેખાવથી તે ગૃહવાસને પાળવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. આ અવસરે કપિલને પિતા કે જે બ્રાહ્મણ હતા, તે ઘણે વિદ્વાન હતું, તે પણ કર્મના દોષથી કાળે કરીને નિર્ધન થયો. તે વખતે કપિલ નામના પિતાના પુત્રને રત્નપુરમાં વૈભવવાળો અને લોકમાં પૂજાતે જાણે ધનની ઈચ્છાથી તે રત્નપુર આવી તેને ઘેર પણ તરીકે રહ્યો. ભોજન સમયે કાંઈ મિષ કાઢીને કપિલ પોતાના પિતાથી જૂદ બેઠે. તે જોઈ સત્યભામાના મનની શંકા વધારે મજબૂત થઈ. પછી તેણુએ એકાંતમાં તે બ્રાહ્મણને ગનપૂર્વક પૂછયું કે–“હે પિતા ! આ તમારે પુત્ર તમારા અંગથી તમારી પાણિગ્રહણ કરેલી પત્નીથીજ ઉત્પન્ન થયેલ છે કે બીજી રીતે થયો છે?” આ પ્રમાણે તેણીએ પૂછવાથી ઉપાધ્યાયે તેની પાસે સત્ય હકીકત કહી બતાવી. તે સાંભળી તેણીના મનમાં હલકી જાતિને નિશ્ચય થયે. પછી કપિલે કાંઈક દ્રવ્ય આપીને તેને પિતાને વિદાય કર્યો, તેથી તે પોતાને સ્થાને ગયે. ત્યારપછી સત્યભામા કપિલને વિષે કેવળ વિરક્ત થઈ ઘરમાંથી બહાર નીકળી શ્રીષેણ રાજા પાસે જઈ બે હાથ જોડીને બેલી કે–“હે દેવ ! તમે પૃથ્વીના નાથ છે, પાંચમા કપાળ છે, દીન અને અનાથ જનોના શરણ રૂપ છે અને તમેજ સર્વની ગતિ. છે, તેથી મારા પર કૃપા કરે.” તે સાંભળી રાજાએ તેને કહ્યું કે " હે પુત્રી ! તારો પિતા સત્યકિ અમારે પૂજ્ય છે, તેની તું પુત્રી અને કપિલની પત્ની છે, તેથી વિશેષ માનવા ગ્ય છે. માટે તારા દુઃખનું કારણ કહે.” તે બેલી, “હે રાજા મારે કપિલ નામને જે ભર્તાર છે તે કુળહીન હોવાથી દૂષિત છે.” રાજાએ પૂછ્યું–“હે ભદ્રે ! તેં શી રીતે જાણ્યું ? " ત્યારે તેણીએ કપિલના પિતાએ કહેલું સર્વ વૃત્તાંત રાજા પાસે કહી બતાવ્યું. અને પછી કહ્યું કે–“આની સાથે મારે ગ્રહવાસ કરવાથી સર્યું. માટે હે રાજા ! આપ તે પ્રમાણે કરે કે જેથી હું નિર્મળ શીળને પાળી શકું. હું આપને શરણે આવી છું.” આ પ્રમાણે તેણુના કહેવાથી રાજાએ કપિલને બોલાવ્યો, અને તેને કહ્યું કે–“હે કપિલ ! આ તારી પ્રિયા સત્યભામા તારી ઉપર પ્રીતિ વિનાની છે, તેથી આ સ્નેહ રહિતને તું છોડી મૂક, અને તે પિતાના ઘરની જેમ અમારા ઘરમાં રહીને શીળરૂપી અલંકારને ધારણ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. ' કુળને ઉચિત એ ધર્મ કરે એને માટે રજા આપ.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે કપિલ બે કે- “હે સ્વામી! એના વિના એક ક્ષણવાર પણ હું રહી શકું તેમ નથી, તેથી એને શી રીતે મૂકી શકું ?" આ પ્રમાણે કપિલનું કહેલું વચન સાંભળી રાજાએ સત્ય ભામાને પૂછયું કે–“હે ભદ્ર! જે કદાચ કપિલ તને નહીં છોડે, તો તું શું કરીશ ?" તે બેલી—“જે આ અકુલીનથી હું નહીં છુટું તો હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજાએ ફરીથી કપિલને કહ્યું કે –“હે કપિલ ! જે તું આ બાળાને તે પાપથી તું કેમ નથી બીતે? તેથી જે તને રૂચે તે પિતાના ઘરની જેમ થેડા દિવસ અમારે ઘેર અમારી રાણીની પાસે તેને રહેવા દે.” કપિલે તે વાત અંગીકાર કરી. ત્યારપછી વિનયવાળી અને ઉત્તમ શીળવાળી સત્યભામા રાજાની પ્રિયા પાસે સુખેથી રહી. એકદા તે ગામના ઉદ્યાનમાં શ્રીવિમલબધ નામના સૂરિ પૃથ્વી પર વિહાર કરતા કરતા પધાર્યા, અને પવિત્ર સ્થાનમાં રહ્યા. સૂરિનું આગમન લોકોના મુખેથી સાંભળીને તેને વંદના કરવા માટે શ્રીષેણ રાજા પરિવાર સહિત ગયે. ત્યાં જઈ સૂરિને નમી તે રાજા ગ્ય સ્થાને બેઠે.તે રાજાને ઉદ્દેશીને સૂરિએ ધર્મદેશના આરંભી— “હે રાજા ! જેઓ મનુષ્ય જન્મ વિગેરે સામગ્રીને પામીને પ્રમાદને લીધે ધર્મ કરતા નથી, તેઓને જન્મ નિરર્થક જાણ, અને જે પ્રા ઓ જિનધર્મનું આરાધન–સેવન કરી, વૈભવનું સ્થાન થઈ, મોક્ષસુખને પામ્યા છે તેમને જન્મ સાર્થક જાણ. તેજ વખાણવા લાયક છે. મંગળકીશની જેમ.” તે સાંભળી શ્રીષેણ રાજાએ પૂછયું–“હે સ્વામી! મંગળકળશ કોણ? કૃપા કરી તેની કથા કહો.”એટલે સૂરિ મહારાજ બોલ્યા–“હે રાજા! સાવધાનપણે તેની કથા સાંભળો:– મંગળકળશની કથા. ઉજજયિની નામની મેટી નગરીમાં વૈરિસિંહ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને સેમચંદ્રા નામની પ્રિયા પ્રાણથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. વધારે વહાલી હતી. તે પુરીમાં ધનદત્ત નામે એક માટે શ્રેષ્ઠી રહે હતે. તે અતી વિનયવાળે, સત્યશીળ અને દયાવાળે, ગુરૂ અને દેવની પૂજા કરવામાં તત્પર તથા પરોપકારમાં રસિક હતા. તેને સત્યભામા નામની સ્ત્રી હતી. તે પણ ઉત્તમ શીયળવાળી અને પતિ ઉપર પ્રેમવાળી હતી, પરંતુ તે સંતતી રહિત હતી. એકદા પુત્રની ચિંતાથી ઉદાસ થયેલા શ્રેષ્ઠીને જોઈ તેણીએ પૂછ્યું “કાંત ! તમારા દુઃખનું શું કારણ છે? " ત્યારે શ્રેષ્ઠીએ સત્ય વાત કહી. તે સાંભળી તેણે ફરીથી બોલી કે—“હે પ્રાણનાથ ! ચિંતા કરવાથી સર્યું. આ લોકમાં અને પરલોકમાં મનુષ્યને વાંછિત પદાર્થને દેનાર એક ધર્મ જ છે, તેથી તે ધર્મજ વિશેષ કરીને સુખે સેવવા યોગ્ય છે” ત્યારે શ્રેષ્ઠી બોલ્યા કે “હે પ્રિયા ! કેવી યુક્તિથી ધર્મ કરે તે કહે.” તે બોલી “હે સ્વામી! દેવાધિદેવ શ્રી જિનેશ્વરની પૂજા કરે, સદ્ગુરૂની ભક્તિ કરે, પાત્રને દાન આપો અને સિદ્ધાંતનાં પુસ્તક લખાવ. આ પ્રમાણે ધર્મધ્યાન કરતાં જે પુત્ર થશે તે સારું છે અને હે નાથ ! કદાચ પુત્ર નહિ થાય, તો પણ પરલોકમાં નિર્મળ અખંડિત સુખ તે અવશ્ય મળશે.” આ પ્રમાણે સાંભળી શ્રેષ્ઠીએ હર્ષ પામીને કહ્યું કે “હે પ્રિયા ! તે સારું કહ્યું. સારી રીતે આરાધેલો ધર્મ ચિંતામણિ અને કલ્પવૃક્ષની તુલ્યતાને પામે છે.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી દેવપૂજાને માટે પુપિ લાવવા સારૂ શ્રેણીએ માળીને બોલાવી તેને ઘણું ધન આપ્યું. ત્યારપછી દરરોજ પ્રાત:કાળે ઉઠીને શેઠ પોતે જ વાડીમાં જઈ તાજાં પુષ્પો લાવી પોતાના ઘરની પ્રતિમાનું પૂજન કરી નગરના મધ્યમાં રહેલા જિનચૈત્યમાં જતા હતા. ત્યાં દ્વારમાં સિતાં નૈધિક કહેવા વગેરે દશ ત્રિકેને રીતે બરાબર જાળવી પ્રાંતે ઉત્કૃષ્ટ ભક્તિથી ચૈત્યવંદન કરતા હતા. પછી સાધુઓને વાંદી વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરી ઉત્તમ મુનિઓને દાન આપતા હતા. આ પ્રમાણે સમગ્ર દિવસનું અને રાત્રિનું સર્વ સુખને કરનારૂં ધર્મકૃત્ય કરવાથી તે શ્રેષ્ઠી ઉપર શાસનની અધિષ્ઠાતા દેવી સંતુષ્ટ થઈ અને પ્રત્યક્ષ થઈને તેણે તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. તે વરદાનથી શ્રેષ્ઠી હર્ષ પામ્યો. ત્યારપછી પુણ્યના પ્રભાવથી અને દેવીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. વરદાનથી તેજ રાત્રિએ શેઠાણીએ પુત્રનો ગર્ભ ધારણ કર્યો અને સ્વમમાં મંગળ સહિત સુવર્ણને પૂર્ણ કળશ જે. પછી તે જાગી ગઈ અને પુત્રપ્રાપ્તિનું સુચિન્હ જાણ હર્ષ પામી. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ સમયે તેણીએ પુત્ર પ્રસવ્યો. તે વખતે તેના પિતાએ મહોત્સવ કર્યો અને દીન હીન જનને સુવર્ણ, રત્ન વિગેરેનું દાન દઈ સમગ્ર સ્વજનેને એકઠા કરી તેમની સમક્ષ સ્વપને અનુસારે પુત્રનું મંગળકલશ નામ પાડ્યું. ત્યારપછી તે અનુક્રમે વૃદ્ધિ પામતે અને વિદ્યાભ્યાસ કરતે આઠ વર્ષનો થયે. એકદા મંગળકળશે પોતાના પિતાના પૂછ્યું કે –“હે પિતા ! તમે હંમેશા સવારે ઉઠીને કયાં જાઓ છે?” ત્યારે પિતાએ કહ્યું– હું હંમેશા દેવપૂજન માટે પુષ્પ લેવા જાઉં છું.” પુત્ર બેલ્યો--“પણ તમારી સાથે આવીશ.” તે સાંભળી પિતાએ ના પાડી, તે પણ તે પિતાની સાથે ગયે. માળીએ શ્રેણીનો પુત્ર જાણે તે બાળકને ખુશ કરવા માટે નારંગી અને જંબર વિગેરેનાં મનોહર સ્વાદવાળાં ફળ આપ્યાં. ત્યારપછી શેઠ પુષ્પો લઈ પુત્ર સહિત પોતાને ઘેર આવ્યા. તે દિવસે શ્રેષ્ઠીએ પુત્ર સહિત સ્નાન, પૂજન અને ભેજન વિગેરે કર્યું. ત્યારપછી પુત્ર નિશાળે ગયે. બીજે દિવસે મંગળકળશ ઘણે આગ્રહ કરી પુષ્પ લેવા માટે એકલેજ વાડીએ ગયે અને માળી પાસેથી સુંદર પુષ્પ લઈને ઘેર આવ્યું. પછી તેણે પિતાને કહ્યું કે –“હવેથી હુંજ દરરોજ પુષ્પો લેવા જઈશ, તમારે ધર્મધ્યાનમાં તત્પરપણે ઘરે જ રહેવું.” શેઠે તેનું વચન કબુલ રાખ્યું. ત્યારપછી હંમેશા તે વાડીમાંથી પુષ્પો લાવવા લાગ્યો અને શેઠ સુખેથી દેવપૂજા કરવા લાગ્યા. એ અવસરે જે થયું તે સાંભળે - આજ ભરતક્ષેત્રમાં ચંપા નામની મોટી પુરી છે. તેમાં સુરસુંદર નામે રાજા હતા. તેને ગુણવળી નામની રાણી હતી. એકદા તેણીએ સ્વપ્નમાં પોતાના ખેળામાં કલ્પલતા જોઈ. તરતજ તે જાગૃત થઈ, અને તેણે ભર્તારને તે વાત કહી. ત્યારે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. પિતાની બુદ્ધિથી વિચારીને કહ્યું કે -" આ સ્વપ્નના પ્રભાવથી . તને સર્વ શુભ લક્ષણથી સંપૂર્ણ એક પુત્રી થશે.” તે " સાંભળી રાણી હર્ષ પામી. ત્યાર પછી પૂર્ણ સમય થશે ત્યારે તેણીએ પુત્રીને જન્મ આપે. રાજાએ તેણનું વૈલેયસુંદરી નામ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતી તે પુત્રી યુવાવસ્થાને પામી, ત્યારે તે અત્યંત લાવણ્ય અને સૌભાગ્યનું સ્થાન થઈ. એકદા : મનહર અંગવાળી તે પુત્રીને જોઈ રાજા હૃદયમાં વરની ચિંતા કરવા લાગ્યો. ત્યારે રાણુઓએ તેમને કહ્યું કે–“હે સ્વામી ! આ બાળિકા અમારા જીવિતનો આધાર છે. આના વિરહને અમે સહન કરવા શક્તિમાન નથી. તેથી આના વિવાહને વિચાર બીજે ઠેકાણે કરવાનું નથી. આજ નગરીમાં સુબુદ્ધિ મંત્રીના પુત્રને આ પુત્રી પરણાવવી એગ્ય છે.” આ પ્રમાણે સ્ત્રીઓનું વચન સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે–“ખરેખર વિવાહાદિક, કાર્યમાં તે સ્ત્રીઓનુંજ પ્રાધાન્ય છે.” એમ વિચારી રાજાએ સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવી ઘણા માનપૂર્વક કહ્યું કે—“હે મંત્રી ! મેં મારી પુત્રો તારા પુત્રને આપી છે, માટે હવે તેને વિવાહઉત્સવ કરીએ.” તે સાંભળી મંત્રી બે “હે સ્વામી ! આવું અગ્ય કેમ બેલે છે? આપની પુત્રી કોઈ રાજપુત્રને આપવી ગ્ય છે, મારા પુત્રને આપવી યોગ્ય નથી. કહ્યું છે કે ययोरेव समं वित्तं, ययोरेव समं कुलम् / તયોમૈત્રી વિવાહિય, ન તુ પુછવિપુછયો છે . જે બન્નેનું વિત્ત સરખું હેય, અને કુળ પણ સરખું હોય, તે બનેની મિત્રી તથા વિવાહ યંગ્ય છે. પરંતુ એક પુષ્ટ અને બીજે અપુષ્ટ હોય તેઓને સંબંધ એગ્ય નથી.” આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા ફરીથી બેલ્યા કે “હે મંત્રી ! આ બાબતમાં તારે કાંઈ પણ બોલવાનું નથી. આ કાર્ય એજ રીતે થશે. એમાં કાંઈ સંશય રાખવો નહીં.” સભાસદો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણ બોલ્યા કે–“હે મંત્રી ! આપણે રાજાનું વચન માન્ય કરવું જ જોઈએ. " તે સાંભળી મંત્રીએ રાજાનું વચન પિતાને અનિષ્ટ હતું તે પણ સ્વીકાર્યું. ત્યાર પછી મંત્રી ઘેર જઈ લમણે હાથ દઈ બેઠે, અને ચિત્તમાં વિચારવા લાગ્યું કે-“હા! એક તરફ વાઘ અને એક તરફ દુસ્તર નદી એ ન્યાયની જેવું મારે થયું છે. કેમકે રાજાની પુત્રી રૂપમાં દેવાંગના તુલ્ય છે, અને મારે પુત્ર તે કેઢના રેગથી પરાભવ પામેલ છે. તે બન્નેને સંબંધ હું જાણતા છતાં કેમ કરૂં?” આ પ્રમાણે ચિંતાતુર થવાથી મંત્રી ભેજનાદિકને પણ ભૂલી ગયે. છેવટ તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે–“મારી કુળદેવી પ્રભાવવાળી છે. તેની હું આરાધના કરૂં. તેની કૃપાથી સર્વ વાંછિત સિદ્ધ થશે.” એમ વિચારી મંત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી. ત્યારે તે પ્રત્યક્ષ થઈને બોલી કે-“હે મંત્રી ! શા માટે મારૂં તે ધ્યાન કર્યું છે?મંત્રી બે -“હે માતા ! તમે પિતેજ સર્વ જાણો છે, પણ હું કહું છું તે સાંભળે-મારો પુત્ર દુષ્ટ કુષ્ટના વ્યાધિથી પરાભવ પામેલ છે. તેથી તમે તેવું કરે કે જેથી તે રેગ રહિત થાય.” ત્યારે દેવીએ કહ્યું " પૂવે કરેલા કામના યોગથી જે વ્યાધિ ઉત્પન્ન થયો હોય તે મારાથી દૂર થઈ શકે નહી. માટે આ તારી પ્રાર્થના વ્યર્થ છે.” તે સાંભળી મંત્રીએ વિચારીને ફરીને કહ્યું કે “જે એ પ્રમાણે ન બની શકે છે તેવીજ આકૃતિવાળા અને વ્યાધિ રહીત બીજા કેઈ પુરૂષને કઈ પણ ઠેકાણેથી મને લાવી આપે, કે જેથી હું તેની સાથે રાજપુત્રીને પરણાવી પછી મારા પુત્રને આપું. પછી તે પુરૂષનું જેમ ઠીક પડશે તેમ હું કરીશ.” દેવીએ કહ્યું-“હે મંત્રી ! હું કઈ બાળકને લાવીને આ નગરીના દરવાજામાં ઘડાઓનું રક્ષણ કરનારા રાજપુરૂષોની પાસે મૂકીશ, તે ઠંડીનું નિવારણ કરવા માટે અગ્નિ પાસે તાપવા બેસશે, તેને તારે ગ્રહણ કરો. પછી જેમ ઉચિત લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. તે વચનથી મંત્રી હર્ષ પામી વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યા. ત્યારપછી મંત્રીએ પોતાના અશ્વપાળ પુરૂષને એકાંતમાં બોલાવી તેને સર્વ વૃત્તાંત જણાવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ, આદર પૂર્વક કહ્યું કે-“કઈ પણ બાળક કયાંઈથી આવીને તારી પાસે બેસે તેને તારે શીધ્રપણે મને લાવીને સેપ.” અશ્વપાળે તે આજ્ઞા કબુલ કરી. * ત્યારપછી તે કુળદેવી જ્ઞાનથી તે રાજપુત્રીને વર મંગળકળશ શ્રેષ્ઠીપુરા થશે એમ જાણી ઉયિની નગરીમાં ગઈ, અને મંગળકળશ પુષ્પોને લઈને આવતો હતો, તે સાંભળે તેમ આકાશમાં રહીને બેલી કે–“જે આ બાળક પુષ્પો લઈને જાય છે, તે ભાડાએ કરીને કોઈ રાજકન્યાને પરણશે.” તે સાંભળી મંગળકળશ વિસ્મય પામી આ શું ?" એમ વિચારતાં મનમાં નિશ્ચય કર્યો કે -" ઘેર જઈને આ વાત મારા પિતાને હું કરીશ. " પછી તે ઘેર ગયે, પણ તે વાત પિતાના પિતાને કહેવી ભૂલી ગયે. બીજે દિવસે પણ તેણે તેજ પ્રમાણે સાંભળ્યું. તે વખતે તેણે મનમાં વિચાર કર્યો કે–“અહો ! જે વાણું મેં કાલે સાંભળી હતી, તેજ વાણું આજે પણ આકાશમાં સંભળાય છે. કાલે તો હું પિતાને કહેવું ભૂલી ગયા છું, પરંતુ આજે તો અવશ્ય કહીશ.” એમ વિચારતો તે માર્ગમાં ચાલ્યો જાય છે, તેટલામાં મેટા વાયુએ તેને ઉપાડીને ચંપાનગરીની પાસેના વનમાં મૂકો. એકાએક ત્યાં આવવાથી તે ભયભીત થયો. પછી તૃષાતુર થવાથી અને થાકી જવાથી એક માનસ સરોવર જેવું નિર્મ ળ સરોવર જોઈને તે ત્યાં ગયા અને વસ્ત્રથી ગાળીને તેણે જળપાન કર્યું. પછી સ્વસ્થ થઈ દર્ભના તૃણવડે દેરડું બનાવી તે દોરડાવડે સરોવરની પાળ ઉપર ઉગેલા એક મોટા વડવૃક્ષ ઉપર તે ચડ્યો, તેવામાં સૂર્ય અસ્ત પામ્યું. તે વખતે વડવૃક્ષ ઉપર રહેલા તેણે ચોતરફ દિશાઓ જોવા માંડી, તે ઉત્તર દિશામાં સમીપેજ બળતે અગ્નિ તેણે દીઠે, તેથી વડ ઉપરથી ઉતરી ભય પામેલો અને ટાઢથી કંપતો તે અગ્નિની દિશા તરફ ચાલ્યો. અનુક્રમે તે ચંપાપુરીની બહારના પ્રદેશમાં આવી પહોંચ્યા અને અશ્વપાળની પાસે બેસી તાપવા લાગ્યું. તેને જોઈને આ રંક બાળક કેણ છે? કયાંથી આવ્યો છે? આ પ્રમાણે અશ્વપાળે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. તે અશ્વપાળના સ્વામીએ (ઉપરીઓ) સાંભળી, એટલે મંત્રીએ કરેલ પૂર્વ સંકેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. - સંભારી તેણે તે બાળકને પોતાની પાસે બેલાવી શીતના ઉપદ્રવ રહિત કર્યો, અને પ્રાત:કાળે ઘણું યત્નથી તેને મંત્રી પાસે લઈ ગયો. તેને જોઈ મંત્રી હર્ષ પામ્ય, તેને કઈક ગુમ સ્થાનમાં રાખ્યો અને સ્નાન, ભેજન વિગેરેથી તેને સંતેષ પમાડ્યો. આ બધું જોઇને મંગળકળશે વિચાર્યું કે-“આટલો બધો મારે સત્કાર આ શામાટે કરતા હશે? અને મને અહીં ગુપ્ત રીતે કેમ રાખ્યા હશે?” આમ વિચારી તેણે મંત્રીને પૂછયું કે-“મારે પરદેશીને આટલા બધો સત્કાર કેમ કરે છે? આ નગરી કઈ છે? આ દેશ કર્યો છે ? મારું શું કામ છે ? એ સર્વ સત્ય કહો. મને આશ્ચર્ય થાય છે.” તે સાંભળી અમાત્યે કહ્યું-“આ ચંપા નામની નગરી છે. અંગ નામનો દેશ છે, અહીં સુરસુંદર નામે રાજા છે. તેને હું સુબુદ્ધિ નામને માન્ય પ્રધાન છું. મેં તને મોટા કાર્યને માટે અહીં આ છે.”. ત્યારે તેણે પૂછયું–શું કાર્ય છે?” સુબુદ્ધિ બે -- સાંભળ, રાજાએ પોતાની શ્રેયસુંદરી નામની પુત્રી મારા પુત્રને વિવાહ માટે આપી છે, પરંતુ મારે પુત્ર કઢના વ્યાધિથી પરાભવ પામેલ છે. તે કારણથી હે ભદ્ર! તારે તે કન્યા પરણીને મારા પુત્રને આપવાની છે. આ કાર્ય માટે તને અહીં આ છે.તે વચન સાંભળી મંગળકળશ બે —“હે મંત્રી ! તમે આટલું મોટું અકૃત્ય શામાટે કરો છો? તે અત્યંત રૂપવાળી બાળા ક્યાં? અને તમારે કેઢી પુત્ર કયાં? હું તો આવું કઠેર કાર્ય કદાપિ નહીં કરું. ભેળા માણસને કુવામાં ઉતારી દેરડું કેણુ કાપે?” ત્યારે મંત્રી બેલ્યો કે–રે દુષ્ટ! જે આ કાર્ય તું નહીં કરે તે હું તને મારા હાથથી જ મારી નાંખીશ.” આમ કહી તે સુબુદ્ધિ મંત્રીએ હાથમાં ખડ્ઝ લઈ નિર્દયપણે તેને ભય બતાવ્યું, તે પણ તે કુલિનમાં શિરેમણિ હોવાથી મંત્રીનું ધારેલું અકૃત્ય કરવાનું તેણે સ્વીકાર્યું નહીં. તે વખતે બીજા મુખ્ય માણસોએ આવી મંત્રીને તેનો વધ કરતાં અટકા, અને મંગળકળશને પણ કહ્યું કે–“હે ભદ્ર! તું મંત્રીનું વચન અંગીકાર કર. વિચક્ષણ પુરૂષે સમય પ્રમાણે વર્તે છે.” તે સાંભળીને તેણે પણ મનમાં વિચાર કર્યો કે–ખરેખર આમજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. થવાનું હશે, નહીં તો મારું ઉજયિનીથી અહીં આવવું ક્યાંથી થાય? પ્રથમ આકાશવાણીએ પણ આ પ્રમાણે જ કહ્યું હતું તેથી હું આ વાત સ્વીકારું. કારણ કે જે થવાનું હોય છે તે થાય જ છે.” આમ વિચારી તેણે ફરીથી પ્રધાનને કહ્યું કે –“જે આ નિર્દય કાર્ય મારે જ કરવાનું હોય, તે હું એક માગણી તમારી પાસે કરૂં ." તે સાંભળી મંત્રીએ અનુકૂળ થઈને કહ્યું કે–“હે ભદ્ર! ખુશીથી કહે.” તેણે કહ્યું કે –“રાજા જે વસ્તુ મને આપે, તે સર્વની માલેકી મારી જ સમજવી, અને તે સર્વ તત્કાળ ઉજયિનીના માર્ગ પર હાજર રાખવી.” આ તેનું વચન મંત્રીએ અંગીકાર કર્યું. ત્યાર પછી જ્યારે લગ્નનું મુહૂર્ત સમીપે આવ્યું, ત્યારે મંત્રી તેને વસ્ત્ર અને અલંકારથી વિભૂષિત કરી હસ્તી ઉપર બેસાડી રાજા પાસે લઈ ગયો. તેનું રૂપ જોઈ રાજા આનંદ પામે. વૈલોક્યસુંદરી કામદેવની જેવા તે વરને જોઈ તેવા વરની પ્રાપ્તિથી પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. ત્યારપછી લગ્નને વખતે પુરૂષાર્દ પુરાણું એવા શબ્દ બોલતા બ્રાહ્મણે અગ્નિ ફરતા તે વર વહુને ચાર ફેરા ફેરવ્યા. ચાર મંગળ પ્રવર્તાવ્યા. તેમાં પહેલે મંગળે રાજાએ વરને ઘણાં સુંદર વસ્ત્રો આપ્યાં, બીજે મંગળે આભૂષણો આપ્યાં, ત્રીજે મંગળે મણિ અને સુવર્ણ વિગેરે આપ્યું અને એથે મંગળે રથ વિગેરે વાહનો આપ્યાં. આ રીતે તે દંપતીને વિવાહઉત્સવ આનંદપૂર્વક થયે. વિવાહની ક્રિયા પૂર્ણ થયા છતાં, જ્યારે જમાઈએ વધુને હાથ ન મૂક્યો, ત્યારે રાજાએ “હે વત્સ! તને શું આપું?” એમ પૂછ્યું, ત્યારે તેણે જાતિવંત પાંચ અવે માગ્યા. રાજાએ અત્યંત હર્ષથી ભરપૂર થઈ તત્કાળ તેના માગ્યા પ્રમાણે પાંચ અશ્વો તેને આપ્યા. ત્યારપછી વાજિત્રેના નાદ, સુંદરીઓનાં ધવળગીત અને ભાટ ચારણેના જય જય શબ્દપૂર્વક વધુ સહિત મંગળકળશ મંત્રીને ઘેર ગયે. રાત્રિને સમય થતાં મંત્રીના માણસો છાનું છાનું બોલવા લાગ્યા કે—–“હવે કઈ પણ ઉપાયથી આને શીધ્ર કાઢી મૂકો જોઈએ.” તે સાંભળીને તેમજ આકાર અને ચેષ્ટાથી ભર્તારનું ચળચિત્ત જાણીને ઐક્યસુંદરી તેની પાસે જ રહી. ત્યાર પછી થોડી વારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ 14 શ્રી શાંતિનાથ ચરિત્ર.. મંગળકળશ દેહચિંતા માટે ઉભે થયે. ત્યારે રાજપુત્રી પણ હાથમાં જળનું પાત્ર લઈ તેની પાછળ જ ગઈ. મંગળકળશ તે જળવડે પવિત્ર થઈ ઘરમાં પાછો આવ્યેપરંતુ તેના મનમાં ચિંતા થવા લાગી. તે વખતે ગેલેક્સસુંદરીએ એકાંતમાં રહેલા પિતાના પતિને ન્ય ચિત્તવાળા જોઈ પૂછયું કે –“હે પ્રાણનાથ ! આપને શું ક્ષુધા બાધા કરે છે?” તેણે જવાબમાં હા કહી. ત્યારે તેણુએ દાસી પાસે પોતાના પિતાને ઘેરથી મોદક મંગાવી આપ્યા. તે મોદકો ખાઈ પાણી પીતાં તે બોલ્યો કે –“અહો! આવા સિંહકેશરીયા મોદક ખાધા પછી તેની ઉપર જે ઉજજયિની નગરીનું જળ હોય તે બહુ સારી તૃપ્તિ થાય, અન્યથા ન થાય.” તે વચન સાંભળી રાજપુત્રી મનમાં ચાકળ થઈ વિચારવા લાગી કે અહા! આ આવું અઘટિત કેમ બોલે છે? ઉજ્જયિનીના જળની મીઠાશ એઓ શી રીતે જાણતા હશે? અથવા એમનું મોસાળ ત્યાં હશે, તેથી બાલ્યાવસ્થામાં તે જોયેલું હોવાથી તેનું સ્વરૂપ જાણતા હશે.” ત્યારપછી તેણીએ પિતાના હાથવડે પાંચ સુગંધી વસ્તુથી મિશ્રિત કરેલું તાંબુળ પોતાના ભર્તારને મુખવાસ માટે આપ્યું. થોડીવારે મંત્રીએ મંગળકળશની પાસે માણસ એકલી સમય જણાવ્યો, ત્યારે મંગળકળશે ગ્રેજ્યસુંદરીને કહ્યું કે–“હે પ્રિયા! ફરીને પણ મારે દેહચિંતા માટે જવાની ઈચ્છા છે, ઉદરમાં ઘણી બાધા થાય છે, પણ તારે પાણીનું પાત્ર લઈને જલદી ન આવવું, ડીવાર રહીને આવવું.” એમ કહી તે મંત્રીના ઘરમાંથી નીકળી ગયો. તેણે મંત્રીને પૂછયું કે–“રાજાએ આપેલા અશ્વો વિગેરે મારી સર્વ વસ્તુ ક્યાં છે?” મંત્રી બે –તે સર્વ ઉજયિનીના માર્ગમાંજ છે.” તે સાંભળી તે ત્યાં ગયે અને સાર સાર વસ્તુ એક રથમાં નાંખી તે રથને ચાર અશ્વો જેડી, એક અશ્વ પાછળ બાંધી, બાકીની કેટલીક વસ્તુ ત્યાંજ મૂકી દઈ તે પોતાની નગરી તરફ ચાલ્યો. તેણે માર્ગમાં જે જે ગામે આવ્યાં તેના નામ પૂછયાં, મંત્રીના સેવકેએ તેના નામ કહ્યાં. એ રીતે રથમાં બેસીને અખંડ પ્રયાણ કરતે મંગળકળશ થોડા દિવસે એજ પોતાની નગરીએ પહોંચ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. અહીં મંગળકળશના ગયા પછી તેના માતા પિતાએ તેની ઘણુ શેધ કરી, પરંતુ તેની શુદ્ધિ ન મળવાથી અત્યંત વિલાપ કરી કેટલેક દિવસે શેક રહિત થયાં. એટલામાં એક દિવસ મંગળકળશની માતા પિતાના ઘર તરફ રથમાં બેસીને આવતા પુત્રને જેઈ ઓળખ્યા વિના જ એકદમ બોલી કે –“હે રાજપુત્ર ! તું અમારા ઘરમાં રથ કેમ લાવે છે? ચાલુ માર્ગ મૂકીને શું ન માર્ગ કરવો છે?” આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ તે જ્યારે અટકે નહીં ત્યારે તેણીએ ગભરાઈને માટે સ્વરે શેઠને બોલાવીને કહ્યું. શેઠ તેને નિષેધ કરવા માટે ઘરની બહાર નીકળ્યા, તેવામાં તે મંગળકળશ રથમાંથી નીચે ઉતરી પિતાના પગમાં પડ્યો. ત્યારે તેને ઓળખીને હર્ષ સહિત પિતાએ પુત્રને ગાઢ આલિંગન કર્યું. પછી હર્ષના અશુ મૂકતા માતાપિતાએ પ્રથમ તેના કુશળ સમાચાર પૂછી પછી બીજી સર્વ હકીકત પૂછી, અને આવી અપૂર્વ સંપત્તિ પ્રાપ્ત થયાની વાત પણ પૂછી. ત્યારે તેણે પિતાને સર્વ વૃત્તાંત માતા પિતા પાસે કહી બતાવ્યું. તે સાંભળી માતાપિતાએ મનમાં વિચાર્યું કે “અહો ! આ પુત્રનું ભાગ્ય અને સૌભાગ્ય ઘણું મોટું છે. ત્યારપછી તે શ્રેષ્ઠીએ પોતાના ઘરની ફરતો કિલ્લો કરાવ્યા, અને તેમાં ગુપ્ત રીતે તે પાંચે અશ્વો રાખ્યા. શ્રેષ્ઠીને ઘેર પુત્ર આવ્યાની વધામણીને ઉત્સવ . - - એકદા મંગળકલશે પિતાને કહ્યું કે–“હે પિતા ! હજુ મારે કળાભ્યાસ કરવાનો બાકી છે તે કરવો છે.” એટલે શ્રેષ્ઠીએ પોતાના ઘરની પાસે રહેતા કેઈ કળાચાર્યની પાસે તેને કળાભ્યાસ કરવા મૂક્યો. ત્યાં તેની પાસે મંગળકળશ કળાભ્યાસ કરવા લાગ્યો. અહીં ચંપાપુરીમાં મંત્રીએ પોતાના પુત્રને રાત્રી સમયે મંગળકળશનો વેષ પહેરાવી વાસગૃહમાં રાજપુત્રી પાસે મેકલ્યો. તે આવીને શમ્યા ઉપર બેઠે. તેને જોઈ રૈલોક્યમુંદરી મનમાં વિચાર કરવા લાગી કે - “આ કેઢીઓ કે મારી પાસે આવ્યા?” પછી તે તેને સ્પર્શ કરવા નજીક આવે, એટલે વૈલોક્યસુંદરી શય્યામાંથી ઉતરીને જલદી ઘરની બહાર જ્યાં પોતાની દાસીઓ સુતી હતી ત્યાં આવી. તેને ત્યાં આવેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ 16 - શ્રી શાંતિનાથ ચરિત્ર. જોઈ દાસીઓએ પૂછયું—“હે સ્વામિની ! તમે આકુળવ્યાકુળ કેમ દેખાઓ છે?” ત્યારે તે બોલી –“દેવ તુલ્ય રૂપવાળો મારે પતિ કઈ ઠેકાણે જતો રહ્યો જણાય છે.” તેઓ બેલી–“હમણાંજ તમારા પતિ ઘરમાં આવ્યા ને?” તેણીએ કહ્યું-“તે મારા પતિ નથી, તે તો કોઈ કેઢીઓ આવ્યું છે.” આમ કહી તે સુંદરી દાસીઓની વચ્ચે સુતી. રાત્રી ત્યાં નિર્ગમન કરીને પ્રાત:કાળે ત્રિલેયસુંદરી પિતાના પિતાને ઘેર ગઈ. ' પ્રભાત સમયે કુબુદ્ધિથી પ્રેરાયેલ-ઘેરાયેલે સુબુદ્ધિ મંત્રી રાજા પાસે ગયા. તે વખતે તેનું મુખ ચિતાથી શ્યામ થયેલું હતું. તે જોઈ રાજાએ પૂછયું“ હે મંત્રી ! આજે હર્ષને સ્થાને તમારા મુખ ઉપર વિષાદ કેમ દેખાય છે?” મંત્રી બેલ્યો–“હે રાજન ! મારા કર્મના દેષથી હર્ષને ઠેકાણે શોક પ્રાપ્ત થયો છે.” રાજાએ પૂછયું—“શું થયું?” તે બે –“હે સ્વામિન્ ! મનમાં હર્ષથી પૂર્ણ થયેલ પ્રાણ જે કાર્યનું ચિંતવન કરે છે તે કાર્યને મહાશત્રુરૂપ થયેલો વિધાતા અન્યથા પ્રકારે જ કરે છે.” આ ઉત્તર મળવાથી રાજાએ ફરીથી આગ્રહપૂર્વક દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે તે મંત્રી લાંબે નિસાસો નાંખીને બેલ્ય–“હે સ્વામી! હું દેવવડે ઠગા છું. મારો પુત્ર જે હતું તે આપે પણ નજરે જોયો છે, તે હમણાં આપની પુત્રીના સ્પર્શથી કઢીઓ થયો છે. શું કહેવું અને કોની પાસે પોકાર કરે?” તે સાંભળી રાજા પણ દુઃખી થયે. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે ખરેખર મારી પુત્રી શુભ લક્ષણ રહિત હેવી જોઈએ કે જેના શરીરના સ્પર્શથી મંત્રીને પુત્ર કુછી થયે. જો કે જગતમાં સર્વે પ્રાણીઓ પોતપોતાના કર્મના ફળનેજ ભગવે છે; પરંતુ બીજે પ્રાણ તેનું નિમિત્ત માત્ર પણ થાય છે. કેઈ પણ પુરૂષના સુખદુ:ખને કરવા કે તેનું હરણ કરવા કોઈ પણ પ્રાણ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે કરેલું કમજ ભેગવાય છે, એટલે કે તેજ સુખ દુઃખ કરનાર છે એમ સબુદ્ધિથી હે મન ! તું વિચાર કર.” આ પ્રમાણે વિચારી રાજાએ કહ્યું કે–“હે મંત્રી ! મેંજ તમારા પુત્રને કષ્ટમાં નાંખે છે. જે મેં તમારા પુત્ર સાથે મારી પુત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. વિવાહ ન કર્યો હોત તે તે કુષ્ટ રેગથી પરાભવ ન પામત.” તે સાંભળી મંત્રી બા–“હે સ્વામી! તમે તો હિતકારક કાર્ય કર્યું, તેમાં તમારે શો દોષ? મારા કર્મને જ દેષ છે.” આમ કહીને મંત્રી પિતાને ઘેર ગયે, પરંતુ ત્યારથી ટેલેક્સસુંદરી રાજાને અને સર્વ પરિવારને પરમ પ્રિય હતી તે અપ્રિય થઈ પડી. તેની સાથે કોઈ વાત પણ કરતું નહિ અને તેને કેઈ દષ્ટિથી જોતું પણ નહિ. કેવળ તેણીને તેણીની માતાના ઘરની પાછળ એક ગુપ્તગૃહમાં રાખવામાં આવી. ત્યાં રહ્યા છતા તેણીએ વિચાર કર્યો કે–“મેં પૂર્વે એવું શું દુષ્કર્મ કર્યું હશે કે જે દુષ્કર્મને લીધે મારો પરણનાર પતિ નાશીને ક્યાંઈ જ રહ્યો ? અને ઉલટું લોકમાં અસહ્ય કલંક પ્રાપ્ત થયું ? હવે હું શું કરું? કયાં જાઉં? કેની પાસે વાત કરૂં? હું અત્યારે મહા કષ્ટમાં પડી છું.” આ પ્રમાણે ચિંતવન કરતાં તેના મનમાં વિચાર આવ્યો કે –“ખરેખર મને પરણનાર પતિ ઉજયિની જ ગયા હશે; કેમકે તે વખતે માદક ખાધા પછી તેમણે કહ્યું હતું કે–જે આ મોદક ઉપર ઉજયિનીનું પાણી હોય તો આ મોદક ઘણા સારા લાગે, આ નિશાનીથી મારા પતિ ત્યાં ગયા સંભવે છે. માટે જે કંઈ પણ ઉપાયથી હું ત્યાં જઉં તો તેને પ્રકટ કરીને સુખી થાઉં” આ પ્રમાણે વિચારતી તે થોડો વખત તે ત્યાંજ રહી. એકદા તેણીએ પોતાની માતાને કહ્યું કે–“હે માતા! તમે તેવું કાંઈક કરે કે જેથી મારા પિતા એકજ વાર મારું વચન સાંભળે.” આ પ્રમાણે કા છતાં તેની માએ કાંઈ પણ તેને આદર કર્યો નહિ, તેથી એકદા તે સુંદરીએ સિંહ નામના સામંતને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. તે વખતે તે સામંતે તેને આદિથી અંત સુધી સર્વ વૃત્તાંત સાંભળી હદયમાં વિચાર કરી તેને કહ્યું કે “હે વત્સ! તું ઉતાવળી ન થા, વખત આવશે ત્યારે હું રાજાને જણાવી તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” આવું વચન સાંભળી તે રાજપુત્રી સંતોષ પામી. પછી એકદા સમય જે સિંહ યુક્તપૂર્વક રાજાને જણાવ્યું કે–“હે રાજા ! આપની પુત્રી બિચારી મેટા કષ્ટમાં પડી છે, તેણીનું સન્માન કરવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. તે દૂર રહ્યું, પરંતુ તેનું વચન સાંભળવા જેટલું તો પ્રસાદ તેના પર કરવો જોઈએ.” તે સાંભળી રાજાનાં નેત્ર અશ્રુથી ભરાઈ ગયાં, અને તે સિંહ સામંતને કહેવા લાગ્યો કે -" સામંત ! આ મારી પુત્રીએ પૂર્વ ભવમાં કોઈને ખોટું આળ આપવાનું દુષ્કૃત્ય કર્યું હશે, તેના પ્રભાવથી આ ભવમાં તે કલંકવાળી થઈ છે અને આપણને પણ ઇષ્ટ છતાં અનિષ્ટ થઈ છે. પરંતુ તે કાંઈ કહેવા ઈચ્છતી હેાય તે ભલે મારી પાસે આવીને કહે આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી સામતે ઐક્યસુંદરીને કહ્યું કે–“હે પુત્રી ! પિતાજી પાસે આવી તારે જે કહેવું હોય તે કહે.” ત્યારે રૈલોક્યસુંદરી રાજાની પાસે આવીને બેલી કે–“હે પિતાજી! મને કુમારને મેગ્ય વેષ આપો.” તે સાંભળી રાજાએ સિંહને કહ્યું- “હે સામંત ! આ બિચારી સંબંધ વિનાનું શું બોલે છે?” સામંત બેલ્યો–“હે રાજા ! આણે યોગ્ય કહ્યું છે. પહેલાં પણ આવો કમ હતું. કારણ કે રાજપુત્રી મોટા કાર્યને લીધે પુરૂષવેષ ધારણ કરી શકે છે. આ બાબતમાં કાંઈ પણ અયુક્ત નથી. તેમાં તમે સંશય ન કરે, ખુશીથી પુરૂષષ આપે.” આ પ્રમાણે સાંભળી સિંહસામંતનું વચન યુક્તિયુક્ત માની રાજાએ તેને પુરૂષવેષ આપે, અને તેની રક્ષાને માટે તેની સાથે સૈન્ય સહિત જવા રાજાએ સિંહસામંતને જ હુકમ કર્યો. પછી મૈલોક્યસુંદરીએ કહ્યું કે–“જે આપની આજ્ઞા હોય તો કેાઈ મેટા કારણને લીધે હું ઉયિની જવા ઈચ્છું છું. તેનું કારણ મારૂં મનવાંછિત થયા પછી આપને નિવેદન કરીશ.” રાજાએ કહ્યું કે–“હે પુત્રી ! ખુશીથી જા, પણ પોતાના વંશને દૂષણ ન લાગે તે પ્રમાણે કરજે.” એમ કહીને રાજાએ તેણુને રજા આપી. ત્યારપછી પુરૂષના વેષને ધારણ કરનારી સુંદરી પિતાની આજ્ઞા લઇ સંહસામંતના મોટા સૈન્ય સહિત અખંડ પ્રમાણે વડે ઉજ્જયિની નગરીએ પહોંચી તે વખતે તે નગરીના રાજા વૈરિસિહે લેકોના મુખથી સાંભળ્યું કે-૮ ચંપાપુરીને રાજપુત્ર અહીં આવે છે.” એટલે તે બન્ને રાજાઓને પરસ્પર પ્રીતિ હોવાથી વેરસિંહરાજા તે પુરૂષવેષને ધારણ કરનારી સુંદરીની સન્મુખ ગયે. અને તેને સન્માન આપવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ. 18 પૂર્વક તેની આગતાસ્વાગત કરી નગરીમાં પ્રવેશ કરાવી પોતાના મહેલમાં લઈ ગયા. પછી રાજાએ તેને આવવાનું કારણ પૂછયું ત્યારે તેણીએ કહ્યું કે –“પૃથ્વીમાં પ્રસિદ્ધ અને આશ્ચર્યોથી પૂર્ણ ભરેલી આપની નગરીને કેતુકથી જેવા માટે હું અહીં આવેલ છું.” રાજાએ કહ્યું—“હે રાજપુત્ર ! તમારે મારે ઘેર જ કહેવું. સુરસુંદર રાજામાં અને મારામાં કાંઈપણ અંતર જાણવું નહીં. " તે સાંભળી તે રાજપુત્રી સૈન્ય અને વાહન સહિત રાજાએ આપેલા મહેલમાં સુખેથી રહી. ત્યાં રહેલી તેણીએ પોતાના સેવકોને સ્વાદિષ્ટ જળાશયની શોધ કરવા હુકમ કર્યો, ત્યારે તેઓએ જોઈને તેણીને કહ્યું કે - “સ્વાદિષ્ટ જળાશય ગામની પૂર્વ દિશામાં છે. ત્યારપછી તે સુંદરી રાજાની રજા લઈ તે દિશાના માર્ગમાં એક મકાન લઈને રહી. એક દિવસ તે પિતાના મકાનની બારીમાં બેઠી હતી, તેવામાં ત્યાં પાણી પીવાને જતા અને જે તેણુએ મનમાં વિચાર્યું કે“ખરેખર આ અવે મારા પિતાના જ છે.” એમ વિચારી તેણીએ તે અવની પાછળ પાછળ પિતાના સેવક મેકલ્યા, અને તેઓને કહ્યું કે “આ અવે જ્યાં જઈને ઉભા રહે, ત્યાં સુધી તમારે જઈને તેનું ઘર, નામ, ઠામ વિગેરે સર્વ જાણુને પાછું આવવું.” સેવકોએ તે પ્રમાણે કર્યું અને સ્થાન, નામ વિગેરે સર્વ જાણુને સુંદરીને કહ્યું. પછી મંગળકળશને કળાભ્યાસ કરતે જાણી રૈલોક્યસુંદરીએ સિંહસામંતને કહ્યું કે કોઈ પણ ઉપાયે કરીને આપણે આપણા અને પાછા ગ્રહણ કરીએ તે ઠીક.” સિંહ –“તેના માલેકની લેખશાળા (નિશાળ) અહીં પાસે જ છે, તેના અધ્યાપકને વિદ્યાથીઓ સહિત ભેજનને માટે નિમંત્રણ કરીએ. પછી શું કરવું તે સમજાશે.” સુંદરીએ તેમ કરવાની હા કહી. એટલે ભેજનને લગતી સર્વ સામગ્રી તૈયાર કરી તેણે ઉપાધ્યાયને આમંત્રણ આપ્યું. સમય થયે ત્યારે અધ્યાપક સર્વ વિદ્યાથીઓ સહિત જમવા આવ્યો. તેમની મધ્યમાં પોતાના પતિને જોઈને ઐક્યસુંદરી મનમાં આનંદ પામી. પિછી હર્ષને લીધે તેણીએ પોતાનું આસન અને થાળ વિગેરે મંગળકળશ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. મોકલી તેની વિશેષ ભક્તિ કરી. સર્વને આદર સહિત ભાજન કરાવી વસ્ત્રો આપ્યાં, અને મંગળકળશને તેણુએ પોતાના શરીરનાં જ બે સુંદર વસ્ત્રો આપ્યાં. પછી તેણુએ કળાચાર્યને કહ્યું કે આ સર્વ વિદ્યાથીઓમાંથી જેને સારી કથા કહેતાં આવડતી હાય તે મારી પાસે એક કથા કહે,” ત્યારે સર્વ છાત્રોએ મંગળકળશની વિશેષ ભક્તિ થતી જોઈ ઈષ્ય કહ્યું કે –“આ સર્વેમાં મંગળકળશ જ વધારે પ્રવીણ છે તેથી તે કથા કહેશે.” આ પ્રમાણે સર્વ છાત્રોના કહેવાથી પંડિતે મંગળકળશને જ આજ્ઞા આપી. એટલે પંડિતના કહેવાથી તે આ પ્રમાણે બાલ્યા કે—“કલ્પિત કથાનક કહું કે અનુભવેલું કહું?” તે સાંભળી કુમારના વેશે રહેલી રાજપુત્રીએ કહ્યું કે—“ કપિત કથાથી સર્યું, અનુભવેલું જ કહે.” તેના શબ્દ સાંભળી મંગળકળશને વિચાર થયો કે–ચંપાપુરીમાં હું જેને ભાડે પર હતું, તે જ આ ત્રૈલોક્યસુંદરી જણાય છે. તે કઈ પણ કારણથી પુરૂષને વેષે અહીં આવેલી છે.” એમ વિચારી તે પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યું. શરૂઆતનું, મધ્યનું એને છેવટનું પોતાનું ચરિત્ર તેણે સુબુદ્ધિ મંત્રીએ પોતાના ઘરમાંથી કાઢી મૂકો ત્યાંસુધીનું કહી સંભળાવ્યું. તે સાંભળી રાજકન્યાએ કત્રિમ કોપ કરી કહ્યું કે–“અરે આવું જુઠું બેલ નારને પકડી લ્યો.” તે સાંભળી તેના સેવકો તેને પકડવા લાગ્યા. એટલે તેણીએ જ તેમને અટકાવ્યા. અને મંગળકળશને ઘરની અંદર લઈ ગઈ. ત્યાં તેને આસન પર બેસાડી રાજપુત્રીએ સિહ સામંતને કહ્યું કે “જેની સાથે પરણું છું, તે જ આ મારા સ્વામી છે, માટે હવે શું કરવું યોગ્ય છે? તેને વિચાર કરો.” ત્યારે તે બોલ્યા–“જે આ તમારા ભર્તાર હોય તે તેને તમારે અંગીકાર કર.” રાજપુત્રી ફરીથી બોલી–“હે સામંત ! ને તમારા મનમાં હજુ સંશય હોય તો આને ઘેર જઈ મારા પિતાએ આપેલી થાળાદિક વસ્તુઓ જોઈને ખાત્રી કરે.” આ પ્રમાણે તેણીએ સ્પષ્ટ રીતે કહ્યું, ત્યારે સિંહ સામંત તેને ઘેર ગયે અને ખાત્રી કરી, મંગળકળશના પિતાને બેલાવી, તેને સર્વ હકીકત કહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ . પ્રથમ પ્રસ્તાવ. : * ર૧ પછી રાજપુત્રી પાસે આવ્યો. સિંહસામંતની સલાહથી તે સ્ત્રીવેષ ધારણ કરી મંગળકળશને ઘેર ગઈ અને તેની સ્ત્રી થઈને રહી. ઉજયિનીના રાજાએ તે વાત જાણી એટલે શ્રેષ્ઠીને બોલાવી, તે વૃત્તાંત સાંભળી મનમાં આશ્ચર્ય પામ્યું. પછી રાજાની આજ્ઞાથી તે જ મકાનમાં મંગળકળશ ભાર્યા સહિત વિલાસ કરવા લાગ્યો. પછી ગ્રેજ્યસુંદરીએ સિંહસામંતને સૈન્ય સહિત ચંપાપુરી પાડે . અને તેની સાથે પુરૂષનો વેષ પણ મોકલાવી દીધો. સિંહ સામતે ચંપાપુરી આવીને સર્વ વૃત્તાંત રાજાને કહ્યો, તે સાંભળી રાજા હર્ષ પામી બોલ્યો કે –“અહો મારી પુત્રીની કળાકુશળતા જુઓ! અને મંત્રીની પાપબુદ્ધિ જુઓ! કે જેણે મારી નિદૉષ પુત્રીને પણ દૂષિત કરી.” પછી રાજાએ સિંહસામંતને ફરીથી ઉજ્જયિની મોકલી જમાઈ સહિત પિતાની પુત્રીને તેડાવી અને તેમને સારી રીતે સત્કાર કર્યો. પછી રાજાએ પેલા દુષ્ટ મંત્રીને વિડંબના પમાડીને તેનું સર્વસ્વ લુંટી લીધું. તેમજ તેને વધસ્થાને લઈ જવાને હુકમ કર્યો. કેટવાળે તેને ગધેડા ઉપર બેસાડી ગામના સર્વે નાના મોટા સર્વ ભાગમાં ફેરવે અને વધસ્થાને લઈ ગયા. તે વખતે મંગળકળશે રાજાની અત્યંત પ્રાર્થના કરીને તેને મૂકાવ્ય. છોડતી વખતે રાજાએ તેને રૂબરૂમાં કહ્યું કે–હે પાપીઝ! તને હું મારા જમાઈના આગ્રહથી મૂકી દઉં છું, પરંતુ તું હવે મારા રાજ્યમાંથી ચાલ્યો જા.” મંત્રી પણ રાજાના હુકમથી તેને દેશ છોડી ગયે. ત્યારપછી રાજાએ પુત્ર ન હોવાથી તે મંગળકળશને પુત્રને સ્થાને સ્થાપન કર્યો. અને તેના માતપિતાને પણ ત્યાં જ તેડાવી લીધા. એકદા રાજાએ મંત્રી અને સામંત વિગેરેની અનુમતિ લઈને મોટા ઉત્સવપૂર્વક તેને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો અને તે સુરસુંદર રાજાએ યશભદ્ર નામના સૂરિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સુરસુંદર રાજાએ દીક્ષા લીધા પછી તેના રાજ્ય ઉપર કઈ વણિક જાતિને પુરૂષ આવેલો છે, એમ સાંભળી ઈર્ષ્યાને લીધે સીમાડાના રાજાએ તેનું રાજ્ય લઈ લેવાની બુદ્ધિથી સેન્ચ સહિત આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. તે વખતે મંગળકળશે પોતાના પુણ્યના પ્રભાવથી રણસંગ્રામમાં તે સર્વેને લીલામાત્રમાં જીતી લીધા. એટલે તે સર્વે શત્રુઓ છતાં મિત્રરૂપ થઈ ગયા. પછી તે સુખેથી રાજ્ય પાળવા લાગ્યા. અનુકમ àલેક્યસુંદરીને પુત્ર થયે. તેનું નામ યશ-શેખર પાડ્યું. પુત્રજન્મની વધામણીમાં મંગળકુંભ રાજાએ પોતાના દેશમાં જિનેશ્વરના સર્વ ચિમાં જિનપૂજા, સર્વત્ર અમારી પડહ અને રથયાત્રા વિગેરે ધર્મકાર્યો કરાવ્યાં. - એકદા તે નગરના ઉદ્યાનમાં શ્રી જયસિંહ સૂરિ પધાર્યા. તે સાંભળીને મંગળકુંભ રાજા રાણી સહિત ભાવથી ગુરૂને વાંદવા ગયા. ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિપૂર્વક વંદના કરીને તેણે પૂછ્યું કે –“હે ભગવન ! મને વિવાહના સમયમાં વિડંબણા પ્રાપ્ત થઈ અને મારી રાણીને માથે કલંક આવ્યું તે કયા કર્મથી ?" સૂરિ બોલ્યા કે –“આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામે નગર છે. તેમાં એક સેમચંદ્ર નામે કુળપુત્ર હતો. તેને શ્રીદેવી નામની ભાર્યો હતી. તે બન્ને પરસ્પર અત્યંત પ્રીતિવાળા હતા. સેમચંદ્ર પ્રકૃતિ થીજ સદ્દગુણી, સરળ હૃદયવાળે અને સર્વ લોકમાં માન્ય હતો. તેની સ્ત્રી પણ તેવીજ ગુણવાળી હતી. તેજ નગરમાં જિનદેવ નામનો એક શ્રાવક હતો, તેને સેમચંદ્રની સાથે ગાઢ મિત્રી હતી. એકદા જિનદેવે પોતાની પાસે પુષ્કળ ધન છતાં પણ અધિક દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી પરદેશ જવાને વિચાર કરી સેમચંદ્રને કહ્યું કે—“હે મિત્ર! હું ધન ઉપાર્જન કરવા માટે દેશાંતરમાં જાઉં છું, પરંતુ તારે હું આપી જાઉં તેટલું મારું ધન વિધિ પ્રમાણે સાત ક્ષેત્રમાં વાપરવું. તને પણ તે પુણ્યનો છઠ્ઠો ભાગ મળશે. " આ પ્રમાણે કહી દશ હજાર સોનામહોર આપીને તે પરદેશ ગયો. તેના ગયા પછી સોમચંદ્ર શુદ્ધ ચિત્ત વડે તેનું ધન વિધિ પ્રમાણે યોગ્ય સ્થાને વાપર્યું. તે ઉપરાંત તેણે પોતાનું પણ કેટલુંક ધન વાપર્યું. તેથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તેની ભાર્યા પણ તે ધનના વ્યયની અનમેદના કરવાથી પુણ્યવાળી થઈ. હવે તેજ નગરમાં શ્રીદેવીને ભદ્રા નામની એક સખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ તે નંદ શ્રેષ્ઠીની પુત્રી અને દેવદત્તની ભાર્યા હતી. કેટલેક કાળે કર્મના દેષથી તે દેવદત્ત શ્રેષ્ઠી કુષ્ટી થયો. તેથી તેની ભાર્યા ભદ્રા અત્યંત ખેદ પામી. એકદા તેણીએ પોતાની સખી શ્રીદેવીને કહ્યું કે–“હે સખી મારો પતિ કોઈ પણ કમને વેગે કુછી થયો છે. તે સાંભળી તેણીએ હાસ્યથી કહ્યું કે –“હે સખી! ખરેખર તારા અંગના સંગથી જ તારે પતિ કુષ્ટી થયો જણાય છે. તુંજ મહા પાપિણી છે. તેથી મારી દ્રષ્ટિથી દૂર જા, મને તારૂં મુખ દેખાડ.” આ પ્રમાણેના સખીનાં વચન સાંભળી ભદ્રા મનમાં અત્યંત ખેદ પામી અને ક્ષણવાર તેણીનું મુખ પણ શ્યામ થઈ ગયું. થોડી વારે શ્રીદેવીએ તેને કહ્યું કે –“હે સખી! તું ખેદ કરીશ નહીં, મેં તે તને મશ્કરીમાં કહ્યું હતું. તે સાંભળી ભદ્રાના મનનો ખેદ દૂર થયે. સેમચંદ્ર પોતાની ભાર્યા સહિત મુનિના સંગથી જૈનધર્મ અંગીકાર કરી, શુદ્ધ રીતે પાળી, પ્રાંતે સમાધિ મરણવડે મૃત્યુ પામી સિધિર્મ નામના પહેલા દેવલોકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયા. હે રાજા ! તે સોમચંદ્રનો જીવ સાધમ દેવકથી ચવીને તું મંગળકળશ થયો છું અને શ્રીદેવીને જીવ ત્યાંથી ચવીને રૈલોકયસુંદરી થઈ છે. હે રાજા ! તે સોમચંદ્રના ભાવમાં પરદ્રવ્યથી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તું ભાડે રાજકન્યાને પરણ્યો અને વૈલોક્યસુંદરીએ શ્રીદેવીના ભવમાં હાસ્યવડે પણ પોતાની સખીને કલંક આપ્યું હતું, તેના પ્રભાવથી તેણીને આ ભવમાં તેવું દૂષણ પ્રાપ્ત થયું.” આ પ્રમાણે ગુરૂ મહારાજના મુખથી રાજા અને રાણીએ પોતાના પૂર્વ ભવન વૃત્તાંત સાંભળી, વૈરાગ્ય પામી પોતાના પુત્રને રાજ્ય સેંપી, ગુરૂની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિ અનુકમે સર્વ સિદ્ધાંતના પારગામી થયા. ગુરૂએ તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને ત્રલોકસુંદરી સાધ્વીને પ્રવતિનીના પદે સ્થાપન કરી. અનુક્રમે તે બને આયુષ્ય પૂર્ણ કરી શુભ ધ્યાનવડે કાળધર્મ પામીને બ્રહ્મદેવલોક નામના પાંચમા સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી ચવી મનુષ્ય જન્મ પામીને ત્રીજે ભવે તે બન્ને મોક્ષપદને પામશે. I રૂતિ મંgિadશ થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. * આ પ્રમાણે ધર્મકથા સાંભળીને ઝીણું રાજ પ્રતિબોધ પામ્યો. તેણે ગુરૂ પાસે સમક્તિ પૂર્વક શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. શ્રીષેણ રાજા પોતાના રાજ્યને અને જૈનધર્મને યતથી પાળવા લાગ્યો. રાજાના જ ઉપદેશથી અભિનંદિતા નામની રાણુએ વિશેષ કરીને તે ધર્મ અંગીકાર કર્યો અને બીજી રાણી ભદ્રકપણું પામી. એકદા બળભૂ૫ નામના કેશાબના રાજાએ પોતાની શ્રીમતી રાણુથી ઉપ્તન્ન થયેલી શ્રીકાંતા નામની પુત્રીને શ્રી રાજાના પુત્ર ઇંદુષણને માટે સ્વયંવરા તરીકે મેકલી. તે વખતે તે કન્યાને અત્યંત રૂપવતી જોઈને ઈદુષણ ને બિંદુ બને રાજપુત્રો તેને પરણવાની ઈચ્છાથી દેવરમણ નામના ઉદ્યાનમાં બખ્તર પહેરીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેમને ઘણું જનોએ વાર્યા તે પણ તેઓ યુદ્ધથી વિરામ પામ્યા નહીં. આ સમયે અલ્પ કષાયવાળે, નિર્મળ મનવાળો, જિનેશ્વરની દઢ ભક્તિવાળા અને પ્રિય વચન બેલનાર શ્રીણ રાજા શત્રુની જેમ યુદ્ધ કરતાં અને પુત્રને યુદ્ધથી નિવર્તન કરવા સમર્થ થયે નહીં, એટલે તેણે વિચાર્યું કે અહો ! વિષયમાં લંપટપણું, કર્મનું વિચિત્રપણું અને મેહનું વિકસ્વરપણું કેવું આશ્ચર્યકારક છે તે જુઓ ! મહાબુદ્ધિશાળી અને મારા પુત્ર હોવા છતાં પણ એક સ્ત્રીને માટે આ બંને કેવું ચુદ્ધ કરે છે? હું તેઓના દુષ્ટ ચરિત્રથી લાજું છું, તેથી મારા સભાસને હું શી રીતે મારું મુખ બતાવી શકીશ? માટે હવે તે મારે મરવું એ જ એગ્ય છે. કહ્યું છે કે–પ્રાણ ત્યાગ કરે સારે, પણ માનને નાશ થાય તે સારું નહીં. કારણ કે મૃત્યુથી તે ક્ષણવાર જ દુઃખ થાય છે, અને માનભંગ થવાથી તે હંમેશાં દુ:ખ થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પોતાની રાણીઓને પોતાને વિચાર જણાવ્યો. પછી બંને પ્રિયાઓ સહિત રાજાએ પંચપરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરી વિષમિશ્રિત કમળને સુંધી પ્રાણ ત્યાગ કર્યો. તે વખતે સત્યભામાએ પણ - કપિલના ભયથી તે જ રીતે પ્રાણ ત્યાગ કર્યો. તે ચારે જીવો મરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ " પ્રથમ પ્રસ્તાવ, - જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની અંદર ઉત્તરકુરૂ ક્ષેત્રમાં જુગલીયા થયા. તેમાં શ્રીણું અને પહેલી સ્ત્રી એ પહેલું જુગલીયું થયું, અને સિંહનંદિતા તથા સત્યભામાં એ બીજું જુગલીક થયું. અહીં શ્રી રાજા કાળધર્મ પામ્યા તે વખતે કઈ ચારણ મુનિએ આવીને યુદ્ધ કરતા એવા તે ઇદુષણ અને બિંદુશેણુને કહ્યું કે-“હે રાજકુમારે! તમે બને કુલીન અને ચરમ શરીરી છે, તેથી આવું નિષ્ફર કર્મ કરતાં તમને લજજા કેમ આવતી નથી? આવી તમારી દુષ્ટ ચેષ્ટા જોઈને તમારા માતપિતા વિષ સુંઘવાના પ્રગથી મરણ પામ્યા છે. હવે તમે તમારા માતપિતાના ઉપકારને બદલે કઈ રીતે વાળી શકવાના નથી. કહ્યું છે કેअस्मिन् जगति महत्यपि, न किश्चिदपि वस्तु वेधसा विहितम् / अतिशयवत्सलताया, भवति यतो मातुरूपकारः // 1 // આ મોટા જગતમાં પણ વિધાતાએ એવી કઈ પણ વસ્તુ બનાવી નથી, કે જેનાથી અત્યંત વત્સલતાવાળી માતાને પ્રત્યુપકાર કરી શકાય. ' હે રાજપુત્ર ! તમે એક તુચ્છ સ્ત્રી માત્રને માટે તેવા મહેપકારી માતપિતાના મરણનું નિમિત્ત થયા, તેથી તમને ધિક્કાર છે.” આ પ્રમાણેનાં તે મુનિનાં વચન સાંભળી તે બન્ને પ્રતિષ પામ્યા, યુદ્ધને ત્યાગ કર્યો અને હર્ષથી તે શ્રેષ્ઠ મુનિની પ્રશંસા કરવા લાગ્યા કે—તમે જ અમારા ગુરૂ, પિતા અને બંધ છે. તમે જ અમને દુર્ગતિમાં પડતાં બચાવ્યા છે.” આ પ્રમાણે કહી તે ચારણ મુનિને નમસ્કાર કરી પેલી રાજકન્યાને ત્યાગ કરીને તે અને રાજપુત્રો પિતાને ઘેર ગયા, અને પોતાના માતપિતાનું મરણકાર્ય કર્યું. ત્યારપછી પિતાના કઈ પિત્રાઈને રાજ્ય સેંપી તે બન્નેએ ધર્મરૂચિ નામના ગુરૂની પાસે બીજા ચાર હજાર મનુષ્યો સહિત પ્રત્રજ્યા અંગીકાર કરી. ત્યારપછી તે બને ચિરકાળ દીક્ષાનું પાલન કરી વિવિધ પ્રકારની તપસ્યાવડે કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાતિનાથ ચરિત્ર. અહીં ઉત્તર કુરુક્ષેત્રમાં શ્રીણ વિગેરે બંને યુગલિકે ત્રણ પલ્યોપમના આયુષ્યને પૂર્ણ કરી ધર્મ દેવલોકમાં ત્રણ પલ્યો૫મના આયુષ્યવાળા દેવ થયા. - ઇતિ ગાઘબંઘ શ્રી શાંતિનાથ સ્વામીના ચરિત્રનું પ્રથમ ત્રણ ભવના વર્ણનવાળા પ્રથમ પ્રસ્તાવનું ભાષાંતર. - દ્રિતીય પ્રસ્તાવિ. આજ ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર શ્રેણીના અલંકાર રૂ૫ રથનૂપુરચક્રવાલ નામનું નગર છે. તેમાં જવલનટી નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતે. તેને વાયુવેગ નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો અર્ક (સૂર્ય) ના સ્વમથી સૂચિત અર્કકીર્તિ નામે તે રાજાને પુત્ર હતો. તે યુવાવસ્થાને પાપે ત્યારેતેના પિતાએ તેને યુવરાજપદે સ્થાપન કર્યો. ત્યાર પછી તે રાજાને ચંદ્રની રેખાના ઉત્તમ સ્વમથી સૂચવેલી એક પુત્રી થઈ. તેનું સ્વયંપ્રભા નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામી. - એકદા તે નગરના ઉદ્યાનમાં અભિનંદન અને જગતનંદન નામના બે શ્રેષ્ઠ વિદ્યાધર મુનિએ આવ્યા. તેમની પાસે ધર્મદેશના સાંભળીને સ્વયંપ્રભા કન્યા શુદ્ધ સામાચારી સહિત શ્રાવિકા થઈ ત્યાર પછી તે મુનિવરોએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. એકદા તે સ્વયંપ્રભા એ પર્વને દિવસે પૈષધવત ગ્રહણ કર્યું. શુદ્ધ રીતે પિષધવ્રતનું પાલન કરી પારણાને દિવસે પ્રાત:કાળે ગૃહપ્રતિમાનું પૂજન કરી તે કન્યાએ તેની શેષા લઈ પિતાને આપી. રાજાએ તે શેષા પિતાના મસ્તસ્પર ચડાવી, પછી પુત્રીને ઉત્સંગમાં બેસાડી. તેનું રૂપ અને વય જોઈ તે મનમાં વિચાર કરવા લાગ્યું કે આ મારી પુત્રી વરને એગ્ય થઈ છે. આને યોગ્ય વર કેણ હશે? કહ્યું છે કે - . 1 હવણજળ, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / बरे गुणाः सप्त विलोकनीयाः, ततः परं भाग्यवशा हि कन्या // 1 // “કુળ, શીલ, સનાથતા, વિદ્યા, ધન, શરીર અને વય આ સાત ગુણે વરને વિષે જેવાના છે. તેવું જોઈને કન્યા આપ્યા પછી જેવું કન્યાનું ભાગ્ય.” આ પ્રમાણે વિચારીને રાજાએ પુત્રીને કહ્યું કે –“હે પુત્રી ! જા પારણું કર.” ત્યારે તે પુત્રી પિતાને સ્થાને ગઈ. ત્યાર પછી રાજાએ મંત્રીઓને બોલાવી પિતે વિચારેલું કાર્ય કહી બતાવ્યું. તે સાંભળી મંત્રીએ વિચાર કરવા લાગ્યા. વિચાર કરીને પ્રથમ સુશ્રુત નામને મંત્રી બોલ્યા કે—“હે સ્વામી! રત્નપુર નગરમાં મયૂરગ્રીવ રાજાને પુત્ર અશ્વગ્રીવ નામને વિદ્યાધરેંદ્ર રાજા છે, તે ત્રણ ખંડ ભરતનું રાજ્ય કરે છે. તે વર પુત્રીને ઉચિત છે.” પછી બહુશ્રુત નામને મંત્રી બોલ્યો કે -" આ વિચાર મને યોગ્ય લાગતું નથી. કારણકે તે અશ્વગ્રીવ વૃદ્ધ છે, તેથી બીજે કઈ વર કે જે કુળ શીળ અને વય વિગેરેમાં તુલ્ય હોય તેવો શેધ યોગ્ય છે.” ત્યાર પછી અવસર આવવાથી સુમતિ નામને મંત્રી બેલ્યો કે–“હે રાજની ઉત્તર શ્રેણીમાં પ્રભંકરા નામની નગરી છે. તેમાં મેઘરથ નામને રાજા છે. તેને મેઘમાલિની નામે ભાર્યા છે. તેમને વિધુત્રભ નામને પુત્ર અને નિર્માલ્યા નામની પુત્રી છે. તેમાં જે વિદ્યુ—ભ છે તેને આ પુત્રીને વર કરીએ અને જ્યોતિર્માલા આપણું અકેકીર્તિ કુમારની પત્ની થવાને યોગ્ય છે, તેને માટે તેની માગણી કરીએ.” ત્યારપછી શ્રુતસાગર નામના મંત્રીએ કહ્યું કે–“આ પુત્રીને સ્વયંવર કરે જ ગ્યા છે. તેમાં ગ્ય વર મળી રહેશે.” આ પ્રમાણે સર્વ મંત્રી એ કહેલાં વચને હૃદયમાં રાખીને રાજાએ તેઓને વિદાય કર્યા. પછી બીજે દિવસે રાજાએ સંભિશ્રોત નામના ઉત્તમ નિમિત્તિયાને બેલાવીને તેને સ્વયંપ્રભાના વરનું સ્વરૂપ પૂછયું, ત્યારે નિમિત્તિ બેલ્યો કે–“હે રાજા ! પતનપુર નામના નગરમાં પ્રજાપતિ નામે રાજા છે, તેને ત્રિપૃષ્ઠ 2 એટલે માતા પિતા બંધુ વિગેરે મોટા હોય તેવો. રાજ તેને હવે તેને વિપક, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર અને અચળ નામના બે પુત્ર છે. તેઓ આ ભરતક્ષેત્રમાં વાસુદેવ અને બળદેવ થવાના છે અને તે આ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારશે. વળી મેં સાધુના મુખેથી સાંભળ્યું છે અને મારા નિમિત્તશાસ્ત્રથી પણ હું જાણું છું કે તે ત્રિપૃષ્ઠ વાસુદેવ તમને વિદ્યાધરનું સ્વામીપણું આપશે. આ સ્વયંપ્રભા તેની પટરાણી થશે.” આ પ્રમાણે સાંભળી રાજા નિમિત્તિયા ઉપર પ્રસન્ન થયે, અને તેનું સન્માન કરી તેને વિદાય કર્યો. - ત્યારપછી જવલનજી વિદ્યારે પિતાને મારીચ નામને દત પિતનપુર મો . તેણે ત્યાં જઈ નમસ્કાર કરી પ્રજાપતિ રાજાને કહ્યું કે–“અમારા સ્વામી વિલનજી રાજા પોતાની સ્વયંપ્રભ પુત્રી તમારા પુત્ર ત્રિપૃષ્ઠને આપવા ઈચ્છે છે. આ કારણથી મને તમારી પાસે મોકલ્યો છે. તે સાંભળી પ્રજાપતિ રાજાએ કહ્યું કે " આ કાર્ય અમને પણ ઈષ્ટજ છે.” એમ કહી રાજાએ તે દૂતને સત્કાર કર્યો. પછી તે દૂતે જઈ પોતાના રાજાને સર્વ વૃત્તાંત કહ્યો. અહીં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ રાજાએ જેના જ્ઞાનની પ્રતીતિ પ્રથમ પોતાને થયેલી હતી એવા અબિદ નામના નિમિત્તિયાને બેલાવીને પૂછયુ કે–“હે નિમિત્તજ્ઞ ! મારું મૃયુ શાથી થશે?” તે નિમિત્તકે કહ્યું કે–“હે રાજ! તમારા ચંડવેગ નામના દૂતને જે પરાભવ કરશે તથા તમારા શાલિક્ષેત્રને વિનાશ કરનાર સિંહને જે હણશે તે તમારા નાશ કરનાર થશે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને સત્કાર કરી તેને રજા આપી. આ અવસરે તે પ્રતિવાસુદેવે પ્રજાપતિ રાજાના અને પુત્રોને લેકોના મુખથી અતિ બળવાન અને ઉકત સાંભળ્યા, તેથી તેણે પોતાના ચંડવેગ દૂતને પ્રજાપતિ રાજાની સભામાં મોકલ્યો. તે ત પ્રજાપતિ રાજાની સભામાં જે વખતે નાટ્ય સંગીત થતું હતું તે અવસરે ગયે, તેથી સભામાં રહેલા સમગ્ર જને આકુળવ્યાકુળ થઈ ગયા. આ રીતે નાટકમાં રંગને ભંગ થયે ઈને ત્રિપૃષ્ઠ અને અચળ એ બન્ને કુમારે તે દૂત ઉપર અતિ કપાયમાન થયા, પરંતુ કેપને દબાવી મનમાં સમજીને જ રહ્યા. પછી પ્રજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ 29 દ્વિતીય પ્રસ્તાવ. પતિ રાજાએ તે પ્રતિવાસુદેવના દૂતને સત્કાર કર્યો અને તેની વાત સાંભળીને તેને રજા આપી. પછી તે પાછો ચાલ્યો. તે વખતે કુમારના સેવકોએ કુમારને કહ્યું કે –“રાજાએ સત્કાર કરે તે દૂત પિતાના નગર તરફ જાય છે.” તે સાંભળીને બન્ને કુમારે તેની પાછળ ગયા અને તેણે રંગમાં ભંગ કર્યો હતો તે વાતનું સ્મરણ કરાવી મુઠીથી અને પગની લાતેના પ્રહારથી તેને ઘણે માર માર્યો. પોતાના પુત્રનું આવું ચેષ્ટિત પ્રજાપતિ રાજાએ સાંભળ્યું, તેથી તરતજ તે દૂતની પાસે જઈ તેને ખમાવ્યો અને ફરીથી વસ્ત્ર વિગેરેથી સારે સત્કાર કરી તેને સંતેષ પમાડ્યો. को न याति वशं लोके, मुखे पिंडेन पूरितः। मृदंगो मुखलेपन, करोति मधुरध्वनिम् // 1 // - “મુખમાં પિંડથી ભરી દીધેલો કોણ માણસ આ જગતમાં વશ થતો નથી? કેમકે મૃદંગને મુખે લેપ કરવાથી તે પણ મધુર ધ્વનિ કરે છે.” અહીં પ્રતિવાસુદેવે પ્રથમથી જ ચરપુરૂષના મુખથી તે દૂતના પરાભવની વાર્તા સાંભળી. કહ્યું છે કે - चरैः पश्यन्ति राजानो, धेनुर्गन्धेन पश्यति / पश्यन्ति वाडवा वेदै-श्वचामितरे जनाः // 1 // .. રાજાઓ ચરપુરૂષવડે જુએ છે, ગાયે ગંધવડે જુએ છે, બ્રાહ્મણે વેદવડે જુએ છે અને બીજા લેકે ચક્ષુવડે જુએ છે.” .. ત્યારપછી દૂત ત્યાં આવ્યું. રાજાધિરાજે મારે સર્વ વૃત્તાંત જા છે એમ સમજવાથી તેણે યથાર્થ હકીકત કહીને પછી કહ્યું કે–“હે દેવ ! એ તે બાળકની ચેષ્ટા હતી, પરંતુ પ્રજાપતિ રાજા તે કદાપિ આપની આજ્ઞાને રેખા માત્ર પણ ઉલ્લંઘતા નથી, તેથી તેના પર ટેપ કરો એગ્ય નથી.” તે સાંભળી રાજેદ્ર મૈનપણું ધારણ કર્યું. હવે તે રાજાને શાળિના ઘણું ખેતર હતા, પરંતુ તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિના ચરિત્ર સિંહને ઉપદ્રવ ઘણે હતું, તેથી દર વરસે વારા પ્રમાણે એકએક રાજા તેની આજ્ઞાથી ત્યાં આવીને તે ક્ષેત્રોનું રક્ષણ કરતા હતા. આ વર્ષ અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાને વાર નહીં છતાં દૂત મોકલીને તેનેજ શાલિક્ષેત્રના રક્ષણને આદેશ કર્યો. તે સાંભળી પ્રજાપતિ રાજા ચિંતાતુર થઇ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તે ઉગ્ર આજ્ઞાની વાત સાંભળી ત્રિપૃષ્ઠ અને અચળે પિતા પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન્ ! ચિંતા કરશો નહીં, તે કાર્ય અમે કરશું, આપ નિશ્ચિત રહેવું.” એમ કહી તે બંન્ને બળવાન્ કુમારે જ્યાં શાલિનાં ક્ષેત્રે હતાં. ત્યાં ગયા. તે વખતે શાલિના રક્ષકપુરૂએ આશ્ચર્ય પામી તેમને કહ્યું કે -" આ શાલિક્ષેત્રને સર્વ રાજાએ પોતાના સૈન્ય અને વાહનોએ કરીને માંડમાંડ રક્ષણ કરી શકે છે, પરંતુ તમે તે કઈક નવીન શાલિરક્ષક દેખાઓ છે, કારણ કે તમે તે બખ્તર વિના અને સૈન્ય તથા પરિવાર વિનાજ આવ્યા છે. તે સાંભળી ત્રિપૃષ્ઠ બેલ્યો કે–“હે પુરૂષે ! પ્રથમ મને તે સિંહ જ દેખાડે કે જેથી સર્વ સજાઓને થતો તેના રક્ષણને ફ્લેશ મટાડી દઉં. ખેતરવાળાએએ તેને ગિરિની ગુફામાં રહેલે સિંહ દેખાડ્યો. એટલે ત્રિપૃષ્ઠ રથમાં બેસી ગુફાના દ્વાર પાસે ગયે. રથના શબ્દથી તે સિંહ જાગી ગયે. તેથી તે પોતાના મુખરૂપી ગુફાને પહેલી કરી ગુફામાંથી બહાર નીકળ્યો. તે વખતે તેને પગે ચાલતે જેઈ ત્રિપૃષ્ઠ પણ રથમાંથી નીચે ઉતર્યો, શસ્ત્ર રહિત જોઇ પોતે પણ ખરું રત્નનો ત્યાગ કર્યો. આ પ્રમાણેનું કુમારનું ચેષ્ટિત ઈસિંહે પણ આશ્ચર્ય પામી વિચાર કર્યો કે–“ અહેએક આશ્ચર્ય તે એ છે કે આ રાજપુત્ર અહીં એકલે આવ્યો છે, બીજુ આશ્ચર્ય એ છે કે તે રથમાંથી ઉતરી પાદચારી થયા, ત્રીજું આશ્ચર્ય એ કે હાથમાંથી ખ પણ મૂકી દીધું, તેથી આને મારી અવજ્ઞા કર્યાનું ફળ દેખાડું.” આમ વિચારી તે સિંહ આકાશમાં ઉછળી ક્રોધથી ત્રિપૃષ્ઠના મસ્તક પર પડ્યો. એટલે તરતજ ત્રિપૃષ્ઠ પિતાના બન્ને હાથ સિંહના મુખમાં નાંખ્યા અને બને હાથ વડે તેના બે હઠ પકડી જૂના વસ્ત્રની જેમ તે સિંહના એ ઉભા ચીરા કરી નાંખ્યા. તેનું કલેવર બે ભાગ થઈને ભૂમિપર પડ્યું, ઓએ એને થતા તે પ્રથમ અને છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. તે પણ તે એક સામાન્ય માણસે મને મારી નાંખે એમ ધારી કોધથી કંપતું હતું, તે જોઇ ત્રિપૃષ્ઠના સારથિએ તેને કહ્યું કે –“હે સિંહ! આ કુમાર નરસિંહ છે, અને તું તે પશુસિંહ છે, તેથી સિંહે સિંહને હર્યો છે, તેમાં તું ક્રોધ શા માટે કરે છે.?આવાં તેનાં વચનથી તે મૃગેંદ્ર પ્રસન્ન થઈ મરણ પામીને નરકે ગયો. પછી તે પ્રજાપતિના પુત્રે તે સિંહનું ચર્મ પ્રતિવાસુદેવને મેં કહ્યું, અને વિદ્યાધરના મુખે કહેવરાવ્યું કે–“હે અશ્વગ્રીવ રાજા! મારી કૃપાથી હવે તું શાલિનું સુખે સુખે ભેજન કર.” અશ્વગ્રીવે તે ચર્મ જઈને અને તેનું કહેવરાવેલું વચન સાંભળી ચિત્તમાં વિચાર્યું કે –“જે આટલો બળવાન છે, તે મારી સાથેના યુદ્ધમાં પણ સમર્થ થઈ શકે.” આ પ્રમાણે વિચારીને તે મન રહ્યો. - એકદા અલ્પગ્રીવ રાજાએ સ્વયંપ્રભા કન્યાનાં સ્વરૂપનું વૃત્તાંત સાંભળી જવલનટી પાસે તે કન્યાની માગણી કરી. ત્યારે જવલનજીએ દૂતના મુખથી કાંઈક ઉત્તર કહેવરાવી તેને શાંત પાડ્યો, અને ગુપ્ત રીતે તે કન્યાને પતનપુર લઈ જઈને નૈમિત્તિકે કહેલા ત્રિપૃષ્ઠકુમારને પરણાવી દીધી. ત્યાર પછી હરિમથુ નામના મંત્રીએ કેઈની પાસેથી સ્વયંપ્રભાને વિવાહ થઈ ગયાની વાત સાંભળી પિતાના સ્વામી અશ્વગ્રીવ રાજાને તે વાત જણાવી. તેથી અત્યંત કેપ પામેલા તેણે હુકમ કર્યો કે “હે મંત્રી ! તે ત્રિપૃષ્ઠને, અચળને તથા માયાવી જવલન જટી ખેચરને એકદમ બાંધીને મારી પાસે લાવે.” સચિવે અશ્વગ્રીવના હુકમને અમલ થવા તેની તરફ દૂત મોકલ્યા. તે દૂતે પિતનપુર જઈ ગર્વિષ્ઠ વચનેથી જવલનજીને કહ્યું કેઅરે મૂ! તું મારા સ્વામીને તારા કન્યારતનની ભેટ કર, શું તું નથી જાણતા કે વિવિધ પ્રકારનાં સર્વ રત્નનું સ્થાન એ સ્વામીજ છે? કહ્યું છે કેमणिर्मेदिनी चन्दनं दिव्यहेति-वरं वामनेत्रा गजो वाजिराजः / विनाभूभुजं भोगसंपत्समर्थ, गृहे युज्यते नैव चान्यस्य पुंसः॥१॥ - “મણિ, પૃથ્વી, ચંદન, દિવ્ય શસ્ત્ર, મનહર સ્ત્રી, ઉત્તમ હસ્તી અને શ્રેષ્ઠ અશ્વ વિગેરે ઉત્તમ પદાર્થો ભેગની સંપત્તિમાં સમર્થ એવા રાજા વિના અન્ય પુરૂષના ઘરને યોગ્ય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર “આ પ્રમાણે કહીને તે દૂત વિરામ પામ્યું, ત્યારે જવલન જર્ટ બોલ્યો કે–“હે દૂત ! મેં તે મારી પુત્રી ત્રિપૃષ્ઠને પરણાવી છે. તેથી હવે તેનો રક્ષક તેજ થયા છે. મારે હક્ક તેના પરથી જતા રહ્યો છે.” આમ કહેવાથી દૂત ત્રિપૃષ્ઠ પાસે ગયો, એટલે ત્રિપૃષે કહ્યું કે –“હે દૂત ! હું એ કન્યાને પર છે. છતાં જો તારે સ્વામી આ કન્યાને ઇચ્છા હોય તે શું તે પોતાના જીવનથી ખેદ પામ્ય છે? જો તેમ હોય તે જા, તારા સ્વામીને કહે કે જે કાંઈ પણ બળ તારામાં હોય તે શીધ્ર અહીં આવ.” આ પ્રમાણેનું તેનું વચન દૂતે જઈને અશ્વગ્રીવ રાજાને કહી સંભળાવ્યું. તેથી તરતજ તેણે કપાવિષ્ટ થઈને પિતાના શત્રુઓને હણવા માટે વિદ્યાધર સુભાને મોકલ્યા. તેના મેકલવાથી તે સુભટ પિતનપુર ગયા, અને પોતાના સ્વામીની પ્રેરણાથી યુદ્ધ કરવા લાગ્યા, પણ ક્રીડામાત્રમાંજ તે સર્વે ને ત્રિપૃષ્ટિ જીતી લીધા. પછી ત્રિપૃષ્ઠ વિદ્યાધરના સૈન્ય સહિત શ્વસુરના નગરમાં આવ્યો. ત્યાં અશ્વગ્રીવ પણ સર્વ સૈન્ય સહિત આવ્યો. પછી બંન્ને મુખ્ય સેનાઓનું યુદ્ધ થયું, તેમાં વિદ્યાધરેએ વિદ્યાના બળથી પિશાચ, રાક્ષસ અને સિંહ વિગેરેનાં સ્વરૂપ વિકવ્ય. તેથી ભય પામીને ત્રિપૃષ્ઠની સેના નાશી ગઈ, એટલે ત્રિપૃષ્ણકુમાર રથમાં આરૂઢ થઈ તે ખેચરો સાથે યુદ્ધ કરવા લાગ્યો. પ્રથમ તેણે શંખ વગાડ્યો, તેના નાદથી જ તેનું સર્વ સૈન્ય સજી થયું અને શત્રુનું સૈન્ય પરાભવ પામ્યું. તે જોઈ અશ્વગ્રીવ પણ જાતે રથમાં બેશી ત્રિપૃષ્ઠની સામે યુદ્ધ કરવા આવ્યો. અશ્વગ્રીવે જે જે દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કર્યું, તે સર્વ શસ્ત્રોને અંધકારને જેમ સૂર્ય નાશ કરે તેમ ત્રિપૃષ્ઠ ક્રીડામાત્રમાંજ નાશ કર્યો, એટલે અશ્વગ્રીવે અકળાઈને ત્રિપૃષ્ઠ ઉપર ભયંકર ચક્ર મૂક્યું. તે ચક ત્રિપૃષ્ઠની છાતીમાં ચપટું વાગ્યું, અને પાછું અશ્વગ્રીવ પાસે ન જતાં ત્યાં જ રહ્યું, એટલે તેજ ચક્ર હાથમાં લઈને ત્રિપૃછે અશ્વગ્રીવને કહ્યું કે–“રે અશ્વગ્રીવ ! મને નમસ્કાર કરીને તું ચાલ્યો જા, અને સુખે જીવ.” ત્યારે અશ્વગ્રીવ બાલ્યા કે“વૈરીને પ્રણામ કરવા તે કરતાં મરવું સારું છે.” તે સાંભળી ત્રિપૂછે તેના પર એ ચક્ર મૂકી તેનું મસ્તક છેદી નાંખ્યું. વાસુદેવના હાથથી જ પ્રતિવાસુદેવનું મરણ થાય એવી સંસ્રારની સ્થિતિ છે. ' -P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. 33 સુદર્શન નામનું ચકરત્ન અશ્વગ્રીવનું મસ્તક છેદી પાછું ત્રિપૃષ્ઠની પાસે આવ્યું. તે વખતે દેએ આકાશમાંથી ત્રિપૃષ્ઠના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને બેલ્યા કે-“આ ત્રિપૃષ્ઠ આ ભરતક્ષેત્રમાં પહેલો વાસુદેવ થયા છે. ત્યારપછી ત્રિપૃષ્ઠ વાસુદેવે દક્ષિણ ભારતના ત્રણ ખંડ સાધી તેમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી અને ડાબા હાથે કેટીશિલાને ઉપાડી છત્રની જેમ મસ્તક પર ધારણ કરીને મૂકી દીધી. પછી વિદ્યાધરેએ અને નરેંદ્રોએ તેને વાસુદેવ તરીકેનો પટ્ટાભિષેક કર્યો. વાસુદેવે જવલનજીને વિદ્યાધરને અધિપતિ કર્યો. ત્રિપૃષ્ઠની આજ્ઞાથી વિદ્ય–ભની બહેન તિર્માલા અકીર્તિ કુમારની ભાય થઈ. ત્યારપછી ત્રણ ખંડને સ્વામી ત્રિપૃષ્ઠ પોતાના નગરમાં ગયો. તેને સોળ હજાર રાણીઓ થઈ. તેમાં સ્વયંપ્રભા મુખ્ય પટરાણ થઈ અને અત્યંત વલ્લભા થઈ. અહીં શ્રીષેણ રાજાને જીવ સૈધર્મ દેવલોકમાંથી આવીને અક. કીર્તિ રાજાની રાણી જ્યોતિર્માલાની કુક્ષિરૂપી સરેવરમાં ઉત્પન્ન થયા. તે વખતે માતાએ સ્પમમાં અત્યંત તેજસ્વી સૂર્ય જે. સમય પૂર્ણ થયે પુત્રને જન્મ થયો. પિતાએ મહોત્સવ પૂર્વક તેનું અમિતતેજ નામ પાડ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા અર્કકીર્તિના પિતા જ્વલન જટીએ અભિનંદન નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી સત્યભામાને જીવ સૈધર્મ દેવલેકથી ચવીને તેજ, અકીર્તિ રાજાની રાણી જ્યોતિર્માલાની કુક્ષિમાં પુત્રીપણે અવતર્યો, તે વખતે તેની માતાએ સ્વમમાં તારાઓવાળી રાત્રિ જોઈ. અનુક્રમે પૂર્ણ સમયે પુત્રી પ્રસવી. તેનું સ્વમને અનુસાર સુતારા નામ પાડ્યું. તે પણ અનુક્રમે યુવાવસ્થા પામી. અભિનંદિતાને જીવ સ્વર્ગમાંથી ઍવીને ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણી સ્વયંપ્રભાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે તેની માતાએ સ્વમમાં લક્ષ્મીદેવીને અભિષેક થતે જે. તેથી તેને અનુસારે તે પુત્ર પ્રસવ્યો ત્યારે તેનું નામ શ્રીવિજય પાડ્યું. ત્યારપછી તે ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણું સ્વયંપ્રભાની કુક્ષિથી બીજે વિજયભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 34 - શ્રી શાંતિનાથ ચરિત્ર. નામે પુત્ર થયો. સિંહનંદિતાનો જીવ સ્વર્ગથી અવી તેજ ત્રિપૃષ્ઠની રાણ સ્વયંપ્રભાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તે પુત્રીનું નામ જ્યોતિષપ્રભા પાડ્યું. તે પણ અનુક્રમે યુવાવસ્થાને પામી.. * ત્રિપૃષ્ઠ વાસુદેવે જોતિષપ્રભાને માટે સ્વયંવર ર. દૂત મેકલી સવે રાજાઓને આમંત્રણ કર્યું. તે અવસરે અકેકીર્તિ રાજાએ વાસુદેવની પાસે પોતાનો પ્રધાન મોકલ્યો. તેણે વાસુદેવની પાસે આવી કહ્યું કે-“હે દેવ ! મારા સ્વામીએ વિજ્ઞપ્તિ કરી છે કેઆપની આજ્ઞા હોય તો મારી પુત્રી સુતારા પણ અહીં સ્વયંવરમાંજ પિતાની ઈચ્છા પ્રમાણે વરને વરે.” તે સાંભળી વાસુદેવે કહ્યું કે –“જલદી આવે. મારા અને અર્જકીર્તિનાં ઘરમાં જુદાઈ જાણવી નહીં. " આ પ્રમાણે તેની આજ્ઞા થવાથી અર્કકીતિ રાજા પુત્રીને લઈને અમિતતેજ કુમાર સહિત ત્યાં આવ્યો. વાસુદેવે તેને સારે સત્કાર કર્યો. પછી વાસુદેવે શુભ દિવસે સ્વયંવરમંડપ રચાવ્યા. તેમાં ઘણું માંચાઓ સ્થાપન કર્યા. જુદા જુદા રાજપુત્રના નામથી યુક્ત ઘણું આસને મૂકાવ્યાં. ત્યારપછી સર્વ રાજાઓને બોલાવ્યા. તે સવે આવી અનુક્રમે પિતપતાને આસને બેઠા. તે મંડપમાં વિષ્ણુ અને બળભદ્ર પણ મુખ્ય સ્થાને બેઠા. આ અવસરે સ્નાન કરી ભવેત વસ્ત્ર પહેરી વેત પુષ્પ અને અંગરાગ ધારણ કરી મોટી શિબિકા ઉપર આરૂઢ થઈ તિપ્રભા અને સુતારા એ બન્ને રાજકન્યાઓ સ્વયંવર મંડપમાં આવી. શિબિકામાંથી ઉતરી સમગ્ર રાજાઓને અનુક્રમે જોઈ જ્યોતિપ્રભાએ અમિતતેજના કંઠમાં વરમાળા નાંખી અને સુતારાએ શ્રીવિજયના કંઠમાં વરમાળા સ્થાપના કરી. તે વખતે સર્વ ભૂચર અને ખેચરેએ કહ્યું કે –“અહો ! બને કન્યાઓ યોગ્ય વરને વરી.” ત્યારપછી ત્રિપૃષ્ઠ તથા અકીર્તિએ આવેલા સર્વ રાજાઓને યથાશક્તિ સત્કાર કરી તેમને બહુ માનથી વિદાય કયો અને ઉત્સવપૂર્વક પ્રીતિથી પોતપોતાની કન્યાને વિવાહ મહોત્સવ કર્યો. પછી એક કીતિ રાજા તિગ્મભાને લઈને અને પોતાની પુત્રી સુતારાને ત્યાંજ મૂકીને પોતાના પુત્ર સહિત પોતાના નગરમાં ગયે, અને સુખેથી રાજ્ય કરવા લાગ્યો. એકદા અકીતિ રાજાએ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ પામી પિતાના પુત્ર અમિતતેજને રાજ્ય આપી કઈ મુનીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનકમે ત્રિપૃષ્ઠ વાસુદેવ પરલોકમાં ગયા પછી એકદા પોતનપુરના ઉદ્યાનમાં શ્રેયાંસ જિનેશ્વરના શિષ્ય સુવર્ણકળશ નામના સૂરિ પરિવાર સહિત પધાર્યા. તેમને આવેલા સાંભળી અચળ બળદેવ તેમને વંદના કરવા ઉદ્યાનમાં ગયા, અને આચાર્યને નમન કરી ગુરૂ પાસેથી મેહને નાશ કરનારી દેશના સાંભળી. ત્યારપછી સમય જોઇ અચળે પૂછયું કે–“હે ભગવન ! ગુણે કરીને મેટે અને વયથી ના મારે ભાઈ ત્રિપૃષ્ઠ મરીને કઈ ગતિમાં ગયે છે?સૂરિ બેલ્યા કે –“તમારે ભાઈ પંચૅક્રિયાદિક અને વધ કરવામાં આશક્ત હતો, તેને આત્મા કઠોર હતું, અને તે મેટા આરંભમાં તત્પર હતે, તેથી તે મરીને સાતમી નરકે ગમે છે.” તે સાંભળી સ્નેહવડે વ્યાકુળ થયેલ અચળ અત્યંત વિલાપ કરવા લાગે –“હે વીર ! હે ધીર ! આ તારી શી ગતિ થઈ?” ગુરૂએ કહ્યું—“હે અચળ ! તું ખેદ ન કર. પૂર્વે જિનેશ્વરે કહ્યું છે કે -" તેને જીવ આ ચોવીશીમાં છેલ્લા તીર્થકર થશે.” તે સાંભળી અચળ શ્રીવિજયને રાજ્યપર બેસાડી તથા બીજા પુત્રને જૈવરાજ્યપદે સ્થાપના કરીને તે સૂરીશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીવિજય રાજા રાજ્યનું પાલન કરતા હતા, તેવામાં એકદા સભામાં આવી દ્વારપાળે વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! આપના મહેલને દરવાજે આપને મળવા માટે કોઈ એક નિમિત્ત આવેલો છે. તે અંદર આવે કે પાછો જાય ?" રાજાએ તેને આવવાની આજ્ઞા કરી એટલે તે સભામાં આવ્યા, અને રાજાને આશીર્વાદ આપી તે ઉચિત સ્થાને બેઠો. પછી રાજાએ તેને પૂછયું કે –“હે નિમિત્તજ્ઞ! તમારા હાથમાં પુસ્તક છે, તે જ્ઞાન કરીને તમે જે કાંઈ શુભાશુભ જાણતા હો તે કહો.” નિમિત્તજ્ઞ બોલ્યા કે “હે સ્વામી ! હું જ્ઞાને કરીને જે જોઉં છું તે કહી શકાય તેવું નથી, પણ આપની આજ્ઞાથી કહું છું કે –“આજથી સાતમે દિવસે પોતનપુરના સ્વામીના મસ્તક પર અવશ્ય વીજળી પડશે.” તે સાંભળી સમગ્ર સભા જાણે વજુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. - હણાઈ હોય તેમ દુઃખાત થઈ ગઈ. તે વખતે શ્રીવિજય રાજાએ કેપથી કહ્યું કે–“હે અધમ નિમિત્તિયા! જ્યારે પોતનપુરના સ્વામીના મસ્તક ઉપર વીજળી પડશે ત્યારે તારા મસ્તક પર શું પડશે ?" નિમિત્ત બે કે–“હે રાજા! મારા પર શામાટે કેપ કરે છે? મેં જે જ્ઞાનથી જોયું છે, તેમાં કઈ પણ રીતે અન્યથા થવાનું નથી. અને તે વખતે મારા મસ્તક પર તે વસ્ત્રો, આભૂષણે અને રત્નોની વૃષ્ટિ થશે.” રાજાએ ફરી પૂછયું કે-“આ નિમિત્ત શાસ્ત્ર તું ક્યાંથી શીખ્યો છે?” તે બે –“હે રાજા ! સાંભળે. જ્યારે બળદેવે દીક્ષા લીધી ત્યારે મેં પણ દીક્ષા લીધી હતી. તે દીક્ષા મેં કેટલાક કાળ સુધી પાળી હતી. તે વખતે હું જે શાસ્ત્રભો છું, તેના પ્રમાણથી હું આ પ્રમાણે કહું છું. સર્વજ્ઞના શાસન વિના બીજા શાસ્ત્રમાં સત્ય જ્ઞાન હોતું નથી. તે પછી હું વિષયમાં આસક્ત થવાથી ગૃહસ્થી થયો. આજે ધનની આશાથી આપની પાસે આવ્યા છુ.” તે સાંભળી સમગ્ર રાજલક તેનું નિમિત્ત જ્ઞાન સત્ય જાણું પિતાના સ્વામીના રક્ષણને ઉપાય વિચારવા લાગ્યા. * એક મંત્રી બે કે–“સાત દિવસ સુધી આપણું સ્વામી સમુદ્રની અંદર વહાણમાંજ રહે તે સારૂં.” ત્યારે બીજે મંત્રી બેલ્યો-“જે કે પાણીમાં વીજળી પડે નહિ, પણ વહાણમાં કદાચ તે પડે તો શું કરવું ? તેથી વૈતાઢ્ય પર્વતની ગુપ્ત ગુઢ્ઢામાં રાખીને સ્વામીનું વીજળીથી રક્ષણ કરીએ.” ત્રિી મંત્રી બેત્યે કે આ ઉપાય પણ શુભને માટે નથી, એ તે ઉલટે વધારે કર્ણને હેતુ પણ થઈ પડે. તે ઉપર એક દષ્ટાંત છે તે સાંભળો - વિજયપુરમાં રૂદ્રસેમ નામે એક બ્રાહ્મણ હતા. તેને - લનશિખા નામની સ્ત્રી હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલે શિખી નામનો પુત્ર હતે. એકદા તે નગરમાં માંસનો લોલુપી કોઈ એક રાક્ષસ આવ્યું. તે હમેશાં ઘણું માણસેને મારવા લાગ્યું. તેથી નગરના રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી તે રાક્ષસને નિયમ બાંધી આપે કે -" રાક્ષસ ! તને હમેશાં હું એક માણસ આપીશ.” રાક્ષસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. 27 તે વ્યવસ્થા અંગીકાર કરી. ત્યારપછી રાજાએ સર્વ નગરવાસી લેઓનાં નામો જુદી જુદી ચીઠ્ઠીમાં લખી તેની ગોળીઓ વાળી. પછી તેમાંથી હંમેશાં એક ચીઠ્ઠી કાઢે તેમાં જેનું નામ આવે તે માણસને બોલાવી રાક્ષસને આપવા માંડ્યો. એમ કરવાથી બીજા માણસનું રક્ષણ થયું. આ પ્રમાણે કેટલાક દિવસે વ્યતિત થયા. એકદા પેલા બ્રાહ્મણના પુત્રનું નામ આવ્યું, ત્યારે તેની મા અત્યંત રૂદન કરવા લાગી. તેનું રૂદન સાંભળી પાસેના ઘરમાં રહેલા ભૂતોને દયા આવવાથી તેમણે તે બ્રાહ્મણને કહ્યું કે–“હે માતા! તું ખેદ ન કર. જ્યારે રાજા તારો પુત્ર રાક્ષસને આપશે ત્યારે અમે તેની પાસેથી પાછા લાવીને તને આપશું " તે સાંભળી તે હર્ષિત થઈ ત્યારપછી રાજાએ જયારે તે પુત્ર રાક્ષસને આપે ત્યારે આગળથી સંકેત કરીને રહેલા ભૂતેએ તેને રાક્ષસ પાસેથી લઈને તેની માતાને આવ્યો. તેની માતાએ મૃત્યુના ભયથી તેને એક પર્વતની ગુફામાં મૂકી તેનું દ્વાર બંધ કર્યું. તેવામાં ત્યાં રહેલો કેઈ અજગર રાત્રીને સમયે તે બ્રાહ્મણના પુત્રને ગળી ગયા. આ કારણથી જે વીજળી પડવાનું કાર્ય થવાનું છે તે થવાનું જ છે, કેઈથી અન્યથા કરી શકાય તેમ નથી. પરંતુ આ ઉપદ્રવની શાંતિ માટે તપ વિગેરે ધર્મકાર્ય કરવા યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી ચોથે મંત્રી બોલ્યો કે –“આ મંત્રીએ સારે ઉપાય કહ્યો, પરંતુ મારા ચિત્તમાં જે વિચાર આવ્યું છે તે કહું છું.” પછી તેણે રાજાની આજ્ઞાથી કહ્યું કે–આ નિમિત્ત પિતનપુરના સ્વામીના મસ્તક પર વીજળી પડવાનું કહ્યું છે, પરંતુ શ્રી વિજય ઉપર પડવાનું કહ્યું નથી, તેથી સાત દિવસ સુધી કે બીજાને આ નગરને સ્વામી કરી તેની જ આજ્ઞા પ્રવર્તાવીએ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે નિમિત્તિઓએ પણ તેની બુદ્ધિ વખાણું કે–“ આ મંત્રીએ કહ્યું છે, તે જ પ્રમાણે કરો. હું પણ એમજ કહેવા માટે આવ્યો છું. અને શ્રીવિજય રાજા સાત દિવસ સુધી જિનમંદિરની અંદર તપ નિયમમાં તત્પર રહે, કે જેથી આ કષ્ટ નષ્ટ થાય, " આ પ્રમાણે તે બે , ત્યારે રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કે–“જે કઈને રાજ્ય આપીએ તે મરણ પામે, તે પણ અકાર્ય જ છે, એવું કેમ કરાય ? " આ પ્રમાણે રાજાનું વચન સાંભની સર્વ મંત્રીઓએ એકત્ર થઈ વિચાર કરીને કહ્યું કે “યક્ષની પ્રતિમાને રાજ્યાભિષેક કરીએ અને તેનીજ આજ્ઞા પ્રવર્તાવીએ. જે કદાચ દેવના પ્રભાવથી તે યક્ષની પ્રતિમાને કષ્ટ ન થાય તો સારું, અને કદાચ કષ્ટ થાય તે કાષ્ઠની પ્રતિમાજ નાશ પામે એટલે તે નવી પણ થઈ શકે.” આ પ્રમાણે તેમનો મત સાંભળી શ્રીવિજય રાજાએ પણ તે અંગીકાર કર્યું. ત્યાર પછી તે રાજા અંત:પુર સહિત શ્રીજિનેશ્વર ના ચૈત્યમાં જઈ પષધ ગ્રહણ કરી તપ નિયમમાં તત્પર થઈ સંથારા ઉપર બેસી મુનિની જેમ પંચ પરમેષ્ઠિનમસ્કારના ધ્યાનમાં મગ્ન થયા. પછી મંત્રીઓ અને સામંતેએ મળી રાજાને સ્થાને યક્ષની પ્રતિમા સ્થાપન કરી, તેની સમીપે બેઠા અને તેને જ રાજા તરીકે સેવવા લાગ્યા. સાતમો દિવસ આવ્યા ત્યારે ક્ષણવારમ્માં વાદળવડે આકાશ વ્યાસ થઈ ગયું. મોટા ગજરવ સહિત મેઘ વરસવા લાગ્યું. તે વખતે વારંવાર ચમકારા કરતી ભયંકર વીજળી તેજ યક્ષની પ્રતિમા ઉપર પડી. તરતજ યક્ષની પ્રતિમા વિનાશ પામી, પરંતુ રાજ ક્ષેમકુશળ રહો. તે જોઈ સર્વ માણસે ચમત્કાર પામ્યા. ઉપસર્ગ શાંત થયા પછી નિમિત્તિયાના કહેવાથી શ્રીવિજય રાજા પોતાના મહેલમાં આવ્યું. તે વખતે અંત:પુરની સર્વ સ્ત્રીઓએ હર્ષથી તે નિમિત્તિયાને રન અલંકાર અને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો. રાજાએ પણ ઘણું દ્રવ્ય આપી તેને સત્કાર કરી રજા આપી. યક્ષની પ્રતિમા નવી રત્નમય કરાવી. જિનપ્રતિમાની વિશેષ ઉત્સવપૂર્વક પૂજા રચાવી, અને પિતાના રાજ્યમાં પુનર્જન્મમહોત્સવ કરાવ્યો. એકદા શ્રી વિજય રાજા સુતારા રાણીની સાથે જ્યોતિર્વિન નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. ત્યાં પર્વતના છાયાવાળા શિલાતટ ઉપર સ્વામી સાથે ફરતી અને કીડા કરતી મનહર અંગ વાળી સુતારા રાણીએ એક સુવર્ણની જેવા વર્ણવાળે મૃગ જોઈ સ્વામીને કહ્યું કે –“હે પ્રાણનાથ ! આ મૃગ મને લાવી આપો.” તે સાંભળી નેહથી મેહ પામેલે રાજા તેને પકડવા દેડ્યો. તે મૃગ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ દ દ્વિતીય પ્રસ્તાવ. વેગથી કદી ભાગી ગયે. એ અવસરે રાજાની પ્રિયા સુતારાને કુર્કટ જાતિને સપડા , એટલે તેણુએ ગાઢ સ્વરે પોકાર કર્યો કે –“હે નાથ! જલદી આવે.” તેને પોકાર સાંભળી રાજા તત્કાળ પાછે ' ફર્યો અને તેણે વિષની પીડાથી વિલાપ કરતી તેને જોઈ. તરતજ તેને માટે અનેક પ્રકારની મંત્ર તંત્રાદિક ક્રિયા કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ થઈ અને ક્ષણવારમાં રાણીએ રાજાના દેખતાંજ નેત્રને બંધ કરી દીધાં, તેનું મુખ કરમાઈ ગયું અને તરત જ તે ચેતના રહિત થઈ ગઈ. તે જોઈ રાજા પણ મૂછ પામી પૃથ્વી પર પડ્યો. પછી મહા મહેનતે શુદ્ધિ પામી તે વિલાપ કરવા લાગે કે –“હે દેવીસમાન રૂપવાળી ! હે ગુણવતિ ! હે સુતારા ! હે પ્રાણવલ્લભા! તું ક્યાં છે?” આ પ્રમાણે ઘણે વિલાપ કરી તે રાજા મરવા તૈયાર થયા. તે વખતે તેના નેકરેએ આ વૃત્તાંત રાજમહેલમાં જણાવ્યું. તે સાંભળી તેની માતા સ્વયંપ્રભા અને તેને ભાઈ વિજયભદ્ર અત્યંત દુઃખી થયા. તેટલામાં આકાશ માર્ગે આવી કોઈ પુરુષ બે કે–“હે દેવી સ્વયંપ્રભા ! વિષાદ ન કરશો. મારું વચન સાંભળે. રથનુપૂર નગરના સ્વામી અમિતતેજનો માનીતે સંભિન્નશ્રોત નામને શ્રેષ્ઠ નિમિત્તિ છે, તે મારા પિતા થાય છે. હું તેનો દીપશિખ નામનો પુત્ર છું. અમે પિતાપુત્ર તિવનમાં કીડા કરવા ગયા હતા, ત્યાં તે નગરની આગળ અમરચંચપુરીના સ્વામી અશનિઘોષ રાજાએ હરણ કરેલી અને શરણ વિનાની તમારા રાજાની પ્રિયા સુતારાને અમે જોઈ, એટલે તે ખેચરને કહ્યું કે–અરે પાપી ! દુષ્ટ ! તું અમારા સ્વામીની બહેનનું હરણ કરીને ક્યાં જઈશ?” તે વખતે સુતારાએ અમને કહ્યું કે અહીં અત્યારે તમારે પ્રયાસ કરવાની જરૂર નથી, પરંતુ પોતનપુરના ઉદ્યાનમાં જઈ તાલિની વિદ્યાથી મેહ પામેલા શ્રીવિજય રાજાને તમે બોધ પમાડે. કારણ કે તે સુતારા જેવી રૂપવાળી વેકાલિનીની સાથે મરવા તૈયાર થયા છે. ' આ પ્રમાણેના સુતારાના કહેવાથી અમે ઉદ્યાનમાં આવી રાજાને બોધ પમાડ્યો છે, તેથી તરત જ તે દુષ્ટ તાલિની વિદ્યા નાશ પામી ગઈ છે. પછી દેવીના સમાચાર સાંભળીને શ્રીવિજય રાજા તેની પ્રાપ્તિને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉદ્યમ કરે છે. તેની આજ્ઞાથી આ સમાચાર તમને જણાવવા માટે હું અહીં આવ્યો છું. " આ હકીકત સાંભળી સ્વયંપ્રભા દેવીએ તેને સત્કાર કર્યો. પછી તે ફરીને શ્રીવિજય રાજા પાસે આવ્યા અને તે સંભિન્નશ્રોત તથા દીપશિખે રાજાને રથનૂપૂર નગરમાં લઈ ગયા. ત્યાં અમિતતેજ રાજાએ શ્રીવિજય રાજાની ઘણું સ્વાગત ક્રિયા કરીને આવવાનું કારણ પૂછયું. ત્યારે તેણે પોતાને વૃત્તાંત કહ્યા. તે વૃત્તાંત સાંભળી અમિતતેજ રાજાએ અતિ કપ પામી મરીચિ નામના દૂતને સમજાવીને શીધ્ર અશનિષ પાસે મોકલ્યો. તે તે ચમરચંચા નગરીમાં જઈ અશનિઘોષને કહ્યું કે –“હે રાજા ! મારા સ્વામીની બહેન અને શ્રીવિજય રાજાની રાણે સુતારા નામની સતીને તું અજ્ઞાનતાથી અહીં લાવ્યું છે, તેને સુખેથી પાછી સેપી દે, નહીં તો અનર્થ થશે.” તે સાંભળી અશનિઘેષ બેલ્યા કે— રે દૂત ! શું હું આ સ્ત્રીને પાછી આપવા લાવ્યો છું ? જે કઈ આને મારી પાસેથી ગ્રહણ કરવા ઈચ્છતા હશે, તે મારા ખવડે મરવાની ઈચ્છાવાળે છે એમ જાણવું. " આ પ્રમાણે કહી અશનિઘોષે દૂતને ગળે ઝાલી કાઢી મૂકાવ્યો. તે દૂતે પોતાના નગરમાં આવી સર્વ હકીકત પોતાના સ્વામીને કહી. ત્યારપછી અમિતતેજ રાજાએ શ્રીવિજયને બે વિદ્યા આપી. એક પરશસ્ત્રનિવારિણી અને બીજી બંધક્ષકારિણી એટલે બંધનથી મુક્ત કરનારી. તે બંને વિદ્યાને સાત દિવસે તેના વિધિ પ્રમાણે શ્રીવિજયે સાધી. ત્યારપછી સિદ્ધવિદ્યાવાળો થઈ શ્રીવિજય શત્રુને વિજય કરવા ચાલ્યો. તેની સાથે અમિતતેજના રશિમવેગ વિગેરે સેંકડો પુત્ર ચાલ્યા, તથા બીજા પણ વિદ્યાના બળવાળા અને ભુજાના બળવાળા ઘણુ સુભટે તેની સાથે ચાલ્યા. સર્વ સૈન્ય સહિત શ્રી. વિજય રાજા અશનિષના નગરની પાસે આવ્યો. પાછળ અમિતતેજ રાજા પોતાના સહસ્ત્રરમિ નામના મોટા પુત્ર સહિત અન્યની વિદ્યાને નાશ કરનારી મહાવાળા નામની વિદ્યા સાધવા માટે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં એક માસના ઉપવાસ ગ્રહણ કરી વિદ્યા સાધવા બેઠે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. 41 અહીં અશનિષે સૈન્ય સહિત શ્રીવિજય રાજાને આવેલે સાંભળી તેની સાથે યુદ્ધ કરવા માટે સન્ય સહિત પોતાના છોકરાઓને મોકલ્યા, તે બને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરંતુ બેમાંથી એક પણ સૈન્ય પાછું હઠયું નહીં. આ પ્રમાણે અમિતતેજના કુમારેએ એક માસ સુધી યુદ્ધ કરી અશનિષના બળવાન પુત્રોને પણ પરાજય કર્યો. ત્યારે અશનિઘોષ પિતે યુદ્ધમાં ઉતર્યો. તે યુદ્ધમાં અશનિષ અમિતતેજના બલિષ્ઠ પુત્રોને પણ જીતી લીધા. તે વખતે શ્રીવિજય રાજા પોતાનાં સૈન્યને ભગ્ન થયેલું જોઈને પિતે સંગ્રામ કરવા આવ્યું. કોધ પામેલા શ્રી વિજય રાજાએ ખના પ્રહારથી અશનિષના બે કકડા કર્યા. એટલે અશનિષે પોતાનાં બે રૂપ કર્યા. ફરીથી શ્રીવિજયે ખરુંના પ્રહારથી બને રૂપને હણ્યાં, ત્યારે ચાર અશનિઘેાષ થયા. આ પ્રમાણે ખંડન કરાતો તે અશનિષ રાજા માયા વડે સો રૂપવાળ થયે. જેમ જેમ શ્રીવિજયે તેના પર પ્રહાર કરતો હતો તેમ તેમ તેનાં રૂપની વૃદ્ધિ થતી હતી, તેથી શ્રીવિજય રાજા તેને વધ કરવામાં બેદયુક્ત થયે. તેટલામાં અમિતતેજ રાજા વિદ્યા સિદ્ધ કરીને ત્યાં આવ્યો. પછી અમિતતેજાએ પોતાની વિદ્યાના બળથી અશનિઘોષની માયાને નાશ કર્યો, તેથી ભય પામીને તે નાઠે. તેને નાસતો જોઈ અમિતતેજે તેજ વિદ્યાને આજ્ઞા આપી કે -" આ પાપી અશનિષને દૂરથી પણ પકડી લાવ.” આ પ્રમાણે આજ્ઞા થવાથી તે વિદ્યાદેવી તેની પાછળ પડી. અહીં સીમનગર નામના પર્વતપર શ્રી રાષભદેવના ચિત્યની સમીપે બળદેવ મુનિને કેવળજ્ઞાન થયું હતું, તેથી દેવે તેને વંદન કરવા તથા જ્ઞાનને ઉત્સવ કરવા આવ્યા હતા. તે જોઈ અશનિઘોષ તે કેવળીને શરણે ગયો તેથી વિદ્યાદેવી ત્યાં સુધી આવીને પાછી વળી અને અમિતતેજ પાસે આવી તેને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળી અમિતતેજે પિતાના મરીચિ દૂતને કહ્યું કે -" હે દૂત ! ચમચંચા નગરીમાંથી સુતારા દેવીને લઈને સમનગ પર્વત ઉપર અમારી પાસે આવ. આ પ્રમાણે કહી શ્રીવિજય 1 ક્ષેત્રની મર્યાદા કરનાર પર્વત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાતિનાય ચરિત્ર. અને સર્વ સૈન્ય સહિત વાજિત્રના શબ્દપૂર્વક અમિતતેજ રાજા સીમનગ પર્વત પર. બળભદ્ર મુનિને વંદન કરવા ગયે. ત્યાં પ્રથમ જિનેશ્વરના ચિત્યમાં જઈ જિનેંદ્રની સ્તુતિ કરી પછી શ્રીવિજય અને અમિતતેજ બળદેવ પાસે ગયા. મરીચિ દુત પણ શીઘ સુતારા દેવીને લઈને ત્યાં આવ્યું અને અખંડિત શીળવાળી સુતારા ને શ્રીવિજય રાજાને સેંપી તે વખતે અશનિષ રાજાએ ઉભા થઈ શ્રી વિજય અને અમિતતેજને ખમાવ્યા. ત્યારે તેમણે પણ તેનું સારું સન્માન કર્યું. એ રીતે તેઓ પરસ્પર દ્વેષ રહિત થયા. તે અવસરે કેવળીએ ધર્મદેશના આપી કે - .. रागद्वेषवशीभूता, जीवोऽनर्थपरंपराम् / સ્વાનિરર્થન”, અમર્યાન્તિ યથા તથા ? | (પ્રાણીએ રાગ દ્વેષને વશ થઈ અનર્થની પરંપરા પામી પિતાના જન્મને જેમ તેમ નિરર્થક–વ્યર્થ ગુમાવે છે.) રાગ દ્વેષને વશ થયેલા પ્રાણીઓ મેક્ષપદ પામવાને સમર્થ થતા નથી. તે મનુષ્ય! રાગદ્વેષને બલિષ્ઠ શત્રુ જાણી તમે તેના પર આદર રહિત થાઓ.” આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને ઘણા મનુષ્ય પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે દીક્ષા ગ્રહણ કરી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે વખતે અશનિષે કેવળીને પૂછયું કે હે પ્રભુ ! રાગદ્વેષ વિના પણ આ સુતારાનું હરણ કરીને હું મારે ઘેર કેમ લાવ્યા ? " કેવળી બોલ્યા કે—“આ અમિતતેજને જીવ પૂર્વભવમાં રતનપુર નામના નગરમાં શ્રીણુ નામે રાજા હતા. તે વખતે તું કપિલ નામનો બ્રાહ્મણ હતું. ત્યાં સત્યભામા નામની તારે પ્રિયા હતી. અનુક્રમે ભવભ્રમણ કરીને જે સત્યભામાં હતી તે આ સુતારા થઈ છે અને જે કપિલ હતું તે ભવમણ કરી તપસ્વીના કુળમાં જન્મ પામી અજ્ઞાનતપ કરીને હે અશનિષ! તું થયે છે. હે રાજા ! પૂર્વભવના સંબંધથી તે રાગ વિના પણ આનું હરણ કર્યું છે. પૂર્વ ભવમાં આ તારા ઉપર રાગ રહિત હતી, તેથી તારે એના પર મંદ રાગ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયે પ્રસ્તાવ. આ પ્રમાણે પોતપોતાના પૂર્વભવ સાંભળીને અમિતતેજ અને શ્રીવિજય વિગેરે હર્ષ પામી બેલ્યા કે–“અહા જ્ઞાનને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી કેવળીને નમસ્કાર કરી અમિતતેજે પૂછવું કે- “હે પ્રભુ! હું ભવ્ય છું કે અભવ્ય છું? " કેવળીએ કહ્યું કે–“હે રાજા! આજથી નવમે ભવે તમે આજ ભરતક્ષેત્રમાં પાંચમા ચકવતી થશે અને તેજ ભાવમાં શાંતિનાથ નામે સેળમા તીર્થંકર થશે. તે વખતે આ શ્રીવિજયને જીવ તમારે પુત્ર થઈ પહેલા ગણધર થશે.” તે સાંભળીને તે બનેએ તેજ કેવળીની પાસે સમકિત સહિત શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. અશનિષ રાજાએ પોતાના પુત્રને રાજ્ય સેપી ચિત્તમાં વૈરાગ્ય પામી તેજ કેવળીની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીવિજય રાજાની માતા સ્વયંપ્રભા દેવીએ ઘણી સ્ત્રીઓ સહિત તે બળભદ્ર મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી કેવળીને નમસ્કાર કરી શ્રીવિજ્ય અને અમિતતેજ પોતપોતાના પરિવાર સહિત પોતપિતાને સ્થાને ગયા, અને દેવપૂજા, ગુરૂસેવા તથા તપ જપ વિગેરે ધર્મકાર્ય વડે શ્રાવકધર્મને ઉદ્યોત કરતા સતા કાળ નિગમન કરવા લાગ્યા. એકદા તે પુણ્યાત્મા અમતતેજ રાજાએ પાંચ વર્ષના રત્નને : માટે જિનપ્રાસાદ કરાવ્યું. તેમાં જિનેશ્વરની સુંદર પ્રતિમાઓ સ્થાપના કરી, તથા તેની સમીપે તેણે એક સુંદર પિષધશાળા કરાવી. એક વખતે તે પિષધશાળામાં વિદ્યાધરની સભા વચ્ચે બેસી તે રાજા ધર્મનો ઉપદેશ આપતે હતો. તે અવસરે કોઈ બે ચારણમુનિ શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને વાંદવા જતા હતા, તેઓ તે જિનચૈત્ય જોઈને ત્યાં વંદના કરવાના હેતુથી ઉતર્યા. તેમને જોઇ અમિતતેજ રાજાએ તે ઉત્તમ મુનિઓને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડી તેમને ભક્તિપૂર્વક વંદના કરી. તેમાંથી એક મુનિ બેલ્યા કે–“હે રાજા ! જે કે તું પોતે જ ધર્મને જાણે છે, તે પણ અમારે ધર્મ કહે યેગ્ય છે, તેથી સાંભળ–“હે રાજા! મનુષ્યભવ વિગેરે સામગ્રી પામીને સંસારનું સ્વરૂપ જાણ સુખની ઈચ્છા રાખનારાએ નિરંતર ધર્મજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કરવો જોઈએ. તે ધર્મનું જે મનથી પણ આંતરૂં કર્યું હોય તે સુખ પણ આંતરાવાળુંજ પ્રાપ્ત થાય છે. જેમ ધનદ નામને શ્રેષ્ઠીપુત્ર કે જેનું બીજું નામ મત્સ્યોદર હતું તેને આંતરાવાળો ધર્મ કરવાથી આંતરાવાળું સુખ પ્રાપ્ત થયું હતું. તે સાંભળી અમિતતેજ રાજાએ ભક્તિથી હાથ જોડી મુનિને કહ્યું કે “હે પૂજ્ય ! તે મસ્યાદર કેણ હતો ? અને તે કયા કર્મથી આંતરાવાળું સુખ પામ્યા ? તેની કથા કહો.” ત્યારે મુનિ બોલ્યા કે—' મસ્યદરની કથા. આજ ભરતક્ષેત્રમાં ઋદ્ધિવડે અમરાવતી જેવું કનકપુર નામનું નગર છે. તે નગરમાં નય, વિનય વિગેરે ગુણેએ કરીને શેભતે કનકરથ નામને રાજા હતા. તેને કનકશ્રી નામની પટરાણું હતી. તે નગરમાં ઔદાર્ય વિગેરે ગુણના આધાર રૂ૫, ધર્મિષ્ઠ પુરૂષમાં અગ્રેસર અને રાજાની પાસે માન પામેલો રત્નસાર નામને શ્રેઝી રહેતું હતું. તેને નિર્મળ શાળવાળી, લજજાળુ અને પ્રિય વચન બેલનારી રત્નચૂલા નામની ભાર્યા હતી. તેમને સારા ચરિત્રવાળો અને કળાઓમાં કુશળ ધનદ નામે પુત્ર થયે હતો. ' તે નગરમાં સિંહલ નામનો એક વૃતકાર રહેતો હતો. તે હમેશાં પુરદેવીના મંદિરમાં કોડીઓથી જુગાર રમતા હતા. એકદા તે મંદ ભાગ્યને લીધે કાંઈ પણ જીત્યું નહીં. તેથી તે દુષ્ટ ક્રોધ પામી દેવીને કહ્યું કે–“તારા મંદિરમાં હમેશાં રહું છું અને તારી સેવા કરું છું, તે પણ હે દુર દેવી! તું મને દ્રવ્ય કેમ આપતી નથી? આજે પ્રગટ થઈને મને કાંઇક દ્રવ્ય આપ; જે નહીં આપે તો જરૂર હું કાંઈક અનર્થ કરીશ.” દેવી બોલી–“રે દુરાત્મા ! શું તારા બાપે કે તેં મને દ્રવ્ય આપી રાખ્યું છે કે જેથી એકદમ માગે છે?” તે સાંભળી તે ઘતકાર એક મેટો પથ્થર ઉપાડીને બોલ્યો કે—“ કઈ પણ ઠેકાણેથી લાવીને મને ધન આપ, નહીં તે તારી મૂર્તિને ભાંગી નાંખીશ.” તે સાંભળી દેવીએ વિચાર્યું કે -" આ 1 જુગારી. P.P. Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. દુરાત્મા સ્પષ્ટ વક્તા છે, તેથી જરૂર તે નિર્દય કાંઈ પણ વિપરીત કરશે તે તેને કેણ અટકાવશે? માટે આને કાંઈક આપવું ઠીક છે.” એમ વિચારી દેવીએ તેના હાથમાં એક ગાથા લખેલ કાગળ આપો. તે જોઈ તે પાપી બે કે– હે રાંડ! આ કાગળના કટકાને શું કરું?” ત્યારે દેવી બોલી કે—-“તારે બજારમાં જઈને આ ગાથા વેચવી, જે હજાર રૂપિયા આપે તેને તારે આ ગાથા આપવી.” તે સાંભળીને તે ધૂતકાર તે ગાથાને કાગળ લઈ બજારમાં જઈ મેટે સ્વરે મેલવા લાગ્યો કે–“હે લોકે! આ ગાથા 9. ગાથા ." તેને માણુએ પૂછયું કે–“ અરે ! એ શી વસ્તુ છે?” ત્યારે તેણે ગાથાને પત્ર દેખાડ્યો. તેને અસાર વસ્તુ જાણું આશ્ચર્ય સહિત લેકેએ તેનું મૂલ્ય પૂછ્યું. ત્યારે તેણે હજા૨ સેનામહોર કહી. આવું અસંભવિત મૂલ્ય સાંભળી કેઈએ તે ગાથા લીધી નહીં. અનુક્રમે ધનદ નામના શ્રેષ્ઠીપુત્રની દુકાને જઈ તેણે તે ગાથા તેને દેખાડી, અને તેનું મૂલ્ય પણ કહ્યું. તે શ્રેષ્ઠીપુત્રે તે પત્ર લઈ તેમાં લખેલી ગાથા વાંચી. તેમાં આ પ્રમાણે લખેલું હતું. "जं चिय विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्स / इय जाणेउण धीरा, विहुरे वि न कायरा हुंति // 1 // વિધાતાએ ( નસીબમાં ) જે લખેલું હોય છે તે જ સર્વ લોકોને પ્રાપ્ત થાય છે. એમ જાણીને ધીર પુરૂષ દુઃખમાં પણ કાયર થતા નથી. " આ ગાથા વાંચી ધનદે વિચાર કર્યો કે–“ આ ગાથા લાખ સેનામહોરો વડે પણ મળી શકે નહીં, તે હજારે મળે છે એટલે સેંઘી મળે છે, માટે લઈ લઉં.” એમ વિચારી તેણે કહેલું મૂલ્ય આપી તે ગાથાને પત્ર લીધો અને તે ગાથા વારંવાર વાંચવા લાગ્યા. એટલામાં તેના પિતા રત્નસાર શેઠ આવ્યા. તેણે પૂછ્યું કે–“હે પુત્રી તેં આજે શું વેપાર કર્યો?” તે સાંભળી પાસેની દુકાનના વાતરે હસતા હસતા બોલ્યા કે–“હે શેઠ! તમારા પુત્રે આજે મેટો વેપાર કર્યો છે. એક હજાર સેનામહોર આપીને એક ગાથા ખરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. દ કરી છે. ખરેખર આવી વેપારની કુશળતાથી તમારે પુત્ર લક્ષ્મીને ઘણું વધારશે!” આવું હાંસીનું વચન સાંભળી શેઠે ક્રોધ પામી પુત્રને કહ્યું કે –“રે દુષ્ટ ! તું અહીંથી ચાલ્યો જા, મને તારૂં મુખ દેખાડીશ નહીં. સૂનું ઘર સારૂં પણ ચારથી ભરેલું સારું નહીં. તું પુત્ર છે તેથી કરીને પણ શું ?" આ પ્રમાણેનું અપમાનયુક્ત વચન સાંભળી ધનદ તરતજ તે દુકાનથી નીચે ઉતરી ચિત્તમાં ગાથાના અર્થનું સ્મરણ કરતે ચાલી નીકળે. નગરની બહાર નીકળી સાયક કાળને સમય થવાથી ઉત્તર દિશા તરફના એક વનમાં ગયા. ત્યાં એક નિર્મળ જળથી ભરેલું મેટું સરેવર જોઈ તેમાં સ્નાન કરી જળપાન કરીને પાસેના એક વટવૃક્ષની નીચે પાંદડાની પથારી કરીને સુતે. આ અવસરે દેવગથી કે એક ધનુષધારી પારધિ જળ પીવા આવેલા પ્રાણુઓને હણવા આવ્યું. તે વખતે તે શ્રેષ્ઠીપુત્ર નિદ્રામાંજ પિતાનું પડખું ફેરવ્યું, તેથી સૂકાં પાંદડાંને શબ્દ થયે. શબ્દ સાંભળી પારધિએ વિચાર્યું કે–“કઈ વનચર પશુ જાય છે.” એમ વિચારી તેણે તેના વધને માટે શબ્દને અનુસારે બાણ મૂકહ્યું. તે બાણથી સુતેલા શ્રેષ્ઠીપુત્રને પગ વીંધાયે. નીશાન વિધાયું જાણી પારધિ તેને જોવા માટે તેની સમીપે આવ્યું, તેટલામાં ધનદ પણ પ્રહારથી પીડા પામી પેલી ગાથા બોલે. તે સાંભળી પારધિએ વિચાર્યું કે–“અરે! મૂઢ ચિત્તવાળા મેં કઈ થાકીને સુતેલા મુસાફરને હો જણાય છે.” આમ વિચારી તેની પાસે આવીને તેણે પૂછયું કે–“હે ભદ્ર! મારાથી અજાણતાં તું વીંધાય છે, કહે તને ક્યાં વાગ્યું ?" આમ બેલી તેણે તેના પગમાંથી બાણ ખેંચી કાઢ્યું, અને તે જખમ ઉપર પાટો બાંધવા લાગ્યા. શ્રેષ્ઠીપુત્રે પાટે બાંધવાની ના પાડીને કહ્યું કે–“તું તારે સ્થાને જા.” શ્રેષ્ઠીપુત્રે રજા આપી એટલે તે પિતાને સ્થાને ગયે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્રના પગમાંથી રૂધિર નીકળવા માંડ્યું. રૂધિર ઘણું નીકળવાથી પ્રાત:કાળ થતાં તે નિષ્ટ થયે. તેટલામાં કેઈ ભાખંડ પક્ષીએ આવી તેને પડેલ જોઈ મરેલાની બુદ્ધિથી ઉપાડી સમુદ્રની મધ્યે રહેલા દ્વીપમાં મૂક્યો. પછી જેટલામાં તેને ખાવાને ઈરછે છે, તેટલામાં કેઈપણ ચિહ્નથી તેને જીવતે જાણું તેને ત્યાંજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ, મૂકી તે ભાખંડ પક્ષી ઉડીને જતો રહ્યો. ત્યાર પછી ધનદ તે દ્વીપના શીતળ વાયુથી ચેતના પામ્યો. તે ઉભો થઇ ચોતરફ જેવા લાગ્યો, એટલે તેણે મનુષ્ય રહિત મોટી અટવી જોઈ. તેણે ચિત્તમાં વિચાર્યું કે –“તે મારૂં નગર ક્યાં ? અને આ ભયંકર અટવી ક્યાં ? અથવા મારે આવી ચિંતા કરવાથી શું ફલ છે? દેવની ચિંતાજ બળવાન છે.” આ પ્રમાણે ચિંતવતે ક્ષુધા તૃષાથી પીડાયેલે તે તે શૂન્ય દ્વીપમાં ફળ અને જળની આશાથી ફરવા લાગે. તેટલામાં તેણે કોઈ ઠેકાણે પડી ગયેલા ઘરવાળું એક શૂન્ય નગર જોયું. તે જોઈ તે આશ્ચર્ય પામ્યું. ત્યાં ભમતાં તેણે એક કુ જે. તેમાંથી મહાકષ્ટ જળ કાઢી તેનું પાન કરી તૃષાનું નિવારણ કર્યું, તથા કેળાં વિગેરે ફળો ખાઈ પ્રાણવૃત્તિ કરી. પછી ભયને લીધે તે નગરથી તે દૂર જઈને રહ્યો. એટલામાં સૂર્ય અસ્ત પામ્યો. અંધકાર વડે વિશ્વ વ્યાપ્ત થયું. તે વખતે ધનદે કોઈ પર્વતની સમીપે જઈ અગ્નિ સળગાવી ટાઢનું નિવારણ કરીને રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે સે અગ્નિના પ્રદેશની ભૂમિ સુવર્ણમય થયેલી જોઈ તે શ્રેષ્ઠીપુત્રે વિચાર્યું કે–“ખરેખર આ સુવર્ણદ્વીપ જણાય છે, કેમકે અગ્નિના સંયેગથી આ ભૂમિ સુવર્ણમય થઈ ગઈ છે.” આ પ્રમાણે નિશ્ચય કરી તેણે હર્ષ પામી વિચાર્યું કે–“હું અહીં ઘણું સુવર્ણ ઉત્પન્ન કરૂં.” પછી તેણે પર્વતની માટીવડે ઈટના જેટા પોતાના નામના ચિહ્નવાળા કર્યા. અને તેને અગ્નિની ભઠ્ઠીમાં પકવ્યા. તેથી તે ઈંટેના જેટા સર્વે સુવર્ણના થઈ ગયા. એકદા ભમતો ભમતા કેઈ ઠેકાણે પર્વતના નિકું. જમાં તેણે રત્નને સમૂહ જે તે સર્વ રત્ન પણ તેણે સુવર્ણની સમીપે આણ્યા. ધીરે ધીરે તેણે સેનાની ઈટ અને રત્નને મેટ સમૂહ એકઠા કર્યો, અને કેળાં વિગેરે ફળોથી પ્રાણવૃત્તિ કરવા લાગ્યા. એકદા તે તરફ કેઈ સુદત્ત નામને સાર્થવાહ વહાણુમાં બેસીને આવ્યું. તેના વહાણમાં પ્રથમથી સંઘરેલા જળ અને ઈધણ ખૂટી ગયાં. તેથી સુદત્ત સાથે વાહે આ દ્વીપ જોઈ પોતાના માણસેને જળ અને ઈધણ લેવા તે દ્વીપમાં મોકલ્યા. તે માણસોએ ત્યાં ધનદને જોઈ તેને પૂછયું કે–“હે ભદ્ર! તું કોણ છે?”. ધનદે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કહ્યું—“હું વનચર છું.” તેઓ બોલ્યા–“ તું અમને કોઈ જળનું સ્થાન દેખાડ.” ધનદે તેમને કુ દેખાડ્યો. સાર્થવાહના સેવકેએ કુવાની પાસે પેલે રત્ન અને સુવર્ણ સમૂહ જે. તે જોઈ તેઓએ ધનદને પૂછયું કે–“હે વનચર ! આ સુવર્ણાદિક કેવું છે?” તેણે કહ્યું - આ સર્વ મારું છે. આ સર્વ ધનને જે કોઈ સ્થળમાર્ગ લઈ જાય તેને હું આમાંથી એથે ભાગ આપું.” આ પ્રમાણે વાતે કરે છે તેટલામાં પેલો સાથે વાહ પણ ત્યાં આવ્યો. તેને ધનદે પ્રણામ વિગેરે વિનય કર્યો. સાર્થવાહે તેને આલિંગન કરી કુશળવાર્તા પૂછી અને સુવર્ણ તથા રત્નો તેને સ્થાને પહોંચાડવાનું કબૂલ કર્યું. પછી પિનાના સેવકો પાસે સર્વ સુવર્ણ અને રને પોતાના વહાણમાં નંખાવ્યા. ધનદે પણ તે સુવર્ણની ઈટેના જેટા તથા રત્નો તેને ગણીને સેપ્યા. તે ઘણું ધન જોઈ સાર્થવાહે દ્રોહની બુદ્ધિથી પોતાનાં માણસેને ખાનગી બેલાવી હુકમ કર્યો કે–“આને કુવામાં નાખી ઘો.” આ પ્રમાણે સ્વામીની આજ્ઞા થવાથી તે પુરૂએ ધનદને કહ્યું કે–“હે પરોપકારી ! અમે કૂવામાંથી જળ ખેંચી જાણતા નથી, તમને કુવામાંથી જળ ખેંચવાને પ્રથમથી જ અભ્યાસ છે. માટે અમને જળ ખેંચી આપવા કૃપા કરે.” આટલું સાંભળતાંજ ધનદ દાક્ષિણ્યતાથી પાછું ખેંચવા લાગ્યું. એટલે પેલા નિર્દય પુરૂએ તેને તરતજ કુવામાં નાંખી દીધે. દેવગે તે પાંદડાથી વ્યાપ્ય થયેલી કુવાની મેખળા ઉપર પડ્યો, પાણીમાં પડ્યો નહીં, અને ભાગ્યના યેગથી તેના શરીરને જરા પણ પીડા થઈ નહીં. પછી ધનદ પેલી ગાથા ચિંતવતે કુવામાં આજુબાજુ જેવા લાગ્યો. તેવામાં એક ઠેકાણે ગુફા જેવું જોઈને તે કેતુકથી તેની અંદર પેઠે. ત્યાં પગથીયાં જયાં, એટલે તે માગે તે કેટલેક નીચે ઉતર્યો. આગળ જતાં સપાટ માર્ગ આવ્યો. તે માગે આશ્ચર્ય જેતે જેતે તે આગળ ગાલે. માર્ગમાં એક દેવાલય દીઠું. તેની અંદર તે ગયે. દેવળમાં ગરૂડના વાહનવાળી, ચક્રના આયુધને ધારણ કરનારી અને માહામ્યવાળી ચકેશ્વરી દેવી દીઠી. એટલે અત્યંત ભક્તિથી તેને નમસ્કાર કરી મરતક પર બે હાથ જોડી વાણીમાં વિચક્ષણ એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. ધનદ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય–“હે શ્રીકષભસ્વામીની શાસનદેવી! ભયંકર કોને હરનારી! અનેક ભક્ત જનેને સર્વ સંપત્તિ આપનારી! તું જય પામ. હે દેવી! આજે કષ્ટથી પીડાયેલા અને તારું દર્શન થયું છે. અત્યારે તારા ચરણનું જ મને શરણ થાઓ.” આવાં તેનાં ભક્તિનાં વચન સાંભળી દેવી પ્રસન્ન થઈને બોલી કે --“હે વત્સ! આગળ જતાં તારૂં સર્વ શ્રેય થશે, પણ હમણાં તું મારી પાસે કાંઈ માગ.” ત્યારે ધનદ બોલ્યા કે -" દેવી! તમારા દર્શનથીજ મને સર્વ મળ્યું છે, બીજું શું માગું?” આ પ્રમાણે તેણે કહ્યું. એટલે તષ્ટમાન થયેલી દેવીએ તેના હાથમાં મોટા પ્રભાવવાળા પાંચ રને આપ્યાં, અને તેને પ્રભાવ આ પ્રમાણે કહ્યો-“ એક રતન સૌભાગ્યને કરનારૂં છે, બીજું લક્ષ્મીને આપનારું છે, ત્રીજું રેગને હરણ કરનારું છે, ચોથું વિષને હરનારૂં છે, અને પાંચમું કણનું નિવારણ કરનારું છે. " આ પ્રમાણે રત્નનો પ્રભાવ કહીને તથા તે રત્નોને જૂદા જૂદા ઓળખાવીને તે દેવી અદશ્ય થઈ. ધનદ પણ તે રનના ગુણે ચિત્તમાં ધારીને આગળ ચાલ્યા, તેટલામાં તેણે એક કેકાણે વ્રણને રૂઝવનારી સંરેહિણી નામની એષધિ . તે એષધિ પણ તેણે લઈ લીધી. પછી પોતાની જઘાને ફાડી તેમાં પાંચ રને નાંખી ત્રણસંહિણી એષધિએ તે ત્રણ રૂઝવ્યું. ત્યાંથી આગળ જતાં તેણે એક પાતાળનગર જોયું, તેની અંદર તેણે પ્રવેશ કર્યો. તેમાં ભક્ષ્ય જન વિગેરે સામગ્રીયુક્ત ઘરની અને દુકાનની શ્રેણીઓ જોઈ, પરંતુ તેમાં કઈ પણ મનુષ્ય નહોતું. આગળ જતા બારીઓ, કિલ્લો અને દરવાજાઓથી સુશોભિત એક મેટો રાજમહેલ છે. તેમાં તે પેઠે. મહેલને સાતમે માળ ગયે, ત્યારે ત્યાં એક બાળિકાને જોઈ તે વિસ્મય પામ્યું. તેટલામાં તે બાળાએ તેને પૂછયું કે-“હે સત્પરૂષ! તું ક્યાંથી અહીં આવ્યું ? હે ભદ્ર! સાંભળ. અહીં તારા પ્રાણનો સંશય છે, તેથી જે જીવવાની ઈચ્છા હોય તે અહીંથી શીધ્ર અન્ય સ્થાને જતો રહે.” તે સાંભળી ધનદ બેલ્યો-“હે ભદ્રે ! તું ખેદ ન કર. મને તારૂં સર્વ વૃત્તાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રીતિ પિતા કલામાં કે એ શાંતિનાથ ચરિત્ર. કહે, આ નગર શૂન્ય કેમ છે? અને તું કોણ છે ?" આ પ્રમાણે, સાંભળી તેના રૂપ અને ધેયથી વિસ્મય પામી તે બાળા બેલીહે સુંદર! જે તને કેતુક હેય તે આનું કારણ સાંભળ:– આજ ભરતક્ષેત્રમાં શ્રીતિલક નામનું નગર છે. તેમાં મહેંદ્રરાજ નામે રાજા હતો. તે મારા પિતા થાય. એકદા તે રાજા સીમાડાના શત્રુરાજાએથી પરાભવ પામ્યો. તેટલામાં કઈ વ્યંતરે સ્નેહ સહિત તે રાજાને કહ્યું કે –“હે રાજા ! તું મારે પૂર્વ ભવને મિત્ર છે, તેથી તે મને કાંઈ પણ કામ બતાવ, હું તારું શું શ્રેય કરું?” તે સાંભળી રાજા બેલ્યો-હે મિત્ર! મારા શત્રુઓને નાશ કરવામાં તું મને સહાય કર.” વ્યંતર –“તારા શત્રુઓ મારાથી હણું શકાય તેવા નથી, કારણ કે તેઓને મારાથી અધિક બળવાન વ્યંતરે સહાયકારક છે, તે પણ બીજી રીતે હું તને સહાય કરું.” એમ કહી વ્યંતર તે પુરના લોકો અને પરિવાર સહિત મારા પિતાને અહીં લાવ્યું. તે વ્યંતરે આ પાતાળનગર બનાવ્યું. આ નગરને જવા આવવાનો માર્ગ કુવામાં કર્યો. તે કુવાનું રક્ષણ કરવા માટે બહારના ભાગમાં બીજું નગર કર્યું. ત્યાર પછી વહાણવડે સર્વ વસ્તુઓ અહીં આવવા લાગી. આ રીતે સર્વ લેક સુખે રહેવા લાગ્યા. એમ કેટલેક કાળ ગયે, તેવામાં એક રાક્ષસ કુવાના પગથીયાંની શ્રેણીને માગે અહીં આવ્યું. તે દુષ્ટ માંસમાં લુબ્ધ હોવાથી નગરવાસી જનેને ખાવા લાગ્યા. કેટલાક દિવસે તેણે આ નગર મનુષ્ય રહિત કર્યું. ત્યાર પછી તે બહારના નગરના લોકોને પણ ખાવા લાગ્યા. ત્યારે તે લેકે વહાણમાં ચડી અન્ય સ્થાને જતા રહ્યા. આ રીતે તે રાક્ષસે બને નગર શૂન્ય કર્યા છે. હે સાહસિકા તે દુરાત્માએ કેવળ મને જ પરણવા માટે જીવતી રાખી છે. આજથી સાતમા દિવસ ઉપર તેણે મને કહ્યું હતું કે–“હે ભદ્રે ! પ્રચંડ રાક્ષસ છું. મનુષ્યના માંસના લેભથી મેં અહીં આવી સમગ્ર પૂરજનેનો નાશ કર્યો છે, માત્ર અમુક કારણને લીધે જ તને જીવતી રાખી છે. " આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેં તેને પૂછયું કે– શા કારણથી મને જીવતી રાખી છે?” ત્યારે તે કે આજથી સાતમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 'દ્વિતીય પ્રસ્તાવ દિવસે શુભ ગ્રહથી યુક્ત લગ્ન છે, તે દિવસે હું તને પરણી મારી સ્ત્રી કરવાનો છું.” હે ભદ્ર! આજે જ તે સાત દિવસ છે. તે રાક્ષસને આવવાનો સમય પણ થયા છે. માટે જ્યાં સુધી તે આવ્યો નથી, તેટલામાં તું અહીંથી જતો રહે.” તે સાંભળી ધનદ બે કે –હે મુગ્ધ ! તું ભય પામીશ નહીં, તે દુરાત્મા મારા હાથથી જ મરણ પામશે.” ત્યારે તે બાળા બેલી કે–“જે એમ છે તે હું તેના મરણનો સમય તને કહું. ત્યારે તે વિદ્યાનું પૂજન કરવા બેસે ત્યારે તેને તારે મારે. તે સમયે તે બેલ નથી, તેમજ ઉભે પણ થતા નથી. તે વખતે આ મારા પિતાના ખર્કનો તારે ઉપગ કરે. " આ પ્રમાણે તે બન્ને વાર્તા કરતા હતા, તેટલામાં તે રાક્ષસ હાથમાં મનુષ્યનું મૃતક લઈને આવ્યા. ત્યાં ધનદને બેઠેલો જોઈ તે રાક્ષસ હસીને બેલ્યો કે–“ અહા ! આશ્ચર્ય છે કે આજે મારૂં ભક્ષ્ય પોતાની મેળેજ આવ્યું.” આડ પ્રમાણે અવજ્ઞાથી બેલી તે મૃતક નીચે મૂકી તે વિદ્યાને પૂજવા લાગ્યું. તે વખતે ધનદ ખર્ક ખેંચીને બોલ્યા કે –“રે પાપિs! આજે હું તને મારી નાંખું છું.” આ પ્રમાણે કહ્યા છતાં તે રાક્ષસ અવજ્ઞાથી હસવા લાગ્યું, ત્યારે પૂજા કરતાં જ તે રાક્ષસને તેણે ખથી હણીને યમરાજને ઘેર મોકલી દીધો. ત્યારપછી તેજ શe: વેળાએ અને તેનીજ લાવેલી સામગ્રીવડે ધનદ તે તિલકસુંદરી કન્યાને પર. તેણની સાથે કેટલાક દિવસ ભેગ ભેગવત તે ત્યાંજ રહ્યો. ત્યારપછી તે સ્ત્રીને તથા રત્ન, સુવર્ણ અને ઉત્તમ વસ્ત્રો વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓને લઈને તે ધનદ તેજ કુવામાં આવ્યું. પછી ફરીને પાછા જઈ જે કાંઈ મનને ઈચ્છિત વસ્તુઓ હતી તે સર્વ લઈને ભક્તિપૂર્વક ચક્રેશ્વરી દેવીને પ્રણામ કરીને તે કુવાની મેખળામાં આવ્યો, તેટલામાં તે કંપની પાસે કોઈ એક વહાણ આવ્યું. તે વહાણુના લોકો તેજ કુવામાંથી પાણી લેવા આવ્યા. તેઓએ કુવામાં દોરડું નાંખ્યું. તે દોરડાને પકડી ધનદ બે કે –“હે લેકે ! હું કુવામાં પડી ગયો છું, મને બહાર ખેંચી કાઢે. તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શાંતિનાથ ચરિત્ર. તે લોકેએ તે ખબર પિતાના સ્વામી દેવદત્ત સાર્થવાહને આપ્યા.ત્યારે તે પણ કેતુકથી તરતજ ત્યાં આવ્યું. પછી તેણે દેરડાવડે માંચી. બંધાવીને તે કુવામાં મૂકાવી. તેના પર ચડી ધનદ કુવામાંથી બહાર નીકળ્યો. તેને સુંદર આકારવાળે અને વસ્ત્ર તથા આભૂષણથી ભૂષિત જોઈને વિસ્મય પામી સાર્થવાહે પૂછયું કે–“હે ભદ્ર ! તું કોણ છે ? કયાંથી આવ્યો છે? અને આ કુવામાં શી રીતે પડ્યો હતે ?" ત્યારે તે બે કે—“હે સાર્થવાહ ! મારી પ્રિયા પણ આ કુવામાં પડેલી છે, તે પ્રિયાને બહાર કાઢવી છે. તથા હે દેવદત્ત ! મારી રત્ન અલંકારાદિક વસ્તુઓ પણ કુવામાં છે તે સર્વે બહાર કાઢીને પછી મારું સર્વ વૃત્તાંત તમને કહીશ. " તે સાંભળી સાર્થપતિ બે કે–“હે ભદ્ર ! તારી પ્રિયાને તથા તારી વસ્તુઓને બહાર કાઢ.” ત્યારપછી ધનદે તે પ્રમાણે કર્યું. તિલકસુંદરીને જોઈને સાર્થવાહ વિસ્મિત થયા. પછી સાર્થવાહે ધનદત્તને તેનું વૃત્તાંત પૂછ્યું ત્યારે તે પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યા કે— હે સાર્થપતિ! હું ભરતક્ષેત્રનો રહેવાસી છું. જાતે વણિકું છું. ધન ઉપાર્જન કરવા માટે પ્રિયા સહિત વહાણમાં ચડી કટાહદ્વીપ તરફ જતો હતો. દૈવાગે સમુદ્રમાં વહાણુ ભાંગી ગયું. સ્ત્રી સહિત હું અહીં નીકળે. તૃષાતુર થયેલી મારી પ્રિયા જળને શોધ કરતી આ કુવા પાસે આવી અને પાણી જતાં અંદર પડી ગઈ. હું પણ નેહના વશથી તેની પાછળ પડ્યો, પરંતુ ભાગ્યને ગે બંને જણ કવાની મેખળા ઉપર પડ્યા. પાણીમાં પડ્યા નહીં. તે કૂપમાં રહેલી જળદેવીએ પ્રસન્ન થઈ અમને રને અલંકારે વિગેરે આપ્યા તથા તે દેવીએ અમને કહ્યું કે અહીં એક વહાણ આવશે. તેમાં બેસીને તમે સુખેથી તમારે સ્થાને જજે. આ પ્રમાણે હે સાર્થવાહ! મારું વૃત્તાંત છે. હવે તમે પણ તમારી કથા કહે કે જેથી આપણે પ્રીતિ વૃદ્ધિ પામે.” ત્યારે તે દેવદત્ત બે કે –“હે ભદ્ર! હું પણ ભરતક્ષેત્રને વાસી છું, કટાહ દ્વીપે જઈને ત્યાંથી પાછા વળી હું મારા ઘર તરફ જાઉં છું. તું પણ મારી સાથે ચાલ. આપણે સાથે જશું. તારી વસ્તુ તથા પ્રિયાને મારા વહાણમાં મૂકી દે.” તે સાંભળી ધનદે કહ્યું–“ભલે એમ કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ પડે હે સાર્થેશ! હું મારે ઘેર પહોંચી ત્યારે આ રત્નાદિકમાંથી છઠ્ઠો ભાગ તમને આપીશ.” તે સાંભળી સાર્થવાહ બોલ્યા કે-“હે ભાઈ! અસાર ધનથી શું ફળ છે? તમારા જેવાની ભક્તિ કરવી એજ સારભૂત છે. પછી સાર્થવાહે તેની સર્વ વસ્તુ વહાણમાં નંખાવી. વહાણ આગળ ચાલ્યા. માર્ગમાં તે દુષ્ટ ચિત્તવાળા સાર્થવાહનું ચિત્ત સ્ત્રી તથા ધનને જોઈ ચલાયમાન થયું. તેથી ધનદનું અનિષ્ટ કરવાને તે યત્ન કરવા લાગ્યા. એકદા રાત્રીએ ધનદ દેહચિંતા કરવા માટે માંચી ઉપર જઈને બેઠે, તે વખતે સર્વ લેકે સુઈ ગયા હતા, તેથી છાની રીતે ઉભા થઈ સાર્થવાહેતેને માંચીપરથી સમુદ્રમાં નાંખી દીધદર ગયા પછી તે સાર્થવાહે પોકાર કર્યો કે–“હે લકે! મારે પ્રાણપ્રિય મિત્ર ધનદ શરીરચિંતા કરવા માટે મંચકા ઉપર બેસવા ગયે હતું તે હજુ સુધી આવ્યું નહીં, તેથી શું તે સમુદ્રમાં પડી ગયા હશે?” આ પ્રમાણે કહી કૃત્રિમ દુઃખને દેખાવ કરી તેણે પોતાના માણસ પાસે ઘણા વખત સુધી શોધ કરાવી, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. ત્યાર પછી મધુર વચનોવડે તેની પ્રિયાને તે શાંતિ આપવા લાગ્યું. એકતા તે સાર્થવાહે તિલકસુંદરીને કહ્યું કે –“હે ભદ્ર! દૈવયોગે તારે પતિ મરણ પામે છે, તે હવે તું મારી પત્ની થા.”આ વચન સાંભળી ચતુર એવી તેણીએ વિચાર્યું કે–“ખરેખર, મારા અંગમાં લુબ્ધ થયેલા આ ફુટેજ મારા પતિને નાશ કર્યો જણાય છે. આ બળાત્કારથી મારા શીળનો પણ ભંગ કરશે, માટે કાંઈક ઉત્તર આપીને કાળક્ષેપ કરે એગ્ય છે. કાળને વિલંબ થવાથી સર્વ સારૂં થશે કહ્યું છે કે - क्षणेन लभ्यते यामो, यामेन लभ्यते दिनम् / दिनेन लभ्यते कालः, कालः कालो भविष्यति / / 1 / / એક ક્ષણે કરીને પહેર મળે છે, એક પહોરની મુદત મળવાથી દિવસ પ્રાપ્ત થાય છે, એક દિવસે કરીને કાળ (વધારે વખત) પમાય છે અને તે કાળજ પરિણામે દુખના કાળરૂપ થાય છે.” આ પ્રમાણે વિચારી તે સાર્થવાહ પ્રત્યે બેલી કે –“હે - સાર્થપતિ ! તમે તમારા નગરમાં પહોંચશો, ત્યારે ત્યાંના રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિ. અનુજ્ઞા લઈને હું તમારી સ્ત્રી થઈશ.” તે સાંભળી તેણે હર્ષથી તેનું વચન સ્વીકાર્યું અને મનમાં ધાર્યું કે -" નગરમાં જઈ રાજાને ધનવડે સંતોષ પમાડી મારૂં વાંછિત પૂર્ણ કરીશ.” . અહીં ધનદને તે પાપીએ સમુદ્રના જળમાં નાંખ્યું, તે વખતે દેવગે પહેલાં ભાંગેલા કેઈ વહાણનું પાટિયું તેના હાથમાં આવ્યું. તે પાટિયાને મજબૂત રીતે છાતી સાથે આલિંગન કરીને તરંગોથી ઉછળતે ઉછળતો પાંચ દિવસે તે પોતાના નગરની સમીપેજ આવ્યો. તેથી તે ચિત્તમાં હર્ષ પામી ઉંચું મુખ કરી પોતાના નગરને જેવા લાગે, તેટલામાં પાટીયા સહિત તેને એક મેટે મત્સ્ય ગળી ગયે. તે વખતે તે ધનદ નરકની જેવા મત્સ્યના જઠરમાં પડ્યો પડ્યો ચિતવવા લાગ્યો કે–“હે જીવ! આ સર્વ તારા નશીબના દોષથી જ થયું છે, માટે પેલી ગાથાનુંજ તું મનન કર્યા કર.” આ પ્રમાણે વિચાર્યા પછી તેણે આપત્તિનું નિવારણ કરનાર મણિનું મરણ કર્યું. તેના પ્રભાવથી તે મત્સ્ય તરતજ મચ્છીમારેથી પકડાયે. તેને કાંઠે લઈ જઈ તેઓએ તેનું જઠર ચીઠું, એટલે તેની અંદર તે મચ્છીમારોએ આશ્ચર્ય સહિત તે પુરૂષને . તેને બહાર કાઢી પાણીથી ધોઈ સ્વસ્થ કરી નગરના રાજાને તે વૃત્તાંત તેમણે જણાવ્યું. રાજાએ પણ આશ્ચર્ય પામી તેને પિતાની પાસે બોલાવી પૂછ્યું કે—“ હે ભદ્ર! આ અસંભવિત શું બન્યું ? તું કેણ છે ? અને મસ્યના જઠરમાં તું શી રીતે પડ્યો ? તે સર્વ સત્ય કહે, કારણકે આ બાબતમાં મને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું છે.” ત્યારે ધનદ છે કે –“હે સ્વામિન ! હું જાતે વણિક છું. વહાણ ભાગી જવાથી , પાટિયાને આધારે કીનારા સુધી આવ્યો. પછી જેટલામાં કાંઠા પાસે આવી નગરને જેતો હતો તેટલામાં મને મત્સ્ય ગળી ગયો. તે મસ્ય ધીરેએ પકડી તેનું ઉદર વીદાયું, તેમાં મને જે વિસ્મય પામીને તેઓ મને આપની પાસે લાવ્યા. હે રાજન ! આ પ્રમાણે મારી કથા જાણવી.” ત્યાર પછી રાજાએ તેને સેનાના પાણુથી હુવરાવી શુદ્ધ કરીને સુંદર આકારવાળો હોવાથી પોતાની પાસે રાખે અને તેનું મસ્યોદર એવું યથાર્થ નામ સ્થાપન કર્યું. તેની પ્રાર્થનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. રાજાએ તેને સ્થગીધરની જગ્યા આપી. તેણે પોતાનું મૂળ વૃત્તાંત જણાવ્યા વિના જ કેટલાક દિવસે નિર્ગમન કર્યા. એકદા તે ધનદનો દ્રોહ કરનાર સુદત્ત નામને સાર્થવાહ પવનથી પ્રેરાયેલા વહાણે લઈને ત્યાંજ આવ્યું. તે સુદત્ત ભેટશું ગ્રહણ કરી પ્રતિહારદ્વારા જણાવવા પૂર્વક રાજાની સમીપે આવી પ્રણામ કરીને બેઠે. રાજાએ મધુર વચને કરીને તે વણિક સાથે વાત કરી અને તેના કુશળ સમાચાર પૂછયા. પછી રાજાએ સ્થગીધરની પાસે તે સાર્થવાહને તાંબુલ અપાવ્યું. તે આપતાં ધનદે સાર્થવાહને ઓળખે. સુદત્ત પણ ધનદને જોઈ આશ્ચર્ય પામ્યું. તેણે મનમાં વિચાર્યું કે–પહેલાં મેં સુવર્ણની ઈટે તથા રત્નાદિક લઈને જેને શૂન્ય દ્વીપમાં કુવામાં નાંખી દીધું હતું, તેના જેવોજ આ દેખાય છે. તે અહીં શી રીતે આવ્યું હશે?” આ પ્રમાણે વિસ્મય પામી રાજાને પ્રણામ કરી જ્યારે તે ઉઠ્યો ત્યારે રાજાએ પ્રસન્ન થઈ તેનું અર્થે દાણ માફ કર્યું. તે વખતે " આપની મોટી કૃપા” એમ કહી તે સુદત્ત પોતાને સ્થાને ગયે. સુદત્ત સાથે વાહે તે નગરના રહેવાસી કે પુરૂષને પૂછ્યું કે “હે ભદ્ર! જે આ રાજાનો સ્થગીધર છે, તે શું વંશપરંપરાના અનુક્રમે આવે છે કે અન્યથા રીતે છે?” ત્યારે તે પુરૂષ તેને તેનું યથાર્થ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સુદત્તના મનમાં પિતાની ઓળખાણને નિશ્ચય થયે. આ અવસરે રાજાને માનીતે ગીતરતિ નામને ચંડાળ ગાયક (ગ) તે સાર્થવાહની સમીપે આવ્યું અને પિતાના પરિવાર સહિત તે ગાયન કરવા લાગ્યું. તેની ગીતકળાથી સાર્થવાહ ખુશી થયે, તેથી તેને પ્રીતિદાન આપીને સંતુષ્ટ કર્યા પછી સાર્થવાહે તેને એકાંતમાં બોલાવીને કહ્યું કે –“હે ગાયક ! જે તું મારું એક કાર્ય કરે તો તને પુષ્કળ ધન આપું.” તે બેલ્ય–“હે સાર્થ પતિ ! જે કાંઈ કાર્ય હાય તે મને કહો. હું સર્વ કામ કરી શકીશ. જે રાજાજ મારે આધીન છે, તે પછી મારે શું દુષ્કર છે?” ત્યારે સાર્થવાહે તેને કહ્યું કે –“તારે એકાંતમાં રાજાને એવું કહેવું કે આ મત્સ્યોદર મારો ભાઈ છે. તે સંભળી તેણે તે કાર્ય અંગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કાર કર્યું, ત્યારે સાર્થવાહે પ્રસન્ન થઈ તે ચંડાળને સેનાની ઇંટેના ચાર જેટા આપ્યા. તે લઈ તે ચંડાળ ગાયક સભામાં બેઠેલા રાજા. પાસે આવી ગાયન કરવા લાગ્યું. તેના ગાયનથી ખુશી થઈ રાજાએ સ્થગીધરને કહ્યું કે “હે સ્થગીધર ! આ ઉત્તમ ગાયકને તું તાંબુલ. આપ.” આ પ્રમાણે રાજાના હુકમથી તે ધનદ જેટલામાં તાંબુલ આપવા તેની પાસે ગયે, તેટલામાં તે ગીતરતિ નામને મલિન ગાયક તે ધનદને કંઠે વળગી “હે ભાઈ ! તને મેં ચિરકાળે જે” એમ ઓલી અત્યંત રોવા લાગ્યું. તે જોઈ રાજાએ તેને પૂછ્યું કે -" હે મસ્યોદર ! આ ગાયક શું કહે છે?” ત્યારે કાંઈક ઉપાયને વિચારી ધનદ બોલ્યા કે –“હે રાજન ! આ સર્વ સત્યજ છે.” રાજાએ પૂછ્યું કે -" શી રીતે સત્ય ?" ત્યારે ધનદ પોતાની મતિ૯૯૫નાથી બાલ્યા કે –“હે રાજન ! પહેલાં આ નગરમાં અમારે પિતા ચંડાળ ગીતક્રિયામાં નિપુણ અને સ્વામીનું કૃપાપાત્ર હતો. તેને બે પ્રિયાએ હતી. તેનાથી અમે બે પુત્રો થયા. મારી માતા કાંઈક અનિષ્ટ હતી તેથી મારા પિતાને હું પણ અનિષ્ટ હતે. આની મા અતિ વહાલી હતી, તેથી આ મારા પિતાને અત્યંત પ્રિય હતે. મારા પિતાએ લાંબા કાળને વિચાર કરી મારી જંઘામાં પાંચ રત્ન નાંખ્યાં અને તેને પ્રહાર રૂઝવી દીધો. પછી મારા પિતાએ મને કહ્યું કે “હે વત્સ! વિષમ સમય આવે ત્યારે આ કાઢીને તું ખાજે.એમ કહી મને પ્રસન્ન કર્યો. પછી આ વિશેષ પ્રિય હોવાથી આના આખા શરીરમાં રને નાંખ્યા.” આ પ્રમાણે કહી ધનદે વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે પોતાની જંઘા વિદારી પતે નાંખેલાં પાંચ રને કાઢી રાજાને દેખાડ્યા. ઘણું મૂલ્યવાળા રને જોઈ રાજા ચમત્કાર પાપે. પછી રાજાએ પોતાની સીપાઈઓને કહ્યું કે– આ ગીતરતિનું આખું શરીર વિદારી તેમાંથી રત્નો કાઢીને પ્રગટ કરે.” તે સાંભળી ભય પામી ગીતરતિ બે કે -" સ્વામિન ! આ મારા ભાઈ નથી અને હું એને ઓળખતે પણ નથી, અને મારા શરીરમાં રત્ન પણું નથી.” આ પ્રમાણે તે બેલતો હતો તેવામાં રાજાના સેવકે તેનું શરીર વિચારવા તૈયાર થઈ ગયા, ત્યારે તે બોલ્યા કે— P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. * પ૭ “મેં આ સર્વ ખોટું કહ્યું છે. સુદત્ત સાર્થવાહે મને સેનાની ઈટે આપી આવું પાપ કર્મ મારી પાસે કરાવ્યું છે. હે દેવ! મારી વાણું ઉપર આપને વિશ્વાસ ન આવતો હોય તે મારે ઘેરથી તે ઈંટ મંગાવી ખાત્રી કરે.” તે સાંભળી રાજાએ મત્સ્યોદરના મુખ સામું જોયું ત્યારે તે બે કે –“હે પ્રભુ! એ પણ સત્ય છે.” ફરી રાજાએ પૂછયું– હે સ્થગીધર ! સત્ય વાત કહે.” મત્સ્યોદર બે -“હે નરેશ્વર ! તે વણિકના વહાણમાં મારા સવા આઠસો સુવર્ણની ઈટના જોટાઓ છે અને પંદર હજાર નિર્મળ રત્નો છે. વળી તે સુવર્ણમય ઈટેના સંપુટ મારા નામના ચિન્હવાળા છે.” એમ કહી તેણે રાજાની પાસે પિતાનું નામ વિગેરે કેટલુંક વૃત્તાંત કહ્યું. તે સાંભળી રાજાએ તે ચંડાળને ઘેરથી સુવર્ણના ચારે સંપુટ મંગાવ્યા. પછી તે સંપુટે જૂદા પાડ્યા છે તેની અંદર ધનદનું નામ જોયું. તરતજ રાજાએ ક્રોધથી તે ચંડાળ અને વણિકનો વધ કરવાનો હુકમ કર્યો. તે વખતે કૃપાળુ મત્સ્યદરે તે બંનેને છોડાવ્યા. પછી રાજાએ સુવર્ણના જળથી તેને નવરાવી ફરીને પવિત્ર કર્યો અને તે વણિક, તથા ચંડાળ પાસેથી ધનદનું જે વિત્ત હતું તે સર્વ લઈ તે બનેને યોગ્ય શિક્ષા કરી ધનદને લક્ષ્મીવડે ધનદ (કુબેર) સમાન બનાવ્યું. * એકદા રાજાએ એકાંતમાં ધનદને પૂછયું કે–“હે મત્સ્યદર! તારું સર્વ વૃત્તાંત સાચેસાચું કહે.” ત્યારે તેણે પોતાનું સર્વ વૃત્તાંત રાજા પાસે કહ્યું—“ હું આજ ગામના રહીશ રત્નસાર શ્રેષ્ઠીનો પુત્ર છું. મેં એક હજાર સેનામહોર આપીને એક ગાથા લીધી હતી, તે કારણથી મારા પિતાએ મને કાઢી મૂક્યો તેથી હું દેશાંતરમાં ગયે હતો.” ઇત્યાદિક સમગ્ર વાત કહીને ફરીથી તેણે રાજાને કહ્યું કે - “હે સ્વામી! હજુ મને કેઈની પાસે આપે પ્રસિદ્ધ કર નહીં. કારણકે મારી સ્ત્રી અને ધનનું હરણ કરનાર દેવદત્ત સાર્થવાહ પણ કદાચ અહીં આવે તે મારું કાર્ય સિદ્ધ થાય.” એમ કહી રાજાની પ્રસન્નતા મેળવી ધનદ આનંદથી રાજા પાસે રહ્યો. એકદા ભાગ્યમે તે દેવદત્ત સાર્થવાહ પણ ત્યાં આવ્યો. તે : પણ ભેટશું લઈ તિલકસુંદરી સહિત રાજસભામાં રાજા પાસે આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી શાંતિનાથ ચરિત્ર. રાજાએ પણ તેને ઓળખી સન્માનાદિક કર્યું. માદર પણ તે સાથપતિને તથા પોતાની ભાર્યાને ઓળખી તેમને અભિપ્રાય જાણવાની ઈચ્છાથી ગુપ્ત રીતે સંતાઈને રહ્યો. તે વખતે રાજાએ સંધ્રમથી સાર્થવાહને પૂછયું કે–“હે ભદ્ર! તું કયાંથી આવે છે ? અને આ બાલિકા કોણ છે?” તે બે —“હે રાજન ! હું કટાહ દ્વીપથી આવું છું. આ બાળા સમુદ્ર મધ્યે એક દ્વીપમાંથી મને એકલી પ્રાપ્ત થઈ છે. તેને મેં શ્રેષ્ઠ વસ્ત્ર આહાર તાંબુલ અને અલંકાર વિગેરેથી સત્કાર કર્યો છે, પરંતુ જો : આપની સંમતિ થાય છે તે મારી પત્ની થાય તેમ છે. " તે સાંભળી રાજાએ તે બાળાને પૂછ્યું “હે બાળા ! તને આ વર પસંદ છે? કે આ તારા પર બળાત્કાર કરવા ઈચછે છે?” ત્યારે તે બોલી— “આ પાપિકનું નામ પણ કણ ગ્રહણ કરે? કેમકે તેણે ગુણરૂપી રત્નના નિધિ સમાન મારા પતિને સમુદ્રમાં નાંખી દીધો છે. આ દુરાત્માએ વિષયને માટે મારી પ્રાર્થના કરી, પરંતુ મેં શીયળનું રક્ષણ કરવા માટે આ જવાબ આપે હતા કે રાજાના હુકમથી હું તારી પ્રિયા થઈશ. આ પ્રપંચથી મેં આટલા કાળ સુધી શિયળનું રક્ષણ કર્યું છે, હવે હું પતિ વિયેગે અગ્નિમાં પ્રવેશ કરીશ.” તે સાંભળી રાજા બે કે –“હે ભદ્રે ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, હું તને તારા પરણેલા પતિ સાથે મેળવી આપીશ” તે બોલી—“હું રાજા! આપને મારી હાંસી કરવી ચગ્ય નથી, મારા પતિને સાર્થવાહ સમુદ્રમાં નાંખી દીધા છે, તે ક્યાંથી મળી શકે ? " ત્યારપછી રાજાએ તાબુલ આપવા માટે ધનદને બેલાવીને પેલી સ્ત્રીને કહ્યું કે–“હે સુંદરી! તું તારી દષ્ટિથી તારા ભર્તારને જોઈ લે.” તે સાંભળી તિલકસુંદરી ધનદને જોઈને તેનું આવવું અસંભવિત ધારી.મનમાં આશ્ચર્ય પામી. એટલે ધનદ બેન્ચે કે–“હે સ્વામી! આનો પતિ તે છે કે જે કોઈપણ ઠેકાણેથી શૂન્ય રાજમહેલમાં આવ્યું, આ બાળાએજ રાક્ષસને વિનાશ કરવાને માટે જે પુરૂષને ખર્જી આપ્યું, તેવડે જેણે રાક્ષસને માર્યો, અને ત્યારપછી સનેહવાળી આ બાળાને જે પરો . " આ પ્રમાણે મૂળથી સર્વ વૃત્તાંત ધનદે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. 50 કહ્યું, ત્યારે તે હર્ષિત થઈ. ત્યારપછી રાજાની આજ્ઞાથી તે મદરની પ્રિયા થઈને રહી. પછી રાજાએ સાર્થવાહને મારવાનો હુકમ કર્યો, પરંતુ દયાળુપણાને લીધે ધનદે તેને મુકાવ્યું. પછી સર્વ અલંકારાદિક મનહર વસ્તુઓ કે જે તે સાર્થવાહ લાવ્યા હતા તે સર્વ તેણે રાજાને દેખાડી. રાજાએ તે સર્વ ધનદને અપાવી. ' - ત્યારપછી કેટલાક દિવસે ધનદ રાજાની આજ્ઞા લઈને ઘણા પરિવાર સહિત પિતાના પિતાને ઘેર ગયે. તે વખતે રત્નસાર છીએ રાજમાન્ય એવા તેને પિતાના ઘેર આવેલ જોઈ આસન વિગેરેથી સ્વાગત ક્રિયા કરી. પછી કહ્યું કે–“હું ધન્ય છું તથા મારું ઘર પણ ધન્ય છે કે જેથી રાજાના માનીતા તમે મારે ઘેર પધાર્યા. મારે લાયક જે કાંઈ કાર્ય હોય તે કહેા. મારા ઘરમાં જે કાંઈ છે તે સર્વ તમારૂંજ છે.” તે સાંભળી ધનદે કહ્યું—“હે તાત! તમે જે બેલ્યા તે સર્વ સત્યજ છે; પરંતુ હું તમને જે પૂછું તેને તમેં જવાબ આપો. હે શ્રેષ્ઠી ! તમારે ધનદ નામને પુત્ર હતો તે હમણાં ક્યાં ગયે છે તેની તમને ખબર છે? તે કઈ પણ ઠેકાણે છે કે નહીં ?" તે સાંભળી છીએ તેને પોતાના પુત્ર જે જે વિચાર કરી પુત્રને વૃત્તાંત તેને નિવેદન કર્યો કે-“એકદા તે પુત્રે હજાર સેનામહારવડે એક ગાથા લીધી, ત્યારે મેં રેષથી તેને કાંઈક કઠોર વચન કહ્યું. તેથી તે દુઃખ પામી અભિમાનને લીધે મારા ઘરમાંથી નીકળીને કેઈપણ ઠેકાણે ચાલે ગયો છે. તેના ગયા પછી તેની કાંઈ પણ ખબર મને મળી નથી. પરંતુ હું એમ ધારું છું કે આકૃતિ અને વચનથી તમેજ તે છે, પરંતુ તમે તમારા આત્માને ગુપ્ત રાખે છે તેથી મને સંશય થાય છે. કેમકે પૃથ્વી પર સરખી આકૃતિવાળા ઘણા મનુષ્ય હોઈ શકે છે. એટલે હું ધારું છું કે તમે મારા પુત્ર જેવા કે બીજા હશે. " આ પ્રમાણે શેઠ બોલ્યા ત્યારે ધનદે કહ્યું “હે પિતાજી ! તે જ હું તમારે પુત્ર છું.” તે સાંભળી શ્રેષ્ઠીએ તેના જમણા પગમાં ચિન્હ જોઈ તેને બરાબર ઓળખે. ધનદ પણ વિનયથી પિતાના ચરણને નખે. શ્રેષ્ઠી અત્યંત પ્રેમના વશથી તેને ગાઢ આલિંગન કરી હર્ષનાં અશ્રવડે નેત્રને પૂર્ણ કરી ગદગદ કંઠે બેલ્યો કે–“ હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . પુત્ર! અહીં નગરમાં આવ્યા છતાં પણ તે તારો આત્મા પ્રગટ કર્યો નહીં, તો શું ઘણા દિવસે થયા છતાં પણ તને માબાપને મળવાની ઉત્કંઠા ન થઈ? હે પુત્ર! આટલે કાળ તું કયાં રહ્યો હતે? અને પરદેશમાં જઈ તે શું શું સુખ દુઃખ અનુભવ્યાં ?" આ પ્રમાણે પિતાના પૂછવાથી ધનદનાં નેત્રામાં અશ્રુ ભરાઈ આવ્યાં. તેણે સંક્ષેપથી પિતાને સર્વ વૃત્તાંત માતા પિતાને કહ્યો, અને માતા પિતા પાસે ક્ષમા માગી. ત્યારપછી તેને ફરીથી પિતાને કહ્યું કે “હે પિતા ! મને રાજા પાસેથી છુટા કરાવે જેથી હું તમારી વધુ સહિત ઘેર આવું. " તે સાંભળી રત્નસાર શ્રેષ્ઠીએ હર્ષ પામી. રાજસભામાં જઈ પુત્ર સહિત રાજાને ભેજનનું આમંત્રણ કર્યું. ધનદ પ્રિયા સહિત હાથી ઉપર આરૂઢ થઈ રાજાની સાથે મોટા ઉત્સવપૂર્વક પોતાને ઘેર આવ્યું. તે વખતે શ્રેષ્ઠીએ દેશાંતર ગયેલા પુત્રના આવવાથી અને રાજા પિતાને ઘેર ભેજનને માટે પધારવાથી અત્યંત હર્ષ પામી મેટો ઉત્સવ કર્યો. રાજાએ આનંદથી ત્યાં ભેજન કર્યું. એ અવસરે રાજાને પુત્ર રાજાના ઉલ્લંગમાં બેઠે બેઠે રમતો હતો, તેટલામાં કોઈક માળીએ આવીને પોતાની છાબડી માંથી ઉત્તમ પુષ્પો લઈ રાજાને ભેટ કર્યા. રાજાના ઉસંગમાં બેઠેલા કુમારે તે પુષ્પ પોતાના હાથમાં લઈ સુથા. તેટલામાં પુષ્પની અંદર રહેલો સૂક્ષમ શરીરવાળો રાજસ તેની નાસિકા ઉપર ડ, તેથી તે અત્યંત રેવા લાગ્યો અને બોલ્યા કે—“ મને કાંઈક કરડ્યું છે.” તે સાંભળી રાજાએ તે પુષેિ છુટાં કરી જોયું તે તેની અંદર એળની જે રાજસર્ષ દીઠે. તે જોઈ અત્યંત દુ:ખી થયેલો રાજા બે કે -" અરે ! ગારૂડીને બોલાવે.” તત્કાળ ગારૂડીક આવ્યા. તેઓએ ડંખ વિગેરે જોઈને કહ્યું કે–“આ રાજસ" સર્વે સર્પોમાં શિરોમણિ છે. આનું વિષ અતિ વિષમ છે. આ સર્પ જેને કરડ્યો હોય તેને માટે મંત્રાદિક સર્વ ઉપાયે નિષ્ફળ થાય છે.” તે સાંભળી રાજા ચિંતાયુક્ત થયે, તેટલામાં પુત્ર પણ વિષ વ્યાપવાથી ચેતના રહિત થશે. તે વખતે ધનદે ચકેશ્વરી દેવીએ આપેલા મણિનું જળ છાંટીને તેના પ્રભાવથી રાજપુત્રને તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. વિષ રહિત કર્યો, તેથી રાજા અત્યંત હર્ષ પામ્યો. ત્યારપછી રાજા ધનદને સત્કાર કરી પોતાના મહેલમાં આવ્યા અને પુત્ર જન્મની વધામણીનો ઉત્સવ કર્યો, તથા દીનાદિકને ઘણું દાન આપ્યું. ત્યારપછી રાજપુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી વન વયને પ્રાપ્ત થયે. એકદા તેહાથી ઉપર ચડીને રાજવાટિકામાં જતું હતું. માર્ગમાં નગરની શોભા જોતાં તે કુમારે સૂરરાજની પુત્રી શ્રીષેણુ નામની કન્યાને જોઈ એટલે તરતજ તે કામદેવથી વ્યાકુળ થઈ ગયું. પણ તે કન્યા રાજકુમારને જોઈને કોઈપણ પ્રીતિવાળી થઈ નહીં. કામવરથી પીડાયેલે કુમાર ઘેર આવે, પરંતુ તેની પીડા શાંત થઈ નહીં.કુમારના મંત્રીઓએ કુમારને અભિપ્રાય રાજાને જણાવ્યું. રાજાએ કોઈ બુદ્ધિ માન મંત્રીને સૂરરાજ પાસે કુમારને માટે શ્રીષેણાની યાચના કરવા મોકલ્યા. સૂરરાજ મંત્રીના મુખથી તેવી માગણી સાંભળી ઘણું હર્ષ પૂર્વક તે મંત્રીનું નૈરવ કરવા લાગ્યું. તેટલામાં તે કન્યા બેલી કે— “જે તમે મને તે કુમારને આપશે તે હું નિશ્ચ આત્મહત્યા કરીશ.” આવું કન્યાનું વચન સાંભળી સૂરરાજ અત્યંત ખેદ પામ્યું. તેણે મંત્રીને કહ્યું કે–“ હાલ તે તમે જાઓ, હું મારી પુત્રીને સમજાવીને પછી કહેવરાવીશ. " મંત્રીએ રાજા પાસે આવી તે સર્વ વૃત્તાંત રાજાની પાસે કહ્યો. મંત્રીના ગયા પછી સૂરરાજે, ઘણ રીતે તે કન્યાને સમજાવી, પરંતુ તેણીએ તે વરને ઈછોજ , નહીં, ત્યારે તે વૃત્તાંત સૂરરાજે રાજાને નિવેદન કર્યો. રાજાએ તે વાત (પુત્રને જણાવી. તે સાંભળી નિરાશ થયેલા રાજપુત્ર અત્યંત દુ:ખી થ. આ અવસરે ધનદ રાજાની પાસે આવ્યા અને તેણે પૂછયું કે “હે સ્વામી ! આજ આપ ચિંતાતુર કેમ છો ?" ત્યારે રાજાએ તેને પુત્રની હકીકત કહી બતાવી. તે સાંભળી ધનદ બે –“હે રાજન ! આ બાબતમાં ખેદ કરશે નહીં. હું રાજકુમારનું વાંચ્છિત સિદ્ધ કરી આપીશ.” આ પ્રમાણે કહી ઘેર જઈને ચકકેશ્વરી દેવીએ આપેલાં રત્નેમાંથી એક રત્ન લાવી તેણે રાજપુત્રને આપ્યું. પછી તે રાજપુત્રે ધનદના કહેવા પ્રમાણે વિધિપૂર્વક તે રત્નની આરાધના કરી, એટલે તે મણિને અધિષ્ઠાયક તુષ્ટમાન થયો. તેના પ્રભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. સૂરરાજની પુત્રી રાજપુત્ર ઉપર પ્રીતિવાળી થઈ. તેણુએ પોતાને વિચાર પિતાની સખીને જણાવ્યું. સખીએ તેણીના પિતાને કહ્યું. તેણે રાજાને કહેવરાવ્યું અને રાજાએ કુમારને કહ્યું, ત્યારે તે કુમાર બહુજ પ્રસન્ન થયા. પછી રાજાએ જોશીને બોલાવી વિવાહનો શુભ દિવસ પૂછયો. તેણે બીજે દિવસે જ શુભ મુહુર્ત છે એમ કહ્યું એટલે દોષ રહિત અને શુભ ગ્રહની દષ્ટિવાળા તે શુભ લગ્ન તે બન્નેને વિવાહ થયે. ત્યારપછી તે કુમાર તેણીની સાથે પ્રીતિપૂર્વક વિષયસુખ ભેગવવા લાગ્યા. એકદા રાજાના મસ્તકમાં શૂળની અત્યંત વ્યથા ઉત્પન્ન થઈ. 6 તે વખતે ધનદે દેવીના આપેલા રોગાપહારક મણિના પ્રભાવથી તે પીડા સમાવી દીધી. તે વખતે રાજાએ વિચાર્યું કે -" અહો ! આ ધનદ જે ગુણરત્નને સાગર બીજે કોઈ જણાતું નથી. ભાગ્યના . 5 ગથીજ આ મારા મિત્ર થયે છે.” આ પ્રમાણે વિચારી રાજ તેને પુત્રથી પણ વધારે માનવા લાગ્યું. એકદા તે નગરના ઉદ્યાનમાં શીલંધર નામના સૂરિ પિતાના પાદન્યાસ વડે પૃથ્વીને પવિત્ર કરતા પરિવાર સહિત પધાર્યા. તેમને વંદન કરવા માટે સર્વ પુરજનો ભક્તિથી ઉદ્યાનમાં ગયા. તે વખતે ધનદ પણ રથમાં બેસી ગુરૂ પાસે ગયે. ગુરૂને વંદના કરી ધનદ વિગેરે સર્વે જ યોગ્ય સ્થાને બેઠા. ત્યારે ગુરૂએ ધર્મદેશના આપી કે“આ સંસારમાં જીવને ધર્મ વિના સુખની પ્રાપ્તિ થતી નથી, તેથી તે ભવ્ય પ્રાણીઓ! તમે ધર્મના આરાધનમાં જ પ્રયત્ન કરો. જે પુરૂષ ધર્મ કરતી વખતે વચ્ચે વચ્ચે મનવડે કરીને પણ આંતરું પાડે છે તે પુરૂષ મહેણુકની જેમ દુઃખમિશ્રિત સુખને પામે છે. " તે સાંભળી ધનદે સૂરિને પૂછયું કે–“હે ભગવન ! તે મહણાક કોણ હતા કે જેણે ધર્મ કરતાં વચ્ચે વચ્ચે અંતર પાડયું? અને શી રીતે તેણે ધર્મને કલંકિત કર્યો? કૃપા કરીને તેનું વૃત્તાંત કહો.” ત્યારે ગુરૂ બેલ્યા “આજ ભરતક્ષેત્રમાં રત્નપુર નામનું નગર છે. તેમાં શુભદત્ત નામને ધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુંધરા નામની ભાર્યા હતી. તેમને મહામુક નામનો પુત્ર થયો હતો. તે પુત્રને સમશ્રી નામની પ્રિયા હતી. એકદા તે મહણક રથમાં બેસી ઉદ્યાનમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. ઉજાણી કરવા ગયે. ઉદ્યાનમાં તેણે મોટે વિશાળ મંડપ બંધાવ્યો હતો. તે મંડપમાં મિત્રો સહિત બેસીને તે મનહર ખાદ્ય, જ્ય, લેહ્ય અને પેય એવા ચાર પ્રકારનો આહાર ઈચ્છા પ્રમાણે કરવા લાગ્યા. જમ્યા પછી પંચ સુગંધીવાળા ઉત્તમ તાંબુલનું ભક્ષણ કરી, ક્ષણવાર નાટકનું કૌતુક જોઈ, ફળની સમૃદ્ધિથી મને હર અને ઘણું વૃક્ષેથી સુશોભિત ઉદ્યાનને જોવા લાગ્યું. તેટલામાં તેણે એક મુનિને જોયા. તેને જોઈ મિત્રોની પ્રેરણાથી તે મુનિ પાસે ગયે. તેમને વંદના કરી. તે મુનિએ પણ ધ્યાન મૂકી તેને ધર્મલાભરૂપ આશીર્વાદ આપેત્યારપછી તેમની ધર્મદેશના સાંભળીને તે પ્રતિબંધ પામ્યા, અને તેજ મુનિની પાસે તેણે સમકિત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ફરીથી મુનિને વાંદી તે પોતાને ઘેર ગયો. પિતાના દ્રવ્યથી તેણે એક મોટું જિનમંદિર કરાવ્યું. ત્યારપછી તેણે મનમાં વિચાર્યું કે મેં ધર્મરસના અધિકપણાથી આટલો બધો ધનને વ્યય કેમ કર્યો? મેં ફેકટજ ધનનો વ્યય કરી નાખ્યો.” આ પ્રમાણે વિચારી કેટલાક દિવસે તે ઉત્સાહ રહિત રહ્ય. પછી પાછીલેકોના આગ્રહથી તેણે જિન પ્રતિમા કરાવી. તે પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. જીવહિંસાને નિવારી યથાગ્ય દાન દીધું. ફરીથી પાછું તેણે વિચાર્યું કે-“અહો ! મેં ધર્મકાર્યમાં ઘણું દ્રવ્યને વ્યય કરી નાંખ્યા. ઉપાર્જન કરેલા ધનમાંથી ચોથો ભાગ જ ધર્મમાં વાપરવો જોઈએ, અધિક વાપરવા ન જોઈએ. આનું ફળ મને કાંઈ થશે કે નહીં, તેનો પણ સંશય છે. શાસ્ત્રમાં તે એવું સંભળાય છે કે અલ્પ વ્યયનું પણ ઘણું મોટું ફળ મળે છે. " આ પ્રમાણે સંશયવાળે થયે હતો છતાં તે દેવપૂજદિક કાર્ય પણ કરતો હતો. એકદા તેને ઘેર બે સાધુ આવ્યા. તેમને તેણે જાતે ઉભા થઈને શુભ આહાર વહોરાવ્યું. તે મુનિ ગયા પછી તેણે વિચાર્યું કે–“મને ધન્ય છે કે જેથી મેં મારા હાથથીજ તપસ્વીઓને મધુર આહાર વહોરાવ્યો.” એકદા રાત્રિને છેડે નિદ્રામાંથી જાગી તેણે વિચાર્યું કે–“જેનું કાંઈ પણ પ્રત્યક્ષ ફળ દેખાતું ન હોય તેવું પુણ્ય કરવાથી શું ?" વળી એકદા મળે કરીને મલિન કાયાવાળા બે તપસ્વી : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી રતિનાય ચરિત્ર. મુનિને જોઇ તેણે વિચાર્યું કે—“અહો! આ મલિન શરીરવાળા મુનિને ધિક્કાર છે, જે કદાચ આ જૈનમુનિઓએ નિર્મળ વેષ કર્યો હોત તે જૈનધર્મને શું દૂષણ લાગત ?" આ પ્રમાણે વિચારી તેણે ફરીથી ચિંતવ્યું કે - “અરે! દુષ્ટ વિચાર કર્યો, મુનિઓ તે આવા જ હોય. તેમના સંયમનું જ નિર્મળપણું જોવાનું છે, શરીરનું જોવાનું નથી. " આ પ્રમાણે તેણે શુભ ભાવથી શુભ કર્મ ઉપાર્જન કર્યું, અને આંતરે આંતરે અશુભ ભાવથી અશુભ કર્મ પણ ઉપાર્જન કર્યું. પછી અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી તે ભવનપતિ દેવ થયો. ત્યાંથી ચવી તું ધનદ નામે એક પુત્ર થયે છે. પૂર્વભવે તે ધર્મ કરી કરીને આંતરે આંતરે તેને દૂષિત કર્યો, તેથી કરીને આ ભવે તને દુઃખમિશ્રિત સુખ પ્રાપ્ત થયું છે.” . ' આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી ધનદ મૂછ પામી પૃથ્વી પર પડ્યો, અને જાતિસ્મરણ ઉપજવાથી પિતાને પૂર્વભવ તેણે છે. તે જોઈને તેણે ગુરૂને કહ્યું કે હે પ્રભુ! તમે જે કહ્યું તે સર્વ સત્ય જ છે. હવે હું બંધુઓની આજ્ઞા લઈને આપની પાસેજ વ્રત ગ્રહણ કરીશ.” એમ કહી ઘેર જઈને તેણે પોતાના માતા પિતાને વિજ્ઞપ્તિ કરી કે–“હે પિતા ! હે માતા ! તમે મને દીક્ષા લેવાની રજા આપો.” તે સાંભળી તેમણે તેને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ તે પિતાના વિચારથી વિરામ પામ્યું નહીં. ત્યારે તેઓ બોલ્યા કે—“હે વત્સ ! જે તું દીક્ષા લઈશ તો અમે પણ તારી સાથે જ દીક્ષા ગ્રહણ કરશું.” આ પ્રમાણે તેમનું . વચન સાંભળી ધનદે રાજાની પાસે જઈ પોતાનો અભિપ્રાય જણાવ્યો. ત્યારે રાજા પણ બે કે–“ હું પણ તારી સાથે વ્રત લઈશ.” તે સાંભળી ધનદ બે “હે નાથ ! ગૃહસ્થપણામાં તમે અમારા સ્વામી હતા, તે જે યતિપણામાં પણ સ્વામી થાઓ તે બીજું શું જોઈએ ? ". ત્યારપછી રાજાએ કનકપ્રભ નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસાડ્યો, અને ધનદના પુત્ર ધનવાહને શ્રેણી પદે સ્થાપન કર્યો. પછી ધનદે રાજા, માતા પિતા અને ભાર્યા સહિત ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. ત્યાર પછી તે સર્વે તપ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. કરી શુદ્ધ વ્રતનું પાલન કરી શુભ ધ્યાનવડે મરણ પામી " દેવલેકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરીને તે સર્વે મેક્ષપદને પામશે. - ઈતિ મત્સ્યોદર કુમાર કથા. ચારણમુનિ બોલ્યા કે –“હે વિદ્યાધરેંદ્ર અમિતતેજ ! આ પ્રમાણે ધનદની કથા સાંભળી તમારે નિરંતર નિષ્કલંક ધર્મજ કર રોગ્ય છે.” આ પ્રમાણે ઉપદેશ સાંભળીને અમિતતેજ રાજાએ ગુરૂની આજ્ઞા મસ્તક પર ચડાવી અને બને મુનિના ચરણને નમસ્કાર કર્યા. પછી તે ચારણશ્રમણ મુનિઓ આકાશમાં ઉડી અન્યત્ર ગયા. શ્રીવિજય અને અમિતતેજ રાજા ધર્મકર્મમાં તત્પર થઈ કાળને નિર્ગમન કરવા લાગ્યા. પુણ્યવાન આત્માવાળા અને રાજાઓ દર વરસ ત્રણ યાત્રાઓ કરતા હતા. તેમાં બે યાત્રાઓ શાશ્વત તીર્થની અને એક યાત્રા અશાશ્વત તીર્થની કરતા હતા. એક ચૈત્ર માસમાં અને બીજી આવિન માસમાં એમ બે અષ્ટાબ્લિકા શાશ્વતી છેદેવે અને વિદ્યારે તે અષ્ટાબ્લિકામાં નંદીશ્વર દ્વીપની યાત્રા કરે છે, અને બીજા મનુષ્ય પોતપોતાના દેશમાં રહેલા આશશ્વત તીર્થોની યાત્રા કરે છે. અમિતતેજ ને શ્રીવિજય ભૂચર અને ખેચરના સ્વામી બે યાત્રા નંદીશ્વરદ્વીપની કરતા હતા અને ત્રીજી યાત્રા બળભદ્રના કેવળજ્ઞાનની ઉત્પત્તિને સ્થાને એટલે સીમનગ પર્વત ઉપર શ્રી આદિનાથના ચૈત્યની કરતા હતા. એ રીતે ઘણું હજાર વર્ષો સુધી તે બન્નેએ રાજ્ય કર્યું. એકદા તેઓ મેરૂ પર્વત ઉપર શાશ્વત જિનબિંબને વંદના કરવા ગયા. ત્યાં જિનબિંબને વાંદીને તે બને નંદનવનમાં ગયા. ત્યાં તેમણે વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણશ્રમણ મુનિને બેઠેલા જોયા. તેમને વંદના કરી તેમની પાસે દેશના સાંભળી તે શ્રીવિજય અને અમિતતેજે પૂછયું કે–“હે ભગવન! અમારું આયુષ્ય કેટલું શેષ છે?” મુનિઓએ કહ્યું કે –“તમારું આયુષ્ય હવે છવીસ દિવસનું બાકી છે.” તે સાંભળી તે બને વ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. કુળ થઈને બેલ્યા કે અમે વિષયની લોલુપતાને લીધે આટલા કાળ સુધી ચારિત્ર ગ્રહણ કર્યું નહીં. હવે અલ્પ આયુષ્યવાળા અમે શું કરી શકશું?” આ પ્રમાણે શેક કરતા એવા તેમને મુનિઓએ કહ્યું કે –“અહા ! હજુ તમારૂં કાંઈ વિનાશ પામ્યું નથી, હજુપણ સ્વર્ગ અને મોક્ષને આપનાર ચારિત્રને ગ્રહણ કરી આત્મકાર્ય સાધી. શકશે, માટે તે પ્રમાણે કરો.”મુનિના આવા દિલાસાથી તેમને પોતપિતાને નગરે ગયા, અને પોતપોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી અભિનંદન નામના મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તરતજ પાદપપગમ અનશન કર્યું. દુષ્કર અનશન પાળતાં શ્રીવિજય મુનિને પિતાના પિતા ત્રિપૃષ્ટ વાસુદેવના તેજ પરાક્રમનું સ્મરણ થયું, તેથી તેણે નિયાણું કર્યું કે–“આ દુષ્કર તપના પ્રભાવથી હું પણ તેજે કરીને મારા પિતા તુલ્ય થાઉં.” અમિતતેજ મુનિએ તેવું કાંઈ પણ નિયાણું કર્યું નહીં. આયુષ્યનો ક્ષય થયે તે બંને મૃત્યુ પામીને દશમા પ્રાણત કપમાં મહદ્ધિક દેવ થયા. તેમાં અમિતતેજનિો જીવ નંદિકાવત નામના વિમાનમાં દિવ્ય ચલ નામે દેવ થયો અને શ્રીવિજયનો જીવ સ્વસ્તિકાવત નામના વિમાનમાં મણિચૂલ. નામે દેવ થયો. ત્યાં રહેલા તે બંને દેવે મનવડે કરીને જ દિવ્ય વિષયસુખ જોગવતા, નંદીશ્વરાદિક તીર્થોમાં યાત્રા કરતા અને દેવપૂજા, સ્નાત્ર વિગેરે ધર્મક્રિયામાં તત્પર રહેતા સતા શુભ ભાવે કરીને પોતાના સમકિત રત્નને અત્યંત નિર્મળ કરવા લાગ્યા. હતિ આચાર્યશ્રી અજિતપ્રભસૂરિ વિરચિત ગદ્યબંધ શ્રી - શાંતિનાથ ચરિત્રના ચેથા અને પાંચમા ભવના વર્ણન" રૂપ બીજા પ્રસ્તાવનું ગુજરાતી ભાષાંતર. ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. तृतीय प्रस्ताव. .... * આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે રમણીય નામના વિજયમાં સુભગ નામની મોટી નગરી છે. તેમાં ગાંભીર્ય વિગેરે ગુણવાળે અને માટે પ્રતાપી સ્તિમિતસાગર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલરૂપી અલંકારથી શોભતી અને ઉત્તમ ગુણવાની વસુંધરી તથા અનુદ્રી નામની બે પ્રિયાએ હતી. હવે જે દિવ્યચળ નામને અમિતતેજને જીવ હતે તે આયુષ્યનો ક્ષય થયે પ્રાણત કપથી આવીને વસુંધરી રાણીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તે વખતે તેણુએ હસ્તી, પઘસવર, ચંદ્ર અને વૃષભ એ ચાર સ્વ બળભદ્રના જન્મને સૂચવનારા જોયા. તેના પ્રભાવથી સમય પૂર્ણ થયે તે રાણએ સુવર્ણ વર્ણ સમાન કાયાવાળા પુત્રને પ્રસવ્યો. પિતાએ મહોત્સવપૂર્વક તેનું અપરાજિત નામ પાડ્યું. ત્યારપછી જે મણિલ નામને દેવ શ્રીવિજયને જીવહતે તે પણ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પ્રાણત ક૯૫થી ચવી તેજ રાજાની બીજી રાણી જે અનુરી નામે હતી તેની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે વખતે તેણીએ વાસુદેવના જન્મને સૂચવનારા સિંહ, સૂર્ય, પૂર્ણકુંભ, સમુદ્ર, શ્રીદેવી, રત્નને સમૂહ અને નિર્ધામ અગ્નિ એ સાત સ્વમ મુખમાં પ્રવેશ કરતા જોયા. પ્રભાતે હર્ષથી તે સ્વસે તેણુએ પતિને કહ્યા. તે સ્વરે સાંભળી રાજાએ સ્વમશાસ્ત્રના વિદ્વાનોને બોલાવી તે સ્વાનો વિચાર પૂક્યો. ત્યારે તેઓ બેલ્યા કિ–“હે રાજન ! આ સાત સ્વોથી તમારા પુત્ર વાસુદેવ (ત્રીખંડાધિપતિ) થશે અને પ્રથમનો પુત્ર બળભદ્ર થશે.” આ પ્રમાણે કહી તે સ્વમશાસ્ત્રના પંડિતે રાજાનું આપેલું દાન લઈ પોતાના સ્થાને ગયા. રાજા પણ રાજ્યનું પાલન કરવા લાગ્યા. અનુક્રમે સમય પૂર્ણ થયે અનુર્ધારી રાણીએ શ્યામ કાંતિવાળા પુત્રને જન્મ આપે. પિતાએ ઉત્સવપૂર્વક તેનું અનંતવીર્ય નામ પાડ્યું. તે બન્ને પુત્રો અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસને યોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થયા, એટલે તેમને કળાને અભ્યાસ કરાવ્યો. અનુક્રમે રૂપ અને લાવણ્યથી શુભતા તેઓ યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાએ તેમને - પુરણુવ્યા .. . . . . . . . . . . એકદા તે પુરના ઉદ્યાનમાં વિશેષ જ્ઞાનવાળા સ્વયંપ્રભ નામના - મુનિ પધાર્યા. તે અવસરે સ્વિમિતસાગર રાજા અશ્વવાહનની કીડા ? કરી થાકી જવાથી વિશ્રાંતિને માટે તેજ નંદન જેવા મનોહર વનમાં આવીને ક્ષણવાર બેઠા. તેટલામાં તે રાજાએ અશોક વૃક્ષની નીચે ધ્યાનમાં રહેલા મુનિને જોઈ શુદ્ધ ભાવથી તેને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વિધિથી નમસ્કાર કર્યો. પછી વિનયથી નમ્ર થઈ યોગ્ય સ્થાને બેસી મુનિના મુખથી આ પ્રમાણે ધર્મદેશના તેણે સાંભળી—“ કષાય કડવા વૃક્ષે છે, તેનું પુષ્પ દુર્ણ ધ્યાન છે, તેનું ફળ આલોકમાં પાપકર્મ અને પરલોકમાં દુર્ગતિ છે એ જાણીને સંસારથી ઉઠેગ પામેલા અને મોક્ષપદને ઈચ્છનારા પ્રાણીઓ અનર્થ કરનારા આ કષાય અવશ્ય ત્યાગ કરવા લાયક છે.” આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે રાજા બે કે –“હે મુનિરાજ ! આપે જે કહ્યું તે સત્ય છે, પરંતુ કષાય કેટલા છે?” ગુરૂ બેલ્યા કે–“હે નરેંદ્ર ! સાંભળે– કોધ, માન, માયા અને લેભ આ ચાર કષાયો છે, તે દરેકના ચાર ચાર ભેદે છે. તેમાં પહેલે અનંતાનુબંધી, બીજે અપ્રત્યાખ્યાની, ત્રીજે પ્રત્યાખ્યાના રણ અને ચેાથે સંજવલન નામનો છે. પહેલો અને નંતાનુબંધી નામનો ફોધ પથ્થર ઉપર કરેલી રેખા જેવો નિશ્ચળ અને મહાદુઃખને આપનાર છે, બીજો અપ્રત્યાખ્યાની ક્રોધ તે પૃથ્વીની રેખા જેવું છે, ત્રીજો પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ ધૂળની રેખા સમાન છે અને ચોથો સંજવલન કોધ જળની રેખ તય કહેલો છે. માન કષાય પણ એજ પ્રમાણે ચાર પ્રકારનો છે. તે અનુક્રમે પથ્થર, હાડકા, કાષ્ટ અને તૃણના સ્તંભ સદશ છે. માયા પણ ચાર પ્રકારની છે. તે દઢ. વાંસ, મેંઢાનું શૃંગ, બળદનું મૂત્ર અને 1 અવલેહિકા જેવી છે. તેજ રીતે લેભ પણ ચાર પ્રકારનો છે. તે કીરમજનો રંગ, પંક(કાદવ), 1 વાંસ વિગેરે ઉપરથી ઉતારેલી છાલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. અજન, (મેલ). અને હળદરના રંગ સમાન છે. અનંતાનુબંધી વિગેરે ચારે. કષાયના ભેદ અનુક્રમે જન્મ પત, એક વર્ષ સુધી, - ચાર માસ સુધી અને એક પખવાડિયા સુધી રહેનારા છે અને અનુએક કમે નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિને આપ નારા છે. હે રાજન ! આ પ્રમાણે સેળ કષાયે આદરપૂર્વક કરવાથી - દીર્ધકાળ પર્યત દુ:ખને આપનાર થાય છે અને સ્વાભાવિક રીતે * કરવાથી થોડા ભવ સુધી દુઃખ આપે છે. તેથી તે પતિતમારે તે કષાયો અલ્પ માત્ર પણ કરવા લાયક નથી. કારણકે ચેડા પણ દુષ્કૃતનું પરિણામે બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રાનંદ વિગેરેને તેનું ફળ પ્રાપ્ત થયું છે તેવું બીજાને પણ થાય છે.” * આ પ્રમાણે સાંભળી રાજાએ મુનિને પૂછ્યું કે –“હે પૂજ્ય મુનિ ! મિત્રાનંદ વિગેરે કેણ હતા ? અને તેઓએ થડા કષાયથી પણ અત્યંત માઠું ફળ શી રીતે મેળવ્યું? તે કૃપા કરીને કહો.” ત્યારે સ્વયંપ્રભ મુનિ બેલ્યા કે –“હે રાજન ! તે મિત્રાનંદની કથા તમે સાવધાનપણે સાંભળો.” એમ કહી અમૃત જેવી મધુર વાણીએ કરીને મુનિએ તે કથા કહેવા માંડી– મિત્રાનંદને અમરદત્તની કથા આજ ભરતક્ષેત્રમાં મોટી સમૃદ્ધિએ કરીને દેવનગરીના જેવું અને પૃથ્વી પર પ્રસિદ્ધ અરતિલક નામનું નગર છે. તેમાં મકરધ્વજ નામે રાજા રાજ્ય કરતો હતે. તેને મદનસેના નામની પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો અને પદ્મસરોવરના સ્વમથી સૂચવેલે પકેસર નામનો તેમને પુત્ર હતા. એકદા મદનસેના રાણી રાજાના મસ્તકના કેશને ઓળતી હતી તેવામાં તેણુએ એક પળી જોઈ રાજાને કહ્યું કે–“હે સ્વામી! દૂત આવ્યો છે.” તે સાંભળી રાજા વ્યાકુળ ચિત્તે ચોતરફ જેવા લાગ્યો, પરંતુ ક્યાંઈ દૂતને જે નહીં, ત્યારે પ્રિયાને પૂછયું કે–“હે પ્રિયા ! દૂત ક્યાં છે?” તેણીએ 1 કઈ જગ્યાએ ખંજન કહેલ છે એટલે ગાડાંની મળી જેવો સમજો. 2 સફેત વાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર રાજાને કહેત કેશ બતાવીને કહ્યું કે–“ધર્મરાજાએ જરાનું સાગમન જણાવવા માટે આ પળીના મિષથી દૂત મોકલ્યા છે, માટે હવે ધર્મકુત્ય કરે.” આ પ્રમાણેનાં રાણીનાં વચન સાંભળી વિસ્મય પામેલો રાજા વિચારવા લાગ્યું કે –“મારા પૂર્વજોએ પળી દેખ્યા પહેલાંજ ધર્મની સેવા કરી છે (ચારિત્ર લીધું છે), હું તે હજુ સુધી કાંઈ કરી શક્યો નથી, તેથી રાજ્યમાં લુબ્ધ થયેલા અને પૂર્વજોની રીતિને વિછેદ કરનારા મને ધિક્કાર છે. હું તે હજુ વિષયમાં આસક્ત છું, તેટલામાંજ જરાવસ્થા આવી પહોંચી.” આ પ્રમાણે ચિંતાતુર થયેલા પતિને જોઈ તેના અભિપ્રાયને નહીં જાણતી રાણે હસતાં હસતાં જ બોલી કે—“હે નાથ ! જે તમે વૃદ્ધાવસ્થાથી લજજા પામતા હો તે હું નગરમાં ઉફ્લેષણ કરાવું કે જે કઈ રાજાને વૃદ્ધ કહેશે તે અકાળે જ યમરાજને ઘેર જશે.” આ પ્રમાણે રાણીએ કહ્યું ત્યારે રાજા બે કે - “હે પ્રિયા ! આવું વિવેક વિનાનું વચન કેમ બોલે છે? ખરેખર અમારી જેવાને તે જરાવસ્થા મંડનરૂપ છે. તેવી જરાથી મને શામાટે લજજા આવે ?" આવું રાજાનું વચન સાંભળી રાણી બેલી કે–“હે નાથ ! ત્યારે તમે પળી જઈને શ્યામ મુખવાળા કેમ થયા? " રાજાએ પળી જેવાથી પિતાને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેથી મુખ ઉદાસીન વૃત્તિવાળું થયું એમ કહ્યું. ત્યારપછી રાજાએ પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી પ્રિયા સહિત તાપસી દીક્ષા ગ્રહણ કરી અને વનને આશ્રય કર્યો. વ્રત ગ્રહણ કરતી વખતે રાણું ગુપ્ત ગર્ભવાળી હતી, તેથી તે વાત કેાઈના જાણવામાં આવી નહીં. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો, ત્યારે રાજાએ “આ શું ?' એમ પૂછ્યું. તે સાંભળી તેણુએ રાજા અને કુળપતિની પાસે સર્વ વૃત્તાંત યથાર્થ કહી બતાવ્યું. પછી તાપસીઓએ પાલન કરાતી તેણીએ પૂર્ણ સમયે શુભ લક્ષથવા પુત્ર પ્રસ. પ્રસૂતિ અવસ્થામાં અપથ્ય આહાર કરવાથી દેવગે તેણીના શરીરમાં ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયે. તપોવનમાં ઔષધ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. પથ્યનું સાધન જોઈએ તેવા પ્રકારનું હોતું નથી, તેથી સર્વે તાપસે વિચારમાં પડ્યા કે—માતા વિના ગૃહસ્થાશ્રમીઓના બાળકનું પણ પાલન દુષ્કર છે, તે આ બાળકની માતા મરી જશે. તે પછી આ બાળકનું તપસ્વીઓથી શી રીતે પાલન કરાશે ?" આ પ્રમાણે તેઓ ચિંતા કરતા હતા, તેટલામાં ઉજયિનીને રહીશ દેવધર નામને વણિક વ્યાપારને માટે ભમતે ભમતે ત્યાં આવે. તે તાપસને ભક્ત હોવાથી તાપસને વંદન કરવા તપોવનમાં આવ્યા. તે વખતે તેણે સર્વ તપસ્વીઓને ચિંતાતુર જોઈ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે કુળપતિ બેલ્યા કે –“હે દેવધર ! જે અમારા દુ:ખથી તું દુઃખી થતે હે તો આ બાળકને ગ્રહણ કર.” તે સાંભળી તેણે કુળપતિનું વચન અંગીકાર કર્યું. તાપસોએ તેને તે બાળક આપે, તે લઈ તેણે પિતાની દેવસેના નામની ભાર્યા જે સાથે આવેલી હતી તેને આપે. તેને એક પુત્રી થયેલી હતી, તે પણ નાની જ હતી, એટલે વધારે અનુકૂળતા થઈ. અહીં મદનસેના રાણીને પુત્રને સારે સ્થાને ગયેલો જોઈ મનમાં સમાધિ થઈ. અનુક્રમે રેગની વ્યથાથી તે મરણ પામી. દેવધર શ્રેષ્ટીએ પિતાને ઘેર જઈ મહત્સવપૂર્વક તે પુત્રનું અમરદત્ત નામ પાયું, અને પુત્રીનું સુરસુંદરી નામ પાડ્યું. તે વખતે લોકોમાં વાત પ્રસરી કે–દેવઘરની ભાર્યાએ યુગલ પ્રસવું જણાય છે. " હવે તે ઉયિની નગરીમાંજ મિત્રશ્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ. સાગર શ્રેષ્ઠીનો પુત્ર જે મિત્રાનંદ હતું તે અમરદત્તને મિત્ર થયે. બે લેચનની જેમ તે બનેને પરસ્પર ગાઢ પ્રીતિ થઈ. એકદા વર્ષો તુમાં તે બને મિત્રો ક્ષિપ્રા નદીને કાંઠે વટવૃક્ષની સમીપે મેઈ ડાંડીએ રમતા હતા. તેમાં અમરદ મોઈ ઉડાડી તે દૈવયોગે વટવૃક્ષ ઉપર લટકાવેલા કોઈ ચોરના મૃતકના મુખમાં જઈને પડી. તે જોઈ મિત્રાનંદ હસીને બે –અહે મિત્ર ! આ મોટું આશ્ચર્ય તે. જે. તારી મેઈ મૃતકના મુખમાં જઈને પડી છે.” તે સાંભળી જાણે કોપ પામ્યું હોય તેમ તે મૃતક બેહ્યું કે–“હે મિત્રાનંદ ! તું , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણું આવી જ રીતે આજ વૃક્ષ ઉપર બંધાઈશ અને તારા મુખમાં પણુ મેઈ પડશે.” આવું તેનું વચન સાંભળી મૃત્યુથી ભય પામેલ મિત્રાનંદ ક્રીડામાં ઉત્સાહ રહિત મનવાળો થઈ ગયો, તેથી તે બોલ્યા. કે “આ મેઈ શબના મુખમાં પડવાથી અપવિત્ર થઈ તેથી આ. ક્રિીડાએ કરીને સર્યું. " ત્યારે અમરદત્ત બે કે –“મારી પાસે બીજી મેઈ છે તેવડે આપણે રમીએ.” આમ કહ્યા છતાં મિત્રાનંદ ક્રીડાથી વિમુખ જ રહ્યો, એટલે તે બને મિત્રો ઘેર ગયા. બીજે દિવસે આનંદ રહિત અને શ્યામ મુખવાળા મિત્રાનંદને જોઇ અમરદસે તેને પૂછ્યું કે–“હે મિત્રાનંદ ! તારા દુ:ખનું કારણ શું છે ? તે કહે.” આ પ્રમાણે અતિ આગ્રહથી તેણે પૂછયું ત્યારે મિત્રાનંદે મૃતકના વચનનું વૃત્તાંત પોતાના મિત્રને કહી બતાવ્યું, કેમકે મિત્રથી કાંઈ પણ ગુપ્ત હોય નહીં. તે સાંભળી અમરદત્તે કહ્યું—“ હે મિત્ર! મૃતક કદિ બેલે નહીં, તેથી ખરેખર તે કઈ વ્યંતરનું વચન સંભવે છે, પરંતુ તે વિષે કાંઈ ચોક્કસ કહી શકાય નહીં. " ફરીથી અમરદત્તે તેને પૂછયું કે–“હે મિત્ર! તે વચન તને સત્ય લાગે છે, અસત્ય લાગે છે કે હાસ્ય માત્ર જણાય છે ?" ત્યારે મિત્રાનંદ બે કે –“મને તો તે “સત્યજ લાગે છે.” ત્યારે અમરદત્ત બોલ્યો કે–“કદિ તેમ હોય તો પણ પુરૂષે દેવને અન્યથા કરવા માટે પુરૂષાર્થ કરવો યોગ્ય છે. " મિત્રાનંદ -" જ્યાં દૈવને આધીન વાત હોય ત્યાં પુરૂષાર્થ શું કરે?” ત્યારે અમરદત્તે તેને કહ્યું કે–“હે મિત્ર ! શું તેં સાંભળ્યું નથી કે જ્ઞાનગર્ભ નામના મંત્રીને નિમિત્તિયાએ કહેલી જીવિતને અંત કરનારી આપત્તિ પુરૂ . ષાર્થથી નિવૃત્ત થઈ ગઈ હતી.” મિત્રાનંદે પૂછયું—“ જ્ઞાનગર્ભ મંત્રી કેણ હતા? અને તેણે શી રીતે આપત્તિને ઓળંગી હતી તે કહે.” ત્યારે અમરદત્તે તેની પાસે તેની આ પ્રમાણે કથા કહી– જ્ઞાનગર્ભ મંત્રીની કથા. આજ ભરતક્ષેત્રમાં ધન ધાન્યથી પરિપૂર્ણ ચંપા નામની નગરી છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પ્રસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ 73 તૃતીય પ્રસ્તાવ. ત્રતાનું પાત્ર અને સર્વ રાજ્યની ચિંતા કરનાર જ્ઞાનગર્ભ નામે મંત્રી હતા. તે મંત્રીને ગુણાવળી નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અને અદ્વિતીય સ્વરૂપવાળે સુબુદ્ધિ નામને તેમને પુત્ર હતે. એકદા જિતશત્રુ રાજા સમગ્ર મંત્રીઓ અને સામંત વિગેરે સહિત સભામાં બેઠે હતું તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર કોઈ નૈમિત્તિક પ્રતિહાર દ્વારા રાજાની રજા મેળવી સભામાં આવ્યો અને રાજાને આશીર્વાદ આપી શ્રેષ્ઠ આસન પર બેઠા. તે વખતે રાજાએ તેને પૂછયું કે–“ હે નિમિત્તા ! તને કેટલું જ્ઞાન છે ? " તે બોલ્યો-“ હે રાજન્ ! હું નિમિત્તના પ્રભાવથી લાભ અલાભ, જીવિત મરણ, ગમન આગમન અને સુખ દુઃખ વિગેરે સર્વ જાણું છું.ત્યારે રાજાએ કહ્યું કે–“આ મારા પરિવારમાં કોઈનું કાંઈ પણ આશ્ચર્યકારક થવાનું હોય તે કહે.” તે સાંભળી નિમિત્ત બેલ્યો કે-“તમારા આ જ્ઞાનગભ મંત્રીને કુટુંબ સહિત મરણુત કષ્ટ પંદર દિવસની અંદર પ્રાપ્ત થશે એમ હું જોઉં છું.” તે સાંભળી રાજા અને સમગ્ર રાજલક ખેદ પામ્યા. પછી દુઃખથી પીડાયેલા મંત્રીએ તે નિમિત્તિયાને સાથે લઈ પિતાને ઘેર જઈ એકાંતમાં તેને પૂછયું કે–“હે ભદ્ર! કઈ રીતે મારૂં કષ્ટ તું જુએ છે?” તેણે જવાબ આપે કે “તમારા મોટા પુત્રના નિમિત્તે તમને આપત્તિ થશે એમ મારા જાણવામાં આવ્યું છે.” તે સાંભળી મંત્રીએ તેને સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી મંત્રીએ પુત્રને કહ્યું કે—“હે વત્સ! જે તું મારી આજ્ઞા માને તે આપણા ઉપર આવવાની જીવિતને અંત કરનારી આપત્તિ આપણે તરી જઈએ.” તે સાંભળી વિનયથી નમ્ર થઈ પુત્ર બોલ્યા કે—–“હે પિતાજી! તમે જે કાંઈ કાર્ય કહેશે તે હું કરીશ.” પછી મંત્રીએ પુરૂષ સમાય તેટલી માટી એક પેટી } મંગાવી, તેની અંદર પાણી અને ભોજન સહિત પુત્રને નાંખી તેને ! આઠ તાળાંએ વાસી તે પેટી રાજાને આપીને કહ્યું કે–“ હે રાજન ! આ મારૂં સર્વસ્વ છે, તેનું આપે યત્નથી રક્ષણ કરવું.” 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ 74 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી રાજા –“હે મંત્રી ! પિટીમાં મૂકેલું ધન તારી ઈચ્છા પ્રમાણે ધર્મકાર્યમાં વાપરી નાંખ, તારા વિના હું ધનને શું કરૂં?” ત્યારે સચિવ બે કે “હે સ્વામિન ! સેવકનો એજ ધર્મ છે કે પ્રાણાંતને પ્રસંગે પણ તેણે સ્વામીની વંચના ન કરવી. આ પ્રમાણે તેને આગ્રહ થવાથી રાજાએ તે પેટી કે ગુપ્ત સ્થાનમાં મૂકાવી. ત્યારપછી મંત્રીએ જિનમંદિરમાં અષ્ટાબ્લિકા ઉર્ક્સવ પ્રારંભ્ય શ્રીસંઘની પૂજા કરી, દીન હીન જનને દાન આપ્યું, અને અમારીની આઘેષણ કરાવી, પોતે ઘરમાં શાંતિપાઠ કરવા લાગ્યા. તથા શસ્ત્રધારી અને બખ્તર પહેરીને તૈયાર થયેલા સુભટે અને હાથી ઘેડા વિગેરે ઘરની તરફ રાખીને મંત્રીએ ઘરની રક્ષા કરાવી. પછી પિતે ગૃહચૈત્યમાં બેસી ધર્મધ્યાન કરવા લાગ્યા. એમ કરતાં પંદરમે દિવસ આવ્યા, ત્યારે રાજાના અંતઃપુરમાં એવી વાણું પ્રગટ થઈ / \ કે –“હે લેકે ! દેડે, દેડે, આ સુબુદ્ધિ નામને મંત્રીપુત્ર 0 રાજપુત્રીને વેણુદંડ છેદી નાસી જાય છે.” આવું વચન સાંભળી રાજાએ એકદમ ક્રોધમાં આવી જઈ વિચાર્યું કે–“તે દુષ્ટ મંત્રીપુત્રનું અત્યંત સન્માન કર્યું તેથી તેણે આવું કર કર્મ કર્યું લાગે છે.” એમ વિચારી રાજાએ સભા સમક્ષ કોટવાળને આજ્ઞા કરી કે—“આ મંત્રીપુત્રના અપરાધને લીધે કુટુંબ સહિત મંત્રીને હણી નાખો, તેના કર્મ કરને પણ જીવતે રાખશે નહીં, કારણકે તેના પુત્રે મેટે અપરાધ કર્યો છે. આ પ્રમાણે કહી રાજાએ મંત્રીને ઘેર સિન્ય કહ્યું. તે વખતે પ્રધાનના સુભટેએ તે સૈન્યને રેમ્યું. આ સર્વ સમાચાર ધ્યાનમાં બેઠેલા મંત્રીએ પોતાના માણસના મુખેથી સાંભળ્યા. તેજ વખતે મંત્રીએ બહાર જઈને પોતાના સુભટને યુદ્ધ કરતા - અટકાવી રાજાના સૈનિકોને કહ્યું કે–“હે સુભટો ! મને એક વાર રાજાની પાસે લઈ જાઓ.” ત્યારે તેઓએ તેમ કર્યું. મંત્રીને જોઈ કેપથી રાજા વિમુખ થયે. ફરીથી મંત્રીએ રાજાની સન્મુખ જઈ નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે સ્વામિન ! આપની પાસે મેં જે પેટી મૂકી છે તે જુઓ. તેની અંદરની વસ્તુ લઈને પછી આપને જે રૂચે તે કરજો.” તે સાંભળી રાજા –“અરે! શું આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ 75 ઉગ્ર અપરાધ કરી મને ધન આપી સંતેષ પમાડવા તું ઈચ્છે છે?” બારે મંત્રીએ કહ્યું-“મારા પ્રાણે પણ આપને જ આધીન છે; પરંતુ એકવાર તે પેટી તે જુઓ.” આ પ્રમાણેના તેના આગ્રહથી રાજાએ તે પેટીનાં સર્વ તાળાં ઉઘાડ્યાં. તેની અંદર મંત્રીને પુત્ર સુબુદ્ધિ હતો, તેના જમણા હાથમાં શસ્ત્ર હતું, ડાબા હાથમાં વેણદંડ હતો અને તેના બને પગ બાંધેલા હતા. આવી સ્થિતિવાળા તેને જોઈ વિસ્મય પામેલા રાજાએ મંત્રીને પૂછયું કે –“આ શું?” સચિવે કહ્યું-“હે રાજન ! હું કાંઈ પણ જાણતો નથી. આપજ જાણે છે. સત્ય વાતને જાણ્યા વિના મારે જન્મપર્વતના સેવકને મૂળથીજ ઉચછેદ કરવા આપ તૈયાર થયા છે. આ પેટી મેં આપની સમક્ષ આપને ઘેર મૂકી છે, તેની અંદર જ્યારે આવું થયું ત્યારે તેમાં મારે શે અપરાધ ?" તે સાંભળી રાજા લજા પામી છે કે“હે મંત્રી ! મને આનું રહસ્ય કહે.” મંત્રી બોલ્યો કે–“હે સ્વામિન્ ! કઈ પણ રોષ પામેલા વ્યંતર વિગેરે દેવે મારે પુત્ર નિદોષ છતાં પણ તેને દેષ પ્રગટ કરવા માટે આમ કર્યું હોય એમ સંભવે છે. અન્યથા આવી રીતે પેટીમાં ગુપ્ત કરેલાની આવી અવસ્થા કેમ થાય?” તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ પુત્ર સહિત સચિવને સત્કાર કર્યો. પછી ફરીથી રાજાએ પૂછયું કે–“હે મંત્રી ! તે આ શી રીતે જાણ્યું?” ત્યારે મંત્રી બે કે–“હે રાજ! તે નિમિત્તિયાને પૂછયું હતું કે “મારે કેનાથી કષ્ટ થશે ?" ત્યારે તેણે મને કહ્યું હતું કે “તમારા પુત્રથી તમને કષ્ટ થશે.” તેથી મેં તેને લગતે યત્ન કર્યો હતે. હવે તો શ્રી જિનધર્મના પ્રભાવથી સમગ્ર વિઘની શાંતિ થઈ છે.” ત્યાર પછી રાજા અને મંત્રી પોતપોતાના પુત્રને પોતપોતાને સ્થાને સ્થાપન કરી દીક્ષા લઈ દુષ્કર તપ તપીને. 1. સદ્ગતિ પામ્યા. ઇતિ જ્ઞાનગર્ભ મંત્રી કથા. હે મિત્ર! જેમ તે મંત્રીએ પરાકમથી અને યત્નથી વિપત્તિને નાશ કર્યો, તેજ રીતે આપણે પણ કરશું. તું ખેદનો ત્યાગ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ 76 1. શ્રી શાંતિનાથ ચરિત્ર. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મિત્રાનંદ બે કે–“હે મિત્ર ! તું કહે કે આપણે શું કરવું ? " અમરદને કહ્યું " આ આપણું સ્થાન છેડીને આપણે દેશાંતરમાં જવું.” તે સાંભળી મિત્રાનંદે મિત્રના ચિત્તની પરીક્ષા કરવાના હેતુથી કહ્યું કે—“ બહારગામ જવું તારાથી બની શકશે નહીં. તારું શરીર અતિ કેમળ છે. અને કહેલું મારું કઈ તે કેટલેક કાળે થશે, પરંતુ કમળતાને લીધે દેશતરના ફ્લેશથી તારૂં મરણ તો વહેલું થવાનો સંભવ ઉત્પન્ન થશે.” તે સાંભળી અમરદત્ત બેલ્ય–“હે મિત્ર! ગમે તેમ થાય પણ સુખ અથવા દુઃખ મારે તારી સાથે જ ભેગવવાનું છે.” આ પ્રમાણે કહે વાથી તે બન્ને પરસ્પર એકચિત્તવાળા થયા. ત્યાર પછી તેઓ સંકેત કરીને ઘરથી નીકળી અનુકમે પાટલીપુર નગરમાં ગયા. તે નગરની બહાર નંદનવન જેવા મનહર ઉદ્યાનમાં ઉંચા પ્રકાર (ગઢ) થી વીંટાયેલે અને દવાઓની શ્રેણિથી શોભતે એક મનેહર પ્રાસાદ જે. ત્યાં અને મિત્રો આશ્ચર્ય પામી પાસે રહેલી વાવના જળમાં હાથ, પગ અને મુખ વિગેરે ધંઈ પ્રાસાદની અંદર જઈ તેની સુંદરતા જેવા લાગ્યા. ત્યાં અમરદત્તે એક સુંદર પુતળી ઈ; તે રૂપ અને લાવણ્ય કરીને સાક્ષાત્ દેવાંગના જેવી જ હતી. તેને જોઈ અમરદત્ત જાણે ચિત્રમાં આલેખાયેલું હોય તેમ સ્થિર થઈ ગયો અને સુધા, તૃષા તથા શ્રમને પણ ભૂલી ગયે. તેટલામાં મધ્યાન્હ સમય થતાં મિત્રાનંદે કહ્યું “હે બંધુ ! ચાલે, આપણે નગરમાં જઈએ, મેડુિં થાય છે.” તે સાંભળી તે –“હે મિત્ર! એક ક્ષણ વાર રાહ જે, કે જેથી આ પુતળીને હું સંપૂર્ણપણે જોઈ લઉં.” આ પ્રમાણે તેના કહેવાથી ક્ષણ વાર રહી ફરીથી મિત્રાનંદે કહ્યું–“હે પ્રિય મિત્ર! હવે આપણે નગરમાં જઈએ અને કઈ ઠેકાણે સ્થિરતા કરીને ભોજનાદિક કરીએ. પછી વળી ફરીને અહીં આવશું.” તે સાંભળી અમરદત્ત બેલ્યો કે–“જે હું આ સ્થાનથી ચાલીશ તે જરૂર મારું મૃત્યુજ થશે.” તે સાંભળી મિત્રાનંદ બેલ્યો“હે મિત્ર ! આ પથ્થરની ઘડેલી પુતળી ઉપર તારો આવશે રાગ ? જો તારે સ્ત્રી વિલાસની ઈચ્છા હશે તે નગરમાં જઈજન કરીને તારી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. ઈચ્છા તું પૂર્ણ કરજે.” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે તેણે તેનું પડખું મૂકયું નહીં, ત્યારે મિત્રાનંદ કોધમાં આવી અત્યંત માટે સ્વરે રૂદન કરવા લાગ્યું. તે વખતે અમરદત્ત પણ રોવા લાગ્યો, પરંતુ તેણે તે સ્થાન મૂક્યું નહીં. તેવામાં ત્યાં તે પ્રાસાદને કરાવનાર રત્નસાર નામને શ્રેષ્ઠી આવ્યું. તેણે તેમને કહ્યું કે–“અરે! તમે સ્ત્રીની જેમ કેમ રૂદન કરે છે?” તે સાંભળી મિત્રાનંદે પિતા સમાન તે શ્રેણીની પાસે પિતાને સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવી પોતાના મિત્રની આવી ચેષ્ટા નિવેદન કરી. તે સાંભળી તે શ્રેષ્ઠીએ પણ તેને અત્યંત બેધ પમાડ્યો–સમજાવ્યો, તે પણ જ્યારે તેણે તે પુતળી ઉપર રાગ ન મૂક્યો ત્યારે શ્રેષ્ઠી ખેદ પામી વિચાર કરવા લાગ્યા કે “જે પથ્થરની બનાવેલી નારી પણ મનનું હરણ કરે છે, તો - સાચી સ્ત્રીની શી વાત કરવી?” કહ્યું છે કે - तावन्मौनी यतिर्ज्ञानी, सुतपस्वी जितेन्द्रियः। થોવન પિતાં ઇ–મોજ જાતિ પુરુષ ? .-- * " પુરૂષ જ્યાં સુધી સ્ત્રીને દષ્ટિગોચર થયો ન હોય અર્થાત જ્યાં સુધી પુરૂષ સ્ત્રીને જોઈ ન હોય ત્યાં સુધી જ તે મૌન વ્રતવાળો જ્ઞાની, તપસ્વી કે જિતેંદ્રિય રહી શકે છે.' આ પ્રમાણે તે શ્રેષ્ઠી વિચાર કરતે હતે તેટલામાં તેને મિત્રાનંદે પૂછયું કે–“હે તાત! આ વિષમ કાર્યમાં હવે મારે શો ઉપાય કર ?" આને ઉત્તર આપતાં જ્યારે તે શ્રેષ્ઠીને પણ કાંઈ ઉપાય સૂ નહીં ત્યારે ફરીથી મિત્રાનંદે તેને કહ્યું કે-“હે શ્રેણી ! જેણે આ પુતળી ઘડી છે તે સુત્રધારને જે હું જાણું તે આની ઈચ્છા પૂર્ણ કરૂં.” ત્યારે શ્રેષ્ઠી બોલ્યા–“કેકણ દેશમાં સોપારક નામના નગરમાં શૂર નામનો સૂત્રધાર છે તેણે આ પુતળી ઘડી છે. આ હકીકત આ પ્રાસાદ મેં કરાવ્યું છે તેથી હું જાણું છું.” વળી ફરીથી શ્રેણીએ કહ્યું “આ હકીક્ત સાંભળીને તેં જે વિચાર ધાર્યો હોય તે મને કહે.” ત્યારે મિત્રાનંદ બે કે –“હે શ્રેણી ! જે તમે મારા મિત્રને સાચવે તે હું સોપારક જઈ તે સૂત્રધારને પૂછું કે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પુતળી તેણે પોતાની બુદ્ધિથી ઘડી છે કે કોઈનું રૂપ જોઈ તેને અનુસારે ઘડી છે? તે સમાચાર જાણ્યા પછી જે કઈને જોઈને ઘડી હશે તો મારા મિત્રની ઈચ્છા પૂર્ણ થશે. હું તેને માટે પ્રયત્ન કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ અમરદત્તને સાચવવાનું અંગીકાર કર્યું. ત્યારે અમરદત્ત બે કે–“ હે મિત્ર! જે હું તને કષ્ટ પડયું જાણુશ તે તેજ વખતે મારા પ્રાણ ચાલ્યા જશે.” મિત્રાનંદે કહ્યું1 “હે મિત્ર ! હું બે માસ સુધી માં ન આવું તે તારે જાણવું કે મારો મિત્ર હયાત નથી. " . - આ પ્રમાણે તેને મુશ્કેલીથી બંધ પમાડી–સમજાવી શ્રેષ્ઠીને તેની ભલામણ કરી મિત્રાનંદ અખંડ પ્રમાણે ચાલતો અનકમે પારકપુરે પહોંપે. ત્યાં પોતાની મુદ્રિકા વેચી રેગ્યતા પ્રમાણે વસ્ત્રાદિ વેષ ગ્રહણ કરી હાથમાં તાંબુલાદિક લઈ સૂત્રધારને ઘેર ગયે. તેણે પણ તેને લક્ષ્મીવાનું જાણી ઘણી બરદાસ્ત કરી. પછી ઉત્તમ આસન ઉપર બેસાડી સૂત્રધારે તેને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“હે ભદ્ર! મારે તમારી પાસે એક પ્રાસાદ કરાવવો છે; પરંતુ તમારી કળાની કઈ પ્રતિકૃતિ હોય તમે કઈ જગ્યાએ પ્રાસાદ બાંધે હોય તો તે દેખાડે.” ત્યારે સૂત્રધાર બેલ્યા“હે શેઠ! પાટલીપુર નગરની બહાર ઉદ્યાનમાં જે પ્રાસાદ છે તે મારો કરેલ છે. તે તમે જે છે કે નહીં ?" મિત્રાનંદે કહ્યું— “હા. તે મેં હાલમાંજ જોયો છે, પરંતુ તે પ્રાસાદમાં અમુક ઠેકાણે જે પુતળી છે તે કોઈનું રૂપ જોઈને કરેલી છે? કે માત્ર તમારી કળાકુશળતાથીજ કરેલી છે?” સૂત્રધારે જવાબ આપે કે –“અવંતી નગરીમાં મહાન રાજાને રતનમંજરી નામની પુત્રી છે, તેનું રૂપ જોઈને તે કરેલી છે.” આ પ્રમાણે સાંભળી તેણે સૂત્રધારને કહ્યું કે— ઠીક છે. ત્યારે હું સારે દિવસ પૂછીને પ્રાસાદ કરાવવા નિમિત્તે તમને બોલાવવા આવીશ.” એમ કહી તે બજારમાં ગયા. ત્યાં ઉત્તમ વસ્ત્રો જે પોતે લીધા હતાં તે પાછા વેચી નાંખી શંબલની 1 સામગ્રી તૈયાર કરી નિરંતરના પ્રયાણવડે તે અનુક્રમે એક દિવસે સંધ્યા સમયે ઉજ્જયિની (અવંતી) નગરીએ પહોંચે. 1 ભાતાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. ઉજ્જયિનીના દરવાજામાં નગરદેવીના મંદિરમાં જઈને મિત્રાનંદ બેઠે છે, તેટલામાં નગરીની અંદર થતી ઉષણા તેણે આ પ્રમાણે સાંભળી કે–“જે કઈ પુરૂષ રાત્રિના ચારે પહોર આ શબનું રક્ષણ કરશે તેને ઇશ્વર નામને શ્રેષ્ઠી એક હજાર સોનામહોરો આપશે.” તે સાંભળી મિત્રાનંદે પાસે રહેલા એક પ્રતિહારને પૂછ્યું કે –“એક છે રાત્રિને માટે આ શ્રેષ્ઠી આટલું બધું ધન આપે છે તેનું શું કારણ?” છે દ્વારપાળે જવાબ આપે કે " હે ભદ્ર ! આ નગરીમાં હાલ મરકી પ્રવતી છે. શ્રેષ્ઠીને ઘેર મરકીના દોષથી કોઈ મરી ગયેલ છે. તેનું આ મૃતક છે, તેને બહાર લઈ જતાં પહેલાં સૂર્ય અસ્ત પાપે. તેથી નગ- 2 રીના દરવાજા બંધ થયા. હવે આખી રાત્રિ સુધી તે મરકીથી હણયેલા શબનું રક્ષણ કરવા કોઈ સમર્થ નથી. તેથી કરીને તેના રક્ષણ નિમિત્ત શેઠ ઘણું ધન આપવાનું કહે છે.” તે સાંભળી મિત્રાનંદે વિચાર્યું કે–“ધનરહિત માણસને કાર્યસિદ્ધિ થતી નથી, માટે આ સાહસ સ્વીકારી દ્રવ્ય મેળવવું.” આમ વિચારી સાહસ ધારણ કરી ધનના લોભથી મિત્રાનંદે તે મૃતકનું રક્ષણ કરવાનું અંગીકાર કર્યું. ઈશ્વરશ્રેષ્ઠી મિત્રાનંદને અધું ધન આપી તે મૃતક સંપી બાકીનું ધન પ્રભાતે આપીશ એમ કહી પિતાને ઘેર ગયો. મિત્રાનંદ તે મૃતકને લઈ રાત્રિમાં સાવધાનપણે તેનું રક્ષણ કરવા લાગ્યો. મધ્ય રાત્રીએ શાકિની, ભૂત, વેતાળ વિગેરે પ્રગટ થયા, અને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગ્યા. પરંતુ ધીરતાથી તેણે તે સર્વ સહન કરી રાત્રિ નિર્ગમન કરી અને શબનું રક્ષણ કર્યું. પછી પ્રભાતે તેના સ્વજનોએ આવી તે શબ સ્મશાનમાં લઈ જઈ તેને અગ્નિસંસ્કાર કર્યો. બાકીનું ધન મિત્રાનંદે માગ્યું, પણ ઈશ્વર શેઠે આપ્યું નહીં. ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“જે અહીં મહાસેન ન્યાયી. રાજા છે તે મારૂં ધન મને મળશેજ.” આ પ્રમાણે કહી તે બજારમાં ગર્યો. ત્યાં સો સોનામહોર ખરચી ઉત્તમ વસ્ત્રો ખરીદ કરી ઉદાર વેષ પહેરી વસંતતિલકા નામની વેશ્યાને ઘેર ગયે. તેને જોઈ તેણીએ ઉભી થઈ તેને સત્કાર કર્યો. તે વખતે મિત્રાનંદે તેણીને ચાર સોનામહોરે આપી. તેની આટલી બધી ઉદારતાથી અક્કા હર્ષિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ 80 શ્રી શાંતિનાથ ચરિત્ર થઈ, અને પોતાની પુત્રીને કહ્યું કે -" આ પુરૂષને તારે સારી રીતે વશ કરો. કારણ કે તેણે એક વખતનું પણ ઘણું ધન આપ્યું છે. વધારે શું કહું? આ પુરૂષ કલ્પવૃક્ષ સમાન જણાય છે.” તે સાંભળી તેણીએ જાતે જ મિત્રાનંદને સ્નાનાદિક કરાવ્યું. પછી સાંયકાળે અપૂર્વ શાને વિષે ઉત્તમ શણગાર સજી રૂપલક્ષ્મીવડે દેવાંગના જેવી તે વસંતતિલકા વિષયમાં લાલસાવાળી થઈ મિત્રાનંદની પાસે આવી, અને હાવભાવપૂર્વક મધુર વાણું બેલવા લાગી. તે વખતે મિત્રાનંદે મનમાં વિચાર્યું કે –“વિષયમાં લુબ્ધ થયેલા પ્રાણીઓને ખરેખર કાર્યસિદ્ધિ થતી નથી.” માટે મારે આમાં લલચાવું ઘટિત નથી. એમ ધારી તેણે તેને કહ્યું કે–“હે ભદ્દેમારે કાંઈક સ્મરણ (ધ્યાન) કરવું છે, તેથી એક પાટલે લાવ.” તરતજ તેણીએ એક સુવર્ણમય પાટલો લાવી આપે. તેના ઉપર દઢ પદ્માસનવાળી વસ્ત્રવડે ચિતરફ શરીરને ઢાંકી ધર્ત પણું ધારણ કરીને તે બેઠે. આ રીતે પ્રથમ પહાર ગયે, એટલે વેશ્યાએ વિષયભોગ માટે તેની પ્રાર્થના કરી, પરંતુ તે કાંઈ પણ બોલ્યા જ નહીં, યેગીની જેમ મન કરી ધ્યાનમાંજ રહ્યો. આ પ્રમાણે આખી રાત્રિ તેણે ધ્યાનમાંજ ગાળી. પ્રાતઃકાળ થયો ત્યારે તે ઉભે થઇ દેહચિંતાને માટે ગયો. ત્યારપછી તે ગુણિકાએ રાત્રિનું સમગ્ર સ્વરૂપ અક્કાની પાસે કહ્યું. ત્યારે તે કટ્રિની બોલી કે –“તે જેમ કરે તેમ કરવા દે. તારે તે યુક્તિપૂર્વક તેની સેવા બજાવવી.” તે સાંભળી તેણુએ તેમજ કર્યું. બીજી રાત્રિ પણુમિત્રાનંદે તેજ પ્રમાણે નિર્ગમન કરી. તે જાણે કુટ્ટિનોએ ક્રોધ પામી મિત્રાનંદને ઠપકાપૂર્વક કહ્યું કે–“હે ભદ્ર! આ મારી પુત્રી રાજકુમારને પણ દુર્લભ છે, તેની તું વિડં. બના કરે છે તેનું શું કારણ?” ત્યારે મિત્રાનંદ બોલ્યો કે - જ હે માતા ! સમય આવે હું સર્વ ગ્ય કરીશ, પરંતુ મને એક વાત કહો કે તમારે રાજમંદિરમાં પ્રવેશ છે કે નહીં ? " ત્યારે તે બોલી–“ આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી હું પણ રાત્રિદિવસ રાજમંદિરમાં ઈચ્છા પ્રમાણે જાઉં આવું છું. મારે જવામાં કાંઈ પણ પ્રતિબંધ નથી.” તે સાંભળી મિત્રાનંદે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. ફરીથી કહ્યું કે–“હે માતા ! ત્યારે તમે રાજાની પુત્રી રત્નમંજરીને ઓળખો છો?” તે બોલી –“તે તે મારી પુત્રીની સખીજ છે.” મિત્રાનંદે કહ્યું- હે અક્કા ! ત્યારે તમારે તેની પાસે આ પ્રમાણે કહેવું કે– હે ભદ્રે ! લેકમાં ગવાતા જે અમરદત્તના ગુણે સાંભળીને તેં પ્રીતિવાળી થઈ તેના પર લેખ મોકલ્યો હતો, તે અમરદત્તને મિત્ર અહીં આવ્યા છે.” આ પ્રમાણે કહેવાનું સ્વીકારી અકા રાજપુત્રીની પાસે ગઈ. રાજપુત્રીએ કહ્યું કે–“હે અક્કા ! આવો. કાંઈક નવી વાત કહો.” ત્યારે તે બોલી કે –“હે રાજપુત્રી ! આજે તમને તમારા વલ્લભના સમાચાર કહેવા હું આવી છું.” તે સાંભળી આશ્ચર્ય પામીને રાજપુત્રી બોલી કે –“મારે વલ્લભ કેણ?” ત્યારે તે અક્કાએ મિત્રાનંદનું કહેલું સર્વ સ્વરૂપ તેણીને નિવેદન કર્યું. તે સાંભળી રાજપુત્રીએ વિચાર્યું કે –“હજી ! સુધી મારે તે કઈ પણ વલ્લભ નથી, મેં કોઈના પર લેખ પણ ! મક નથી, અમરદત્તનું નામ પણ મેં સાંભળ્યું નથી, પરંતુ આ કઈ ધર્તનો વિલાસ સંભવે છે. તે પણ જેણે આવી ફૂટ રચના રચી છે, તેને એક વાર નજરે તે જોઉં.” એમ વિચારી તેણીએ અક્કાને કહ્યું કે–૮ જેણે મારા વલ્લભના સમાચાર કહ્યા છે, તેને તારે આજે ગોખને માગે અહીં લાવો.” તે સાંભળી મનમાં હર્ષ પામતી અક્કાએ રાજપુત્રીને કહેલો વૃત્તાંત મિત્રાનંદને કહ્યો, તેથી મિત્રાનંદ પણ હર્ષ પામ્યો. રાત્રિને સમય થયે ત્યારે અક્કા મિત્રાનંદને રાજમહેલની પાસે લઈ ગઈ, અને તેને કહ્યું કે –“હે ભદ્ર! આ સાત કિલ્લાઓથી વીંટાયેલે રાજમહેલ છે, તેમાં પેલું રાજકન્યાનું ગ્રહ છે. હવે જે તારી શક્તિ હોય તે તું ત્યાં જા. " તે સાંભળી મિત્રાનંદે તે અક્કાને રજા આપી. પિતે વાનરની જેમ ફાળ મારી સાત ગઢ ઓળંગી રાજમહેલમાં પૈઠે. તે વખતે કુટ્ટિનીએ તેને સાત પ્રકાર ઓળંગતે જોઈ વિચાર્યું કે- આ મહા વીરપુરૂષ જણાય છે, આનું પરાક્રમ અચિંત્ય લાગે છે.” એમ વિચારતી તે પોતાને ઘેર 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ 82 શ્રી શાંતિનાથ ચરિત્ર. ગઈ. હવે જ્યારે મિત્રાનંદ રાજપુત્રીના મહેલ ઉપર ચડ્યો, ત્યાર તેની વિરચર્યા જોઈ આશ્ચર્ય પામેલી રાજકન્યા ટી નિદ્રાથી સુઈ ગઈ. તે વખતે તે વીરપુરૂષ તેને સુતેલી જોઈ તેના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડું કાઢી લઈ તેના જમણુ સાથળમાં છરીવડે ત્રિશૂળનું ચિન્હ કરી જેમ ગયો હતો તેમ રાજમંદિરમાંથી પા છે નીકળી કેઈક દેવકુળમાં જઈને તે તેના ગયા પછી રાજપુત્રીએ વિચાર્યું કે -" આ ચરિત્રવડે આ સામાન્ય પુરૂષ જણાતા નથી. મેં મૂર્ખાઈ કરી કે જેથી તેને બોલાવ્યું પણ નહીં.” આ પ્રમાણે વિચાર કરતી તે કન્યા રાત્રિને અંતે નિદ્રાવશ થઈ. * પ્રાત:કાળે પેલા વીરપુરૂષે (મિત્રાનંદે ) ઉઠી રાજમંદિરના દ્વારમાં જઈ મોટા સ્વરે પિકાર કર્યો કે " હે અન્યાય ! અન્યાય !" તે શબ્દ રાજાએ સાંભળે, ત્યારે પ્રતિહાર એકલી તેને રાજસભામાં બોલાવ્યું. મિત્રાનંદે રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન ! પ્રચંડ પ્રતાપવાળા તમે રાજા છતાં પણ ઇશ્વર શેઠે મને પરદેશીને પરાભવ પમાડ્યો છે.” ત્યારે રાજાએ પૂછયું કે તેણે શું કર્યું છે?” મિત્રાનંદ બેલ્યો-“હે રાજન્ ! ભાડાવડે આખી રાત્રી શબનું રક્ષણ કરવા મને રાખી પાછળથી દેવા કહેલું અર્ધ દ્રવ્ય તે શેઠે મને આપ્યું નથી.” તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ આરક્ષકને આજ્ઞા કરી કે— “એકદમ જાઓ અને તે દુષ્ટ વણિકને બાંધીને લાવે.” આ પ્રમાણે રાજા હુકમ કરે છે તેટલામાં તે તે વૃત્તાંત જાણું ઈશ્વર શેઠ પિતેજ દ્રવ્ય લઈ રાજસભામાં આવ્યો અને તે પરદેશીને પાંચ સેનામહેરો ગણી આપી. પછી તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે –“હે દેવ! તે વખતે શેકાતુર હોવાને લીધે તથા શબના સંસ્કાર વિગેરેમાં વ્યગ્ર હોવાને લીધે મેં આ પરદેશીને ધન આપ્યું નહોતું. ત્યાર પછી ત્રણ દિવસ લોકાચારમાં ગયા, તેથી આપતાં વિલંબ થયો છે.” આમ કહી રાજાને પ્રસન્ન કરી તે પોતાને સ્થાને ગયો. ત્યાર પછી રાજાએ મિત્રાનંદને શબના રક્ષણની વાત પૂછી, ત્યારે તેણે કહ્યું કે“ હે રાજન ! જે તે વાત સાંભળવાનું આપને કેતુક હોય તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ સાવધાન થઈને સાંભળો. ધનના લેભથી શબના રક્ષણને અંગીકાર કરી હાથમાં છરી રાખીને નિદ્રા રહિત સાવધાનપણે હું શબની પાસે બેઠે હતા, તેટલામાં રાત્રિના પહેલે પહોરે મહા ઉગ્ર શીયાળને શબ્દ પ્રગટ થયા અને તરત જ મારી તરફ પીળા રૂંવાડાવાળા શીયાળે મેં જોયા, તે પણ હું ક્ષેભ પાપે નહીં. ત્યારપછી બીજે પèારે અતિ ભયંકર અને શ્યામ વર્ણવાળા રાક્ષસે પ્રગટ થઈ કિલકિલ શબ્દ કરવા લાગ્યા, તે પણ મારા સત્તવથી નાશી ગયા. પછી ત્રીજે પ્રહરે રે દાસ ! તું કયાં જઈશ?” એમ બોલતી હાથમાં શસ્ત્રને ધારણ કરતી શાકીનીએ મેં જોઈ. તે પણ મારા હૈયેથી નાશી ગઈ. ત્યારપછી રાત્રિને ચોથે પહોરે હે રાજન ! દિવ્ય વસ્ત્રને ધારણ કરતી, વિવિધ આભૂષણોથી શોભતી, દેવાંગના જેવા રૂપવાળી છુટા કેશવાળી, ભયંકર મુખવાળી, હાથમાં કત્રિકાને ધારણ કરતી તથા ભયને ઉત્પન્ન કરતી કોઈ સ્ત્રી મારી પાસે આવી, અને “હે દુષ્ટ !! તને હમણાજ ક્ષય પમાડું છું.' એમ તે બોલવા લાગી. તેને જોઈ મેં ચિત્તમાં વિચાર્યું કે “જે મરકી કહેવાય છે તેજ આ જણાય છે.” એમ વિચારી હે રાજન ! તરતજ મેં મારા ડાબા હાથે તેને પકડી, અને જમણા હાથમાંની છરી ઉંચી કરી. એટલે મારો હાથ મરડીને તે જવા લાગી, ત્યારે નાસતાં નાસતાં તેના જમણા સાથળમાં મેં છરીના ચરકા કર્યા અને ખેંચાખેંચમાં તેના હાથનું કડું મારા હાથમાં રહી ગયું. એટલામાં તે સૂર્યોદય થયે.” આ પ્રમાણે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી તેની હકીકત સાંભળી રાજાએ મિત્રાનંદને કહ્યું કે–“હે વીર પુરૂષ! તે તે મરકીના હાથમાંથી કડું ગ્રહણ કર્યું તે મને દેખાડ.” તે સાંભળી તરતજ તેણે પિતાના પ્રેસને છેડે બાંધેલું તે કડું કાઢીને રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે કહું પોતાના નામવાળું જોઈ વિચાર્યું કે –“શું મારી પુત્રી જ મરકી છે? કારણ કે આ આભૂષણે તેનું જ છે.” એમ વિચારી દેહચિંતાના મિષથી રાજા ત્યાંથી ઉભે થઈ કન્યાના મહેલમાં ગયા. ત્યાં કન્યાને સુતેલી જોઈ, તેને ડાબો હાથ કડા રહિત છે, તથા સાથળ ઉપર ત્રણને ઠેકાણે પાટો બાંધે છે. તે સર્વ જોઈ રાજા જાણે વાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર.. હણાયે હોય તે દુઃખી થયે. તેણે વિચાર્યું કે—“અહો ! મારે નિર્મળ વંશ આ દુષ્ટ કન્યાએ કલંકિત કર્યો. હવે કોઈ પણ ઉપાયથી આને એકદમ નિગ્રહ કરે યુક્ત છે, નહીં તો આ સમગ્ર નગરીના લકને મારી નાંખશે.” આમ વિચારી તે પાછા સભામાં આવ્યું, અને મિત્રાનંદને પૂછયું કે –“હે ભદ્ર! તેં મૃતકનું જે રક્ષણ કર્યું તે કેવળ સાહસથી જ કર્યું કે કાંઈ મંત્રશક્તિ પણ તારી પાસે છે ?" તેણે જવાબ આપે કે–“હે રાજન! કુળકમથી આવેલા મંત્ર પણ મારી પાસે છે.” તે સાંભળી રાજાએ તે સભાસ્થાને મનુષ્ય રહિતે કરી એકાંતમાં મિત્રાનંદને કહ્યું કે –“હે ભદ્ર ! મારી જ પુત્રી મરકી છે એમ જણાય છે, તેમાં કાંઈ સંદેહ રહેતું નથી. તેથી તું તારી મંત્રશક્તિથી તેનોનિગ્રહ કર.” ત્યારે મિત્રાનંદ બેલ્યા હે દેવ! આ અસંભવિત છે. આપના કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા તું મરકી કેમ હોય?” ત્યારે રાજાએ કહ્યું –“હે ભદ્ર! તેમાં અસંભવિત શું છે? મેઘથી ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને નાશ કરનારી નથી થતી?” ત્યારે મિત્રાનંદ ફરીથી બે –“હે રાજન ! તો મને તે કન્યા દેખાડે, કે જેથી તે મારે સાધ્ય છે કે અસાધ્ય છે તેની હું દષ્ટિથીજ ખાત્રી કરૂં.” રાજાએ કહ્યું-“જા, ત્યાં જઈને તું જે.” રાજાના આદેશથી તે રાજપુત્રીના મહેલમાં ગયો. તે વખતે કુમારી સુઈને જાગી હતી. તેને આવતે જઈ તેણીએ વિચાર્યું કે તેજ આ પુરૂષ જણાય છે કે જેણે મારૂં કડું હરણ કર્યું છે અને મારા સાથળમાં છરીને પ્રહાર કર્યો છે. પરંતુ અત્યારે આ નિ:શંકપણે અહીં આવે છે, જેથી જણાય છે કે તે રાજાની આજ્ઞાથી જ આવે છે.” એમ વિચારી તેણીએ તેને આસન આપ્યું. તેના ઉપર બેસીને તે બેલ્યો કે–“હે ભદ્રે ! મેં તને મરકીનું મોટું કલંક આપ્યું છે, તેથી આજે રાજા તને મારે સ્વાધીન કરશે; તેથી જે તારી ઇચ્છા હોય તે તને હું મારે સ્થાને લઈ જઉં, અને અમરદત્તને મેળવી આપું. છતાં તેને રુચતું ન હોય તે આટલું થયાં છતાં પણ તને કલંક રહિત કરી ચાલ્યો જાઉં.” તે સાંભળી તેના ગુણ થી રંજીત થયેલી કન્યાએ વિચાર કર્યો કે–“ અહે ! આ પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ 85. તૃતીય પ્રસ્તાવ. મારા ઉપર અકૃત્રિમ પ્રેમ રાખે છે તેથી મારે દુઃખ અંગીકાર કરીને પણ આનેજ આશ્રય લે ગ્યા છે. રાજ્યને લાભ તે સુલભ છે, પરંતુ આવા સનેહી માણસ મળવા દુર્લભ છે.” એમ વિચારી તે બોલી કે–“હે ભાગ્યવાન્ ! મારા પ્રાણ પણ તમારે આધીન છે. હું તમારી સાથે આવવા તૈયાર છું. શું તમે આ નથી સાંભળ્યું કે अंधो नरिंदचित्तं, वरसाणां पाणियं च महिला य / तत्तो गच्छंति फुडं, जत्तो धुत्तेहि निज्जति // 1 // “અંધ માણસ, રાજાનું ચિત્ત, વરસાદનું પાણું અને સ્ત્રી આટલા જણ જ્યાં ધૂર્તી (પ્રેરક) લઈ જાય ત્યાં જ જાય છે.” તે સાંભળી પિતાના મનોરથ સફળ થયાં જાણી મિત્રાનંદે રાજકન્યાને કહ્યું કે –“હે ભદ્ર! જ્યારે હું તારા મસ્તક પર સરસવના દાણું નાંખું ત્યારે તારે કુંફાડા મારવા.” તેણુએ તે અંગીકાર કર્યું. ત્યારપછી તે રાજાની પાસે આવી બોલ્યા કે-“હે રાજન ! તે મરકીને હું સાધી શકીશ, પરંતુ એક શીવ્ર ગતિવાળે અશ્વ તૈયાર રાખજે કે જેથી તેના પર મરકીને ચડાવી રાત્રિમાં જ તમારા દેશની બહાર તેને હું લઈ જઈ શકું. જે કદાચ માર્ગમાં સૂર્યોદય થશે તે તે ત્યાં જ રહેશે.” તે સાંભળી ભયભીત થયેલા રાજાએ વાયુ સરખા વેગવાળી મને ભીષ્ટ નામની જાતિવંત વડવા (ઘેડી) તૈયાર કરાવી તેને સેંપી. ત્યારપછી સંધ્યા સમયે રાજપુત્રીને કેશથી પકડીને રાજાના હુકમથી રાજસેવકોએ મિત્રાનંદને સેંપી. તે વખતે તેણે તેના પર સરસવ છાંટ્યા, એટલે તે કુંફાડા મારવા લાગી. મિત્રાનંદે તેને ગાઢ સ્વરે હાંકી, ત્યારે તે શાંત થઈ. પછી તેણીને તે વડવા ઉપર બેસાડી આગળ કરીને પોતે તેની પાછળ ચાલ્યા. રાજા પણ દરવાજા સુધી તેને વળાવી પિતાના મહેલમાં ગયા. ત્યારપછી માર્ગમાં જતાં રાજકન્યાએ મિત્રાનંદને કહ્યું કે“ હે સુંદર ! તમે પણ આ વડવા ઉપર બેસી જાઓ. આવું સારું વાહન છતાં શા માટે તમારે પગે ચાલવું જોઈએ ? " તે સાંભળી મિત્રાનંદ બે --" જ્યાં સુધી આ રાજ્યની સીમા ઉલ્લંઘન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થાય ત્યાં સુધી હું પગે ચાલીશ. " આ પ્રમાણે તેના કહેવાથી ક્ષણવાર પછી ફરીથી તે બોલી કે –“હે ભદ્ર ! હવે અમારા દેશની સીમા પણ આપણે ઓળંગી ગયા છીએ. હવે તમે વડવા ઉપર ચડે.” ત્યારે તે બે કે –“હે ભદ્રે ! નહીં બેસવામાં કાંઈક કારણ છે.” તેણીએ પૂછ્યું—“શું કારણ છે?” તે બે -- હે સુંદરી ! હું તને મારે માટે લઈ જતું નથી, પરંતુ મારા મિત્ર અમરદત્તને માટે લઈ જાઉં છું.” એમ કહી તેણે તેણીને મિત્રને સમગ્ર વૃત્તાંત કહી ફરીથી કહ્યું કે –“હે ભદ્ર! આ કારણને લીધે તારી સાથે મારે એક આસને કે શયને બેસવું ચગ્ય નથી.” મિત્રાનંદનાં આવાં વચન સાંભળી વિસ્મય પામી રાજપુત્રીએ ચિંતવ્યું કે–“અહો ! આ પુરૂષનું ચરિત્ર લેકોત્તર છે. કારણ કે જેને માટે લોકો પોતાના પિતા, માતા, ભ્રાતા અને મિત્રને પણ છેતરે છે, તે હું મનહર રૂપવાળી સ્ત્રી પ્રાપ્ત થયા છતાં પણ આ પુરૂષ મને ઈચ્છતું નથી. તેથી આ કોઈ મહાપુરૂષ જણાય છે. પોતાના કાર્યની સિદ્ધિને માટે તે સહુ કોઈ દુઃખને સહન કરે છે, પરંતુ અન્યનું પ્રયોજન સાધવામાં કઈ વિરલે પુરૂષજ દુઃખને અંગીકાર કરે છે. આ પ્રમાણે વિચાર કરતી તે રનમંજરી તેના ગુણથી અતિ હર્ષિત થઈ. અનુકમે તે બને પાટલીપુત્ર નગરની સમીપે આવી પહોંચ્યા. અહીં બે માસની અવધિ પૂર્ણ થયા છતાં મિત્રાનંદના ન આવવાથી અમરદત્તે રત્નસાર શ્રેષ્ઠીને કહ્યું કે—“હે તાત ! મારે મિત્ર હજુ આવ્યું નહિ માટે હવે કાષ્ઠની ચિતા કરાવો કે જેથી હું દુઃખે કરીને બળતો તેની અંદર પ્રવેશ કરૂં. " તે સાંભળી શ્રેષ્ઠી અત્યંત દુઃખી થયો. તે પણ તેના આગ્રહથી પુરના લકે સહિત ગામ બહાર જઈ તેણે ચિતા રચાવી. પછી તેમાં અગ્નિ સળગાવી. અમરદત્ત ચિતા પાસે ઉભો રહ્યો. તેને શ્રેષ્ઠી વારવા લાગ્યો કે –“હે ભદ્ર! આજનો દિવસ હું રાહ જે, કારણ કે આજ અવધિનો છેલ્લો દિવસ છે.” આ પ્રમાણે શ્રેષ્ઠોના કહેવાથી બીજા પણ સર્વ લોકોએ તેને ચિંતામાં પડતો અટકાવ્યું, અને સર્વ જનો ત્યાંજ રહ્યા. તેટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. 87 લામાં દિવસના પાછલા પહારે મિત્રાનંદ રત્નમંજરી સહિત ત્યાં આવી પહોંચે. તેને આવતે જઈ અમરદને એકદમ ઉભા થઈ તેને આલિંગન કર્યું. તે વખતે એકઠા થયેલા (મળેલા) તે બે મિત્રોને જે સુખ થયું, તે સુખ તે બનેજ જાણી શકે તેવું છે. બીજા કઈ કહેવાને માટે પણ સમર્થ નથી. પછી મિત્રાનંદે કહ્યું કે –“હે મિરા ! કષ્ટ સહન કરીને હું તારા ચિત્તને હરણ કરનારી આ સ્ત્રીને લાવ્યો છું.” તે સાંભળી અમરદત્ત બે -“તેં તારું નામ સાર્થક કર્યું, છે. કેમકે તે મારા ચિત્તને આનંદ પમાડ્યો છે. પછી તે જ ઠેકાણે "ધને અને ચિતાને દૂર કરી પાંચ કપાળેને સાક્ષી કરી તેજ અગ્નિની સમક્ષ મિત્રાનંદે શુભ સમયે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે બન્નેને સમાન વેગ થયો, તે જોઈ સર્વ પૂરજને પણ ખુશી થયા. રત્નમંજરીનું રૂપ જોઈ કેટલાક બેલ્યા કે—“ આ સ્ત્રીની પુતળી જોઈને તેના ઉપર આ મહીત થયો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. આ પ્રમાણે તેમને વિવાહ ઉત્સવ થયા પછી તેજ ઠેકાણે રહેલા અમરદત્તને તેના ભાગ્યગથી જે પ્રાપ્ત થયું તે હે સભાજનો! તમે સાંભળે તે પાટલીપુરના રાજા તે જ વખતે મરણ પામ્યું. તેને પુત્ર નહીં હેવાથી રાત્રી વખતે રાજલોકેએ પાંચ દિવ્ય અધિવાસીત કર્યા. પ્રાત:કાળે તે પાંચ દિવ્યો નગરના સમગ્ર ત્રિક, ચતુષ્ક, ચત્વર વિગેરે સ્થાનમાં ભમી ભમીને જ્યાં તે અમરદત્ત હતો ત્યાં આવ્યા. તેજ વખતે અવે હેકારવ કર્યો, હાથીએ ગર્જના કરી, છત્ર પોતાની મેળેજ ઉઘડી ? ગયું, ચામરે પિતાની મેળેજ વીંઝાવા લાગ્યા અને જળથી ભરેલા સુવર્ણકળશેવડે હાથણીએ પિતાની મેળે જ તેના મસ્તક પર રાજ્યાભિષેક કર્યો અને પોતાની સુંઢથી ગ્રહણ કરી તેને પોતાની પીઠ પર બેસાડ્યો. પછી ઘણા માણસના સમૂહ સહિત પાંચ પ્રકારના વાજિત્રના શબ્દપૂર્વક મંગળની શ્રેણિનો અનુભવ કરતાં અમરદત્તે નગરમાં પ્રવેશ 4 કર્યો. તેના પ્રવેશ વખતે પૂરની સ્ત્રીઓ તેને જોવા માટે એકઠી થઈ, અને તે દંપતી રૂપલક્ષ્મી જેઈને પરસ્પર બેલવા લાગી –“અહે, આ રાજાનું રૂપ કેવું અનુપમ છે!” બીજી સ્ત્રી બોલી“ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ . શ્રી શાંતિનાથ ચરિત્ર. સુંદરીના જેવું રૂપ તે પ્રાયે દેવલોકમાં પણ હશે નહીં. ત્રીજી ‘બોલી -" આ સ્ત્રી પુરેપુરી ભાગ્યવતી છે કે જેણીએ આ ગુણ અને રૂપથી શુભ પતિ પ્રાપ્ત કર્યો.” વળી ચોથી બેલી—“ આ પુરૂષ પુણ્યશાળી છે કે જેણે પરદેશમાં પણ આવી દેવાંગના જેવી નિરૂપમ સ્ત્રી મેળવી.” વળી બીજી કોઈ બોલી—“ આને મિત્ર અત્યંત શ્લાઘાને છે કે જેણે માટે પ્રયત્ન કરીને પણ પોતાના મિત્ર માટે આવી મૃગ સરખા લેનવાળી સુંદર પ્રિયા લાવી આપી.” વળી બીજી કઈ બેલી આ શ્રેષ્ઠીજ કેમ શ્રેષ્ઠ નહીં કે જે ભાગ્યવાને કુળ અને શીળ જાણ્યા વિના પણ આને પુત્રની જેમ પાળે.” આવા આવા પૂરની સ્ત્રીઓના આલાપ સાંભળતે અમરદત્ત રાજમહેલના દ્વાર પાસે આવ્યા. પછી હસ્તી પરથી નીચે ઉતરી રાજમંડળથી સેવા રાજસભામાં જઈ સિંહાસન ઉપર બેઠે. રાણી રત્નમંજરી તથા મિત્ર મિત્રાનંદ તેની સામે બેઠા. બીજા સર્વ જને પોતપોતાને ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી મંત્રી અને સામતેએ મળી તેને રાજ્યાભિષેક કરી પ્રણામ કર્યો. તે રાજાએ રત્નમંજરીને પટરાણી કરી, બુદ્ધિમાન મિત્રાનંદને સર્વ રાજ્યની મુદ્રાને અધિકારી કર્યો અને રત્નસાર શ્રેણીને પિતાને સ્થાને સ્થાપન કર્યો. આ પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી કૃતજ્ઞને વિષે શિરોમણિ અમરદત્ત રાજા ન્યાયપૂર્વક અખંડિત રાજ્યનું પાલન કરવા લાગે. મિત્રાનંદ રાજ્યકાર્યમાં વ્યગ્ર થયો હતો તો પણ તેને મરણને સૂચવનારૂં તે શબનું વચન વિસ્મરણ થયું નહોતું, તેથી તેના મનની પીડા શાંત થઈ નહીં. એકદા તેણે અમરદત્ત રાજાની પાસે વિનંતિ કરી કે -" હે રાજન! તે શબે કહેલા શબ્દથી મરણની ચિંતા મારા ચિત્તમાંથી જતી નથી કે જેને માટે મેં દેશાંતરને આશ્રય કર્યો છે. " તે સાંભળી રાજાએ કહ્યું—“ હે મિત્ર ! તું ખેદ ન કર. એ સર્વ વ્યતંરનીજ ચેષ્ટા હતી.” મિત્રાનંદ -" નજીકપણાને લીધે અહી રહ્યા છતાં પણ મારું મન દુ:ખાય છે, તેથી મને કયાંઈક દૂર મોકલે.” તે સાંભળી રાજાએ કાંઈક વિચાર કરી કહ્યું કે “હે મિ ! જે એવી ઈચ્છા હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. : 9 તે તું વિશ્વાસુ માણસને સાથે લઈ વસંતપુર જા.” મિત્રાનંદ તેયાર થઈને વસંતપુર તરફ ચાલ્યુંરાજાએ પોતાના પુરૂષને તેની સાથે મોકલ્યા અને તેઓને શિક્ષા આપી કે–“વસંતપુર પહોંચ્યા પછી તમારામાંથી કોઈએ પણ અહીં આવીને મિત્રાનંદની કુશળવાર્તા મને કહેવી.” તે પુરૂષોએ “બહુ સારૂં” એમ કહી રાજાની આજ્ઞા સ્વીકારી. * ત્યારપછી અમરદત્ત રાજા મિત્રના વિયોગથી વિહ્વળ હતું તે પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને રાણીની સાથે ભેગવતે હતા. ઘણું દિવસે ગયા પછી તે પુરૂષમાંથી કઈ પણ પાછો આવ્યો નહીં, ત્યારે રાજાએ તેના સમાચાર જાણવા માટે બીજા માણસે મોકલ્યા. તેઓ કેટલેક દિવસે પાછા આવ્યા. તેઓએ રાજાને કહ્યું કે–“હે સ્વામિન! અમે વસંતપુર સુધી જઈ આવ્યા, પરંતુ ત્યાં અથવા માર્ગમાં કોઈ પણ ઠેકાણે અમે મિત્રાનંદને જ નહીં, તેમજ તેની વાર્તા પણ સાંભળી નહીં.” તે સાંભળી ચિત્તમાં આકુળ વ્યાકુળ થઈ રાજાએ દેવીને કહ્યું કે “હે પ્રિયે ! હવે શું કરવું ? મિત્રની વાર્તા પણ સંભળાતી નથી.” તે સાંભળી રાણું બેલી–“હે સ્વામી ! જે કઈ જ્ઞાની અહીં આવે તો સંદેહ દૂર થાય, તે વિના સંશય શી રીતે જાય ?" આ પ્રમાણે તેઓ વાતો કરે છે, તેટલામાં અકસમાત ઉદ્યાનપાળે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“હે રાજન ! ચાર જ્ઞાનને ધારણ કરનારા શ્રી ધર્મઘોષ નામના સૂરિ આપણા નગરની બહાર અશોકતિલક નામના ઉદ્યાનમાં પધાર્યા છે અને લકોને ધર્મોપદેશ આપે છે.” તે સાંભળી રાજાએ તેને પાંચ અંગના આભૂષણેનું દાન કર્યું. જેની રાહ જોતા હતા તેવાજ ગુરૂનું આગમન સાંભળી રાજાના ચિત્તમાં અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ. તેથી તે ઘણું સામગ્રી પૂર્વક પટરાણી સહિત ગુરૂને વાંદવા ગયે. ત્યાં જઈ ખ, છત્ર વિગેરે રાજ્યના ચિન્હો દૂર મૂકી ત્રણ પ્રદક્ષિણ દઈ ઉત્તરાસંગ કરી વિધિપૂર્વક ગુરૂને વંદના કરી, અને પરિવાર સહિત ઉચિત સ્થાને વિનયપૂર્વક બેઠો. ગુરુ મહારાજ બોલ્યા કે “હે રાજન! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. ' ડાહ્યા મનુષ્યોએ સર્વ દુઃખનો નાશ કરનાર અને સમગ્ર સુખને આપનાર ધર્મજ સેવવા લાયક છે.” * આ અવસરે અશેકદત્ત નામના એક શ્રેષ્ઠ વણિકે ગુરૂને પૂછયું કે –“હે પૂજ્ય ! અશેકશ્રી નામની મારે પુત્રી છે. તે ક્યા કર્મ કરીને શરીરમાં ગાઢ વેદનાથી દુ:ખ પામે છે? તથા ઘણુ ઉપચાર - કર્યા છતાં તેના રોગની લેશ પણ શાંતિ કેમ થતી નથી ? સૂરિ બોલ્યા કે “હે શ્રેષ્ઠી! આ તારી પુત્રી પૂર્વ ભવે ભૂતશાળી નામના નગરમાં ભૂતદેવ નામના શેઠની કસુમવતી નામની ભાર્યા હતી. એકદા તેના ઘરમાં બિલાડી, દૂધ પી ગઈ, ત્યારે તેણુએ કોધથી દેવમતી નામની પિતાના પુત્રની વહુને કહ્યું કે“ અરે ! શું તને ડાકણું વળગી છે? કે જેથી તે દુધની સંભાળ ન રાખી ?" તે સાંભળી તે બાળિકા ભયભીત થઈ કંપવા લાગી. તે જોઈ તરતજ તેના ઘર પાસે ઉભેલી કોઈ ચંડાળની સ્ત્રી કે જે ડાકણના મંત્રને જાણતી હતી તેણે છળ મળવાથી તે વહુના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે અત્યંત વેદના પામવા લાગી. તેણીની ઘણું વૈદ્યોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી તોપણ તે વહુ દોષ રહિત થઈ નહીં. એકદા ત્યાં કોઈ યેગી આવ્યો. તેણે મંત્રના બળથી અગ્નિમાં પિતાનું યંત્ર તપાળ્યું, તે વખતે વેદનાથી પીડા પામતી તે ચંડાળી કેશને છુટા મૂકી ત્યાં આવી. તેને યેગીએ પૂછ્યું કે “હે દુષ્ટા! તું આ વહુના શરીરમાં શા માટે પેઠી ?" તે બેલી કે–“તેવા પ્રકારનું સાસુનું વચન સાંભળી આ કંપવા લાગી, તેથી તે છળ પામીને હું તેના શરીરમાં પેઠી છું.” તે સાંભળી યેગીએ મંત્રના બળથી તે વહુના શરીરમાંથી તેને બહાર કાઢી. તે હકીકત જાણું નગરના રાજાએ તે ચંડાળીને દેશનિકાલ કરી, અને કુસુમવતી સાસુને લેકે કાળજિહા કહેવા લાગ્યા. તેથી વૈરાગ્ય પામીને તેણએ સાધ્વી પાસે દીક્ષા ગ્રહણ કરી, અને શુભ ભાવવડે નિર્મળ ચારિત્ર પાળી મરણ પામી સ્વ માં ગઈ. ત્યાંથી વી હે શ્રેષ્ઠી ! તે આ તારી પુત્રી થઈ છે. તેણીએ પૂર્વ ભવમાં જે દુષ્ટ વચન કહ્યું હતું, તેની તેણે ગુરૂ પાસે આલેચના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. કરી નહોતી, તેથી હમણાં તે આકાશદેવીના દોષથી દૂષિત થઈ છે. 4 તેપણ હે શ્રેષ્ઠી ! તે પુત્રીને તું અહીં લાવ. તે મારું વચન સાંભળી જાતિસ્મરણ પામી પોતાના પૂર્વ ભવને જોશે, અને તત્કાળ દોષથી પણ મુક્ત થશે.” આ પ્રમાણેનું સૂરિનું વચન સાંભળી શ્રેષ્ઠી તરતજ તેને ગુરૂના ચરણ પાસે લઈ આવ્યો. તે જ વખતે ગુરૂના પ્રભાવથી આકાશદેવતા જતી રહી, અને તે પોતાનું ચરિત્ર સાંભળી જાતિસ્મરણ પામી પૂર્વ ભવ જોઈને બોલી કે “હે પ્રભુ! તમે જે કહ્યું તે સર્વ સત્યજ છે. હવે હું સંસારમાં વસવાથી વૈરાગ્ય પામી છું, મને દીક્ષા - આપ.” ત્યારે ગુરૂ બાલ્યા કે—“હે ભદ્ર ! હજુ તારે ભગના ફળરૂપ કર્મ બાકી છે, તે ભોગવ્યા પછી તું ચારિત્ર અંગીકાર કરજે.” તે સાંભળી ગુરૂને વંદના કરી કાંઈક ધર્મ અંગીકાર કરીને પુત્રી સહિત શ્રેણી પોતાને ઘેર ગયા. આ સર્વ હકીકત સાંભળી રાજાએ વિચાર કર્યો કે–“ પૃથ્વી ઉપર આ ગુરૂનું જ્ઞાન અતિ અભુત જણાય છે. કારણ કે તેણે શ્રેષ્ઠી ની પુત્રીને પૂર્વ ભવ પ્રત્યક્ષજ જાણે દીઠે હોય તેવી રીતે કહ્યો.” એમ વિચારી રાજાએ ગુરૂને પૂછયું કે–“હે ભગવન્ ! કૃપા કરીને મારા પ્રાણપ્રિય મિત્રાનંદ મિત્રની હકીકત કહો.” ત્યારે ગુરૂ બોલ્યા- “હે રાજન ! તે તારે મિત્ર તારી પાસેથી ચાલ્યા પછી માર્ગમાં અનુક્રમે જળદુર્ગને ઉલ્લંઘી સ્થળદુર્ગમાં ગયો. ત્યાં અરણ્યમાં કઈ પર્વતમાંથી નદી પડવાને સ્થાને તારે મિત્ર પરિવાર સહિત ભજન કરવા બેઠે. સર્વે સેવકો ભેજન કરવા લાગ્યા. તેટલામાં ત્યાં અકસ્માત ભિલ્લની ધાડ પડી, તે પ્રચંડ ભિલ્લોએ તેના સર્વ સુભટોને પરાભવ કર્યો. ત્યારે ભય પામેલ મિત્રાનંદ એકલો નાશી ગયે. તેના સેવકો પણ કેટલાક મરાયા અને કેટલાક નાશી ગયા. જેઓ નાશી ગયા તેઓ લજજાને લીધે પાછા અહીં આવ્યા નહી, બીજે જતા રહ્યા છે. ત્યારપછી તારે મિત્ર અરણ્યમાં જતાં એક સરોવર જોઈ તેનું જળ પી એક વટવૃક્ષની નીચે જેટલામાં સુતો, તેટલામાં તે વટના કોટરમાંથી એક કૃષ્ણ સર્પ નીકળી તેને કરડ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થોડી વારે ત્યાં કેઈ તપસ્વી આવ્યું, તેણે તેને તેવી અવસ્થાવાળા જોઈ દયા આવવાથી વિદ્યા વડે જળ મંત્રી તેના સર્વ અંગ પર છાંટી તેને જીવતો રાખે. પછી એગીએ તેને પૂછયું કે–“હું ભદ્ર! તું એકલે ક્યાં જાય છે?" ત્યારે તેણે પોતાની સર્વ વાતો યથાર્થ કહી સંભળાવી. ત્યારપછી તે તપસ્વી પિતાને સ્થાને ગયા. મિત્રાનંદે મનમાં વિચાર્યું કે -" અરે ! મૃત્યુનું કારણ બન્યા છતાં હું મરણ પામ્યું નહીં, અને કદાગ્રહને લીધે મિત્રના સંગથી પષ્ટ થયો. હજુ પણ મિત્રની સમીપે જાઉં.” એમ વિચારી તે તારી પાસે આવવા ચાલ્યો. તેવામાં માર્ગે તેને ચારેએ પકડ્યો અને તેઓ તેને પોતાની પલ્લીમાં લઈ ગયા. તેઓએ તેને ગુલામ ખરીદનાર વેપારીઓ પાસે વેચે. તે વેપારી પારસી નામના પ્રદેશમાં જતા હતા. માર્ગે ચાલતાં ઉજયિની શહેરમાં બહારના ઉદ્યાનમાં તે રાત્રિ રહ્યા. મધ્ય રાત્રિએ અ૫ બંધન હોવાથી છુટ થઈ તારો મિત્ર ત્યાંથી નાસી નગરીના ખાળને માર્ગે નગરમાં પેઠે. તે અવસરે તે નગરીમાં ચોરને ઘણે ઉપદ્રવ હતું, તેથી ચારને નિગ્રહ કરવા માટે રાજાએ તળારને વિશેષ સખ્તાઈ કરી હતી. દેવયોગે તલારક્ષકે જ ચોરની જેમ પેસતાં મિત્રાનંદને જોયે. તેથી તેને પાંચમેડીએ બાંધી યષ્ટિ મુષ્ટિના પ્રહારથી જર્જરિત કરી આરક્ષકે પિતાના સેવકોને વધ કરવા આપ્યો અને કહ્યું કે –“આને તમારે ક્ષિપ્રા નદીને કાંઠે મેટા વટવૃક્ષ ઉપર લટકાવીને માર કે જેથી સર્વને ખબર પડે.” સેવક સાથે જતાં તારો મિત્ર વિચાર કરવા લાગ્યું કે “પ્રથમ “શબે જે વચન કહ્યું હતું, તે સત્ય થયું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે / यत्र वा तत्र वा यातु, यद्वा तद्वा करोत्वसौ / तथापि मुच्यते प्राणी, न पूर्वकृतकर्मणा // 1 // विभवो निर्धनत्वं च, वन्धनं मरणं तथा / येन यत्र यदा लभ्यं, तस्य तत्तत्तदा भवेत् // 2 // * કેટવાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. याति दर मसौ जीवोऽपायस्थानादयद्रुतः।। तत्रैवानीयते भूयो-ऽभिनवप्रौढकर्मणा // 3 // આ પ્રાણ ગમે ત્યાં જાઓ અને ગમે તે કાર્ય કરે, તે પણ તે પૂર્વે કરેલા કર્મથી મૂકાતો નથી. વૈભવ, નિર્ધનતા, બંધન કે મરણ જે પ્રાણને જે ઠેકાણે જે વખતે પામવાનું હોય છે, તે પ્રાણીને તે જ ઠેકાણે તે જ વખતે તે જ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કચ્છના સ્થાનથી ભય પામેલે આ જીવ ગમે તેટલે દૂર જાય તે પણ ઉદયમાં આવેલા દ્રઢ કર્મો કરીને ફરીથી પાછો ત્યાં સ્વયમેવ જ આવે છે અથવા તેને લાવવામાં આવે છે.” આ પ્રમાણે વિચાર કરતા મિત્રાનંદને વિના અપરાધે આર- | ક્ષકના સેવકેએ તેજ વડ ઉપર ફાંસીએ બાંધ્યું અને તે મરણ પામ્યા. પછી એકદા ત્યાં શેવાળના બાળક મોઈડાંડીએ રમતા હતા તેમની મેઈ પૂર્વ કર્મના ભેગથી ઉડીને તેના મુખમાં પડી.” આ પ્રમાણે શ્રીગુરૂના મુખથી મિત્રને વૃત્તાંત સાંભળી તેના ગુનું સ્મરણ કરી અમરદત્ત રાજા વારંવાર ગાઢ સ્વરે વિલાપ કરવા લાગ્ય, તથા રત્નમંજરી દેવી પણ તેના ગુણસમૂહનું સ્મરણ કરી અત્યંત દુઃખી થઈ. તે બન્નેને વિલાપ કરતા જોઈ ગુરૂએ તેમને કહ્યું કે–“દુઃખને ત્યાગ કરી સંસારના સ્વરૂપની ભાવના કરો. આ ચાર ગતિવાળા સંસારમાં પ્રાણીઓને વાસ્તવિક સુખને લેશ પણ નથી અને નિરંતર દુઃખ જ છે. સંસારમાં કોઈ પણ જીવ એવો નથી કે જે મરણથી પીડા પામ્યું ન હોય. ચક્રવતી અને વાસુદેવ જેવા મહાપુરૂષે પણ મરણને પામ્યા છે. તેથી હે રાજન ! શેકનો ત્યાગ કરી ધર્મકર્મમાં ઉદ્યમ કરે, કે જેથી ફરી આવું દુઃખ પ્રાપ્ત ન થાય.” પછી રાજાએ પૂછયું કે–“હે ભગવન ! હું ધર્મ કરીશ; પરંતુ મિત્રાનંદને જીવ મરીને કયાં ઉત્પન્ન થયે છે તે કહો.” સૂરિ બેલ્યા કે–“હે રાજા! આ તારી રાણીની કુક્ષિમાં તે મિત્રાનંદને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે છે. કારણ કે તેણે મરતી વખતે એવી ભાવના ભાવી હતી. સમય પૂર્ણ થયે તે પુત્રને જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થશે, તેનું નામ કમીગુ પાડવામાં આવશે. તે પ્રથમ કુમાર પદવી ને પામી અનુક્રમે રાજા થશે.” . આ પ્રમાણે સાંભળી રાજાએ ફરીથી પૂછ્યું કે–“હે મહાત્મા ! મિત્રાનંદનું અપરાધ વિના ચેરની જેમ મરણ કેમ થયું ? રત્નમજરી રાણું મરકીનું કલંક કેમ પામી ? અને મને બાલ્યાવસ્થાથીજ બંધુને વિયેગ કેમ થયો? તથા અમારે પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ? " આ પ્રમાણેના રાજાના પ્રશ્રનો સાંભળી મુનિએ જ્ઞાનના ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી આ પ્રમાણે કહ્યું –“હે રાજ! સાંભળ આ ભવથી ત્રીજા ભવ ઉપર તું ક્ષેરિ નામને કુટુંબીક (કણબી) હતો. તેને સત્યશ્રી નામની ભાર્યા હતી. તેને ઘેર ચંડસેન નામનો કમકર હતો. તે કર્મકર , પિતાના સ્વામીની ઉપર ભક્તિમાન, પ્રીતિમાન અને વિનયવાન હતો. એકદા તે કર્મકર પિતાના ક્ષેત્રમાં કામ કરતો હતો તે વખતે પાસેના ક્ષેત્રમાંથી કઈ મુસાફરને તેણે અનાજની શગ લેતાં જોયે. તે જોઈ તે કર્મ કરે કહ્યું કે “અહો ! આ ચોરને પકડી વૃક્ષ ઉપર લટકાવો.” તે સાંભળી ક્ષેત્રના સ્વામીએ તે તેને કાંઈ પણ કહ્યું નહીં, પરંતુ તે મુસાફર કર્મકારના વચનથી મનમાં દુ:ખી થયો અને તેણે વિચાર્યું કે –“ક્ષેત્રને સ્વામી તો કાંઈ પણ કહેતું નથી અને આ બીજા ક્ષેત્રમાં રહેલો પાપી કેવું કઠેર વચન લે છે?” એમ વિચારતો પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે તે કર્મ કરે કેપથી કઠેર વાણવડે ચીકણું કર્મ બાંધ્યું. એકદા ભજન કરતી વખતે પુત્રવધુના ગળામાં ઉતાવળને લીધે કોળીઓ અટકી ગયે, ત્યારે તે કુટુંબિકની સ્ત્રી સત્યશ્રીએ કહ્યું કે–“હે રાક્ષસી ! તું નાને કળીએ કેમ ખાતી નથી, કે જેથી ગળે તો ન વળગે?” ત્યારપછી એકદા તે કણબીએ કર્મકરને કહ્યું કે–“હે ભૂત્ય ! આજે અમુક ગામમાં અમુક કામ છે, માટે તું ત્યાં જ.” ત્યારે તે બોલ્યા કે— “આજે મારે મારા સ્વજનેને મળવાની ઉત્કંઠા છે, માટે આજે નહીં જાઉં.” તે સાંભળી ઈર્ષ્યાથી કણબીએ કહ્યું કે -" તારા સ્વજને તને કદાપિ ન મળે.” તે સાંભળી કર્મ કર મનમાં દુઃખી થયે, પરંતુ તે ત્યાંજ રહ્યો, સ્વજનને મળવા ગયે નહીં. અન્યદા તે કણબીને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Juri Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ બે મુનિઓ ભિક્ષા માટે આવ્યા. ત્યારે કણબીએ પોતાની પ્રિયાને કહ્યું કે—“આ મુનિઓને દાન આપ.” તે સાંભળી તે પણ હર્ષ પામી અને ભાગ્યયોગે આ સુપાત્રનો વેગ મળ્યો છે એમ વિચારી શુભ ભાવનાએ કરીને પ્રાસુક અન્નપાણીથી તેમને પડિલાવ્યા. તે જોઈ પાસે રહેલા કર્મ કરે પણ વિચાર કર્યો કે –“આ સ્ત્રી પુરૂષને ધન્ય છે કે જેમણે પોતાને ઘેર આવેલા મહામુનિઓનો ભક્તિથી સત્કાર કર્યો. આ અવસરે તે ત્રણેના મસ્તક ઉપર અકસ્માત્ વીજળી પડી, . તેથી તે ત્રણે એક સાથેજ મરણ પામી સેંધર્મ નામના પહેલા દેવલેકમાં અત્યંત પ્રીતિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવને જે ક્ષેમંકરને જીવ હતો તે હે રાજન ! તું થયું છે, સત્યશ્રીનો જીવ અવીને આ રત્નમંજરી થઈ છે, અને કર્મકરને જીવ તારે મિત્ર મિત્રાનંદ થયે હતું. જે જીવે પૂર્વ ભવમાં વચનથી જેવું કર્મ બાંધ્યું હતું તેવું તેને આ ભવમાં પ્રાપ્ત થયું છે. હે રાજન ! પૂર્વ ભવમાં જે કર્મ હસતાં બંધાય છે, તે આ ભવે રેતાં રેતાં ભેગવવું પડે છે. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી રાજા તથા રાણે તત્કાળ મૂછ પામ્યા, તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેમણે પોતાનો સમગ્ર પૂર્વ ભવ જાણ્યું. ત્યારપછી શુદ્ધિમાં આવી રાજે બે કે—“હે ભગવન્! જ્ઞાનરૂપી સૂર્ય સમાન આપે જે કહ્યું તે સર્વ મેં તે જ પ્રમાણે હમણાં પ્રત્યક્ષ જોયું છે. હવે જે ધર્મને માટે મારી યોગ્યતા હોય તે ધર્મ કૃપા કરીને મને કહો.” ગુરૂ બેલ્યા કે–“હે રાજન્ ! તારે પુત્ર થશે, ત્યારપછી તને ચારિત્ર ધર્મ પ્રાપ્ત થશે. હમણું તે તારે શ્રાવક ધર્મ ગ્રહણ કરો એગ્ય છે.” તે સાંભળી રાજાએ રાણું સહિત બાર પ્રકારના શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પછી ફરીથી રાજાએ ગુરૂને પૂછયું કે–“તે વખતે પેલા મૃતકે મિત્રાનંદને જે વચન કહ્યું હતું તે કહેનાર કોણ હતું ? " સૂરિ બે ત્યા–“પેલ ધાન્યની શીંગોને લેનાર મુસાફર અનુક્રમે મરણ પામી સંસારમાં પરિભ્રમણ કરી તેજ વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો હતો. તેણે જ્યારે મિત્રાનંદને જે ત્યારે પૂર્વ ભવના વૈરને સંભારી શબના મુખમાં ઉતરીને તેણે તેવું વચન કહ્યું હતું. તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. અમરદત્ત રાજા સંદેહ રહિત થઈ સૂરિને નમી રાષ્ટ્ર સહિત પિતાને ઘેર ગયા. ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. - ત્યારપછી સમય પૂર્ણ થયે રતનમંજરી રાણીએ પુત્ર પ્રસગ્યા. તેનું નામ જે ગુરૂએ કહ્યું હતું તેજ પાડ્યું. ધાત્રીથી પાલન કરાતા તે પુત્ર અનુક્રમે બાલ્યાવસ્થા ઉલ્લંઘન કરી બહોતેર કળાને અભ્યાસ કરી રાજ્યને ભાર ઉપાડવામાં સમર્થ થયે. તેવામાં એકદા તેજ ગુરૂ ત્યાં પધાર્યા. ઉદ્યાનપાળકે આવી રાજાને ગુરૂનું આગમન જણાવ્યું. તે વખતે રાજાએ તરતજ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીરાણ સહિત તેજ ગુરૂની પાસે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. તે ધર્મઘોષ સૂરિએ રાજા તથા રાણુને પ્રવજ્યા આપ્યા પછી પ્રતિબંધને માટે સભા સમક્ષ આ પ્રમાણે શિક્ષા આપી કે–“સંસાર રૂપી સમુદ્રને તરવામાં નિકા સમાન આ દીક્ષા ઉત્કૃષ્ટ પુણ્યના વેગથી પ્રાપ્ત થાય છે. તેને પામીને જે જી વિષયમાં લુબ્ધ થાય છે તેઓ જિનરક્ષિતની જેમ ઘર સંસાર સાગરમાં પડે છે, અને જે પ્રાણીઓ પ્રાર્થના કર્યા. છતાં પણ વિષયથી વિમુખ થાય છે તેઓ જિનપાલિતની જેમ સુખી થાય છે.” તે સાંભળી અમરદર રાજર્ષિએ ગુરૂને પૂછ્યું કે“હે ભગવન્! તે જિનરક્ષિત અને જિનપાલિત શી રીતે દુ:ખ અને સુખ પામ્યા? તે કહો.” ત્યારે ગુરૂએ સિદ્ધાંતમાં કહેલી તેમની ભાવી (થવાની) કથા આ પ્રમાણે કહી: - જિનરક્ષિત અને જિન પાલિતની કથા. * ચપાપુરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારિણ નામની રાણી હતી. તે પુરીમાં માર્કદી નામને ધનવાન શ્રેણી રહે હતે. તે શાંત, સરળ ચિત્તવાળે અને ઉદાર બુદ્ધિવાળો હતે. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા જિન પાલિત અને જિનરક્ષિત નામના બે પુત્રો હતા. તેઓ અનુક્રમે યુવાવસ્થાને પામ્યા ત્યારે વહાણમાં આરહણ કરી પરદેશમાં જઈ વ્ય ઉપા ન કરવા લાગ્યા. એ જ પ્રમાણે તેઓએ અગ્યાર વાર ક્ષેમકુશળતાથી સમુદ્રમાં જવું આવવું કર્યું, અને ધન પણ ઘણું ઉપાર્જન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ واج તૃતીય પ્રસ્તાવ ત્યાર પછી તે બંને ભાઈએ બારમી વાર ધનના લેભથી જળમાર્ગે જવા તૈયાર થયા, ત્યારે તેમના પિતાએ કહ્યું કે–“હે પુત્રો! આપણા ઘરમાં પુષ્કળ ધન છે, તે ધન ઈચ્છા પ્રમાણે દાનમાં અને ભેગમાં વાપરે. અગ્યાર વાર તમે ક્ષેમકુશળ આવ્યા છે, પરંતુ હવે બારમી વાર કદાચ તમને વિધ્ર પશુ થાય, માટે અતિ લેભ કરવો ઠીક નથી. જે મારું વચન માને તે હવે તમે ઘરે જ રહે.” આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે તેઓ બેલ્યા કે—“હે પિતા ! આવું વચન ન બેલો. આ વખતની વહાણની યાત્રા પણ તમારી કૃપાથી કુશળજ થશે.” એ પ્રમાણે કહી તે બંને અનેક પ્રકારનાં કરિયાણું લઈ જળ ઈધન વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરી વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્ર માર્ગે ચાલ્યા. તેઓ મધ્ય સમુદ્રમાં પહોંચ્યા. એટલે અકસ્માત્ મેઘને અંધકાર થયે, આકાશમાં ગર્જના થવા લાગી, વિજળીના ઝબકારા થવા લાગ્યા અને પ્રચંડ વાયુ વાવા લાગ્યો. તેથી તે વહાણ દૈવયોગે ક્ષણવારમાંજ ભાંગી ગયું. વહાણમાં રહેલા સર્વ લેકે ડૂબી ગયા. તે વખતે વહાણના સ્વામી જિનપાલિત અને જિનરક્ષિત પાટિયું મળવાથી તેને દઢ રીતે વળગી પડ્યા. એટલે ત્રીજે દિવસે રત્નદ્વીપને કાંઠે નીકળ્યા. તે દ્વિપમાં તેઓ નાળીએરીના ફળ (શ્રીફળ) ખાઈ પ્રાણવૃત્તિ કરવા લાગ્યા, અને નાળીએરીનું તેલ શરીરે ચોળી સજીદેહવાળા થઈ ત્યાંજ રહ્યા. આ એકદા કઠોર, નિર્દય અને તિક્ષ્ણ ખરુંને ધારણ કરતી તે રત્નદ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ તેમની પાસે આવીને કહ્યું કે –“જે તમે મારી સાથે વિષયસેવન કરશે તે જ તમે કુશલતાથી રહી શકશે, નહીં તે આ ખડથી તમારાં મસ્તક છેદી નાંખવામાં આવશે.” , તે સાંભળી ભયભીત થઈને તેઓ બોલ્યા કે–“હે દેવી ! અમારૂં. વહાણ ભાંગી જવાથી અમે અહીં તારે શરણે આવ્યા છીએ. તું જે કાંઈ અમને કહીશ તે કરવા અમે તૈયાર છીએ.” આ પ્રમાણેનું તેમનું વચન સાંભળી તે દેવી પ્રસન્ન થઈ તેમને પિતાને ઘેર લઈ - 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ હ૮ . શ્રી શાંતિનાથ ચરિત્ર. ગઈ. પછી તેમના શરીરમાંથી અશુભ ફળળ કાઢી નાંખી શુભ પુદગળોને પ્રક્ષેપ કરી તે બન્નેની સાથે ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવવા લાગી. તેમને તે દેવી હમેશાં અમૃત ફળ આહાર કરવા આપતી હતી. આ પ્રમાણે તે બંને કેટલાક દિવસ ત્યાં સુખેથી રહ્યા. તેવામાં એકદા દેવીએ તેમને કહ્યું કે –“લવણ સમુદ્રના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવે મને આજ્ઞા કરી છે કે “હે ભદ્રે ! આ સમુદ્રને તું એકવીશ વાર કચરો કાઢીને શુદ્ધ કર. સમુદ્રમાં તૃણ, કાષ્ટ કે જે કાંઇ અશુચિ પદાર્થ હોય તે સર્વ બહાર કાઢી એકાંતમાં નાંખી દે." આ પ્રમાણેનો હુકમ થવાથી મારે ત્યાં જવાનું છે. તમારે સુખેથી અહીં રહેવું. આ સુંદર ફળ ખાઈને તમારે આજીવિકા કરવી. કદાચ અહીં રહેવાથી તમને નિર્જનપણને લીધે અરતિ ઉત્પન્ન થાય (ન ગોઠે ) તે તમારે ક્રીડા કરવા માટે પૂર્વ દિશાના વનમાં જવું. તે વનમાં સર્વદા ગ્રીષ્મ અને વર્ષ એ બે ત્રસ્તુઓ વર્તે છે. ત્યાં તમને બે ત્રાતુ હોવાથી વિનોદ થશે; અથવા જે કદાચ ત્યાં પણ તમારા ચિત્તને સંતોષ ન થાય તો મારી આજ્ઞા છે કે તમારે ઉત્તર દિશાના વનમાં જવું. ત્યાં શરદુ અને હેમંત નામની બે ત્રતુ સર્વકાળે રહેલી છે. જે કદાચ ત્યાં પણ તમારા મનની તુષ્ટિ ન થાય તો પશ્ચિમ દિશાના વનમાં જવું. ત્યાં શીશીર અને વસંત એ બે નડતુઓ નિરંતર વતે છે. ત્યાં જઈને તમારે વિનોદ કરે; પરંતુ દક્ષિણ દિશામાં જે વન છે, તેમાં કદી પણ જવું નહીં, કારણ કે તેમાં મોટા શરીરવાળે શ્યામ વણ દષ્ટિવિષ સર્ષ રહે છે.” આ પ્રમાણે કહીને તે દેવી ગઈ. ત્યારપછી તે બંન્ને શ્રેષ્ઠીપુત્ર દેવીના કહેલા ત્રણે વનમાં સ્વેચ્છાથી ફરવા લાગ્યા. એક દિવસ તેમણે વિચાર્યું કે–“દેવીએ આપણને દક્ષિણ દિશાના વનમાં જવાની વારંવાર ના કહી તેનું શું કારણ?” માટે આપણે તે વનમાં જઈને જોવું તે જોઈએ. એમ વિચારી તે બંને શંકા સહિત તે વનમાં ગયા. એટલે તેમની નાસિકામાં અત્યંત દુર્ગધ આવ્યું. તેથી તેઓ નાસિકાના છિદ્રને ઉત્તરીય વસ્ત્રવડે ઢાંકી આગળ ચાલ્યા, તેટલામાં તેઓએ ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. મનુષ્યનાં હાડકાંઓનો સમૂહ છે. તે જોઈ તેઓ ભય પામ્યા, પણ આગળ જઈને તે વન જેવા લાગ્યા. તેટલામાં એક ઠેકાણે શૂળી ઉપર ચડાવેલો એક પુરૂષ જીવતો અને વિલાપ કરતે દીઠે. એટલે તેની પાસે જઈ તેને પૂછયું કે –“હે ભદ્ર! તું કેણ છે? તારી આવી સ્થિતિ કેમ થઈ છે? અને અહીં ચોતરફ મનુષ્યનાં મડદાં દેખાય છે તેનું શું કારણ ?" આ પ્રમાણે તેના પૂછવાથી તે શૂળી ઉપર રહેલા પુરૂષે કહ્યું કે–“હું કાકંદી નામની નગરીમાં રહું છું, જાતે વાણીઓ છું. વ્યાપારને માટે વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્ર માર્ગે હું ચાલે. માગે વહાણ ભાંગવાથી દેવગે એક પાટિયું પામીને હું આ રત્નદ્વીપે નિકળે. અહીં વિષયમાં લુબ્ધ થયેલી આ દ્વીપની દેવીએ મને વિષય સેવન કરવા રાખે. કેટલાક દિવસ ગયા પછી માત્ર થોડા અપરાધને લીધે તેણીએ મને શૂળી ઉપર ચડાવ્યું. આ સર્વ મડદાંઓ પણ તેણીએ આવી જ રીતે મારેલા મનુષ્યના છે. તમે પણ એ દેવીના પાસમાં પડ્યા જણાઓ છે, તે તમે ક્યાંથી આવી દુષ્ટ દેવીના પાસમાં પડ્યા ?" ત્યારે તેઓએ પોતાનો સર્વ વૃત્તાંત તેની પાસે નિવેદન કરી પૂછ્યું કે—“હે ભાઈ ! અમારે જીવવાનો કોઈ પણ ઉપાય છે?ત્યારે તેણે કહ્યું કે –“હા, એક ઉપાય છે. અહીંથી પૂર્વ દિશામાં એક વન છે, તેમાં શલકનામનો યક્ષ રહે છે, તે પર્વને દિવસે અશ્વનું રૂપ કરી બોલે છે કે-કેનું હું રક્ષણ કરૂં? અને કોને વિપત્તિમાંથી તારું?” માટે હે ભાઈઓ! તે શેલક યક્ષનું તમે ભક્તિથી આરાધન કરે. જ્યારે તે યક્ષ હું કોનું રક્ષણ કરૂં?” એમ બોલે ત્યારે તમારે કહેવું કે “હે યક્ષરાજ! અમારું રક્ષણ કરે. આ પ્રમાણે કહેવાથી તે તમારું રક્ષણ કરશે. આટલું કહીને તે શૂળીવાળે પુરૂષ મરણ પામ્યા. * ત્યાર પછી તે બન્ને ભાઈઓ પેલા માણસે બતાવેલા વનમાં જઈ મને હર પુષ્પોએ કરીને તે યક્ષને પૂછે તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં પર્વનો દિવસ આવ્યે, ત્યારે તે યક્ષ બે કે -" હું કેનું રક્ષણ કરૂં? અને કેને આપત્તિમાંથી તારૂં ?" એટલે તેઓ તત્કાળ બોલ્યા કે –“હે યક્ષરાજ ! અમને દુઃખસાગરમાંથી પાર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉતારે.” તે સાંભળી શેલક બે કે... હું તમને દુ:ખમાંથી તારીશ, પરંતુ તમે સાવધાન થઈને મારું એક વચન સાંભળે કે તમે જ્યારે અહીંથી મારી સાથે આવશે ત્યારે તે દેવી પાછળ આવીન પ્રીતિવાળાં મધુર વચન બાલશે. તે વખતે જે તમે તેના ઉપર મનથી પણ પ્રીતિ કરશે તો હું તમને ઉછાળીને અવશ્ય સમુદ્રમાં નાંખી દઈશ અને જે તેની અપેક્ષા રાખ્યા વિના રાગ રહિત રહેશે તે હું અવશ્ય તમને ક્ષેમકુશળથી ચંપાનગરીએ પહોંચાડીશ.” વધારે શું કહું? તે દેવી આવે ત્યારે તમારે દષ્ટિથી પણ તેની સન્મુખ જેવું નહીં. તે ભયનાં વચને બેલે તે સાંભળી તમારે બીવું પણ નહીં. આ પ્રમાણે નિર્વાહ કરવાની જે તમારામાં શક્તિ હોય તે જલદી મારી પીઠ ઉપર ચડી જાઓ.” આ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે તે બન્ને ભાઈએ તેનું વચન અંગીકાર કરી અશ્વરૂપે થયેલા તે યક્ષની પીઠ પર ચડ્યા. તરતજ તે અશ્વરૂપ યક્ષ આકાશમાં ઉડી સમુદ્ર ઉપર ચાલ્યા. ' હવે દેવી પિતાને સેંપાયેલ કાર્ય પૂર્ણ કરીને પિતાને સ્થાને આવી, એટલે પિતાના મંદિરમાં તે બનેને તેણીએ જોયા નહીં, તેથી તે સર્વ વનમાં ભમી, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને જોયા નહીં, ત્યારે તેણુએ જ્ઞાનના ઉપયોગથી તેમનું ચંપાપુરી તરફ ગમન જાણી ખરું ગ્રહણ કરી કોપયુક્ત થઈને તેની પાછળ દોડી. તે દેવી તેમની નજીક આવી એટલે તેમને યક્ષની પીઠ ઉપર ચઢેલા જોઈને બેલી કે–“અહા ! તમે મને મૂકીને કેમ જાઓ છે જે તમારે જવાની ઈચ્છા હોય તો મારી સાથે ચાલે, નહીં તે આ ખવડે તમારાં મસ્તક છેદી નાંખીશ.” દેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે યક્ષે તે બંનેને કહ્યું કે “તમે જ્યાં સુધી મારી પીઠ પર રહ્યા છે ત્યાં સુધી તમારે જરા પણ ભય રાખવે નહીં.” આ પ્રમાણે ધીરજનાં વચન સાંભળી તે બને ભાઈઓ વધારે સ્થિર ચિત્તવાળા થયા. ત્યાર પછી દેવી અનુકુળ વચને બોલવા લાગી કે –“હે પ્રાણપ્રિયે! મને એકલી નિરાધાર મૂકીને તમે ક્યાં ચાલ્યા ? " આવાં દીન વચનથી પણ તેમનું ચિત્ત ચલાયમાન થયું નહીં. ત્યારપછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ 101. તૃતીય પ્રસ્તાવ તેણીએ એકલા જિનરક્ષિતને જ કહ્યું કે -" જિનરક્ષિત ! તું તે મને વધારે પ્રિય હતું અને તારા ઉપર ભારે સ્નેહ નિશ્ચળ હતે. હવે તારા વિના હું વિષયસુખ કોની સાથે ભેળવીશ? તારા વિ. ગથી મારૂં મરણ થશે. હવે એકજ વાર મારી સન્મુખ જે કે જેથી મારા મરણ વખતે પણ મને શાંતિ થાય.” આ પ્રમાણે તેણીનાં માયાયુક્ત વચને કરીને જિનરક્ષિતે સેંભ પામી તેની સન્મુખ જોયું, એટલે શલક યક્ષે તેને પોતાની પીઠ ઉપરથી ઉછાળી નીચે ફેંકી દીધો. દેવીએ તેને સમુદ્રના જળમાં પડ્યા પહેલાં જ ત્રિશૂળે. કરીને વીંધી નાંખ્યું અને કહ્યું કે –“રે પાપી! મારી વચનાનું ફળ ભગવ.” એમ કહી એ વડે તેના કકડા કરી નાંખ્યા. ત્યારપછી. પાછી કપટરચનાવડે જિનપાલિતને ક્ષોભ પમાડવા આવી. એટલે યક્ષે કહ્યું કે–“જે આના વચન ઉપર કાંઈ પણ પ્રીતિ કરીશ તે તારી પણ જિનરક્ષિત જેવીજ ગતિ સમજજે.” આવાં યક્ષનાં વચન. સાંભળી તે વિશેષ દૃઢ થયો અને તેણીની કપટરચનાની અવગણના કરી યક્ષની સહાયતાથી ક્ષેમકુશળપણે ચંપાપુરીએ પહોંચી ગયા. ત્યારપછી તે વ્યંતરી નિરાશ થઈને પાછી વળી. યક્ષ પણ તે જિનપાલિતને તેને સ્થાને મૂકી પાછો વળ્યો. તે વખતે જિનપાલિત તેને ખમા અને વિનયનાં વચનથી તેની પ્રશંસા કરી. - જિનપાલિત પિતાને ઘેર જઈ પિતાના સ્વજનોને મળે અને શક સહિત બાંધવના મરણનું સ્વરૂપ કહી બતાવ્યું. માર્કદી શ્રેષ્ઠી તેની મરણકિયા કરીને એક પુત્ર અને સ્વજન સહિત ગ્રહવાસ પાળવા લાગે. એકદા શ્રી મહાવીર સ્વામી તે પુરીના ઉદ્યાનમાં સમવસયો. તે વખતે માર્કદી અને જિનપાલિત વિગેરે પ્રભુને વાંદવા ગયા. ભગવાનની દેશના સાંભળી પ્રતિબોધ પામીને સંયમ ગ્રહણ કરવાની ઇચ્છાથી તે બન્ને જિનેશ્વરને નમી પિતાને ઘેર ગયા. પછી માકેદી શ્રેષ્ઠીએ પુત્રને ગૃહ કાર્યભાર સેપી જિનપાલિત સહિત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જિન પાલિત સાધુ પિતા સહિત દુષ્કર તપ તપીને આત્મકાર્યને સાધક થયો. ઇતિ જિન પાલિત જિનરક્ષિત કથા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. * આ પ્રમાણેની કથા સાંભળીને અમરદર રાજર્ષિએ શ્રી ધર્મઘોષ સૂરિને તે કથાનો ઉપનય પૂછયે. ત્યારે ગુરૂએ કહ્યું કે તે શ્રેષ્ઠીના બે પુત્રોને સ્થાને સર્વ સંસારી જીવ જાણવા. જે રત્નદીપની દેવી તે અવિરતિ જાણવી. તે અવિરતિથી પ્રાણુઓને દુઃખ થાય છે, ભવમાં ભમે છે, તે તેણીએ કરેલે મૃતકોનો સમૂહ જાણવે. શૂળી ઉપર ચડાવેલા પુરૂષોને સ્થાને હિતને કહેનાર ગુરૂ જાણવા. જેમ તે શૂળીવાળા પુરૂષે રત્નદ્વીપની દેવીનું સ્વરૂપ પોતે અનુભવેલું નિવેદન કર્યું, તેમ અવિરતિથી થતું દુઃખ આગામી ભવમાં જીવ અનુભવે છે ને પોતે પૂર્વે અનુભવ્યું છે એમ ગુરૂ કહે છે. જેમ કે શૂળીવાળા પુરૂષે તે બન્ને એક પુત્રને શૈલક યક્ષ તારનાર કહ્યો તેજ પ્રમાણે ગુરૂ પણ સંયમને તારનાર કહે છે. સમુદ્રને સ્થાને અહીં સંસાર જાણવો. જેમ રત્નદ્વીપની દેવીને વશ થયેલ જિનરક્ષિત વિનાશ પામે, તેમ અવિરતિને વશ થયેલા સંસારી જીવ વિનાશ પામે છે એમ સમજવું. જેમ દેવીના વાયની અપેક્ષા રાખ્યા વિના યક્ષના આદેશને આધીન રહેવાથી જિનપાલિત અનુક્રમે પિતાની નગરીએ પહે , તેમ જે જીવ અવિરતિને ત્યાગ કરી પવિત્ર ચારિત્રમાં નિશ્ચળ થાય છે તે સર્વ કર્મને ક્ષય કરી થોડા કાળમાં જ મેક્ષ સુખ પામે છે. માટે હે રાજર્ષિ ! ચરિત્ર અંગીકાર કર્યો પછી ભેગમાં મનને પ્રવર્તવા દેવું નહીં. " આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળી તે રાજર્ષિ અત્યંત આદરથી અતિચાર રહિતપણે સંયમ પાળવા લાગ્યા. ગુરૂએ રત્નમંજરી સાધ્વી પ્રવર્તિનીને સેંપી. તે ત્યાં રહી નિરંતર તપ અને સંયમનું પાલન કરવા લાગી. અનુક્રમે તે બને નિર્મળ તપ કરી મનહર ચારિરી પાળી મોક્ષપદને પામ્યા. ઈતિ અમરદત્ત મિત્રાનંદની કથા. આ પ્રમાણે સ્વયંપ્રભ મુનિના મુખથી ધર્મદેશના સાંભળી મિતસાગર રાજા પ્રતિબોધ પામ્યું. પછી તે રાજાએ અનંતવીર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. . 103 પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો, અપરાજિત કુમારને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો, અને પોતે તેજ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે દઢતાથી દીક્ષા પાળી, પરંતુ છેવટે મનવડે કરીને કાંઈક સંયમની વિરાધના કરી, તેથી મરીને તે અધોલોકમાં ભવનપતિ જાતિમાં ચમરેંદ્ર નામના અસુરાધિપ થયા. ' અહીં અપરાજિત અને અનંતવીર્ય રાજા રાજ્ય કરતા હતા. તેમને કોઈ એક વિદ્યાધરની સાથે મૈત્રી થઈ. તે વિદ્યારે તેમને આકાશગામિની વિગેરે વિદ્યાઓ આપી, અને તેને સાધવાનો વિધિ પણ બતાવ્યો. તે રાજાને બર્બરી અને ચિલાતી નામની બે દાસીઓ હતી. તે ગીતનાટ્યકળામાં અત્યંત નિપુણ હતી, તેથી તેમની ગીતનાટ્યકળાવડે ચમત્કાર પામેલા તે અપરાજિત અને અનંતવીર્ય નિરંતર ગીતનાટ્યના રસમાં જ લીન રહેતા હતા. એકદા તે બન્ને ભાઈઓ ગીતનાટ્ય રસમાં નિમગ્ન હતા તે વખતે ત્યાં અકસ્માત સ્વેચ્છાચારી નારદ ઋષિ આવ્યા. તે વખતે ગીતનાટ્યના વિનોદમાં વ્યાકુળ હેવાથી તેમણે ઉભા થવું વિગેરે ઉચિત કિયાવડે નારદનું સન્માન કર્યું નહીં. તેથી કોપ પામી નારદ મુનિએ વિચાર્યું કે –“અહો ! આ બન્ને ભાઈઓ દાસીના નાટ્યમાં એટલા બધા મોહિત થઈ ગયા છે કે જેથી હું અહીં આવ્યા તેની પણ તેમને ખબર પડી નહીં. તે કઈ પણ બળવાન રાજા પાસે કળાના પાત્રરૂપ આ બન્ને દાસીઓનું હરણ કરાવું.” આ પ્રમાણે વિચારી નુણ લોકમાં સ્વેચ્છાએ ગતિ કરનાર અને કલેશ કરાવવામાં પ્રીતિવાળા તે નારદ ત્રાષિ વિદ્યાધરના રાજા અને ત્રણુખંડના સ્વામી દમિતારિ નામના પ્રતિવાસુદેવની પાસે ગયા. તે રાજાએ તે મુનિને જોઈ તત્કાળ ઉભા થઈ તેની સન્મુખ જઈ સત્કારપૂર્વક આસન પર બેસાડી પૂછયું કે–“હે મુનિ ! પૃથ્વી પર કાંઈ આશ્ચર્ય જોયું હોય તે કહો.” નારદે કહ્યું—“હે રાજેંદ્ર! સાંભળે. હું સુભગા નગરીમાં અનંતવીર્ય રાજાની સમીપે ગયા હતા, ત્યાં મેં બર્બરી અને ચિલાતી નામની તેની બે દાસીનું નાટ્ય જોયું, તે વખતે મને મોટું આશ્ચર્ય થયું. હે રાજન ! જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 104 . શ્રી શાંતિનાથ ચરિત્ર. તમારે ઘેર તેવા ગીતનાટ્યની કળામાં કુશળ પાત્ર ન હોય તે તમારે વિદ્યાબળ શું કામનું? અને તમારું મોટું રાજ્ય પણ શા કામનું ? આ સર્વ તમારી સમૃદ્ધિ વ્યર્થ જ છે.” આ પ્રમાણે કહીને તે મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. ' * ત્યારપછી પ્રતિવાસુદેવ દમિતારિ રાજાએ અભિમાનને લીધે તત્કાળ અનંતવીર્ય રાજાની રાજધાનીમાં દૂતને એકલી કહેવરાવ્યું કે—“અહો ! સર્વે રત્ન અવશ્ય રાજાધિરાજને આશ્રય કરનારાંજ હોય છે. તેથી તમારી બે દાસીઓ કે જે નાટ્યકળામાં કુશળ છે તેમને જલદી મારી પાસે મોકલી આપો. તે બાબત જરા પણ વિલંબ કરશો નહીં.” આ પ્રમાણે દૂતના કહેવાથી અપરાજિત અને અનંતવયે કહ્યું કે–“હે દૂત! તે યોગ્ય જ કહ્યું છે, પરંતુ અમે વિચારીને પછી તે દાસીઓને મોકલવા સંબંધી કાર્ય કરશું. હમણાં તે તું સ્વામી પાસે પાછો જા.એમ કહી તે દૂતને તેમણે રજા આપી. ત્યારપછી તે બન્ને ભાઈઓએ પરસ્પર વિચાર કર્યો કે—“ આ દમિતારિ રાજા વિદ્યાના બળથી આપણે કદાચ પરાભવ કરશે, માટે તે પહેલાંજ આપણે વિદ્યાનું સાધન કરી તેના ગર્વને નાશ કરીએ.” આ પ્રમાણે તે બન્ને ભાઈઓ વિચાર કરતા હતા તેટલામાં તેમણે પૂર્વભવમાં સાધેલી સર્વ વિદ્યાઓ પોતાની મેળે જ તેમની પાસે આવી અને બોલી કે–“અમે તમને સિદ્ધ થયેલીજ છીએ, અમને સાધવાની તમારે કાંઈ પણ જરૂર નથી.” એમ કહી તેઓએ તે બનેના શરીરને આશ્રય કર્યો. તે વખતે બન્ને વિદ્યાઓના પ્રભાવ થી મહા બળવાન વિદ્યાધર થયા. પછી તેમણે ચંદન પુષ્પ વિગેરેવડે વિદ્યાનું પૂજન કર્યું. . આ અવસરે ફરીથી દમિતારિ રાજાના દૂતે ત્યાં આવી તેમને કહ્યું કે -" અરે ! શું તમે મરણને ઈચ્છે છે કે જેથી હજુ પ્રભુની પાસે દાસીઓને મોકલી નહીં?” તે સાંભળી તે બંને ભાઈઓ બોલ્યા કે–“હે દૂત ! હમણાંજ દાસીઓને મોકલીએ છીએ. સ્વામીનું કાર્ય કરવું જ જોઈએ.” એમ કહી તેમણે દૂતને શાંત કર્યો. ત્યારપછી તે બને ભાઈઓ દમિતારિ રાજાની પુત્રી સ્વર્ણાશ્રીને પરણવાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ વતીય પ્રસ્તાવ. 105 લેભથી પોતેજ દાસીઓનું રૂપ ધારણ કરી શીધ્રપણે દમિતારિરાજાની પાસે ગયા તેમણે પિતાની કળા કુશળતા બતાવી રાજાને રંજન કર્યો. ત્યાર પછી રાજાએ તેમને કહ્યું કે “હે દાસીઓ! તમારે કનકશ્રી નામની મારી પુત્રીની પાસે રહી તેને વિનદ આપ.તે સાંભળી તેમણે “બહુ સારૂં” એમ કહી વિચાર કર્યો કે–“જેમ બીલાડીને દુધનું રક્ષણ કરવા રાખે તેમ આ રાજાએ આપણને આદેશ આપે છે. એમ વિચારી દાસીના રૂપને ધારણ કરનારા તે બન્ને ભાઈઓ અદ્વિતીય રૂપને ધારણ કરનારી કનકશ્રી નામની રાજકન્યા પાસે ગયા. કન્યાનું રૂપ જોઈ તેમણે વિચાર્યું કે “અહો ! વિધાતાએ સર્વ સુંદરતા અને ઉપમાનવાળા પદાર્થોને એકત્ર કરી આ કન્યાનું રૂપ બનાવ્યું જણાય છે, આના જેવું બીજું રૂપ વિશ્વમાં છેજ નહીં.” આ પ્રમાણે વિચાર કરી તેમણે મધુરતાવાળા, મશ્કરીવડે મનોહર અને દેશી ભાષાથી મિશ્રિત વચનના સમૂહવડે તે કન્યાને બેલાવી. તે વખતે કનકશ્રી કન્યાએ તેમની વચનની ચતુરાઈ સાંભળી તેમને અત્યંત સન્માન આપ્યું, અને આસન વિગેરેવડે તેમને સત્કાર કર્યો. પછી તે કન્યાએ તેમને “અનંતવીર્યનું રૂપ કેવું છે?” એમ પૂછયું. ત્યારે દાસીના રૂપને ધારણ કરનારા અપરાજિતે અનંતવીર્યના ગુણો તેની પાસે આ પ્રમાણે કહ્યા કે— " હે કન્યા ! તે અનંતવયના ચાતુર્ય, રૂપ, સૌંદર્ય, ગાંભીય, ઔદાર્ય અને ઘેર્યાદિક ગુણો એક જિહાથી વર્ણન કરી શકાય તેવા નથી. ત્રણ જગતમાં પણ અનંતવીર્ય રાજાની જેવો ગુણવાન અને રૂપવાન કેઈ પણ પુરૂષ નથી. ભાગ્યવિના તેનું નામ પણ સંભળાતું નથી, તે તેના રૂપ અને લાવણ્યનું દર્શન તો કયાંથીજ થાય?” આ પ્રમાણે તેના ગુણનું વર્ણન સાંભળી કનકશ્રી અત્યંત રોમાંચિત - થઈ. તેના ગુણ વર્ણનથી મોહ પામેલી તે કન્યાને જોઈ દાસી રૂપ અપરાજિતે તેણીને કહ્યું કે–“હે રાજપુત્રી ! જે તને તેનું રૂપ જોવાનું કૌતુક હોય તો હમણાંજ તેનું રૂપ હું તને દેખાડું.” તે સાંભળી તે બોલી કે –“જે તેમ બની શકે તો બીજું શું જોઈએ? - 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ 106 શ્રી શાંતિનાથ ચરિત્ર. એક વાર પણ તેનું રૂપ જોવાય તે જીવિત સફળ થાય.” આ પ્રમાણેના તેના કહેવાથી તે બન્નેએ પોતાનું રૂપ પ્રગટ કરી તે રાજકન્યાને દેખાડયું. તે જોઈ હર્ષ પામી રાજકન્યા બોલી કે–“ અવશ્ય તમારી આજ્ઞાને આધીન છું.” તે સાંભળી અનંતવીર્ય કહ્યું કે “જે એમ હોય તે ચાલ, આપણે આપણી નગરીમાં જઈએ. " ત્યારે તે કુમારી બોલી કે -" તમે યુક્ત જ કહે છે, પરંતુ મારે પિતા અત્યંત બળવાન છે. તે જરૂર તમારે પરાભવ કરશે.” ત્યારે તેઓ બોલ્યા કે–“તે વિષે તારે કાંઈ પણ ચિંતા ન કરવી. અમારી સામે યુદ્ધમાં તે ક્ષણ માત્ર પણ ઉભા રહેવા સમર્થ નથી. " આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી તેમના સ્નેહપાશથી બંધાયેલી અને તેના રૂપ સંદર્યથી મોહ પામેલી કનકશ્રી કન્યા તેમની સાથે ચાલી જવા તૈયાર થઈ. ત્યારપછી અનંતવીર્ય રાજાએ વિદ્યાના બળથી વિમાન રચી તેના પર આરૂઢ થઈ આકાશમાં રહી સભામાં બેઠેલા દમિતારિ રાજાની સમક્ષ સર્વ સભાસદોને કહ્યું કે –“હે મંત્રીઓ, સામંતે અને સેનાપતિઓ ! સાંભળો. આ તમારા સ્વામીની પુત્રી કનકશ્રીનું હું હરણ કરી જાઉં છું, તમે પાછળથી એવું કહેશે નહીં કે અમને ખબર નહોતી.” આ પ્રમાણે કહી તે અનંતવીર્ય કન્યારત્નને લઈ બંધુ સહિત આકાશમાર્ગે ચાલ્યો ગયો. દમિતારિ રાજા તેના વચનથી અત્યંત ક્રોધાતુર થઈને આક્રોશ સહિત બે કે -" ... સુભટે ! આ દુષ્ટને જલદી પકડે, પકડે.” આ પ્રમાણેનું સ્વામીનું વચન સાંભળી વિદ્યાધરો હુંકારા કરી " અરે દુરાત્મા ! અમારા સ્વામીની પુત્રીને લઈને તું ક્યાં જઈશ?” એમ બોલતા શસ્ત્ર ધારણ કરી તેની પાછળ દોડયા. તેમને પાછળ આવતા જોઈ અનંતવીર્ય રાજાએ ક્ષણવારમાં પવન તૃણના સમૂહને ઉડાડે તેમ તે સર્વેને વિખેરી નાંખ્યા. પિતાના સૈનિકોને પરાભવ પામી પાછા આવેલા જાણી દમિતારિ રજા પોતે તેના તરફ ચાલ્યો. માર્ગમાં જતાં જયારે તે દષ્ટિમાં પડ્યો ત્યારે અનંતવીર્ય રાજા વિમાનને ઉભું રાખી તેનું સૈન્ય જેવા લાગ્યો, તે કલ્પાંત કાળના સમુદ્રની જેમ હાથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ ' તૃતીય પ્રસ્તાવ. 107 ઘોડા અને પત્તિના ઉત્કટ શબ્દથી ભયંકર સૈન્યને માટે સમૂહ જે. તે સૈન્ય જોઈ અનંતવીર્ય યુદ્ધ કરવા તૈયાર થાય છે, તેટલામાં તો તે મોટા સૈન્યસાગરને જઈને કનકશ્રી ભયથી આકુળ વ્યાકુળ થઈ ગઈ. તેને અનંતવીયે આશ્વાસન આપી તત્કાળ પિતાનું સિન્ય એકઠું કર્યું. ત્યારપછી તે દમિતારિ અને અનંતવીર્યના સિનિકે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે બને સૈન્યનું જબરું યુદ્ધ થયું, તેમાં દમિતારિ રાજાના સુભટોએ અનંતવીર્યના સૈન્યને પરાજિત ક્યું. તે જોઈ અનંતવીર્ય કાંઈક ચિંતામાં પડ્યો. તેટલામાં તેના ભાગ્યના વશથી તત્કાળ દેવતાવડે અધિષિત વનમાળા 1, ગદા 2, ખ 3, કસ્તુભ મણિ 4, પાંચજન્ય શંખ 5 અને શાક ધનુષ્ય 6 આ છ રત્નો ઉત્પન્ન થયાં. (સાતમું ચકરત્ન પ્રતિવાસુદેવ પાસેથી પ્રાપ્ત થશે.) તેને જોઈ અનંતવીર્ય રાજાએ ઉત્સાહ સહિત થઈ પાંચજન્ય શંખને હાથમાં લઈ: મુખ પાસે રાખી મહાબળથી પૂર્ણ કર્યો-વગાડ્યો કે તરતજ તેના પ્રબળ શબ્દથી સમગ્ર શત્રુનું સૈન્ય મૂછ પામ્યું, અને અનંતવીર્યનું સર્વ સૈન્ય બળવાન થયું. તે જેઈ દમિતારિ રાજા પોતે યુદ્ધ કરવા સજ્જ થયે એટલે અપરાજીત સહિત અનંતવીર્ય પણ બખ્તર પહેરી રથ ઉપર આરૂઢ થઈ શસ્ત્રો ગ્રહણ કરીને તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. તે વખતે તેમનું તુમુલ યુદ્ધ થયું, ઘણા સુભટે મરાયા, હાથી ઘોડાની તે સંખ્યા જ ન રહી, લેહીની નદીઓ વહેવા લાગી. દમિતારિ રાજાએ મૂકેલાં સર્વ શસ્ત્રોને અનંતવી કાપી : . નાંખ્યા એટલે તે પ્રતિવાસુદેવે દેદીપ્યમાન મહા તીક્ષ્ણ ચક્ર અનંતવીર્ય ઉપર મૂક્યું. તે ચક્ર વાસુદેવના હૃદયમાં તુંબરૂપે કાંઈક પ્રહાર કરી તેનાજ હાથમાં આવીને સ્થિત થયું ત્યારે વિષણુએ તે ચક હાથમાં રાખી પ્રતિવાસુદેવને કહ્યું કે –“હે દમિતારિ રાજા ! તું યુદ્ધને ત્યાગ કરી મારી સેવા અંગીકાર કરી સુખેથી રાજ્ય ભેગવ, ફેગટ મરણ ન પામ, તું કનકશ્રીને પિતા છે તેથી હું તને છેડી દઉં છું.” તે સાંભળી તે બે કે–“તું એ વિચાર ન કરતાં મારી ઉપર ચક્ર મૂક નહીં તે આ તીર્ણ ખર્ક વડે ચક્રના અને તારા બંનેના કકડા . * આભરણ વિશેષ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 108 શ્રી શાંતિનાથ ચરિત્ર. કરી નાંખીશ.” એમ કહી ને ઉંચું કરી તેને હણવા માટે દોડ્યએટલે ખરું અને ઢાલને ધારણ કરનારા અનંતવી પોતાની સન્મ* આવતા દમિતારિ ઉપર ચક્ર મૂકી તેને મૃત્યુ પમાડ્યો. તે વખતે વ્યંતર દેવોએ અનંતવીર્ય ઉપર અપની વૃષ્ટિ કરી અને મોટે સ્વર સર્વ જનની સમક્ષ કહ્યું કે આ અનંતવીર્ય અર્થ વિજયના સ્વામી વાસુદેવ થયા છે, અને તેના ભાઈ અપરાજીત બળદેવ થયા છે. તેથી તે બન્ને ચિરકાળ સુધી જય પામે. ત્યાર પછી સર્વ વિદ્યાધર સુભટેએ વાસુદેવને પ્રણામ કરી તેનો આશ્રય કર્યો. તેમને વરુ દેવે સારી રીતે સત્કાર કર્યો. * પછી અપરાજિત અને અનંતવીર્ય રાજા વિદ્યાધર સહિત મનોહર વિમાન ઉપર આરૂઢ થઈ પોતાની પુરી તરફ ચાલ્યા. માગ મા ચાલતાં કનકાચળ ( માર્ગમાં મેરૂ પર્વત શી રીતે આવે ?) પર્વતની સમીપે આવ્યા ત્યારે તેમને વિદ્યાધરેએ કહ્યું કે—“ હું સ્વામી ! આ મહાગિરિ ઉપર જિનેશ્વરના ચહ્યા છે તેને નમસ્કાર કરીને પછી આગળ જઈએ, કારણકે તીર્થનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. તે સાંભળી તત્કાળ અપરાજિત અને અનંતવીર્ય વિમાનમાંથી ઉતરી અત્યંત હર્ષથી ભક્તિપૂર્વક ત્યાંના તીર્થોને વંદના કરી પછી ત્યાં ચિતરફ જવા લાગ્યા. તેટલામાં ચેત્યની મધ્યે તેમણે કીનિયર નામના મહામુનિને જોયા. તે વખતે વિદ્યાધરોએ કહ્યું કે- " હું સ્વામી ! આ મહામુનિએ એક વર્ષના ઉપવાસ કરી કર્મો ખપાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે આ મહર્ષિના ચરણની યાત્રા (વંદના) કરે.” તે સાંભળી તેમણે પરિવાર સહિત અતિ આનંદથી તે કેવળીને વંદના કરી શુદ્ધ પૃથ્વીતળ ઉપર બેસી કેવળીની મનહર વાણી સાંભળવા લાગ્યા. કેવળી બેલ્યા કે-- મિથ્યાત્વમવિરતિ, પાયા સુરથિની, प्रमादा दुष्टयोगाश्च, पञ्चैते बन्धकारणम् // 1 // “મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને દુષ્ટ વેગ આ પાંચે કર્મબંધનાં કારણ છે, અને તેથી તે પરિણામે દુ:ખ દેનારા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. ' 100 હે ભવ્ય પ્રાણીઓ ! આ પાંચ સંસારી જીવને કર્મબંધનાં કારણે છે. તેમાં પહેલું કારણ મિથ્યાત્વ જાણવું. મિથ્યાત્વ એટલે સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે. 1. બીજું કારણ અવિરતિને જરા પણ ત્યાગ ન કરવો તે. 2. ત્રીજું કારણ કષાયે એટલે ક્રોધ, માન, માયા અને લોભ કરવો તે. 3. ચોથું કારણ પ્રમાદના ચાર પ્રકાર છે. તેમાં કાષ્ઠથી અને લેટથી ઉત્પન્ન થયેલું બન્ને પ્રકારનું મધ તેનું સેવન કરવું એ પહેલો પ્રમાદ છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિના વિષયે એ બીજો પ્રમાદ છે, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિ એ પાંચ પ્રકારની નિદ્રા ત્રીજો પ્રમાદ છે, તથા રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, અને ભક્ત (ભેજન) કથા એ ચાર પ્રકારની વિકથા તે ચે પ્રમાદ છે. આ ચાર પ્રકારના પ્રમાદ ચોથું બંધનું કારણ છે. 4. તથા દુષ્ટ યોગો એટલે મન, વચન અને કાયાના અશુભ વ્યાપાશે તે પાંચમું બંધનું . કારણ છે. 5. આ સર્વે પાપબંધનાં કારણે ત્યાગ કરી મોક્ષસુખ આપનારા ધર્મમાં મતિ કરવી ગ્ય છે.” - આ પ્રમાણેનીદેશના સાંભળી દમિતારિ રાજાની પુત્રી કનકશ્રીએ વિનય પૂર્વક કીર્તિધર મુનિને પૂછયું કે—“હે મુનિ ! મારે બંધુએને વિયોગ થયો, તથા મારા પિતાનું મરણ થયું, તેનું શું કારણ? તે આપ કૃપા કરીને કહો.” આ પ્રમાણે તેને પૂછવાથી મુનિ બોલ્યા કે –“હે ભદ્રે ! બંધુને વિયેગ અને પિતાનું મરણ એ વિગેરેનું કારણ સાંભળ– - ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભરત ક્ષેત્રમાં મોટી સમદ્વિવાળું શંખપુર નામનું નગર છે. તે નગરમાં સંતતિ વિનાની શ્રીદત્તા નામની કોઈ નિર્ધન સ્ત્રી રહેતી હતી. તે અન્યને ઘેર કામકાજ કરીને આજીવિકા ચલાવતી હતી. એકદા દ્રારિવડે પીડાયેલી છતાં પણ તેણીએ મુનિની પાસે ધર્મ સાંભળી ધર્મચક્રવાળ નામને તપ કર્યો. તે તપમાં પહેલો અને છેલ્લે અઠ્ઠમ કરવામાં આવે છે અને મધ્યમાં સાડત્રીશ ઉપવાસ કરવામાં આવે છે. પછી તપ પૂર્ણ થયે શક્તિ પ્રમાણે દેવ અને ગુરૂની ભક્તિ કરવાની છે. આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ 110 શ્રી શાંતિનાથ ચરિત્ર. યથાવિધિ તપ કર્યો ત્યારે સર્વ લોકોએ તેને પારણાને દિવસે મનોહર ભક્ષ્ય ભેજ્ય વિગેરે આપ્યું. તથા જે જે ગૃહસ્થને ઘેર તે કામ કરતી હતી તેઓએ તપના ગુડ્ઝને લીધે જેટલું આપતા હતા તેનાથી બમણું ભેજન, વસ્ત્ર વિગેરે આપ્યું. આથી કરીને તે કાંઈક ધનવાળી થઈ. એકદા તેના ઘરની એક ભીંત પડી ગઈ, તેમાંથી ઘણું ધન નીકળ્યું. તે ધનવડે તેણીએ ઉદ્યાપન પ્રારં, તથા જિનચૈત્યને વિષે વિશેષ પૂજા પ્રારંભી, પ્રાંતે તેણુએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. તેજ દિવસે તેણીને ઘેર માસના ઉપવાસી સુરત નામના મહામુનિ પધાર્યા. તે વખતે શ્રીદત્તાએ તેમને શ્રેષ્ઠ ભક્તિથી નિર્દોષ આહારપાછું વહોરાવ્યાં, અને પછી ભક્તિથી મુનિને વંદના કરી. આ પ્રમાણે ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈ હર્ષ પામીને તેણીએ મુનિને ધર્મ પૂછયે. ત્યારે મુનિ બોલ્યા કે –“હે ભદ્ર! અત્યારે અહીં ધર્મને વિચાર કરવા યોગ્ય સમય નથી. તારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે અવસરે ઉપાશ્રયે આવીને વિસ્તારથી ધર્મ સાંભળજે.” એમ કહી પિતાને સ્થાને જઈ તે મુનિએ વિધિથી પારણું કર્યું. ત્યારપછી સ્વા ધ્યાય ધ્યાન કરી તે મુનિ બેઠા હતા, તે વખતે સમય જાણુને નગર વાસી લકે તથા તે શ્રીદત્તા ઉપાશ્રયે જઈ તે મનિને વંદના કરી યોગ્ય સ્થાને બેઠા. મુનિએ તેમને ધર્મલાભની આશીષ આપી. પછી - શ્રી દત્તા અને નગરના લોકોને પ્રતિબંધ કરવા માટે તેમણે ધર્મદેશના આપી. તેમાં તે મુનિ બેલ્યા કે— . अयमों परोऽनर्थ-इति निश्चयशालिना / . भावनीया अस्थिमजा, धर्मेणैव विवेकिना // 1 // “આ અર્થ છે અને બીજે સર્વ અનર્થ છે એ પ્રમાણેના નિશ્ચયથી શોભતા વિવેકી પુરૂષે ધીમે કરીને જ પોતાના અસ્થિ અને મજજા ભાવવા લાયક છે. અર્થાત્ અસ્થિમજા પર્યત ધર્મને પ્રચાર કરવા એગ્ય છે. ' આ “વિવેકી પ્રાણુએ પોતાના મનમાં વિચાર કરવો જોઈએ કે પરમાર્થ વૃત્તિઓ કરીને (ખરેખરી રીતે જોઈએ તે) ધર્મનું આરાધન P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. 111 કરવું તેજ આત્મકાર્ય છે, તે સિવાયને સર્વ સંસારવ્યાપાર અનર્થમૂળ–અનર્થરૂપ છે. એ નિશ્ચય કરીને ઉત્તમ ( ભવ્ય ) છાએ, પિતાની અસ્થિમજજા ધર્મથીજ વાસિત કરવી જોઈએ.” - આ પ્રમાણે સાંભળી શ્રીદત્તાએ પૂછયું કે–“હે ભગવન્ ધર્મ તે અરૂપી છે, તેના વડે અસ્થિમજજા શી રીતે વાસિત કરાય?” તે સાંભળીને સુવ્રત સાધુએ તે શ્રીદત્તા તથા અન્ય પુરજનેની પાસે વાંછિત અર્થને સિદ્ધ કરનારી કથા આ પ્રમાણે કહી– - “ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણું નામની પ્રિયા હતી. તેમને નરસિંહ નામે પુત્ર હતા. તે પુત્ર અનુક્રમે કળાનો અભ્યાસ કરી યુવાવસ્થાને પાયે, ત્યારે રાજાએ તેને મનોહર રૂપવાળી બત્રીશ કન્યાઓ પરણાવી. એકદા શરબતમાં અરણ્યમાં રહેનારે કેઈ હાથી તે નગરીમાં આવી ઉપદ્રવ કરવા લાગ્યું. તે હાથી મદને લીધે ઉન્મત્ત થયું હતું, શંખની જેમ તે વેત વર્ણવાળે હતો, પર્વતની જેવી મોટી કાયાવાળો હતો, અને યમરાજની જેમ લોકોને ઉપદ્રવ કરતા હતા. આવા તે હાથીને જોઈ ભયભીત થયેલા લોકોએ રાજા પાસે તે વાત જણાવી. તે સાંભળી રાજાએ તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે પોતાનું સૈન્ય મોકલ્યું. પરંતુ તે બળવાન સિન્યથી પણ તે વનહસ્તી નિવારણ કરી શકાય નહીં ત્યારે રાજા પોતે તૈયાર થઈ.સુભટના સમૂહ સહિત તેહાથી તરફ જવા તૈયાર થયે, તે વખતે નરસિંહકુમાર રાજાને નિવારી સૈન્ય સહિત તે હસ્તીનું મર્દન કરવા ચાત્યે. તે કુમારે નવ હાથ લાંબે, સાત હાથ ઉંચે, ત્રણ હાથ પહોળો, લાંબા દાંતને લાંબી સૂંઢવાળ, નાના પુછડાવાળો, મધની જેવા પીળા લેનવાળો અને શરીરના એક સે ને ચાળીશ લક્ષણેથી શોભતો તે હાથી જોયે. પછી ગજની શિક્ષામાં નિપુણતાવાળા તે કુમારે સામું જવું, પાછું હઠવું, ઉઠવું વિગેરે અનેક પ્રકારે કરીને તે હાથીને ખેદ માડી પિતાને વશ કર્યો. પછી તે ઐરાવણ જેવા હસ્તીપર આરૂઢ થઈ ઇંદ્રની શોભાને ધારણ કરનારા નરસિંહકુમારે તેને હાથી સ્થાનમાં લાવી આલાનખંભે બાંધ્યું. પછી તેના પરથી નીચે ઉતરી તેણે તે હાથીની આરતિ વિગેરે પૂજા કરી. ત્યારપછી વિનયથી નમ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 112 શ્રી શાંતિનાથ ચરિત્ર. થઈ પિતાની પાસે ગયો. પિતાએ હર્ષથી તેને આલિંગન કરી પિતાના મનમાં વિચાર્યું કે “આ મારા પુત્ર રાજ્યને ભાર વહન કરવાને સમર્થ થયે છે, તેથી આને રાજ્યને ભાર શેંપી મારે સંયમપી રાજ્યને સ્વીકાર કરવો યોગ્ય છે.” એમ વિચારી રાજાએ સમગ્ર મંત્રી, સામંત અને પુરજનેની સમક્ષ શુભ મુહૂર્ત નરસિંહકુમારને પિતાને સ્થાને સ્થાપન કરી જયંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી રાજ્યને પામી નરસિંહ રાજા ન્યાયમાર્ગ વડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. અન્યદા પ્રચંડ માયાવી, કેઈથી પકડી ન શકાય તેવા અને અદશ્ય ચાલતા કઈ ચેરે તે નગરીમાં ઘણીવાર ચેરી કરી. તેવી નગરના મહાજનેએ રાજાને તે હકીકત નિવેદન કરી. ત્યારે રાજાએ ચોરનો નિગ્રહ કરવા માટે આરક્ષકને આજ્ઞા કરી. પરંતુ તે ચાર આરક્ષકથી પકડી શકાય નહીં, અને ઉલટે પુરજનોને વિશેષ સંતાપ કરવા લાગ્યા. ત્યારે ફરીથી મહાજનોએ રાજા પાસે વિજ્ઞપ્તિ કરી–“હે દેવ ! દુષ્ટ ચેરે આપની સમગ્ર નગરીને પરાભવ કર્યો છે, રૂપવાળી અને યુવાવસ્થાવાળી સ્ત્રીઓને પણું બળાત્કારે રાત્રિમાં તે ચર હરી જાય છે, તેથી અમને કોઈ પણ ઠેકાણે વસવાનું સ્થાન આપે કે જ્યાં અમે ઉપદ્રવ રહિત વસી શકીએ.” આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે કોધથી દુર્ધર થયેલા રાજાએ આરક્ષકને બોલાવીને કહ્યું કે “રે દુષ્ટ ! તું મનની ઈચ્છા પ્રમાણે ગરાસ ખાય છે, પણ નગરની રક્ષા કરતા નથી, તેનું શું કારણ?” ત્યારે મહાજન બોલ્યા કે-૮૮ હે નાથ ! એમાં એનો શે દોષ છે ? તે ચાર સૈન્યના સમૂહથો પણ પકડી શકાય તેવું નથી.” તે સાંભળી રાજાએ મહાજનને કહ્યું કે “હું જેમ ઠીક થશે તેમ કરીશ.” એમ કહી રાજાએ મહાજનને રજા આપી. મારા ત્યાર પછી વિચાર કરીને રાજા વંઠનો વેષ પહેરી પોતાના મહેલમાંથી નીકળી ચેરને શોધવા માટે શંકાસ્થાનમાં અને ગુપ્તસ્થાનમાં ચેતરફ ફરવા લાગ્યા. દિવસે નગરીની બહાર ભા, પણ - 1 ભીખારી. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. કઈ ઠેકાણે તે ચેરને જ નહીં. બીજે દિવસે સંધ્યા સમયે રાજા નગરીની બહાર કઈ વૃક્ષની નીચે બેઠે હતું, તેટલામાં કષાય રંગના વસ્ત્રને ધારણ કરનાર અને માર્ગની ધૂળથી વ્યાસ એક ત્રિદંડીને આવતે તેણે જોયે. જ્યારે તે સમીપે આવ્યા ત્યારે રાજાએ તેને પ્રણામ કર્યા. તે વખતે તે ત્રિદંડીએ રાજાને કહ્યું કે–“અરે ! તું ક્યાંથી આવ્યો છે ? ક્યાં જવાનો છે? અને તારે શું પ્રજન છે ?" તે સાંભળી વંઠના વેષવાળા રાજાએ કહ્યું કે-“હે ભગવન્! હું - દ્રવ્યને માટે ઘણા દેશોમાં ભમ્યો છું, પરંતુ કોઈ પણ ઠેકાણે મને ધન મળ્યું નહીં, તેથી હું ચિંતાગ્રસ્ત થયેલ છે. તે સાંભળી ત્રિદંડીએ કહ્યું-“હે પાંથા ધનને માટે ફરતા તે ક્યા ક્યા દેશો જોયા તે કહે.” રાજાએ કહ્યું કે– મેં ઘણા દેશે જોયા છે, પરંતુ તેમાંના કેટલાકનાં નામે યાદ છે તે કહું છું. હે ત્રિદંડી ! જે દેશમાં સ્ત્રીઓ એકજ વસ્ત્ર પહેરે છે તે લાટ દેશ મેં જોયે છે. તે દેશમાં પ્રાયે કરીને લોકો મધુર વચન બોલનારા છે, અને કેશને બાલ કહે છે. તથા સૈરાષ્ટ્ર દેશ પણ મેં જોયા છે. તે દેશમાં લાંબા કેશવાળી, મધુર સ્વરવાળી અને કામળા પહેરનારી આભીરની સ્ત્રીઓ દેખાય છે. ત્યાર પછી મેં કંકણુ દેશ જે. તેમાં શાળાનું ભેજન વિશેષે કરવામાં આવે છે, નાગરવેલના પાન અને કેળાં તે દેશમાં ઘણું થાય છે. એ જ પ્રમાણે ગુજરાત, મેદપાટ અને માલવ વિગેરે ઘણું દેશ જોયા, તેમના આચાર પણ જોયા, પરંતુ મને કઈ ઠેકાણે ધનની પ્રાપ્તિ થઈ નહીં.” તે સાંભળી ત્રિદંડીએ મનમાં વિચાર કર્યો કે–“ખરેખર આ કઈ પરદેશી અને ધનને અથી” હોય તેવું દેખાય છે.” એમ વિચારી તે ત્રિદંડીએ તેને કહ્યું કે –“હે પથિક! જે તું મારા કહેવા પ્રમાણે કરે તો તું અલ્પ કાળેજ મનવાંછિત ફળ પામીશ.” ત્યારે રાજા બેલ્યો કે–“હે ત્રિદંડી! જે કઈ વાંછિત દ્રવ્ય આપે તેની આજ્ઞામાં સર્વ કઈ રહેજ છે.” તે સાંભળી ત્રિદંડી બલ્ય કે-“હે પાંથ! અત્યારે પરસ્ત્રીગમન કરનારાને તથા ચાર વિગેરેને પ્રીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 114 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉત્પન્ન કરનારી રાત્રિ થઈ છે, તેથી તું ઉભો થા, હાથમાં ખર્ક ગ્રહણ કર, કે જેથી આ નગરમાં પ્રવેશ કરી કઇ ધનાઢ્યના મંદિરમાંથી ઘણું ધન લઈ આવીએ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ વિચાર કર્યો કે–ખરેખર આજ તે ચાર છે, તે શું આને અત્યારે ખાના પ્રહારથી વિનાશ કરૂં? અથવા જેઉં તે ખરે, તે શું કરે છે ? " એમ વિચારી રાજાએ ખડું કાઢયું. તે જોઈ ચાગીએ વિચાર્યું કે આવા ખડથી તો આ રાજા સંભવે છે. તે કઈપણ ઉપાયથી મારે આને અવશ્ય મારી નાંખવેજ ગ્ય છે.” એમ વિચારી કેટલાક આગળ જઈ તરત તે પાછો વળ્યો. ત્યારે રાજાએ - કહ્યું કે “કેમ વિલંબ કરે છે?” તેણે જવાબ આપે –“હજુ નગરીના લેકે જાગે છે, તેથી અહીં ક્ષણવાર વિશ્રાંતિ લઈએ.” એમ કહી કાંઈક વિચાર કરી ફરીથી તેણે રાજાને કહ્યું કે–“? પથિક! પાંદડાની પથારી કર.” તે સાંભળી રાજાએ તેને માટે તરત પથારી કરી (અને બીજી પોતાને માટે પણ કરી. ) તેમાં તે બન્ને સુતા. તે વખતે ત્રિદંડીએ વિચાર્યું કે -" જાગીશ ત્યાંસુધી. આ નિદ્રા લેશે નહીં. " એમ વિચારી તે તકર કપટનિદ્રાએ સુતે. ત્યારે રાજા ધીમે ધીમે ઉઠી પોતાને ઠેકાણે પુરૂષ જેવડું એક લાકડું મૂકી તેને લુગડું ઓઢાડી પોતે અને હાથમાં રાખી ઝાડની ઓથે સંતાઈને બેઠે. ત્યાર પછી થોડીવારે તે ચરે ઉઠી રાજાની બ્રાંતિથી તે કાષ્ટ ઉપરજ ખકનો પ્રહાર કર્યો. લાકડાના બે કકડા થઈ ગયા. તે પ્રહારના અવાજથી શંકા પામેલા તેણે વસ્ત્ર દૂર કરી જોયું તે કાષ્ટજ માલુમ પડ્યું, પુરૂષ દેખાય નહીં. તેથી તેણે વિચાર્યું કે–“અહા ! તે તેમને છેતર્યો. " એ પ્રમાણે તે પશ્ચાત્તાપ કરે છે તેટલામાં રાજાએ તે ચારને કહ્યું કે –“રે દુષ્ટ ! આજે તા. અંત સમય આવ્યે છે, એમ જાણી તારામાં કોઈ પણ પુરૂષાર્થ હેય તે મારી સન્મુખ થઈ જા.” તે સાંભળી બહુ સારું, બહુ સારૂં” એમ બોલતે ચેર પણ રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. પછી તે બનેનું તુમુલ યુદ્ધ થયું. અને સરખા બલીઝ અને યુદ્ધકળામાં કુશળ હવાથી ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. ' . ' 115 રાજાએ તે ત્રિદંડીના મર્મસ્થાનમાં પ્રહાર કરી તેને પૃથ્વી પર પાડી દીધે. તે પ્રહારથી વ્યાકુળ થયેલા તસ્કરે રાજાને કહ્યું કે-“હે વીર સુભટ ! હું તેજ ચાર છું કે જેણે આ આખી નગરીમાં ચોરી કરી છે. આજે મારૂં મરણ થશે. પરંતુ હે વીર ! મારું એક વચન સાંભળ.– આ દેવમંદિરની પાછળ એક મેટું પાતાળમંદિર છે. તેમાં ઘણું ધન છે. ત્યાં મારી બહેન ધનદેવી નામે છે, તથા જે મેં બીજા નગરની સ્ત્રીઓને હરણ કરી છે તે પણ તેમાં જ છે. તેથી હે પરાક્રમી ! તું ત્યાં આ મારૂં ખરું લઈને શીધ્ર જા. શિલાના વિવરમાંથી મારી બહેનને મારૂં ખરું દેખાડજે, અને મારા મરણના ખબર આપજે, એટલે તે મારી બહેન દ્વાર ઉઘાડી તને પ્રવેશ કરાવશે. તે વખતે અંદર જઈ તે સર્વધનાદિક લઈ જે જેનું હોય તે તેને આપજે.” આ પ્રમાણે કહી તે ચેર મરણ પામ્યા. ત્યારપછી રાત્રિમાંજ તે રાજા ત્યાં જઈ પાતાલમંદિરમાં પ્રવેશ કરી તેની બહેનને મળ્યા. તે વખતે તે ચારની બહેને મધુર વચન બોલવાપૂર્વક રાજાને સત્કાર કર્યો, અને કહ્યું કે—“ ક્ષણવાર આ પથંક ઉપર બેસે. આ સર્વ તમારું જ છે. તે પાપી મારો ભાઈ તેના પાપકર્મથીજ મરણ પામ્યો.” એમ કહી તે ચેરની બહેને ભોંયરાનું દ્વાર બંધ કર્યું. તે વખતે રાજા તે ચોરની બહેનને પોતાની સમુખ વારંવાર ગુપ્ત રીતે જોતી જાણીને મનમાં સાશંક થયે, તેથી તેણે વિચાર્યું કે –“આ દુષ્ટાને વિશ્વાસ કરવો યેગ્ય નથી. અને એકદમ વિચાર્યા વિના શયાપર બેસવું તે પણ ઠીક નથી. કદાચ આમાં પણ કાંઈક કપટ હશે.” એમ વિચારી શય્યાની ઉપર ઓશીકુ, મૂકી રાજા દીવાની ઓથે અંધારે ઉભો રહ્યો, તેટલામાં તે યંત્રથી ગોઠવેલી શય્યા દોરાના સંચારથી ભાંગી ગઈ અને તેની ઉપર મૂકેલું ઓશીકું શયાની નીચેના મોટા અંધકૃપમાં પડ્યું. રાજાએ સમગ્ર કપટરચના જાણી લીધી. ચેરની બહેને ઓશીકું પડ્યાને શબ્દ સાંભળ્યો, ત્યારે જાણ્યું કે-“યંત્રશગ્યા ઉપર બેઠેલે તે પુરૂષ જ કુવામાં પડ્યો.” એમ ધારી તે હાસ્ય સહિત તાળીઓ પાડતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 116 * શ્રી શાંતિનાથ ચરિત્ર. બેલી કે - ઠીક થયું, મારા ભાઈના વધ કરનારને મેં માર્યો.” તે વચન સાંભળી રાજાએ તેની પાછળ જઈ તેણીના કેશ પકડીને * કહ્યું કે–રે રંડે ! તું પણ આવું કરવાથી તારા ભાઈને જ માગ જઈશ. " તે સાંભળી તે દીન વચન બોલવા લાગી, એટલે દયા આવવાથી રાજાએ તેણીને મૂકી દીધી. ત્યારપછી પાતાળગૃહનું દ્વાર ઉઘાડી રાજા શીધ્રપણે પિતાને ઘેર આવ્યો. પ્રાત:કાળે રાજાએ નગરીના સમગ્ર લોકોને એકઠા કરી ત્યાં જઈ જે જે વસ્તુઓ જેની જેની હતી તે તે તેને સેંપી, અને તે પાતાળગૃહ ભાંગી નાખ્યું. તથા તે ચેરે જે સ્ત્રીઓનું હરણ કર્યું . હતું તે સ્ત્રીઓને રાજાની આજ્ઞાથી લેકે પોતપોતાને ઘેર લઈ ગયા. પરંતુ તે સ્ત્રીઓ તે ચેરે કામણ કરેલું હોવાથી પોતાને ઘેર રતિનેપ્રીતિને પામી નહીં, અને ચંચળપણને લીધે વારંવાર તે ચોરને સ્થાને જવા લાગી. તેથી તે વૃત્તાંત લોકોએ રાજાને કહ્યો. ત્યારે રાજાએ કાર્મણના ઉપાયને જાણનાર કઈ વૈદ્યને પૂછ્યું. વૈધે રાજાને કહ્યું કે– “હે રાજન ! તે ચરે આ સ્ત્રીઓને કાંઈક ચણે આપેલું છે, તેના પ્રભાવથી આ સ્ત્રીઓ પરવશ થયેલી છે; પંરતું જે આપ કહો તે હું તેમને મારું ચૂર્ણ આપી ફરીથી અસલ પ્રકૃતિવાળી કરૂં.” ત્યારપછી રાજાની આજ્ઞાથી તે વૈદ્ય તેમને પોતાનું ચૂર્ણ આપી કાર્મણ રહિત કરી..પરંતુ એક સ્ત્રી તેવી ને તેવી જ રહી; તેથી રાજાએ ફરીથી વૈદ્યને બોલાવી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે - “હે રાજન ! યેગી (ચેર) ના ચૂર્ણથી કેટલીક સ્ત્રીઓની ત્વચાજ વાસિત થઈ હતી (સેદાઈ હતી) અને કેટલીકના માંસ રૂધિર વાસિત થયા હતા, તે સર્વ સ્ત્રીઓને મેં પ્રતિચણ આપીને સ્વભાવવાળી કરી, પરંતુ ભેગીનું ચૂર્ણ આ સ્ત્રીના અસ્થિમજજા : પત પહોંચ્યું છે, તેથી તેને માટે પ્રતિચુર્ણ હેતું નથી.” તે સાંભળી રાજાએ પૂછ્યું—“ ત્યારે બીજો કેઈ ઉપાય છે?” વૈદ્ય ત્યે-“જે તેજ ચેરનાં હાડકાં ઘસીને આ સ્ત્રીને પવાય તે આ પિતાના સ્વભાવમાં આવશે, અન્યથા આવશે નહીં.” તે સાંભળી રાજાએ તે પ્રમાણે કરાવ્યું, ત્યારે તે સ્ત્રી પણ કામણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ. દોષ રહિત થઈ. ત્યારપછી સર્વે લેકે સુખી થયા. નૃસિંહ રાજા પણ સુખે સુખે રાજ્ય કરવા લાગ્યા. ત્યારપછી તે જ શ્રી જયંધર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે પહેલાં આ રાજાના પિતા જિતશત્રુ રાજાએ દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું આગમન સાંભળી નૃસિંહ રાજા તેમને વાંદવા ગયે, અને તેમની પાસે ધર્મ સાંભળી પ્રતિબંધ પામી ગુણસાગર નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ઉગ્ર તપસ્યા કરવાવડે કર્મનો ક્ષય કરી તે રાજર્ષિ એક્ષપદને પામ્યા. . ઇતિ નૃસિંહ રાજર્ષિની કથા. આ પ્રમાણે કથા કહીને સુવ્રત સાધુએ શ્રીદત્તાને કહ્યું . કે-“હે ભદ્ર! જેમ તે યોગીના ચવડે તે એક સ્ત્રીના અસ્થિ મજ વાસિત થયા હતા, તેમ તું પણ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની જેવા, વાંછિત અર્થને આપનારા તથા જેનું ફળ તેં સાક્ષાત્ જોયું છે એવા ધર્મવડે તારા આત્માને વાસિત કર, અને ચિત્તમાં ધર્મ ઉપરને રાગ નિશ્ચળ કર.” આ પ્રમાણે સાંભળી તે શ્રીદત્તાએ તેજ મુનિની પાસે શુદ્ધ સમકિત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી મુનિએ અન્યત્ર વિહાર કર્યો. શ્રીદત્તા ઘેર જઈ વિધિપ્રમાણે ધર્મનું પાલન કરવા લાગી. એકદા કર્મપરિણામના વશથી તે શ્રીદત્તાને પોતાના મનમાં સં. દેહ થયો કે–આ જિનધર્મને હું પ્રયત્નથી પાળું છું, પરંતુ તેનું કાંઈ પણ ફળ થશે કે નહીં ?" આ પ્રમાણે વિચિકિત્સા કરી. આયુષ્યને અંતે મરણ પામી તે શ્રીદત્તા જે ઠેકાણે ઉત્પન્ન થઈ તે સ્થાન તમે સાંભળે– ' આજ વિજયમાં તાલ્ય પર્વત ઉપર સુરમંદિર નામના નગરમાં કનકપૂજ્ય નામે રાજા હતા. તેને વાયુવેગા નામની પ્રિયા હતી. તેણુની કુક્ષિથી ઉત્પન્ન થયેલો કીર્તિધર નામે પુત્ર તે હું છું. મારે અનલગ નામની પ્રિયા હતી તેણીએ હસ્તી, કુંભ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 118 શ્રી શાંતિનાથ ચરિત્ર વૃષભ એ ત્રણ સ્વમથી સૂચવેલે દમિતારિ નામનો પુત્ર પ્રસવ્યું. તે પ્રતિવાસુદેવ થયો. તે મારે પુત્ર દમિતારિ યુવાવસ્થાને પામ્યા, ત્યારે મેં તેને ઘણી રાજકન્યાઓ પરણાવી. ત્યારપછી તે પુત્રને રાજ્યપર સ્થાપન કરી મેં ચારિત્ર ગ્રહણ કર્યું. તે દમિતારિને મદિરા નામની એક પ્રિયા હતી, તેણીની કુક્ષિમાં શ્રી દત્તાનો જીવ ઉત્પન્ન થયો. તે તું કમકશ્રી થઈ છે. પૂર્વ ભવમાં તે એકવાર ધર્મનો સંદેહ કર્યો હતો, તે કર્મને લીધે હે ભદ્રે ! તને આ બંધુવિયેગાદિક દુ:ખ પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે તે કનકશ્રીએ પિતામહ મુનિના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળી સંસાર ઉપરથી વૈરાગ્ય પામી અપરાજિત અને અનંત વીર્યને બે હાથ જોડીને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષે ! : તમે મને આજ્ઞા આપો તે હું ચારિત્ર અંગીકાર કરૂં.” તેઓ બોલ્યા કે –“એક વાર સુભગાપુરીમાં ચાલ, ત્યાં ગયા પછી સ્વયંપ્રભ નામના જિનેશ્વરની પાસે તું દીક્ષા ગ્રહણ કરજે.” તે સાંભળી કનકશ્રી તુષ્ટમાન થઈ. પછી તે કીર્તિધર મુનિને નમસ્કાર કરી, વિમાનમાં બેસી બળદેવ અને વાસુદેવ તે કન્યા સહિત પોતાની પૂરીમાં આવ્યા. એકદા શ્રી સ્વયંપ્રભ તીર્થકર પૃથ્વીપર વિહાર કરતા કરતા સુભગાપૂરીએ સમવસર્યા. તે વખતે તે બળ અને કેશવે ત્યાં જઈ પ્રભુને વાંદી કનકશ્રી સહિત ધર્મ શ્રવણ કર્યો. કનકશ્રી પ્રથમથી વિરક્ત તે હતી જ, તે જિનેશ્વરની વાણી સાંભળી વિશેષ વૈરાગ્ય પામી, વ્રત લેવાના અભિલાષવાળી થઈ. ત્યારે બળદેવ અને વાસુદેવે ઘણું હર્ષથી તેણીને દીક્ષા મહોત્સવ કર્યો. કનકશ્રી દીક્ષા ગ્રહણ કરીને એકાવળી વિગેરે ઉત્કૃષ્ટ તપ કરવા લાગી. પછી શુલડ્યાન વડે ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને પ્રાંતે મોક્ષે ગઈ. . અપરાજિત નામના બળદેવને વિરતા નામની પ્રિયા હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સુમતિ નામની પુત્રી હતી. તે બાલ્યાવસ્થાથી આરંભીને જીવાજીવાદિક તત્તવો જાણવામાં નિપુણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવના હતી, તપ કર્મમાં ઉદ્યમવાળી હતી અને શ્રી જિન ધર્મમાં રાગવાળી હતી. એકદા ઉપવાસને પારણે સમતા ગુણવાળા, ઇંદ્રિયને દમન કરનારા અને ક્ષમાગુણથી શોભતા વરદત્ત નામના મુનિ તેણીને ઘેર આવ્યા. તે વખતે તેણીએ ઉપવાસનું પારણું હોવાથી પિતાને માટે પાત્રમાં મનહર ભજન પીરસ્યું હતું, તેમાંથી શુભ ભાવનાએ કરીને તે મુનિને વહોરાવ્યું. તે વખતે ઉત્તમ મુનિને દાન કરવાના પ્રભાવથી ત:કાળ તેણીની ભક્તિથી રંજિત થયેલા દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. મુનિ પિતાને સ્થાને ગયા. તે આશ્ચર્ય જઇ બળદેવ અને વાસુદેવ વિચાર કરવા લાગ્યા કે—“ આ કન્યા પુણ્યશાળી છે, તેને ધન્ય છે.” એમ વિચારી તેને વિવાહ ચગ્ય થયેલી જાણી મંત્રીઓ સાથે વિચાર કરી અત્યંત આનંદથી તેઓએ તેણીને માટે સ્વયંવર મંડપ રચાવ્યો. પછી ચારે દિશામાં લેખ મોકલીને સર્વ રાજાઓને બોલાવ્યા. તેઓ સર્વે આવીને મંડપમાં બેઠા. પછી કન્યા પણ શણગાર સજીને હાથમાં વરમાળા લઈ શુભ મુહૂતે મંડપમાં આવી, તેટલામાં તેણીની પૂર્વ ભવની બહેન દેવતા કે જેણની સાથે તેણીએ પૂર્વ ભવમાં પિતાને પ્રતિબંધ કરવાનો સંકેત કર્યો હતો, તે દેવતાએ આવી તે કન્યાને વ્રત લેવા માટે પ્રતિબોધ કર્યો. તેથી તે પ્રતિબોધ પામી, દઢ વૈરાગ્યવાળી થઈ. તેથી સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓની રજા લઈ તથા બળદેવ અને કેશવની પણ સંમતિ લઈ પાંચસો કન્યા સહિત સંયમ અંગીકાર કરી સુવ્રતા નામની ગુરૂણીની પાસે રહી. પછી નિર્મળ તપસ્યા કરી લપકણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને ભવ્ય પ્રાણીઓને પ્રતિબધ કરી, સુમતિ સાધ્વી પ્રાંતે મોક્ષે ગયા. અનંતવીર્ય વાસુદેવ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, મરણ પામી, નિકાચિત કર્મના વેગથી બેંતાલીશ હજાર વર્ષના આયુષ્યવાળ પહેલી નરકમાં નારકી થયા. અપરાજિત રાજા કેટલાક કાળ સુધી બંધુના વિયોગે કરીને અત્યંત શકાકુળ રહ્યા. તે વખતે ધર્મમાં નિપુણ કે મંત્રીએ અપરાજિત રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જે આપની જેવા મહાપુરૂષે પણ મેહરૂપી પિશાચવડે છળાશે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 120 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઘેર્યગુણ કેને આશ્રયે જઈને રહેશે?” તે સાંભળી બળદેવ કાંઈક શાક રહિત થયા. અન્યદા યશોધર નામના ગણધર મહારાજા ત્યાં પધાર્યા. તેમનું આગમન સાંભળી અપરાજિત રાજા સોળ હજાર રાજાઓ સહિત તેમને વાંદવા ગયા. ગણધરને વંદના કરી, ચગ્ય સ્થાને હાથ જોડીને બેઠા. તે વખતે ગણધર મહારાજે આ પ્રમાણે દેશના આપી–“ ઈષ્ટ જનના વિયોગથી ઉત્પન્ન થતા શોકનો સત્કરૂષે ત્યાગ કરવો, કારણકે પૂર્વના આચાર્યોએ તેને પિશાચરૂપે વર્ણવ્યો છે. ઈષ્ટના વિયેગ રૂપી મહારોગથી પીડાતા પ્રાણીઓએ સુશ્રુત માં કહેલું શ્રેષ્ઠ ધમૌષધ કરવું તેજ એગ્ય છે.” આ પ્રમાણે ગણધરની દેશના સાંભળી અપરાજિત બળદેવે શાકનો ત્યાગ કરી ગણધરને વંદના કરી ઘેર આવી પોતાના પુત્રને રાયપર સ્થાપન કરી રાજાઓના સમૂહ સહિત તેજ ગણધરની સમીપે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી ઘણે કાળ તીવ્ર તપ તપી, અંતે અનશન કરી, શુભ ધ્યાનવડે મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવેંદ્ર થયા. . આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણ શ્રેણિને વિષે ગગનવલ્લભ નામનું નગર છે. તેમાં મેઘવાહન નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેને રૂપ અને લાવણ્યથી શોભતી મેઘમાલિની નામની ભાર્યા છે. અનંતવીર્યનો જીવ પહેલી નરકમાંથી નીકળી તેણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. યોગ્ય સમયે તેને પ્રસવ થયે, મેઘનાદ નામ પાડયું, તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ તેને ઘણું રાજકન્યાઓ પરણાવી. પછી તેને પોતાના રાજ્ય પર સ્થાપન કરીને તેણે દીક્ષા ગ્રહણ કરી . મેઘનાદ રાજા અને શ્રેણિનો સ્વામી થયો. તેણે પોતાના પુત્રને એક ને દશ વૈતાઢ્ય પરના નગરો વહેંચી આપ્યા. એકદા મેઘનાદ રાજાએ મેરૂ પર્વત ઉપર જઈ શાશ્વતી જિનપ્રતિમાઓની અને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરી, તેટલામાં ત્યાં સ્વર્ગવાસી દેવ આવ્યા. તેમાં અપરાજિતનો જીવ કે જે અયુરેંદ્ર થયે હતું તે પણ આવ્યું. તેણે 1 તે નામનો વૈદ્યક ગ્રંથ-બીજા પક્ષમાં સારું પ્રત–આગમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ પ્રસ્તાવ. ( 121 મેઘનાદને જે, એટલે તેને સ્નેહથી બોલાવ્યો અને તેને પૂર્વ ભવનું સ્વરૂપ કહી ધર્મને પ્રતિબંધ આપ્યો. પછી અમ્યુરેંદ્ર તે પિતાને સ્થાને ગયે. પરંતુ મેઘનાદ ખેચરે તેમના ઉપદેશથી વૈરાગ્ય પામી અમરસૂરિ નામના ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને નંદનવનમાં જઈને ઉગ્ર તપ તપવા લાગ્યા. . અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને પુત્ર અસુરકુમારમાં ઉત્પન્ન થયે હતો, તેણે મેઘનાદ મુનિને જોઈ પૂર્વ ભવનું વૈર સંભારી એક રાત્રિની પ્રતિમાઓ રહેલા તે મુનિને મોટા ઉપસર્ગો કર્યા, પણ તે મુનિ ધ્યાનથી ચળાયમાન થયા નહિ. પ્રાત:કાળે પ્રતિમાને પારી પૃથ્વીતળ પર તેમણે વિહાર કર્યો. છેવટે સમાધિવડે મરણ પામી, તે પણ અચુત દેવલોકમાં દેવ થયા. આ પ્રમાણે આચાર્ય શ્રી અજિતપ્રભુસૂરિએ રચેલા ગદ્યબંધ શ્રી શાંતિનાથ ચરિત્રને વિષે છઠ્ઠા અને સાતમા ભવના વર્ણનરૂપ ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત થયે. प्रस्ताव 4 थो. અહીં જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શીતેદા નદીને * કાંઠે મંગલાવતી નામના વિજયમાં રત્નસંચયા નામની સિદ્ધાંત માં કહેલી શાશ્વતી નગરી વર્તે છે. તેમાં પ્રજાનું શ્રેમ કરનાર ક્ષેમકર નામે રાજા હતા. તે છવસ્થપણામાં રહેલા તીર્થકર હતા. તે રાજાને રત્નમાળા નામની પ્રિયા હતી. અન્યદા અપરાજિતને જીવ બાવીશ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરી અમ્યુત દેવલોકના ઇંદ્રપદથી ચવીને તે રત્નમાળાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તે વખતે શયામાં સુખે કરીને સુતેલી તે દેવીએ રાત્રે હસ્તીથી આરંભીને નિર્ધમ અગ્નિ પર્યત વૈદ મહાસ્વપ્ન જોયાં, પંદરમાં સ્વમમાં તેને વનું દર્શન થયું. તે સ્વપનોને હૃદયમાં ધારી તેણીએ પ્રાત:કાળે 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧રર શ્રી શાંતિનાથ ચરિત્ર. * પિતાના સ્વામીને કહ્યાં. ત્યારે ક્ષેમંકર રાજાએ પોતાની બુદ્ધિથી તે સ્વપ્નનો વિચાર કરીને કહ્યું કે_“હે પ્રિયે ! આ સ્વાના પ્રભાવથી તેને માટે પરાક્રમી પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષ પામી. પછી સમય પૂર્ણ થયે ત્યારે શુભ ગ્રહ અને શુભ લગ્નને સમય રાણુએ પુત્રરત્નને જન્મ આપે. તરતજ દાસીઓએ ક્ષેમકર રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ હર્ષના ઉત્કર્ષથી દાસીઓને જંદગી સુધી આજીવિકા ચાલે તેટલું દાન આપ્યું. પછી રાજાએ પુત્રને માટે જન્મમહોત્સવ કર્યો. દેવીએ પંદરમાં સ્વમમાં વા જેવું હતું, તેથી નામ સ્થાપન કરવાને સમયે રાજાએ તેનું વજીયુધ નામ પાડયું. અનુક્રમે ધાત્રીઓથી લાલનપાલન કરાતો તે પુત્ર જ્યાર આઠ વર્ષનો થયો, ત્યારે તેને કળાનો અભ્યાસ કરવા માટે કળાચાર્યના પાસે મૂકો. અનુકમે તે સર્વ કળાઓ શીખ્યો, અને યુવાવસ્થા પામ્યું. રાજાએ શ્રેષ્ઠ રૂપવાળી લક્ષીવતી નામની રાજકન્યાની સાથે તેને મહોત્સવ પૂર્વક પરણાવ્ય. ત્યારપછી કેટલાક કાળ ગયે, ત્યારે અનંતવીર્યનો જીવ અશ્રુત દેવલોકથી ચ્યવીને વાયુધ કુમારની પતની લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. સમય પૂર્ણ થયે જન્મ થયો, તેનું નામ સહસ્ત્રાચુધ પાડ્યું. અનુક્રમે કળાઓને શીખીને તે યુવાવસ્થા પામ્યું. ત્યારે તેને કનકશ્રી નામની રાજકન્યા પરણાવી. તેણની સાથે વિષયસુખ ભેગવતાં તેને એક પુત્ર થયો. તેનું નામ શતબી - પાડયું. એકદા ક્ષેમંકર રાજા પુત્ર પત્ર અને પ્રપોત્ર સહિત સભામડપમાં શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા હતા, તે વખતે ત્યાં ઈશાન કલ્પવાસી મિથ્યાત્વવડે મેહ પામેલ ચિત્રચૂડ નામનો કોઈ દેવ આવ્યા. અને તે ક્ષેમકર રાજાની પાસે આ પ્રમાણે છે કે –“હે રાજન ! જગતમાં કોઈ દેવ નથી, ગુરૂ નથી, પુણ્ય નથી, પા૫ નથી, જીવ નથી, તેમજ પરલોક પણ નથી.” આ પ્રમાણે તેનો નાસ્તિકવાદ સાંભળી વાયુધ કુમારે તેને કહ્યું કે–“હે દેવ ! આવો તારે નાસ્તિકવાદ ગ્ય નથી. કારણકે તેમાં તું જ દષ્ટાંત છે. જે તેં પૂર્વ ભવમાં કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ 127 ચતુર્થ પ્રસ્તાવ. પણ સુકૃત કર્યું ન હોત તો તું દેવપણું પામ્યું ન હોત. વળી પૂર્વે તું મનુષ્ય હતો અને હમણું દેવ થયો છે, તેથી જીવ છે, એમ પણ સિદ્ધ થાય છે, જે જીવ ન હોય તે શુભાશુભ કર્મને કેણ ઉપાર્જન કરે? અને તે કર્મને કોણ ભેગવે?” આ પ્રમાણે વજાયુધ કુમારે જીવપણું સ્થાપન કર્યું અને તેના બીજા સંશય પણ હેતુ, યુક્તિ અને દષ્ટાંતવડે કરી છેડી નાંખ્યા, તેને પ્રતિબોધ પમાડ્યો. એટલે તે દેવ તુષ્ટમાન થઈને બોલ્યો કે –“હે કુમાર ! તે સારૂં કર્યું કે જેથી નાસ્તિકવાદના પ્રભાવથી ભવસાગરમાં પડતાં મારું રક્ષણ કર્યું.” એમ કહી તેણે કુમારની પાસે સમતિ સહિત શ્રી જિનધર્મ અંગીકાર કરી કુમારને કહ્યું કે–“હે ધર્મના ઉપકારક! તારૂં હું કાંઈ પણ પ્રિય કરવા ઇચ્છું છું, માટે શું કરું તે કહે. દેવનું દર્શન નિષ્ફળ ન હોય.” આ પ્રમાણે કહ્યા છતાં કુમારને નિ:સ્પૃહ જાણું દેવે પોતેજ મોટા આગ્રહપૂર્વક તેને એક શ્રેષ્ઠ આભૂષણ આપ્યું, પછી તેને પ્રણામ કરીને તે સ્વર્ગે ગયે, ત્યાં જઈને ઈશાનેદ્રની પાસે તે વૃત્તાંત તેણે કહ્યો. તે સાંભળી વાયુધના ગુણથી પ્રસન્ન થયેલા ઇશાનેકે તે કુમાર ભરતક્ષેત્રમાં સોળમા તીર્થંકર થવાના છે એમ જાણીને તે વાયુધ કુમારની પciાને સ્થાને રહ્યા રહ્યા વિશેષ પૂજા કરી. એકદા વસંતઋતુમાં સુદર્શના નામની દાસીએ શ્રી વજાયુધ કુમારને પુષ્પ આપી વિજ્ઞપ્તિ કરી કે –“હે દેવ! લક્ષ્મીવતી દેવી તમારી સાથે સુરનિપાત નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ઈચ્છે * છે.” તે સાંભળી વાયુધ કુમાર પ્રેમથી પૂર્ણ થઈ તત્કાળ લક્ષ્મીવતી વિગેરે સાત રાણીઓ સહિત તે ઉદ્યાનમાં ગયે. ત્યાં અનેક પ્રજાજનોને વિવિધ પ્રકારની કીડા કરતા જોઈ પોતે રાણીઓ સહિત તે ઉદ્યાનમાં રહેલી કીડાવાપીમાં પ્રવેશ કર્યો અને સર્વ રાણીઓ સહિત તેમાં પ્રવેશ કરી જળકીડા કરવા લાગ્યા. તે વખતે એક નવીન બનાવ બન્યો. પૂર્વે અપરાજિતના ભવમાં જે દમિતારિનામના પ્રતિવાસુદેવને પરાભવ કર્યો હતો, તે દમિતારિ સંસારમાં પરિભ્રમણ કરી કેટલેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 124 શ્રી શાંતિનાથ ચરિત્ર. કાળે કાંઇક તપ અનુષ્ઠાન કરી, વિદ્યુદંષ્ટ નામને વ્યંતર જાતિન: દેવ થયા હતા. તે દેવે વજાયુદ્ધ કુમારને જળક્રીડા કરતા . પૂર્વ ભવના દ્વેષને લીધે તેનો વિનાશ કરવા માટે એક માટે પર્વત ઉપાડી વાવ ઉપર મૂક્યા, અને તેની નીચે રહેલા તે કુમારને નાગપાશે કરીને મજબુત બાંધી લીધો. વજાયુદ્ધ કુમાર ચકવતી થવાને હોવાથી મહા બળવાન હતું અને બે હજાર યક્ષેથી અધિષ્ઠિત હતો. તેથી તત્કાળ નાગપાશને તેડી પર્વતને ભાંગી નાખી શરીર કાંઈપણ ક્ષત થયા વિના વાવમાંથી બહાર નીકળે અને સર્વ રાણીઓ સહિત વનમાં કીડા કરવા લાગ્યું. આ અવસરે ઇંદ્ર મહાવિદેહમાં તીર્થકરને વાંદી શાશ્વત તીર્થની યાત્રા કરવા માટે નંદીશ્વર દ્વિીપ તરફ જતા હતા. તેમણે વાયુદ્ધને પર્વત ભાંગી નાગપાશ તોડી વાવમાંથી બહાર નીકળતા જોયા. તે જોઈ આશ્ચર્ય પામેલા ઈk જ્ઞાનને ઉપગ દઈ તેને ભાવી તીર્થકર જાણું અત્યંત ભક્તિથી પ્રણામ કર્યા અને બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરી કે -" હે કુમારેંદ્ર! તમને ધન્ય છે. કારણ કે તમે આજ ભરતક્ષેત્રમાં કલ્યાણ અને શાંતિને કરનાર શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થવાના છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને દેવેંદ્રનંદીશ્વરદ્વીપે ગયા. પછી કુમાર ઉદ્યાનમાં કીડા કરીને પરિવાર સહિત પોતાના મહેલમાં આવ્યા. આ એકદા પાંચમા દેવલોકના વાસી લોકાંતિક દેએ આવી શ્રી ક્ષેમકર રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! ધર્મતીર્થ પ્રવર્તાવે.” તે સાંભળી પિતાને દીક્ષા સમય નજીક જાણ ક્ષેમકર. રાજાએ વજાયુદ્ધ કુમારને રાજ્યપર સ્થાપન કરી સાંવત્સરિક દાન' આપ્યું. વર્ષની પ્રાંતે ચારિત્ર ગ્રહણ કરી છદ્મસ્થ અવસ્થાએ કેટલાક કાળ વિહાર કરી ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારપછી દેવેએ સમવસરણ રચ્યું. તેમાં બેસી ક્ષેમકર જિનેશ્વરે આ પ્રમાણે ધર્મદેશના આપી–“હે ભવ્ય પ્રાણુઓ! ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ તુલ્ય ધર્મ નિરંતર સેવવા લાયક છે. વળી આ ધર્મ ચુત, શીળ અને દયા વિગેરેવડે સારી રીતે પરીક્ષા કરવા લાયક છે; પરીક્ષા કર્યા વિના આદરવા ગ્ય નથી. જેમકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 125 ચતુર્થ પ્રસ્તાવ. . વૈદ્યક શાસ્ત્રમાં દૂધનું પાન ઘણું ગુણકારક કહ્યું છે.” એમ સાંભળી કઈ મુઢમતિવાળે આકડાના દુધનું પાન કરે તે તેના આંતરડા સડી જાય અને માટે વ્યાધિ ઉત્પન્ન થાય અને કોઈ બુદ્ધિમાન વિચાર કરી ગાયનું દુધ પીએ તે તે તેને બળ અને પુષ્ટિ કરનારૂં થાય તેથી કરીને વિચારપૂર્વક ધર્મ આદરવા એગ્ય છે. બીજું કાર્ય પણ વિચાર્યા વિના કર્યું હોય તો અમૃતામ્રને વિનાશ કરનારા રાજાદિકની જેમ તે મેટા દોષને ઉત્પન્ન કરે છે. એટલે કે જેમ અમૃત ફળવાળા આમ્રવૃક્ષનો વિનાશ કરનાર રાજા વિગેરેને પશ્ચાત્તાપ થયે તેમ તેને પણ પશ્ચાત્તાપ થાય છે. તે સાંભળી સભામાં રહેલા સર્વ જનોએ જિનેશ્વરને પૂછયું કે–“હે પ્રભુ! વિચાર્યા વિના કાર્ય કરનારા તેઓને કેવી રીતે દોષ પ્રાપ્ત થયો તે કહો.” ત્યારે શ્રી તીર્થકર બેલ્યા કે—“હે ભવ્યજને ! તેની કથા સાંભળો– “માલવ દેશમાં ઉજજયિની નામની પૂરી છે. તે પૃથ્વી ઉપર પ્રસિદ્ધ છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતે. તેને વિજયશ્રી નામની રાણી હતી. તે પટ્ટરાણી સાથે વિષયસુખ ભોગવતો રોજા સુખે કરીને રાજ્ય પાળતે હતે. એકદા રાજ સભામાં બેઠો હતા, તેટલામાં પ્રતિહારે આવીને રાજા પાસે વિનંતિ કરી કે“હે સ્વામિન્ ! આપના મંદિરના દ્વાર પાસે રૂપે કરીને રાજપુત્ર - જેવા ચાર પુરૂષે આવેલા છે, તેઓ આપના દર્શન માટે ઉત્કંઠા રાખે છે.” તે સાંભળી રાજાએ કહ્યું-“હે પ્રતિહાર ! તેમને શીદ્ય અંદર પ્રવેશ કરાવ.” પછી દ્વારપાળના કહેવાથી તે ચારે પુરૂષ રાજસભામાં આવી રાજાને પ્રણામ કરી વિનયથી નમ્ર થઈ ઉભા રહ્યા. ત્યારે રાજાએ તેમને આસન વિગેરે આપી તેમને સત્કાર કરી તેમની સન્મુખ ઈ–“આ કોઈ સારા વંશમાં ઉત્પન્ન થયેલા જણાય છે” એમ વિચારી તેમને તાંબુળ વિગેરે આપી સન્માન કરી રાજાએ પૂછયું કે–“તમે ક્યાંથી આવ્યા છે ? અને તમારે શું પ્રયોજન છે?” ત્યારે તેમાં જે સૌથી નાનો હતો તે બે કે “હે દેવી! ઉત્તર પ્રદેશમાં સુવર્ણ તિલક નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં રિમર્દન નામે રાજા હતા, તેને ચારૂ રૂપવતી નામની - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 126 * શ્રી શાંતિનાથ ચરિત્ર. . પ્રિયા હતી. તેની કુક્ષિથી અનુક્રમે ચાર પુત્ર ઉત્પન્ન થયા. તેમનાં નામ અનુક્રમે આ પ્રમાણે પાડ્યા. પહેલા દેવરાજ, બીજે વત્સરાજ, ત્રીજે દુર્લભરાજ અને ચેાથે કીર્તિરાજ. તે ચારેને. તેમના પિતાએ કળાભ્યાસ કરાવ્યું, અને તેઓ અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને અનુરૂપ કન્યાઓ પરણાવી. એકદા તે રાજા વિષમ વ્યાધિથી પીડિત થયે, તે વખતે મોટા પુત્ર દેવરાજને રાજ્ય પર સ્થાપન કરી તેને હિતશિક્ષા આપી રાજા પરલોકમાં ગયો. ત્યારપછી દેવરાજે કેટલાક કાળ પિતાના રાજ્યનું પાલન કર્યું, દરમિયાન તેના બળવાન પિત્રાઈઓએ એકત્ર થઈ બળાત્કારે દેવરાજનું રાજ્ય ગ્રહણ કર્યું, અને તેને તેના ભાઈઓ સહિત દેશનિકાલ કર્યો. હે દેવ ! તે આ દેવરાજ ત્રણ નાના ભાઈઓ સહિત આપની પાસે સેવા કરવાની ઈચ્છાથી આવ્યું છે.” તે સાંભળી હર્ષ પામેલે રાજા બે કે–“તમે મારી પાસે આવ્યા તે ઘણું સારું કર્યું, કેમકે પુરૂષને સત્પરૂનો જ આશ્રય હોય છે.” એમ કહી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરીને તેમને રહેવા માટે સર્વ સામગ્રી સહિત માટે મહેલ અપાવ્યો. ત્યારપછી સ્વામીની ભક્તિ કરવામાં કુશળ એવા તે ચારે સેવકોને રાજાએ પ્રસન્નતાપૂર્વક પોતાના અંગરક્ષક કર્યો. તેઓ વિશેષ કરીને રાત્રિએ અનુક્રમે એક એક પ્રહર શસ્ત્રબદ્ધ થઈ સુતેલા રાજાના શરીરની રક્ષા કરવા લાગ્યા. એકદા ગ્રીષ્મ ઋતુમાં દેવરાજ રાજાની આજ્ઞા લઈ સમીપના ગામમાં કાંઈ કાર્ય માટે ગયે. ત્યાં જઈ કાર્ય કરી મધ્યાન્હ સમયે તે પાછો વળ્યો, માર્ગની મધ્યમાં આવતાં મહાભયંકર ઉગ્ર વાયુને વીંટાળિયે ચડ્યો, પ્રચંડ વાયુએ ઉડાડેલી ધૂળ ઉછળવા લાગી, મેટા કાંકરાઓ પડવા લાગ્યા, પાંદડાં અને તૃણ આકાશમાં ભમવા લાગ્યા, તે સાથે વૃષ્ટિ પણ વરસવા લાગી, અત્યંત ગર્જના થવા લાગી અને નેત્રને સંતાપ કરે તેવી વીજળી ચમકવા લાગી. તે વખતે ધૂળ અને જળથી ભય પામેલે દેવરાજ એક વટ વૃક્ષને આશ્રય કરી ઉભું રહ્યો, તેટલામાં તે વૃક્ષ ઉપર કાંઈક શબ્દ થવા લાગ્યો. તેણે વિચાર્યું કે –“આ વૃક્ષ ઉપર કયું છે ? અને તે P.P. Ac. Gunratnasuri'M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ 127 ભાષા જાણવામાં નિપુણ તે દેવરાજે કઈ પિશાચનું વચન આ પ્રમાણે સાંભળ્યું - " फो फो जाणसि किंचि, सो भन्मइ नो कहहि मह किं तं / કંપડું રૂમોડવ અર્જા, મતિહીં સો નત્તિ ને ?" અરે તું કાંઈ જાણે છે? તેણે કહ્યું–“કાંઈ જાણતા નથી, તું જ મને કહે.” ત્યારે તે વૃદ્ધ પિશાચ બે કે –“આજે તે ઉજજયિની નગરીનો રાજા મરણ પામશે.” " - “વી તો , નિમિત્તે રૂ વેTU . જો કંપ સંપત્રિો, મે પહ7 નg || 2 " " ત્યારે બીજાએ પૂછયું કે–“ક્યા નિમિત્ત કરીને અને ક્યારે તે રાજા મૃત્યુ પામશે?” ત્યારે વૃદ્ધ પિશાચ બોલ્યો–રાત્રિના પહેલા પ્રહરમાં સર્પના દંશથી રાજાનું મરણ થશે.” આ પ્રમાણે પિશાચનું વચન સાંભળી તેને સત્યજ માની દેવરાજ ચિત્તમાં અત્યંત પીડા પામી વિચારવા લાગ્યું કે –“હા! દૈવે આ ! શું કર્યું? તો પણ તેવા પ્રકારના કેઈ યત્ન કરું કે જેથી રાજાનું કષ્ટ નિવૃત્તિ પામે.” એમ વિચારો તે શીધ્ર રાજા પાસે આવ્યું. પછી રાત્રિ સમયે સભાજનેને વિસર્જન કરી રાજા વાસમંદિરમાં જઈ રાણીની સાથે સુખશય્યામાં સુતે. રાત્રિના પહેલા પહેરે દેવરાજ પહોર હતો. તેથી તે વિશેષ શંકાવાળે થઈ વાસ ગૃહની મળે, ઉપર, નીચે, પડખે સર્વઠેકાણે નિપુણ દ્રષ્ટિથી જોઈ ખર્શ ખેંચી દીવાના અંધકારમાં ગુપ્ત રીતે ઉભે રહ્યો. તેટલામાં ચંદરવાના છિદ્રમાંથી એક કૃષ્ણ સર્પ ધીમે ધીમે લંબાય. તે જોઈ તત્કાળ એક હાથવડે તેનું મુખ પકડી બીજા હાથમાં ધારણ કરેલા ખવડે તેના બે કકડા કરી તે બન્ને કકડાને એક ઠેકાણે ભૂમિપર ગુપ્ત રીતે મૂકી દીધા. ફરીથી પિતાને સ્થાને આવી સાવધાનપણે તે રક્ષણ કરવા તત્પર થયે, તેટલામાં તેણે રાણીના ઉર:સ્થળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 128 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉપર સપના રૂધિરના બિંદુઓ જોયા. તે ઈ રાણને વિષને સંક્રમ થશે, એવા ભયથી તેણે પોતાના હાથવડે તે બિંદુઓ લૂછી લીધા. આ અવસરે જાગૃત થયેલા રાજાએ દેવીના ઉર:સ્થળને વિષે (સ્તન ઉપર) તેને હસ્તસ્પર્શ કરતો જોયે. તેથી કપ પામી વિચાર કર્યો કે આ દુરાત્માને હું મારી નાંખું.” ફરીથી વિચાર્યું કે –“આ બળવાન છે, મારા એકલાથી મારી શકાય તેમ નથી, તેથી કોઈ પણ ઉપાયથી આ રાણુના વંચકને હું અવશ્ય મારીશ.” આ પ્રમાણે રાજાએ વિચાર કર્યો. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે / " आयुषो राजचित्तस्य, धनस्य च धनस्य च / તથા હેલ્થ સેક્સ, નારિત #ro વિફર્વતામ્ " આયુષ્ય, રાજનું ચિત્ત, ધન,મેઘ, સ્નેહ અને શરીર-આછે ટલાને વિકાર પામતાં વાર લાગતી નથી.” કેપ પામેલો રાજા નિદ્રાળુ અવસ્થાએજ પડ્યો રહ્યો, તેટલામાં ઘટિકાગ્રહમાં રાત્રિને પહેલે પહાર વાગ્યે, એટલે લઘુ ભ્રાતા વત્સરાજને પિતાને સ્થાને ગોઠવી દેવરાજ પિતાને મુકામે ગયો. તે વખતે રાજા બોલ્યો કે -" અરે ! હમણાં કેણ પ્રતિહાર છે ? " તે –“હે દેવ ! આપનો સેવક હું વત્સરાજ પ્રતિહાર છું.” રાજાએ કહ્યું-“હે વત્સરાજ ! તું મારા એક હુકમ બજાવીશ ? " તે બે –“હે સ્વામિન્ ! શીધ્ર આજ્ઞા આપે, જે આપ આદેશ આપશે તે હું કરીશ.” રાજાએ કહ્યું–“જે એમ છે તો તારા ભાઈ દેવરાજનું મસ્તક કાપીને લાવ.” તે સાંભળી-બહુ સારું.’ એમ બેલી રાજમંદિરમાંથી બહાર નીકળી વત્સરાજ પોતાના મનમાં ચિંતવવા લાગ્યું–ખરેખર કોઈ પણ કારણથી રાજા આજે દેવરાજ ઉપર અતિ કોપાયમાન થયા જણાય છે, અને શરીર, સ્ત્રી અથવા ધનના દ્રોહ વિના આવો કોપ હોઈ શકે નહીં, પરંતુ તે દ્રોહ મારા ભાઈએ કર્યો હોય તે સંભવતું નથી. કહ્યું છે કે " ये भवन्त्युत्तमा लोके, स्वप्रकृत्यैव ते ध्रुवम् / अप्यङ्गीकुर्वते मृत्यु, प्रपद्यन्ते न चोत्पथम् // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ . ચતુર્થ પ્રસ્તાવ 129 भीता जनापवादस्य, ये भवन्ति जितेन्द्रियाः / અનાર્થ નૈવ કુત્તિ, તે મહામુનો યથા રા” કે જેઓ લેકમાં સ્વભાવથીજ ઉત્તમ છે, તેઓ ભલે મૃત્યુને અંગીકાર કરે, પરંતુ ઉન્માર્ગને આશ્રય કરતા નથી. જે જિતેંદ્રિય પુરૂષે કાપવાદથી ભય પામતા હોય છે તેઓ મહામુનિયેની જેમ અકાર્યને કરતાજ નથી.” આ પ્રમાણે વિચારીને વત્સરાજે ધાર્યું કે–“ રાજાએ તે આજ્ઞા આપી છે, પરંતુ હું આવું અકૃત્ય કેમ કરૂં? અને રાજાને આદેશ પણ ઉલ્લંઘવા લાયક નથી. તે પણ કાળનો વિલંબ કરૂં. કાળને વિલંબ પણ અશુભનું નિવારણ કરનાર છે, એમ વિદ્વાને કહે છે.” આ પ્રમાણે વિચારી રાજા પાસે આવું તેણે કહ્યું કે –“હું સ્વામિન્ ! તે દેવરાજ હજુ જાગે છે, અને તેને જાગતાં હણવાને કઈ શક્તિમાન નથી, તેથી તે જ્યારે નિદ્રાવશ થશે ત્યારે હું તેને મારીશ.” તે સાંભળી રાજાએ તેનું વચન માન્ય કર્યું. ફરીથી વત્સરાજે કહ્યું કે –“હે પ્રભુ! કાળ નિર્ગમન કરવા માટે આપ એક વાર્તા કહે, અથવા હું વાર્તા કહું તેને આપ સાવધાન થઈને સાંભળે.” રાજાએ કહ્યું–“હે ભદ્ર! તુંજ વાર્તા કહે.” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી વત્સરાજે કથા કહેવા માંડી. - - આજ ભરતક્ષેત્રમાં પાટલીપુર નામનું નગર છે. તેમાં પ્રતાપવાળે અને નય વિનયાદિક ગુણોએ કરીને ભૂષિત પૃથ્વીરાજ નામે રાજા હતા. તેને સુભગા નામની પ્રાણપ્રિયા હતી. તે નગરમાં નિર્મળ આચારવાળો, સવિચારવાળે અને કૃપાના આધારભૂત રત્નસાર નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને હજીકા નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પવિત્ર ચરિત્રવાળો ધનદત્ત ના પુત્ર હતો. તે શ્રેષ્ઠીપુત્ર બાલ્યાવસ્થાને ઓળંગી કળાને અભ્યાસ કરી યુવાવસ્થાને પામ્યું. એકદા તે ઉત્તમ વેષ પહેરી મિત્ર અને બંધુઓ સહિત પોતાને ઘરેથી નીકળી કેઈ કાર્યને માટે માર્ગે ચાલ્યા જતો 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 130 શ્રી શાંતિનાથ ચરિત્ર. હતો, તેવામાં તેને જોઈ કોઈએ કહ્યું કે“આ શ્રેષ્ઠીપુત્ર ધન્ય છે કે જે સ્વેચ્છાથી આવું સુખ ભેગવે છે.” તે સાંભળી કોઈ બીજે છેલ્યા કે -" મુગ્ધ ! આની પ્રશંસા કેમ કરે છે ? જે પુરૂષ પિતાની ઉપાર્જન કરેલી લક્ષ્મીને ઉપભેગ કરે તે તે કુપુરૂષ ગણાય છે. જે સ્વભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને ઉપભોગ કરે અને દાન આપે તેજ પ્રશંસાને લાયક છે. કહ્યું છે કે - '' : मातुः स्तन्यं पितुर्वित्तं, परेभ्यः क्रीडयार्थनम् / पातुं भोक्तुं च लातुं च, बाल्य एवोचितं यतः // 1 // “માતાનું સ્તનપાન કરવું, પિતાના દ્રવ્યનો ઉપભોગ કરવા છે અને બીજા પાસેથી કીડાને માટે કોઈ પદાર્થને ગ્રહણ કરવો એ બાળ અવસ્થાને જ ઉચિત છે.” . આ પ્રમાણેના તેનાં વચન સાંભળી તે શ્રેષ્ઠીપુત્રે વિચાર કર્યો કે “આ પુરૂષે ઈર્ષ્યાને લીધે આવું કહ્યું છે, તે પણ મારે તે હિતકારક છે. તેથી જે હું દેશાંતરમાં જઈ ધન ઉપાર્જન કરૂં, તો જ સપુરૂષ કહેવાઉં, અન્યથા નહિં.” એમ વિચારી તેણે પોતાનો વિચાર મિત્રવર્ગને જણાવ્યો. ત્યારે મિત્રએ પણ તેના વિચારની પ્રશંસા કરી. ત્યારપછી ઘરે જઈ તેણે પિતાના ચરણને નમસ્કાર કરી મોટા આગ્રહથી કહ્યું કે–“હે પિતા ! મારે તમારી આજ્ઞાથી દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશમાં જવું છે.તે વચન સાંભળી શ્રેણી જાણે વજાથી હણાયે હોય તે દુ:ખી થશે, અને બોલ્યો કે –“હું વત્સ ! પહેલેથીજ આપણે ઘરમાં ઘણું દ્રવ્ય છે, તે તે સ્વેચ્છાએ ભેગવ અને દાન આપ. નવું ઉપાર્જનનો પ્રયાસ શામાટે કરવા જોઈએ ? દેશાંતરમાં વખતસર ભેજન ન મળે, કોઈ વખત પાણી પણ ન મળે, તેવા પ્રકારનું શયન અને આસન પણ ન મળે, વળી તારું શરીર પણ અતિ કમળ છે, માટે પરદેશ જવું ઠીક નથી.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળી ફરીથી તે બે કે–“હું પિતા ! તમારી ઉપાર્જન કરેલી લક્ષ્મી માતા સમાન છે, તેથી બાલ્યાવસ્થા વિના તે મારે ભેગવવા લાયક નથી.” ઇત્યાદિ વચને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ . . ચતુર્થ પ્રસ્તાવ. 131. વડે અત્યંત આગ્રહથી પિતાની આજ્ઞા મેળવી, વાહનાદિક સમગ્ર સામગ્રી તૈયાર કરી. એગ્ય કરિયાણ લઈ, ભાતાંની સામગ્રી પણ ગ્રહણ કરી, સારા સાથે સહિત, પિતાની આપેલી શિક્ષાને ચિત્તમાં સ્થાપન કરી તેણે શુભ દિવસે પ્રયાણ કર્યું. ત્યારપછી અવિચ્છિન્ન પ્રમાણે તે શ્રેષ્ઠીપુત્ર સાથે સહિત કેટલેક દિવસે શ્રીપુર નગરે પહોંચ્યા. ત્યાં કોઈ સરોવરની સમીપે સાથે પડાવ કર્યો. સાર્થવાહ પણ મનહર પટગૃહ (તબુ) માં રહ્યો. તેટલામાં જેનું શરીર કે પતું હતું અને જેનાં નેત્ર ભયભ્રાંત હતા એ કે પુરૂષ શ્રેષ્ઠી પુત્ર ધનદત્તને શરણે આવ્યો. ધનદતે કહ્યું—“હે ભદ્ર! તું ભય પામ નહીં, પરંતુ તું શો અપરાધ કરીને મારી પાસે આવ્યો છે તે કહે.” આ પ્રમાણે તે પૂછે છે તેટલામાં જ “હા, હણે,’ એમ છે , બોલતા શરૂાને ધારણ કરનારા આરક્ષક પુરૂષોએ ત્યાં આવી સાથેવાહને કહ્યું કે_“હે શ્રેષ્ઠી ! આ અહીંના રાજાને સેવક છે, તે રાજાનું ઉત્તમ આભરણ લઈ જુગારી પાસે હારી ગયા છે. તે આભરણની શોધ કરતાં પત્તો લાગવાથી અમે રાજાને જણાવ્યું, ત્યારે રાજાએ જુગારી પાસેથી તે આભૂષણ લઈ હુકમ કર્યો છે કે આ ચોરને નિગ્રહ કરે. તે રાજાને દ્રોહી છે માટે તેને છોડશે નહીં. તે વખતે દયાળુ મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હમણું આ આભારણના ચેરને કારાગૃહમાં રાખો.” તે સાંભળી રાજાએ તેને કારાગૃહમાં રાખે. એકદા રાત્રીને છેલ્લે પહોરે તે કારાગ્રહનું સ્થાન ભાંગી તેના રક્ષકને હણું, આચર ત્યાંથી નાઠો. અમને ખબર પડતાં અમે તરતજ તેની પાછળ દોડ્યા. એટલે આ ચાર આ સરોવરની પાસેના ગાઢ વનમાં ગુપ્ત રીતે પેઠે. હમણાં ત્યાંથી નીકળી હે વ્યવહારી! તે તમારે શરણે આવ્યો છે. પરંતુ રાજાના દ્રોહી આ ચેરનું તમારે રક્ષણ કરવું યોગ્ય નથી.”આ પ્રમાણેનાં રક્ષકનાં વચન સાંભળી સાથે બોલ્યો કે-”હે રાજપુરૂષ ! તમે કહે છે તે સત્ય છે. પરંતુ સત્ય પુરૂષ શરણે આવેલાને ત્યાગ કરતા નથી. આરક્ષક છે “તે ગમે તે હે, અમે તે રાજાની આજ્ઞા પ્રમાણે વર્તનારા છીએ. બીજું કાંઈ પણ અમે જાણતા નથી.” ત્યારે સાથે પતિએ કહ્યું“તો હું રાજાની પાસે આવી તેમને વિજ્ઞપ્તિ કરૂં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર - શ્રી શાંતિનાથ ચરિત્ર. એમ કહી તે રાજા પાસે ગયે, અને એક અમૂલ્ય રત્નાવળી હારની ભેટ કરી રાજાની નજીકમાં બેઠે. રાજાએ તેને ઘણું સન્માન કરી પૂછયું કે-“હે સાર્થપતિ ! તમે ક્યાંથી આવ્યા છે ?" ત્યારે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો, અને પછી બોલ્યો કે–“હે મહારાજ! જે આપનું આભરણુ આપને મળ્યું હોય તે મારે શરણે આવેલા આ તસ્કરને મૂકી દો.” રાજાએ કહ્યું—“આભરણ મળ્યા છતાં પણ આનો વધ કરેજ છે, તો પણ તે સાર્થેશ! તમારી પ્રાર્થનાથી એને મુક્ત કરું છું. તે સાભળી “મારા પર મોટી કૃપા કરી.” એમ કહી રાજાને નમી સાથપતિ તે ચેરને સાથે લઈ પોતાને સ્થાને ગયો. રાજાના માણસના કહેવાથી આરક્ષક પુરૂષે પોતાને ઠેકાણે ગયા. પછી શ્રેષ્ઠીપુત્રે તે ચેરને સાથે ભેજન વિગેરે કરાવીને કહ્યું કે–“હે ભદ્ર! હવે પછી તારે ચેરીનું કાર્ય કોઈ પણ વખત કરવું નહિ.” તે સાંભળી ચારી નહીં કરવાનો નિશ્ચય કરી તેણે સાથે પતિને કહ્યું ક–“હે શ્રેષ્ઠી ! હવે પછી હું તમારી કૃપાથી ચોરી નહીં કરું અને પરલોકમાં હિત કરનારૂં વ્રત ગ્રહણ કરીશ. પરંતુ મારી પાસે કોઈ - સાધુને આપેલ મહાપ્રભાવવાળે ભૂતને નિગ્રહ કરનારે એક મંત્ર છે, તે તમે ગ્રહણ કરે. મારી આ પ્રાર્થનાને ભંગ કરશે નહીં.” તે સાંભળી પપકાર કરવાના સાધનરૂપ તે મંત્રને તેણે ગ્રહણ કર્યો. 'સ્કર પણ વિધિપૂર્વક મંત્ર આપી પોતાને સ્થાને ગયે. ત્યારપછી તે ધનદત્ત સાર્થવાહ ત્યાંથી પ્રયાણ કરી અનુક્રમે કાદંબરી નામની અટવીમાં પહોંચે. ત્યાં એક મોટી નદીને કાંઠે સાથે પડાવ કર્યો. સર્વ મનુષ્ય ભેજનાદિક તૈયાર કરવા લાગ્યા તે વખતે એક ઠેકાણે બેઠેલા સાર્થેશે એક પારાધિને છે. તેના શરીરનો વર્ણ શ્યામ હતું, તેના નેત્રે રકતવર્ણવાળા હતા, તેના હાથમાં ધનુષ્ય બાણ હતા, અને તેની સાથે ઘણું કુતરાઓ હતા. આ છતાં પણ તે કાંઈક દુઃખને લીધે તે હતો. તેને જોઈ આશ્ચર્ય પામેલા સાર્થવાહે વિચાર કર્યો કે–“ આ શી રીતે ઘટે?” એમ વિચારી શ્રેષ્ઠીએ આગ્રહથી તેને પૂછ્યું કે–“તું કેમ રૂદન કરે છે? તેનું કારણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ * 133 ચતુર્થ પ્રસ્તાવ. કહે.” તે બેલ્યો-“હે ભદ્ર ! મારા દુઃખનું કારણ સાંભળો-આજે પર્વતમાં ગિરિકંડિકા નામની પલ્લી છે. તેમાં સિંહચંડ નામને શુરવીર પહલીપતિ છે. તેને સિંહવતી નામની પ્રિયા છે. પરંતુ તે ભૂતની પીડાથી હમણું પ્રાણાંત કષ્ટમાં પડેલી છે. તે બચે એમ જસુતું નથી અને જે તે મરણ પામશે તો અમારે સ્વામી પલીપતિ - પણ તેણનાં વિગદુ:ખથી મરણ પામશે. તેને માટે લાખ ઉપાય કર્યો પણ તેણીના શરીરે સમાધિ થતી નથી. સાર્થપતિ! આ કારણથી હેરાઉં છું.” તે સાંભળી સાથે પતિએ કહ્યું કે –“હે વ્યાધ ! તે સ્ત્રીને હું એકવાર મારી દ્રષ્ટિએ જોઉં તો મારી પાસે એક મંત્ર છે, તેનાથી તેને કદિ ગુણ થવાનો હોય તે થાય.” તે સાંભળી તે ભિલે તરતજ પિતાના સ્વામી પાસે જઈ તે વાત કહી એટલે પલ્લી પતિ પણ તત્કાળ તે સ્ત્રીને લઈ સાર્થવાહની પાસે આવ્યો. ત્યારે સાર્થનાથે તે સ્ત્રીને જોઈને મંત્રનો જાપ કરી તેણીને દોષ દૂર કર્યો. આ રીતે તેણીને જીવિતદાન આપવાથી પલ્લીપતિ અત્યંત હર્ષ પામી, સાર્થવાહની રજા લઈ પોતાને સ્થાને ગયા. ત્યારપછી ધનદત્ત પણ ત્યાંથી સાર્થ સહિત પ્રયાણ કરી ધીમે ધીમે સમુદ્રની પાસે રહેલા ગંભીર નામના શ્રેષ્ઠ વેળાકુળે પહોંચે. ત્યાં કેટલાક દિવસ રહ્યો, પરંતુ મનવાંછિત લાભ થયે નહીં, તેથી તે શ્રેષ્ઠીએ એક વહાણ ખરીદ કર્યું, અને તેને તૈયાર કરી, સમુદ્રને પૂછ, દેશાંતરને લાયક સર્વ કરિયાણ તેમાં ભરી સમુદ્રની ભરતી આવવાને વખતે તે વહાણ ઉપર ચડ્યો. ત્યારપછી અનુકુળ વાયુના વેગે તે વહાણું મેટા વેગથી. ચાલતું મધ્ય સમુદ્રે પહોંચ્યું. તેટલામાં તે શ્રેષ્ઠીપુત્રે આકાશમાર્ગે આવતો એક શ્રેષ્ઠ પિપટ . તેના મુખમાં આમ્રફળ ગ્રહણ કરેલું હતું, તેના પરિશ્રમને લીધે તે પોપટ સમુ-- દ્રમાં પડી જવાની તૈયારીમાં હતો. તે જોઈ શ્રેષ્ઠીએ ખલાસીઓ પાસે એક મોટા વસ્ત્રને પહોળું કરાવી તેમાં પોપટને લેવરાવી પોતાની પાસે અણુવ્યું. પછી જળ અને વાયુથી તેને સ્વસ્થ કરી શ્રેષ્ઠીએ તેને બોલાવ્યું. ત્યારે પિોપટ મુખમાંથી ફળને નીચે મૂકી મનુષ્યની વાણુંએ બોલવા લાગ્યો કે “હે સાર્થનાથ !. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ (134 - શ્રી શાંતિનાથ ચરિત્ર. હમણું તમે સર્વ ઉપકારમાં શ્રેષ્ઠ એ મને જીવિત આપવારૂપ ઉપકાર કર્યો છે, તેમજ મને જીવિત આપવાથી તમે મારા વૃદ્ધ અને નેત્ર રહિત માતાપિતાને પણ જીવાડ્યા છે, તેથી મહા ઉપકારને કરનારા તમારે હું શું પ્રત્યુપકાર કરૂં ? તે પણું મા આણેલું આ આમ્રફળ તમે ગ્રહણ કરે.” ત્યારે સાર્થવાહ બાલ્યા કે—“ હે શુકરાજ ! હું આ આમ્રફળને શું કરું ? તું જ ભક્ષણ. કર અને તારે ખાવા લાયક સાકર, ધરાઇ વિગેરે બીજી વસ્તુ પણ હું આપું તે ખ.”તે સાંભળી પોપટે કહ્યું કે–“હે સાર્થપતિ ! આ ફળ અનેક ગુણોને કરનારું હોવાથી દુર્લભ છે. આ ફળનું વૃત્તાંત સાંભળો– - આજ ભરતક્ષેત્રમાં વિંધ્ય નામનો મોટો પર્વત છે. તેની સમીપે જગત પ્રસિદ્ધ વિંધ્યાટવી નામની અટવી છે. તેમાં એક વૃક્ષ ઉપર એક પોપટનું મિથુન રહે છે. તેમને હું પુત્ર છું. તે મારા માતાપિતા અનુક્રમે વૃદ્ધાવસ્થાને પામ્યા, તેથી નેત્રવડે તેઓ કાંઈપણ જોઈ શકતા નથી. તેથી હું જ તેમને ભક્ષ્ય લાવી આપું છું. એકદા તે અટવીમાં એક આમ્રવૃક્ષની શાખા ઉપર હું બેઠા હતા, તેટલામાં ત્યાં કોઈ બે મુનિ આવ્યા. તેમણે ચોતરફ દૃષ્ટિ નાંખી નિર્જનપણું જાણું પરસ્પર વાત કરી કે–“ સમુદ્રની મધ્યે કપિશૈલ પર્વતના શિખર ઉપર નિરંતર ફળેલે એક આમ્રવૃક્ષ છે. તેનું એકજ ફળ જે કોઈ એકવાર પણ ભક્ષણ કરે, તો તેના શરીરના સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તથા તેને અકાળ મરણ અને જરાવસ્થાની જીર્ણતા થતી નથી, તેમજ તેને ઉત્તમ સૈભાગ્ય, શ્રેષ્ઠ રૂપ અને દેદીપ્યમાન કાંતિની પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી મેં વિચાર્યું કે–“મુનિનું વચન કદાપિ અસત્ય હેતું નથી. તેથી જે હું તે ફળ લાવીને મારા માતાપિતાને આપું તો તેઓ યુવાવસ્થાવાળા અને સારા નેત્રવાળા થાય.” એમ વિચારીને તે સાથે મેં ત્યાં જઈ તે ફળ આણેલું છે, તે તમે ગ્રહણ કરે,હું બીજું ફળ લાવીને મારા માબાપને આપીશ. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. : 135 ( આ પ્રમાણેનું પોપટનું વચન સાંભળી તેના આગ્રહથી શ્રેષ્ઠીએ તે ફળ લીધું. પિોપટ ફરીથી આકાશમાં ઉડીને ગયે. ત્યારપછી શ્રેણીએ વિચાર્યું કે -" આ ફળ જે કઈ નરેંદ્રને આપ્યું હોય તો તેથી ઘણુ મનુષ્યોને ઉપકાર થાય. હું ભક્ષણ કરૂં તેથી શું? અને ભક્ષણ ન કરૂં તેથી કરીને પણ શું ? " એમ વિચારી તેણે તે આમ્રફળ પોતાની પાસે ગુપ્ત રીતે રાખ્યું. - કેટલેક દિવસે તે વહાણ સામે કાંઠે પહોંચ્યા. એટલે શ્રેષ્ઠીપુત્ર વહાણમાંથી ઉતરી ભેટ ગ્રહણ કરીને રાજા પાસે ગયો. તેને બીજી ભેટ ધર્યા પછી પેલા પોપટે આપેલું આમ્રફળ રાજાના હાથમાં આપ્યું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું કે -" સાર્થવાહ! આ ફળ કેવું છે? " ત્યારે તેણે રાજા પાસે તે ફળને પરમાર્થ કહી બતાવ્યું. તે સાંભળી રાજાએ સંતુષ્ટ થઈ તેનું સઘળું દાણ માફ કર્યું. શ્રેણી “મહાપ્રસાદ” એમ કહી પોતાને સ્થાને ગયે. પછી વહાણનું કરિયાણું વેચી ત્યાંથી બીજું કરિયાણું ગ્રહણ કરી, વહાણમાં નાંખી સમુદ્રમાર્ગો પાછો ગંભીર નગરમાં આવી ત્યાંથી ચાલતાં તેજ કાદંબરી નામની મોટી અટવામાં આવી પહોંચ્યા. ત્યાં નિવાસ કરીને સાથે સર્વ લેક સહિત રહ્યો. રાત્રિને સમયે સાથેના લેકે કરિયાણાની ફરતા સુતા, અને તેની ફરતા યામિક જાગતા રહી ચોકી કરવા લાગ્યા. તેવામાં પાછલી રાત્રે 8 મારે, મારે, ”એવા શબ્દ બેલતી જિલ્લાની ધાડ અકસ્માત પ્રગટ થઈ. તે વખતે સાર્થવાહ પણ બખ્તર પહેરી સુભટો સહિત તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે. તેટલામાં સાથેશને બંદી બે કે–“હે સ્થિરચિત્તવાળા શાથેશ ધનદત્ત ! તું જય પામ” તે વખતે ધાડના સ્વામી પલ્લી પતિએ પૂર્વના ઉપકારી ધનદત્તનું નામ ભાટના મુખથી સાંભળી મનમાં શંકા પામી યુદ્ધ કરતા ભિલ્લોને એકદમ બંધ કર્યા અને પિતે શસ્ત્ર રહિત તે સાર્થવાહને મળવા માટે ગયા. ધનદત્તે પણ તેને ઓળખી સંભ્રમથી કહ્યું કે –“અહો ! કૃતજ્ઞ પુરૂષમાં શિરોમણિ! તું કુશળ છે?” પછી તે બને પરસ્પર મળી એક આસન પર બેઠા. સાથે પતિએ તેને તાંબુલ વિગેરે આપી સત્કાર કર્યો. પલ્લી પતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 136 - શ્રી શાંતિનાથ ચરિત્રસાર્થેશનું ક્ષેમકુશળ પૂછી તેની પાસે પિતાની નિંદા કરવા લાગ્યા. કે –“અહો ! અજ્ઞાનપણને લીધે મેં કેવું અગ્ય કાર્ય આરં મ્યું હતું ? મારે અપરાધ ક્ષમા કરે, મારાપર કૃપા કરી મારી પલ્લીમાં ચાલે.” એમ કહી અત્યંત આગ્રહ કરી તે પલ્લી પતિ સાથેવાહને સર્વ સાથે સહિત પિતાની પલ્લીમાં લઈ ગયા. પછી પિતાને ઘેર લઈ જઈ સ્નાન, ભેજન વસ્ત્રાદિકે કરીને તેનું સન્માન કરી મુક્તાફળ અને હાથીદાંત વિગેરે ઉત્તમ વસ્તુઓ દેવાવડે તેને સત્કાર કર્યો. ત્યાર પછી સાર્થવાહ પણ પ્રેમના વચનેવડે તેને સંતુષ્ટ કરી અને તેની આપેલી કેટલીક વસ્તુઓ ગ્રહણ કરી, તેની રજા લઈ ત્યાંથી પ્રયાણ કરો ક્ષેમકુશળ પિતાને નગરે આવી પહોંચ્યા. પછી મહત્સવ પૂર્વક પુરપ્રવેશ કરી પોતે ઉપાર્જન કરેલા વિત્તવડે સત્પાત્રને દાન આપી અનેક દીનજનેનો ઉદ્ધાર કર્યો. અને અનેક પુણ્યસ્થાનને પુષ્ટ કરી, જિન કરાવી, તેમાં પ્રતિમાની સ્થાપના કરવા વિગેરે સેંકડો સત્કૃત્ય કરી મનવાંછિત સમગ્ર સુખો ભેગવવા લાગ્યા. ત્યારપછી એકદા ત્યાં વિહારના કમથી કાઈ સૂરિમહારાજ પધાયો. તે વખતે ધનદત્ત શ્રેણી તેમની પાસે ગયો અને ધર્મ સાંભળી વૈરાગ્ય પામવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તીવ્ર તપવડે સર્વ કર્મને ક્ષય કરી અનુક્રમે આપત્તિ ૨હિત મોક્ષપદને પામ્યા. . અહીં પેલા રાજાએ આમ્રફળ હાથમાં લઈ ચિત્તમાં વિચાર કર્યો કે--બ આ આમ્રફળ એકજ પ્રાપ્ત થયું તેથી કેટલા ગુણ થાય ? તેથી જે હું આવાં ઘણું આમ્રફળો ઉત્પન્ન કરાવી ઘણા લોકોને ઉપકાર કરૂં તેજ ઘણે ગુણ થાય.” આ પ્રમાણે વિચારી રાજાએ પોતાના સેવકને આજ્ઞા કરી કે –“આ ફળને સારા સ્થાનમાં વાવી મેટે આમ્રવૃક્ષ થાય તેમ કરે.” સેવકપુરૂષાએ મનેરમ નામના ઉદ્યાનમાં જઈ તે ફળ વાવ્યું અને તેની ફરતે કયારે કરી હમેશાં પાણી પાવા લાગ્યા. તેમ કરતાં કેટલેક દિવસે તેના અંકુર નીકળ્યા. તે વાર્તા રાજાએ સાંભળી ત્યારે તે અત્યંત ખુશી થયે. અનુક્રમે તે આમ્રવૃક્ષ પુષ્પવાળે અને પછી ફળવાળેથયો. ત્યારે રાજાએ તેના રક્ષકોને પ્રીતિદાન આપીને કહ્યું કે--“તે વૃક્ષનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ કરતાવ. . 137 યત્નથી રક્ષણ કરજે.” રક્ષક પુરૂષ રાત્રિદિવસ ત્યાંજ રહીને તેનું રક્ષણ કરવા લાગ્યા. એકદા દેવગે તેનું એક ફળ રાત્રિમાં પોતાની મેળેજ તુટીને પૃથ્વી પર પડ્યું. પ્રભાત કાળે રક્ષક નરોએ તે પાકેલું ફળ પડેલું જોઈ હર્ષ પામી તત્કાળ રાજાને જઈને આપ્યું. રાજાએ વિચાર કર્યો કે-“આ નવું ફળ પ્રથમ કોઈ પાત્રને આપવું યોગ્ય છે.” એમ વિચારી રાજાએ ચાર વેદને જાણનાર દેવશર્મા નામના બ્રાહ્મણને બોલાવી ભક્તિપૂર્વક તે અમૃતફળ તેને આપ્યું. તે બ્રાહ્મણે પણ રાજાએ આપેલું તે આમ્રફળ લઈ પોતાને ઘેર જઈ દેવપૂજા કરીને તેનું ભક્ષણ કર્યું કે તરત જ તે મૃત્યુ પામ્યા. તે વાત કેઈએ રાજા પાસે કહી–“ હે રાજન ! દેવશર્મા બ્રાહ્મણે તે ફળ ખાધું કે તરત જ મૃત્યુ પામ્યો છે.” તે સાંભળી રાજા ખેદ સહિત બેલ્યો કે“અહો ! મેં ધર્મની બ્રાંતિથી મોટું બ્રહ્મહુવાનું મહા પાપ બાંધ્યું, ખરેખર તે વિષફળ કોઈ શએ પ્રપંચ કરી મને મારી નાંખવા માટેજ મોકલેલું હોવું જોઈએ; તેથી જો કે આ વૃક્ષ મેં પોતેજ વાવ્યું છે અને પ્રયત્નથી તેનું પાલન કર્યું છે તે પણ ઘણા પ્રાણીઓના વિનાશનું કારણ હેવાથી તે વિષવૃક્ષને જલદી છેદી નાંખવું જોઈએ.” આ પ્રમાણે કહી તેવી આજ્ઞા કરતાં તત્કાળ રેવક પુરૂષોએ તીક્ષણ કુહાડાવડે તે ઉત્તમ વૃક્ષને મૂળથી છેદી પૃથ્વી પર પાડી નાંખ્યું. તે વખતે કોઢ વિગેરે રોગથી પીડા પામેલા માણસો તે વિષવૃક્ષનું છેદન સાંભળી પોતાના જીવિતવ્યથી ખેદ પામેલા હોવાથી સુખે સુખે મૃત્યુ પામવા માટે ત્યાં આવ્યા. તેમાંથી કોઈએ તે વૃક્ષનું પાકેલું, કેઈએ નહીં પાકેલું અને કોઈએ અધું પાકેલું જેવું હાથ આવ્યું તેવું ફળ ખાધું, કેઈએ પત્ર અને કેઈએ તેની મંજરીભક્ષણ કરી. તેથી તે સર્વે તત્કાળ નિરોગી અને અદ્વિતીય સ્વરૂપવાળા થઈ ગયા. એ રીતે કુષ્ટાદિક વ્યાધિવાળાઓને દિવ્ય રૂપવાળા થયેલા જોઈ વિસ્મય પામેલે રાજા વિચાર કરવા લાગ્યો કે –“અહો ! આ આમ્રવૃક્ષની આવી સ્થિતિ કેમ થઈ કે જેથી સામાન્ય માણસોને તેનાથી ગુણ થયો અને વેદ વેદાંગમાં નિપુણ બ્રાહ્મણ મરણ પામ્યા?” 18. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 138 શ્રી શતિનાથ ચરિત્ર. એમ વિચારી રાજાએ રક્ષક પુરૂષોને બોલાવી તેમને પૂછ્યું કે“ તમે તે ફળ વૃક્ષ પરથી તોડી લાવ્યા હતા કે ભૂમિપર પડેલું લાવ્યાં હતા ? " તેઓએ સત્ય હકીકત કહી.” ત્યારે રાજાએ વિચાર્યું કે– ખરેખર તે ફળ સર્પાદિકના વિષથી મિશ્રિત થયું હશે, તેથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ વિનાશ પામ્યું; પરંતુ તે વૃક્ષ તો અવશ્ય અમૃતમયજ હતું. અહો ! મેં વિચાર્યા વિના અકાર્ય કર્યું કે જેથી ક્રોધવડે તે ઉત્તમ વૃક્ષને છેદાવી નાખ્યું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन / अतिरभसकृतानां कर्मणामाविपत्तेમેવાત હૃયવાહી શન્યતુ વિવાદ છે ? / ગુણવાળું અથવા ગુણ રહિત કાર્ય કરતી વખતે પંડિત ગુરૂ પ્રયત્નથી તેના પરિણામનો નિશ્ચય કરવો જોઈએ. કારણે કે રસ વૃત્તિથી કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેનો વિપાક શલ્યની જેમ મરણ પર્યંત હૃદયને દાહ કરનાર થાય છે.” આ પ્રમાણે વિચારનારા તે રાજાએ જાવજીવ પર્યત શેક કર્યો. જેમ તે રાજાએ પરીક્ષા કર્યા વિના કાર્ય કર્યું તેમ બીજા કોઈએ કરવું નહિ.” આ પ્રમાણેની કથા કહેવામાં બીજે પ્રહર વ્યતીત થયે, એટલે વત્સરાજ ગયો અને તેને ઠેકાણે ત્રીજો ભાઈ દુર્લભરાજ આવ્યા. તે વખતે રાજાએ પોતાના મનમાં વિચાર્યું કે –“વત્સરાજે અપૂર્વકથા કહી, પરંતુ મારું કાર્ય તેણે કર્યું નહીં.” ' હવે દુર્લભરાજને પ્રતીહાર તરીકે આવેલે જાણે રાજાએ તેને કહ્યું કે–“હે દુર્લભરાજ ! તું મારું એક કાર્ય કરીશ?” તેણે કહ્યું હા. કરીશ.” રાજાએ કહ્યું—“તારા ભાઈ દેવરાજને હણીને તેનું મસ્તક લઈ આવ.” તે સાંભળી તેણે પણ આશ્ચર્ય પામી બહાર જઈ વિચાર કરી ક્ષણવારમાં પાછા આવી રાજાને કહ્યું કે–“હમણાં મારા બન્ને ભાઈઓ જાગે છે, માટે ક્ષણવાર પછી તે કાર્ય કરીશ. 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 139 સ્વામિનકાળ નિર્ગમન કરવા માટે આપ એક કથા કહે, અથવા હું કહું તે આપ સાભળો.” રાજાએ કહ્યું–“તું જ કહે.” ત્યારે દુર્લભરાજ બેલ્યો–“આજ ભરતક્ષેત્રમાં કોઈ પર્વત ઉપર રાજપુર નામનું નગર છે. ત્યાં શત્રુદમન નામને રાજા હતા. તેને રત્નમાળા નામની પટરાણી હતી. એકદા તે રાજા સભામાં બેઠા હતા, તેવામાં પ્રતીહારે આવી વિજ્ઞપ્તિ કરી કે-“આપના દ્વાર પાસે એક બટુક આવેલું છે. " તે સાંભળી રાજાએ તેને પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી. તેણે તેને સભામાં દાખલ કર્યો, પરંતુ રાજા કાર્યમાં વ્યગ્ર હતા, તેથી તે બટુક આસન પર બેસી મન રહ્યો. ત્યારપછી રાજા સભા વિસર્જન કરી શ્રમને દૂર કરનારા અત્યંગ સ્નાનાદિ કરી દેવપૂજા કરવા માટે સુંદર સ્થાને બેઠે. તે વખતે બટુકે રાજાને દેવ માટે પુપો આપ્યાં. રાજાએ તેને પૂછયું કે-“હે ભદ્ર ! તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપે કે–“હે રાજન ! મારો વૃત્તાંત સાંભળ:–અરિષ્ટ નામના પૂરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને હું પુત્ર છું. મારું નામ શુભંકર છે. દેશાંતરમાં કેતુક જોવાને નીકળ્યો છું. ફરતાં ફરતાં અહીં આપની સમીપે આવ્યો છું.” તે સાંભળી રાજાએ તેને સ્વભાવે વિનયવાળ, મધુર બોલનાર અને સુંદર સ્વભાવવાળો જાણી પોતાની પાસે રાખે. તે પણ નિશ્ચિતપણે ત્યાં રહ્યો. કહ્યું છે કે– * રહ્યાની ક્રિયાત્તાપી, કૃતજ્ઞો દદૂર છે विज्ञानी स्वामिभक्तश्च, स सर्वगुणमन्दिरम् // 1 // જે શૂરવીર, દાતાર, પ્રિય બેલનાર, કૃતજ્ઞ, દઢ મૈત્રીવાળો, કળાવાન અને સ્વામીભક્ત હોય તે સર્વ ગુણોનું મંદિર છે.' ત્યારપછી તે શુભંકર રાજાની ગેરવતાને લીધે અંત:પુર વિગેરે સ્થાનમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યા. એકદા તે નગરીની સમીપે કે સિંહ આવ્યું, ત્યારે કોઈ એક પારાધિએ આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળી રાજા પણ ચતુરંગ સૈન્ય 1 બ્રાહ્મણ પુત્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 140 શ્રી શાંતિનાથ ચરિત્ર. સહિત શુભંકર બટુકને સાથે લઈ સિંહનો વિનાશ કરવા નગરની બહાર નીકળે. તે પારાધિએ દેખાડેલા માર્ગે જે ઉદ્યાનમાં તે સિહ હતા ત્યાં રાજ ગયો. વનની બહાર સર્વ સિન્ય રાખી પોતે હસ્તી ઉપર - બેસી આગળ શુભંકરને બેસાડી તે રાજા સિંહની પાસે ગયે. તે જોઈ સિહ પણ મુખ પહેલું કરી ફાળ મારી રાજા ઉપર પડવા માટે આકાશમાં ઉદ્યો તે વખતે શુભંકરે 8 મારા સ્વામીને પીડા ન થાઓ” એમ વિચારી આવી પડેલા સિંહના મુખમાં અંકુશ નાંખી તેને મારી નાખ્યા. ત્યારે રાજાએ કહ્યું કે –“હે શુભંકર ! તે આ સારૂં ન કર્યું, આ સિંહને મારેજ મારો હતો પરંતુ ચપળતાને લીધે તે વચમાં જ તેને હણ્યો. અરે ! આજે તે ફક્ત સિંહને જ માર્યો છે, એટલું જ નહીં પણ સર્વ રાજાઓની મધ્યે જે મારે યશ છે તેને પણ તે હણ્યા છે.” તે સાંભળી બટુક બે -“હે દેવ ! આપના શરીરને કષ્ટ થશે એવી શંકાને લીધે જ મેં આ સિંહને હર્યો છે, પરંતુ મારા ઉત્કર્ષની ઈચ્છાથી હર્યો નથી. વળી મેં જે આ સિંહને માર્યો છે તે આપનેજ પ્રભાવ છે, નહીં તે માત્ર અંકુશના પ્રહારથી સિંહને કેમ હણી શકાય? તેથી સૈનિકોની પાસે હું એમજ કહીશ કે આ મૃગેંદ્રને રાજાએજ હર્યો છે. તે સ્વામી! આ બાબતમાં મારાપર અકૃપા કરશે નહીં. આ કાર્ય આપણે બેજ જાણીએ છીએ, તેથી બીજા કોઈને ખબર નથી. ચારકર્ણ વાળા આ વિચારનો ભેદ થશે નહીં. કહ્યું છે કે पटको भिद्यते मन्त्र-श्चतुष्को न भिद्यते / _ द्विकर्णस्य च मंत्रस्य, ब्रह्माऽप्यन्तं न गच्छति // 1 // છ કર્ણવાળો મંત્ર ભેદાય છે, ચાર કણવાળે ભેદ પામતે નથી, અને બે કર્ણવાળા મંત્રનો અંત બ્રહ્મા પણ પામી શકતા નથી.” તે સાંભળી રાજા -" શુભંકર ! જે કદાચ આ મંત્રનો ભેદ થશે તો લોકમાં મને અસત્યવાદીપણાનું કલંક મળશે.” શુભંકરે જવાબ આપે—“હે પ્રભુ ! શું આપે નથી સાંભળ્યું કે સારુષને આપેલી ગુમ વાત પુરૂષની સાથે જ મળે . " તે સાંભળી રાજાના મનમાં વિશ્વાસ આવ્યું. ત્યારપછી રાજા અને શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ 141 ચતુર્થ : પ્રસ્તાવ." કર તે સિંહને લઈ સૈન્યમાં આવ્યા. બટુકે સૈન્યમાં પ્રભુના પ્રતાપનું આ પ્રમાણે વર્ણન કર્યું—“જેના નાદથી મદોન્મત્ત હાથીઓ પણ મદને ત્યાગ કરે છે, તે સિંહને સ્વામીએ ક્રીડામાત્રમાંજ હો.” તે સાંભળી સામંત અને માંડળિક રાજાઓ વિગેરે સર્વે આશ્ચર્ય પામી હર્ષિત થયા. પછી વાજિત્રોના શબ્દપૂર્વક મોટા ઉત્સવથી રાજાએ પૂરપ્રવેશ કર્યો. માણસો ઠેકાણે ઠેકાણે એકઠા થઈ રાજાના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. મહોત્સવમય તે દિવસ ક્ષણની જેમ શિધ્ર વીતી ગયે. જ્યારે રાજા સભાજનોને વિસર્જન કરી રાણીના મંદિરમાં ગયો ત્યારે રાણીએ પૂછયું કે-“હે સ્વામી ! આજે નગરમાં શે મહોત્સવ છે? કેમકે વાજિત્રના શબ્દો ઘણું સંભળાતા હતા. " ત્યારે રાજાએ કહ્યું કે–“મેં આજે એક કેશરીસિંહને હો છે; તેથી પૂરજનોએ તેનો વપન મહોત્સવ કર્યો છે.” તે સાંભળી રાણુએ ફરીથી રાજાને કહ્યું કે –“હે નાથ! ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા તમારે આવી રીતે પોતાની વૃથા પ્રશંસા કરાવવી તે યોગ્ય છે?” રાજાએ પૂછયું—“ વૃથા કેમ?”રાણી બેલી હે સ્વામિન ! સિંહ તો શુભંકર બટુકે હા છે, અને વર્યાપન મહોત્સવ આપનો કરાય છે એ શું ? " તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ વિચાર્યું કે–“ તે દુરાત્માએ મારી પાસે એવું કહ્યું હતું કે-“કોઈને ગુપ્ત વાત નહીં કરું” અને આજને આજજ દેવીની પાસે પોતાના ઉત્કર્ષ પ્રગટ કર્યો, તેથી રહસ્યને ભેટ કરનાર તે બટુકને ગુપ્ત રીતે મારે મારી નાખે તે જ એગ્ય છે.” એમ વિચારી રાજાએ કઈક આરક્ષકને આજ્ઞા કરી કે–“આ બટુકને તારે ગુમ રીતે મારી નાંખવે.” રાજાની આજ્ઞાથી તેણે તત્કાળ તેને હણીને રાજાને ખબર આપ્યા કે—“સ્વામિન્ ! આપે ફરમાવેલું કાર્ય મેં કર્યું છે. ”તે સાંભળી રાજા હર્ષ પામ્યો. બીજે દિવસે રાણીએ રાજાને પૂછ્યું કે-“સ્વામી ! હમણાં બટક આપની સાથે કેમ દેખાતું નથી? ક્યાં ગયે છે? " રાજાએ કહ્યું “હે પ્રિયા ! તે દુષ્ટનું નામ પણ લઈશ નહીં.” તેણીએ પૂછયું–“હે નાથ ! તેણે તમારું શું બગાડયું છે? તે તે ગુણી અને કેતુકી છે.” ત્યારે રાજાએ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર શ્રી શાંતિનાથ ચરિત્ર. હકીકત કહી. તે સાંભળી રાણી બેલી–બહે નાથ! સિંહનું મારવું તે મને બટુકે કહ્યું નહોતુંપરંતુ કેતુકથી મહેલના સાતમે માળે હે. બેઠી હતી ત્યાંથી મેં પોતેજ જોયું હતું, તે બાબતમાં તેને કાંઈ પણ દેષ નથી.” એમ કહી રાણીએ ફરીથી પૂછયું કે–“હે રાજન ! સત્ય કહે, તે જીવે છે કે મરી ગયે?” ત્યારે રાજા શેક સહિત –“હે દેવી! મેં મેટું અકાર્ય કર્યું છે. સર્વ ગુણરત્નના સમુદ્રરૂપ બટુકને મેં નાશ કરાવ્યું છે.” આ પ્રમાણે રાજાએ પછી ઘણે શેક ર્યો, અને મનમાં અતિ દુ:ખી થયો, પણ બટુક તે ગમે તે ગયે. તેવીજ રીતે બીજા પણ જે કોઈ તેવું વિચાર્યું કાર્ય કરે છે તેને મહા પાપ લાગે છે અને તેને લેકમાં અપવાદ થાય છે.” આ પ્રમાણે દુલભરાજે કથા કહીં, તેટલામાં ત્રીજો પ્રહર પણ પૂર્ણ થયો. તેથી તે ત્યાંથી ઉઠી પોતાને મકાને ગયો અને તેની જગ્યાએ ચેાથો કીર્તિ રાજ આવ્યો. તેને પણ રાજાએ કહ્યું કે “હે કીતિરાજ ! મારું એક કાર્ય તારાથી બનશે?” તે બોલ્યા કે—“ સ્વામી! જે હું આપનું કાર્ય ન કરૂં તો આપની સેવા શી રીતે કરી શકું ?" ત્યારે રાજાએ કહ્યું–“હે કીર્તિરાજ ! જે તું મારે ખરે સેવક હોય તે તારા ભાઈ દેવરાજનું મસ્તક છેદી લાવ.” તે સાંભળી બહુ સારું ' એમ કહી રાજમંદિરમાંથી બહાર નીકળી કાંઈક કાળનો વિલંબ કરી પાછા આવીને તે ધીર પુરૂષે રાજાને કહ્યું કે -" હે. નાથ ! રાત્રિ પૂર્ણ થવા આવેલી હોવાથી સર્વે યામિક તથા મારા ત્રણે ભાઈઓ જાગે છે, તેથી અપિની આજ્ઞાને અવસરે અમલ કરીશ.” આ પ્રમાણે કહી વખત વ્યતીત કરવા માટે રાજાનો આદેશ લઈ તે કીતિરાજે પણ કથા કહી, તે આ પ્રમાણે– “આજ ભરતક્ષેત્રમાં મહાપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની રાણી હતી. એકદા કઈ વિદેશી પુરૂષે ઉત્તમ જાતિવંત એક અશ્વ રાજાને ભેટ કર્યો. તે અશ્વને જોઈ રાજાએ વિચાર્યું કે –“રૂપની શોભાએ કરીને આ અશ્વ અત્યંત પ્રશસનીય દેખાય છે, પરંતુ તેની ગતિ કેવી છે તે જાણવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 143 जवोऽश्वशक्तेः परमं विभूषणं, पाऽङ्गनायाः कृशता तपस्विनः / द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनाम् // 1 // - “અશ્વની શક્તિનું શ્રેષ્ઠ ભૂષણ વેગજ છે, સ્ત્રીનું ભૂષણ લજજા છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રના બળથી આજીવિકા કરનારનું ભૂષણ પરાક્રમ છે.” આ પ્રમાણે વિચારી તે અશ્વની પીઠ ઉપર પલાણ નાંખી તેના પર આરૂઢ થઈ તેની ગતિ જાણવા માટે રાજાએ તેને ચલાવ્ય; એટલે તે અશ્વ વાયુની જેવા વેગથી ચાલ્યો, કે જેથી સર્વ સૈન્ય પાછળ રહી ગયું. અશ્વથી ખેંચાયેલો રાજા દષ્ટિથી અદશ્ય થયું. તે વખતે તે અશ્વના વેપારીઓ સામંતોને કહ્યું કે -" વખતે હું કહેતાં ચૂકી ગયે હતું, પરંતુ આ અશ્વને વિપરીત શિક્ષા આપેલી છે.” તે સાંભળી રાજાના સેવકો વેગવાળા અો પર ચડી ભજન અને પાણી લઈ રાજાની પાછળ ચાલ્યા. અહીં રાજાએ તે અશ્વનો સારો વેગ જાણી તેને ઉભે રાખવા માટે જેમ જેમ તેની લગામ ખેંચવા માંડી તેમ તેમ તે વધારે વધારે વેગમાં ચાલવા લાગ્યો. એ રીતે વિપરીત શિક્ષાવાળા તે અવે ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી. વલ્ગા ખેંચી ખેંચીને રાજાના હાથમાં રૂધિર નીકળ્યું, તે પણ અશ્વ ઉભો રહ્યો નહીં. પછી થાકી ગયેલા રાજાએ વળાને ઢીલી મૂકી દીધી કે તરતજ અશ્વ ઉભે રહ્યો. ત્યારે રાજાએ તેને વિપરીત શિક્ષાવાળો જાણી લીધું. પછી રાજાએ નીચે ઉતરી . તેનું પલાણ ઉતાર્યું, તેટલામાં તેના આંતરડા ત્રુટી જવાથી તત્કાળ તે અશ્વ પૃથ્વી પર પડીને મરણ પામ્યા. ત્યારપછી તે ભયંકર અટવીમાં અને દાવાનળથી બળેલા અરણ્યમાં સુધા અને તૃષાથી પીડા પામેલો રાજા એક ભમવા લાગ્યા. તેવામાં તે વનના મધ્યમાં રાજાએ લાંબી શાખાવાળો અને અત્યંત વિસ્તારવાળો એક વટ વૃક્ષ જે. પોતે થાકેલે હોવાથી તે વડ નીચે તેની છાયામાં રાજા બેઠે. પછી પાણી માટે ચોતરફ જતાં તેજ વૃક્ષની એક શાખા ઉપરથી પડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર જળના બિંદુઓ તેણે જોયા. તે જોઈ રાજાએ વિચાર્યું કે –“આ વર્ષાઋતુનું જળ શાખાની પિલમાં આટલો કાળ ભરાઈ રહ્યું હશે, તે અત્યારે પડે છે.” એમ વિચારી ખાખરાના પાનનો પડીયેા કરી તૃષાતુર થયેલા રાજાએ તેની નીચે મૂ. અનુક્રમે તે પડીયો ડોળા શ્યામ જળવડે ભરાઈ ગયો. તેને ગ્રહણ કરી રાજા જેટલામાં પીવા જાય છે, તેટલામાં કોઈ પક્ષી વટ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નાંખી વૃક્ષની શાખા પર જઈને બેઠું. તે જોઈ વિલક્ષ થયેલા રાજાએ ફરીથી તેજ પ્રમાણે તે પાત્ર ભરીને પીવાનો આરંભ કર્યો. તેટલામાં તેજ પક્ષીએ ફરીથી પણ તે પાત્ર ઢાળી નાંખ્યું. ત્યારે રાજાએ ક્રોધમાં આવી વિચાર કર્યો કે–“હવે જે તે દુરામા પક્ષી આવશે તે હું તેને મારી નાંખીશ. " એમ વિચારી એક હાથમાં ચાનક રાખી બીજે હાથે જળને માટે ફરી પડિયે મૂછ્યો. તે જોઈ પક્ષીએ વિચાર્યું કે- આ રાજા કેપિત થયે છે, તેથી જો હવે પડિયો પાડી નાંખીશ તે અવશ્ય તે મને હશે, અને જો નહીં પાડી નાંખ્યું તો આ રાજા તે વિષજળ પીવાથી અવશ્ય મરણ પામશે; તેથી મારું મરણ થાય તે ભલે થાય, પણ રાજા જીવે તો સારું.” એમ વિચારી ફરીથી પણ તે પક્ષીએ રાજના હાથમાંથી તે પત્રપુટ પાડી નાંખે. એટલે કોપ પામેલા રાજાએ ચાબકાના ઘાથી તેને મારી નાંખે, ત્યારપછી હર્ષિત ચિત્તે રાજાએ ફરીથી તે પાત્ર સ્થાપન કર્યું. તે વખતે તે જળ જરા આઘે આઘે પડવા માંડ્યું. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ ઉભા થઈ વૃક્ષ પર ચડીને જોયું તો તેના કટરમાં અજગર જણાયો. તે જોઈ રાજાએ વિચાર્યું કે–“ અરે ! આ કાંઈ જળ નથી; પણ આ તો સુતેલા અજગરના મુખમાંથી વિષ પડે છે, તેથી જે મેં તે પીધું હોત તો અવય મારૂં મરણ થાત. અહો! તે પક્ષીએ વારંવાર મને નિષેધ કર્યો, પણ મેં મૂખે જાણ્યું નહીં. હા હા ! તેવી મૂર્ખતાને લીધે તે પરોપકારી પક્ષીને પરમાર્થ જાણ્યા વિના મેં હણી નાંખે. આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરે છે, તેટલામાં તેના સૈનિકે આવી પહોંચ્યા અને ત્યાં પોતાના સ્વામીન જોઈ તેઓ હર્ષ પામ્યા. ત્યારપછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. - ૧૪પ રાજા જળપાન અને આહાર કરી સ્વસ્થ થયે, અને તે પક્ષીનું શબ -સાથે લઈને પોતાના નગરમાં ગયો. ત્યાં પૂરની બહાર ઉદ્યાનમાં તે પક્ષીને ચંદનના કાષ્ટવડે અગ્નિસંસ્કાર કરી જળાંજલિ આપી તે રાજા પિતાને ઘેર જઈ શેકમાં પડ્યો. તે સર્વ જોઈ મંત્રી અને સામંત વિગેરેએ તેને પૂછ્યું કે–“હે નાથ ! તમે પક્ષીનું મરણ કૃત્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ સમગ્ર વૃત્તાંત પોતાના પરિવારની પાસે કહ્યો. તે સાંભળી સવે આશ્ચર્ય પામ્યા. રાજાએ કહ્યું—“તે પક્ષી મને જીંદગી પર્યત વિસરશે નહીં.” તે સાંભળી સચિવ અને સામંત વિગેરેએ કહ્યું કે “હે સ્વામિન્ ! નષ્ટ થયા પછી શેક કરે એગ્ય નથી.” ઈત્યાદિક વચનેવડે રાજાને બંધ પમાડ્યા છતાં પણ તે રાજાને ખેદ દૂર થશે નહીં. જેમ વિચાર્યા વગર કાર્ય કરવાથી તે રાજાને પશ્ચાત્તાપ થયે, તેમ બીજે કોઈપણ સહસા પરમાર્થ જાણ્યા વિના કાંઈ પણ અકાર્ય કરે છે તે આ લેક તથા પરલોકમાં પરાભવ પામે તેથી શ્રેષ્ઠ બુદ્ધિવાનેએ વિચારીને જ કાર્ય કરવું યોગ્ય છે. આ પ્રમાણે કીર્તિરાજે કથા પૂર્ણ કરી, તે વખતે પ્રભાતના વાજીત્રનો શબ્દ થયે. બંદીજનો મંગળપાઠ બોલવા લાગ્યા. ત્યારે કીર્તિરાજ પણ ત્યાંથી ઉડી પિતાને સ્થાને ગયે રાજાએ વિચાર્યું કે—“ ખરેખર આ સર્વે ભાઈઓ એક ચિત્તવાળા જ જણાય છે. તેથી મેં વિચારેલું કાર્ય તેનાથી સિદ્ધ થયું નહીં.” એમ વિચારી દાસીએ આણેલા જળવડે મુખ ધંઈ સારો વેષ પહેરી રાજા સભામાં જઈને બેઠો. તે વખતે દેવરાજે ત્યાં આવી હાથ જોડી પ્રસન્ન વદનવડે રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“જેની આપને કાંઈપણ ખબર નથી, તેવી વાત કાંઈક આપને હું કહેવા ઈચ્છું છું.” તે સાંભળી ક્રોધમાંજ રાજાએ તેને ભૂકુટિની સંજ્ઞાવડે બોલવાની આજ્ઞા આપી, ત્યારે તે દેવરાજે પિશાચનાં વચનશ્રવણથી આરંભીને ભય અને આશ્ચર્યને ઉત્પન્ન કરનારી પૂર્વની સમગ્ર કથા કહી તથા વાસગૃહમાંથી તે સર્પના બને કકડા લાવી આપી ખાત્રીને માટે રાજાને પ્રત્યક્ષ 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ - 146 શ્રી શાંતિનાથ ચરિત્ર. દેખાડ્યા. તે જોઈ દેવરાજના ઉપરથી રાજાનો ક્રોધ ઉતરી ગયા. તેણે મનમાં વિચાર કર્યો કે “અહો ! આ મહાત્માએ મારા જીવિતવ્યના રક્ષણ માટે કેવું કામ કર્યું? પરંતુ મેં પાપીએ તે પોપકારી અને પુરૂષમાં શ્રેષ્ઠ એવા આ દેવરાજને એકદમ વિચાયો વિનાજ મારી નાખવાને પ્રારંભ કર્યો હતો; તોપણુ કથા કહેવામાં કુશળ એવા વત્સરાજ વિગેરે તેના ભાઈઓએ તેને ન માર્યો, તે સારૂ કર્યું.ત્યારપછી હર્ષ પામેલા રાજાએ સર્વ સભા સમક્ષ કહ્યું કે-“આ ચારે ભાઈઓ સર્વ ગુણના સ્થાનરૂપ છે. મને અપુત્રીઓને કુળદેવતાએ આ પુત્રો જ આપ્યા છે, તેથી હું દેવરાજને રાજ્ય ઉપર સ્થાપન કરી વત્સરાજને યુવરાજપદે સ્થાપીને દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળી પરિવારજનો બેલ્યા કે—“હે દેવ! કેટલાક કાળ રાહ જુઓ, પછી મનમાં ઈએલ કાર્ય કરજે.” રાજા બોલ્યા–“મારા પૂર્વજો પળી આવ્યા પહેલાંજ વ્રત અંગીકાર કરી તપસ્યા કરીને સદ્દગતિને પામ્યા છે; પરંતુ રાજ્યધુરાના ભારને વહન કરનાર કોઈ ન હોવાથી જ હું અત્યારસુધી સંસારમાં રહ્યો હતે, માટે હવે તો હું અવશ્ય મારૂં ઈચ્છિત કરીશ.” આ પ્રમાણે કહી રાજાએ જેશીના કહેલા શુભ મુહૂતે દેવરાજને રાજ્ય સે યું, અને વત્સરાજને યુવરાજપદ આપ્યું. - ત્યાર પછી એકદા નગરની બહાર નંદન નામના ઉદ્યાનમાં શ્રીદત્ત નામના સૂરિ ઘણું પરિવાર સહિત પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળે રાજા પાસે આવી ગુરૂનું આગમન કહ્યું. તે સાંભળી રાજાએ. . અત્યંત ભક્તિપૂર્વક ત્યાં જઈ ગુરૂને વંદના કરી ગ્ય સ્થાને બેસીને સદ્ધર્મદેશના સાંભળી. પછી અવસર પામી બે હાથ જોડીને પૂછયું કે “હે પ્રભે! પિશાચે મારે મરણકાળ કહ્યો તે પ્રમાણે થયું નહીં તેનું શું કારણ? દેવનું કહેલું વચન વિપરીત કેમ થયું ?" ત્યારે સૂરિ મહારાજ બોલ્યા કે–“હે રાજન! તે કથા તું સાંભળ– વૈશ્ય વંશમાં ઉત્પન્ન થયેલી સ્વરૂપવાળી ગૌરી નામની તારી સ્ત્રી હતી. તે કોઈ પણ કર્મના દોષથી દુર્ભાગ્યવડે દૂષણ પામેલી હતી, તેથી તે તને અનિષ્ટ હતી. દષ્ટિએ જેવાથી પણ તને દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 147 ઉત્પન્ન થતું હતું, તેથી તે વૈરાગ્ય પામી પોતાને પિયર જઈને રહી હતી. ત્યાં અજ્ઞાનતપવડે શરીરનું શેષશું કરી મરણ પામીને તે વ્યંતરી થઈ છે. પછી પૂર્વનું વર સંભારી સર્પના શરીરમાં ઉતરીને તે તારા વાસગૃહમાં પેઠી. તારી કુળદેવીએ પિશાચનું રૂપ કરી તારા કલ્યાણને માટે તે વૃત્તાંત દેવરાજને સંભળાવ્યો. જો કે દેવની શક્તિ મનુષ્યથી અચિંત્ય છે, તો પણ ભાગ્યવાન પુરૂષનું તેજ (પરાક્રમ) દેવશક્તિનું પણ ઉલ્લંઘન કરી શકે છે. તેથી ક્રૂર વ્યંતરીએ આશ્રય કરેલ માટે સર્પ પણ બળવાન દેવરાજે લીલાએ કરીને હણું નાખે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી સૂરિને ફરીથી નમી રાજાએ વિજ્ઞપ્તિ કરી કે–“હે પ્રભો ! આ કણથી ભાગ્યના ઉદયવડે મુક્ત થયો છું, તેથી હવે મારે પુણ્યકાર્ય કરવું તેજ યોગ્ય છે.” એમ કહી મેટા મહોત્સવ પૂર્વક સૂરિની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી પ્રતિબંધને માટે શ્રી સંઘની સમક્ષ તેજ ગુરૂના મુખથી તેણે જ્ઞાતાધર્મકથા નામના સિદ્ધાંતમાં કહેલું મનોહર ભાવિ કથાનક આ પ્રમાણે સાંભળ્યું. મગધ દેશને વિષે રાજગૃહી નગરીમાં સમૃદ્ધિએ કરીને કુબેર જેવો ધન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધારિણે નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી અનુક્રમે ઉત્પન્ન થયેલા ધનપાળ, ધનદેવ, ધનપતિ અને ધનરક્ષિત નામના ચાર પુત્રો હતા. તે ચારેને અનુક્રમે ઊંઝકા, ભગિકા, ધત્રિકા, અને રેહિણી નામની ચાર ભાયો સાથે પરણાવ્યા હતા. એકદા તે ધનશ્રેષ્ઠીએ પાછલી રાત્રીએ નિદ્રા રહિત થઈ વિચાર કર્યો કે–ચાર વહુઓમાં કઈ વહુ ઘરને કાર્યભાર વહન કરવામાં સમર્થ થશે તે મારે શોધી કાઢવું જોઈએ. શાસ્ત્રવેત્તાઓ કહે છે કે પુરૂષ સર્વ ગુણોનો આધાર છતાં પણ ગૃહિણીએ કરીને જ ઘર ચાલે છે.” કહ્યું છે કે भुंक्ते गृहजने भुक्ते, सुप्ते स्वपिति तत्र या / जागर्ति प्रथमं चास्मात्, सा गृहश्रीन गेहिनी // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 148 * શ્રી શાંતિનાથ ચરિત્ર. “ઘરના માણસે જમ્યા પછી જે જમે, તેઓ સુતા પછી જે સૂવે, અને તેનાથી પહેલાં જે જાગૃત થાય, તેવી સ્ત્રી ગૃહલક્ષ્મીજ કહેવાય છે, ગૃહિણી કહેવાતી નથી.” - શેઠ વિચારે છે કે હું તે ચારેની એવી રીતે પરીક્ષા કરું કે જેથી કઈ વહુ ઘરના ભારને યોગ્ય થશે તેની ખબર પડે.” પછી તે શ્રેષ્ઠીએ પ્રાત:કાળે સેઇયાઓને હુકમ આપે કે-“આજે સર્વ શ્રેષ્ઠ રસેઈ બનાવજે.” એમ કહી સર્વ સ્વજનને અને પૂરજનેને આ મંત્રણ કરી પોતાને ઘેર જમાડ્યા. ત્યાર પછી તે શ્રેષ્ઠીએ સર્વ સ્વજનાદિક લોકોને વસ્ત્ર, તાંબૂળ વિગેરેવડે સત્કાર કરી તેમની સમક્ષ પાચ શાળિના કણ આપી મોટી વહુને કહ્યું કે–“હે વત્સ! હું તને આ પાંચ શાળિના કણ આપું છું, તે હું જ્યારે માગું ત્યારે મને પાછા આપવાના છે. " એમ કહી તેને રજા આપી. તેણીએ બહાર જઈને વિચાર્યું કે– મારા સસરા વૃદ્ધાવસ્થાને લીધે ઘેલા થયા જણાય છે, કેમકે તેણે આ પ્રમાણે જનસમૂહ એકઠે કરી મને પાંચ શાલિકણ આયા, પરંતુ આ કણ મારે કયાં સાચવવા? જ્યારે તે માગશે ત્યારે ઘરમાંથી બીજા શાળિણ આપીશ.” એમ વિચારી તેએ તે શાળિકણું નાંખી દીધા. પછી શ્રેષ્ઠીએ તેજ પ્રમાણે બીજી વહુને પાંચ કર્યું આવા ને તેજ પ્રમાણે કહ્યું, ત્યારે તેણે વિચાર ક્ય કે-“આ કોને કયાં રાખવા? જ્યારે વશુર માગશે ત્યારે તેને બીજા આપીશ, પણ આ “વશુરના આપેલા. કણ નાંખી કેમ દેવાય?” એમ વિચારી તેનાં ફેતરાં ઉખેડી તે કણોને તે ખાઈ ગઈ. એ જ પ્રમાણે ત્રીજી ને તથા ચેથીને પણ આપ્યા. ત્યારે ત્રીજીએ સારા વસ્ત્રને છેડે બાંધી ઘરેણુંનાં દાબડામાં રાખ્યા. એથીએ પોતાના બંધુઓને બોલાવીને આપ્યા. તેઓએ તેના કહેવા પ્રમાણે વર્ષાઋતુમાં વાવ્યા. તે ઉગ્યા એટલે ઘણું કણ થયા. તે સર્વ બીજે વર્ષો વાવ્યા. ત્યારે ઘણું વધારે થયા. એમ પાંચ વર્ષ સુધી વાવ્યા, એટલે તે સે મૂઢા થયા, ત્યાર પછી પાંચમે વર્ષે તે શ્રેષ્ઠીએ ફરીથી સ્વજનોને આમંત્રણ કરી ભેજન કરાવી તેની સમક્ષ મેટી વહુને બોલાવી પોતે આપેલા શાળિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #158 -------------------------------------------------------------------------- ________________ ચતુથે પ્રસ્તાવ. 149 કણ માગ્યા, ત્યારે તેણુએ બીજા લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ પૂછ્યું કે “મેં જે કણ આપ્યા હતા તેજ આ નથી.” એમ કહી અતિ આગ્રહથી ગનપૂર્વક પૂછયું, ત્યારે તે સત્ય બેલી. તે સાંભળી રેષથી શ્રેષ્ઠીએ કહ્યું કે—“ જ્યારે મેં આપેલા શાળિકણ તમે તજી ફેંકી દીધા છે, ત્યારે છાણ, રાખ અને વાસીદું વિગેરે ફેંકી દેવાનું કર્મ જ તમારે ચોગ્ય છે, માટે તમારે તે કાર્ય કરવું.” પછી બીજી વહુને બોલાવી શાળિકણ માગ્યા, તેણે બીજા આપ્યા. પ્રથમના તે ન હોવાથી આગ્રહથી સ્વરૂપ પૂછયું ત્યારે તે સત્ય બેલી કે –“મેં તે ભક્ષણ કર્યા હતા.” તે સાંભળી શ્રેણોએ તેને રડાનું કામ લેંગ્યું. પછી ત્રીજી પાસે માગ્યા ત્યારે તેણુએ પોતાના આભૂષણના દાબડામાંથી લાવીને આપ્યા. શ્રેષ્ઠીએ સર્વ સારભૂત વસ્તુના ભંડારનો અધિકાર તેને સે. શાળિની વૃદ્ધિ કરનાર ચોથી વહુ પાસે માગતાં તેણે ગાડાં મોકલીને મંગાવી લેવા કહ્યું. તેના આવા ડહાપણથી છીએ આખા ઘરની સ્વામિની તેને બનાવી. આ પ્રમાણે ચારે વહુઓને ગ્ય કાર્યમાં નીમીને નિશ્ચિત થયેલ શ્રેણી ધર્મકાર્યમાં તત્પર થયા. " આ કથા અંતરંગમાં ઘટાવવાની છે. તે આ પ્રમાણે–શ્રેણીની જેવા ગુરૂ જાણવા, વહુની જેવા દીક્ષિત સાધુઓ જાણવા, પાંચ ત્રીહિની જેવા પાંચ મહાવતે જાણવા, સ્વજનને એકત્ર કરવા રૂપ ચતુર્વિધ સંઘ જાણવો. ગુરૂ શ્રી સંઘ સમક્ષ શિષ્યને પાંચ મહાવ્રતા આપે છે, તેમાં કેટલાક શિવે પહેલી વહુની જેમ વ્રતને ત્યાગ કરી આલોક અને પરલેકમાં દુઃખનું સ્થાન થાય છે. કેટલાક આજીવિકાને માટે વેષને ધારણ કરી રાખે છે, તેઓ બીજી વહુ જેવા જાણવા. કેટલાએક પોતે વ્રતને યથાર્થ પાળે છે, પરંતુ બીજાને ઉપદેશ આપી તેમને ધર્મમાં પ્રવર્તાવી શકતા નથી. તેઓ ત્રીજી વહ જેવા જાણવા. તથા કેટલાક વ્રત ગ્રહણ કરી તેનું પાલન કરે છે, અને બીજા ઘણા ભવ્ય જીવોને પ્રતિબંધ કરી તેમને પણ વ્રત આપે છે, તેઓ ચોથી વહુ સમાન જાણવા. તેથી કરીને હે રાજર્ષિ !.તમે ચોથી વહુની જેમ વતનો વિસ્તાર કરનાર થ. આ કથાનક શ્રી મહાવીર સ્વામીના શાસનમાં બનાવાનું છે.” * આ પ્રમાણેની કથા કહીને શ્રીદત્ત ગુરૂએ તે રાજર્ષિને સંય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 150. શ્રી શાંતિનાથ ચરિત્ર. મમાં વિશેષ નિશ્ચળ કર્યા. ત્યારપછી તે રાજર્ષિ સંયમ પાળીને અનુક્રમે સદગતિનું ‘ભાજન થયા. : શ્રી ક્ષેમંકર જિદ્ર કહેલે અહિંસાદિક ધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરે. તેમાં ધર્મનું પહેલું લક્ષણ પ્રાણિદયા, બીજું સત્યવાદીપણું, ત્રીજું અદત્તને ત્યાગ એથું બ્રહ્મચર્યનું પાલન અને પાંચમું નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. આ પાંચ ધર્મનાં લક્ષણે જાણી લે ભવ્ય જીવો! નિરંતર ધર્મકર્મના વિષયમાં પ્રયત્ન કરે.” આ પ્રમાણે શ્રી ક્ષેમકર જિનેશ્વરની દેશના સાંભળી અનેક ભવ્ય પ્રાણુઓ પ્રતિ બાધ પામ્યા. શ્રીજિનેશ્વરે પ્રથમ ગણધરની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યારપછી વાયુધ રાજા શ્રાવકધર્મ અંગીકાર કરી પ્રભુને પ્રણામ કરીને પોતાની પૂરીમાં ગયે. " એકદા તે વાયુધ રાજાના પૂર્વ પણ્યના પ્રભાવથી હજાર યક્ષે વડે અધિષ્ઠિત અતિ નિર્મળ કરત્ન તેની આયુધશાળામાં ઉત્પન્ન થયું. અષ્ટાબ્લિકા મહોત્સવ પૂર્વક રાજા એ તેની પૂજા કરી અને આરાધન કર્યું, ત્યારે તે આયુધશાળામાંથી નીકળી આ કાશમાં ચાલ્યું. તેની પાછળ વાયુધ રાજા પણ સૈન્ય સહિત ચાલે, અને અનુક્રમે તેણે મંગળાવતી વિજયના છએ ખંડ સાધ્યા. ત્યારપછી પિતાની નગરીમાં આવીને તે ચકવતી પદને ભેગવવા લાગ્યું. તેણે પોતાના સહસ્ત્રાયુધ નામના પુત્રને યુવરાજ પદવી આપી. એકદા શ્રીવાયુધ ચકી રાજાઓ, મંત્રીઓ અને સામતાદિક સમસ્ત પરિવાર સહિત સભામાં બેઠે હતું, તેટલામાં એક યુવાન વિઘાધર આકાશથી ઉતરી કંપતે કંપતો તે વાયુધને શરણે આવ્યા. તરતજ તેની પાછળ એક ઢાલ તરવારને ધારણ કરી વિદ્યાધરી આવી તથા ગદાને ધારણ કરનાર એક વિદ્યાધર આવ્યા. પ્રથમ આવેલ વિદ્યાધર પાછળ આવેલની દષ્ટિએ પડ્યો, એટલે તેણે ચકીને કહ્યું કે–“હે ચકી ! તમારે શરણે આવેલા આ પાપીનું સ્વરૂપ સાંભળે. સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત ઉપર શુકલા નામની પૂરી છે. તેમાં શુકલદત્ત નામે રાજા હતા. તેને પુત્ર હું પવનવેગ નામને છું. * P.P. Ac. Gunratnasuri M.9. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 151, ચતુર્થ પ્રસ્તાવ. મારે સુકાંતા નામની પ્રિયા છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી આ શાંતિમતી નામની મારી પુત્રી છે. એકદા મેં મારી પુત્રીને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી. તે વિદ્યા સાધવા માટે આ મારી પુત્રી મણિસાગર નામના પર્વત ઉપર ગઈ હતી. ત્યાં વિદ્યાનું સાધન કરતી આ મારી પુત્રીનું આ દુષ્ટ વિદ્યાધરે હરણ કર્યું. તેવામાં તેની ભક્તિથી -રંજન થયેલી તે વિદ્યા તેણીને સિદ્ધ થઈ. તે વિદ્યાથી ભય પામીને આ દુષ્ટ ત્યાંથી ભાગી તમારે શરણે આવ્યું છે. તે પર્વત ઉપર હું મારી પુત્રીની ખબર લેવા ગયો, ત્યાં મારી પુત્રીને નહીં જેવાથી તેની પાછળ પાછળ હું પણ અહીં આવી પહોંચ્યો છું. તેથી હે રાજન્ ! મારી પુત્રીનું શીળ ભંગ કરવાની ઈચ્છાવાળા આ વિદ્યાધરને તમે મૂકી દો, જેથી હું એકજ ગદાના પ્રહારથી તે દુષ્ટને હણી નાંખું.” તે સાંભળી વજાયુધ ચકીએ તેમના પૂર્વ ભવની ચેષ્ટા (વૃત્તાંત ) અવધિજ્ઞાનવડે જાણી તેમને પ્રતિબંધ કરવા માટે કહ્યું કે–“હે પવનવેગ ! જે કારણને લીધે આ વિદ્યારે તારી પુત્રીનું હરણ કર્યું તે કારણે સાંભળ.” આ પ્રમાણે ચક્રીએ કહ્યું, ત્યારે સર્વે સભાસદો પિતાના સ્વામીના જ્ઞાનનું માહાસ્ય જાણી ચમત્કાર પામી સાંભળવાને સાવધાન થયા. ચક્રીએ કહ્યું કે આજ જંબુદ્વીપમાં ઐરાવત ક્ષેત્રમાં વંધ્યપુર નામે પૂર છે. તેમાં વધ્યદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુલક્ષણ નામની રાણી હતી અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો નલિનીકેતુ નામનો પુત્ર હતું. તેજ નગરમાં એક ધર્મમિત્ર નામે સાર્થવાહ રહેતા હતો. તેને શ્રીદત્તા નામની ભાર્યાથી ઉત્પન્ન થયેલ દત્ત નામને પુત્ર હતા. તેને મનહર રૂપને ધારણ કરનારી પ્રભંકરા નામની ભાર્યા હતી. એકદા વસંતત્રતુમાં તે દત્ત પોતાની ભાર્યા સહિત કીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં નલિનીકેતુ રાજકુમાર પણ ક્રીડા કરવા આવ્યો. તેણે સુંદર આકારવાળી દત્તની ભાર્યા પ્રભંકરાને જોઈ, એટલે તે કામાતુર થયે. પછી ઐશ્વર્ય અને વનાદિકના ગર્વવાળા તે રાજપુત્રે કુળ અને શીળને કલંક લાગવા સંબંધી વિચાર કર્યા વિના તેણીનું હરણ કર્યું, અને તેણીની સાથે ઈચ્છા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપર - શ્રી શાંતિનાય ચાર. પ્રમાણે વિષયસુખ ભેગવવા લાગ્યો. એકદા તે દત્ત પ્રિયાના વિયેગથી વિસ્ફળ થઈ ઉદ્યાનમાં ગયે. ત્યાં તેણે સુમન નામના સાધુને જોયા. તેને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી દેવ, દાનવ અને મનુષ્ય તેને વંદન કરવા આવેલા હતા. તે કેવળીને જોઈ દત્તે શુભ ભાવથી તેને વંદના કરી. તે વખતે તે કેવળીએ દત્તને ઉદ્દેશી ધર્મદેશના આપી. તે સાંભળી દત્ત પ્રતિબોધ પામ્યા, તેણે શ્રી જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દાન પુણ્યાદિક કરી આયુષ્યને ક્ષય થયે મરણ પામી સુકચ્છ વિયમાં વૈતાઢ્ય પર્વત ઉપર મહેદ્રવિકમ નામના વિદ્યાધરેંદ્રનો, અજિતસેન નામે પુત્ર થયે. તેને કમલા નામની ભાર્યા થઈ. અહીં નલિનીકેતુ પિતાનું રાજ્ય પામી પ્રભંકરાની સાથે ગ્રહવાસનું પાલન કરવા લાગ્યો. એકદા પોતાના મહેલની સાતમી ભૂમિએ તે બેઠો હતો તેવામાં તેણે પંચરંગી વાદળાંના સમૂહવડે વ્યાપ્ત થયેલું આકાશ જોયું. પછી ક્ષણવારમાંજ તેને જોતાં છતાંજ પ્રચંડ વાયુએ વીખેરેલ તે વાદળાંનો સમૂહ સેંકડો કકડા થઈ લય પામી ગયો. તે જોઈ તરતજ વૈરાગ્ય પામી તેણે વિચાર કર્યો કે ધન, વન વિગેરે સર્વ સંસારની વસ્તુઓ આ વાદળાંની જેવી અસ્થિર છે. મેં અજ્ઞાનતાથી પરસ્ત્રીનું હરણ કરી ક્ષણમાત્ર સુખને માટે થઈને ઘણું પાપકર્મ ઉપાર્જન કર્યું. તેથી હવે પ્રવજ્યા અંગીકાર કરીને તપ નિયમરૂપી જળવડે પાપ રૂપી મળથી લીંપાયેલા મારા આત્માને નિર્મળ કરૂં.” આ પ્રમાણે વિચાર કરી નલિનીકેતુ રાજાએ પુત્રને રાજ્યપર સ્થાપન કરી રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી ક્ષેમંકર જિનેશ્વરની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. પછી નિરતિચારપણે તેનું પ્રતિપાલન કરી, કેવળજ્ઞાન મેળવી, સમગ્ર કર્મ મળનો નાશ કરી મોક્ષપદને પામ્યા. પ્રભંકરા સુત્રતા નામની ગુરૂણીની પાસે ચાંદ્રાયણ નામનું તપ કરી, આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી તારી શાંતિમતી નામની પુત્રી થઈ છે. તેણીના પૂર્વ ભવના પતિ આ અજિતસેન વિદ્યારે એને વિદ્યા સાધતી જોઈ. તેથી પૂર્વ ભવના નેહને લીધે તેણે તેનું હરણ કર્યું. આ કારણથી હે પવનવેગ ! આના પરનો કપ તું મૂકી દે, અને તે શાંતિમતી, તું પણ ક્રોધનો ત્યાગ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ 153 * આ પ્રમાણે વજાયુધ ચકીનું વચન સાંભળી તે બન્ને વિદ્યાધરો અને શાંતિમતી બાળા પરસ્પર પોત પોતાના અપરાધ ખમાવી શાંત ચિત્તવાળા થયા. ફરીને ચક્રીએ સભાજનેને ઉદ્દેશી કહ્યું કે—“ આ ત્રણેનું પૂર્વ ભવનું સ્વરૂપ કહ્યું, હવે તેમનું ભાવી સ્વરૂપ કહું છું તે સાંભળે –“આ બને વિઘારે સહિત શાંતિમતી દીક્ષા ગ્રહણ કરશે. શાંતીમતી રત્નાવલી તપ કરી છેવટે અનશનથી મરણ પામી સાધિક બે સાગરોપમના આયુષ્યવાળો અને વૃષભના વાહનવાળો ઇશારેંદ્ર થશે. પવનવેગ અને અજિતસેન સાધુ આજ ભવમાં ઘાતકર્મનો ક્ષય કરી ઉત્તમ કેવળજ્ઞાન પામશે. તે વખતે ઈશાનેંદ્ર ત્યાં આવી તેમના કેવળજ્ઞાનને મહિમા કરી પોતાના શરીરની પૂજા કરી પોતાને સ્થાને જશે. તે ઈશાનંદ્ર પણ આયુષ્યને ક્ષયે ત્યાંથી વી ઉચ્ચ કુળમાં મનુષ્ય ભવ પામી દીક્ષા લઈ કર્મને ક્ષય કરી મોક્ષસુખ પામશે.” આ પ્રમાણેની ભાવી હકીકત સાંભળી સર્વ સભાસદો વિસ્મય પામી બેલ્યા કે -" અહો ! અમારા સ્વામીનું જ્ઞાન પદાર્થોનું ત્રિકાળ સ્વરૂપ જાણવામાં દીપક સમાન છે.” ત્યાર પછી શાંતિમતી, પવનવેગ અને અજીતસેન તે ત્રણે ચક્રીને નમસ્કાર કરીને પોતપિતાને સ્થાને ગયા. સહસ્ત્રાયુધ કુમારને જયસેનાની કુક્ષિથી કનકશક્તિ નામે પુત્ર થયે. તે જ્યારે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને કનકમાળા અને વસંતસેના નામની બે કુળવાન રાજપુત્રીઓ સાથે પરણાવ્ય. એકદા તે કુમાર કીડા કરવા માટે એક ગહન વનમાં ગયા. ત્યાં એક પુરૂષ થેડે ઉંચે ઉડી પાછો પડતે હતો, તેને જોઈ કુમારે તેની પાસે . જઈ તેનું કારણ પૂછયું. ત્યારે તે બે કે–“હું વિતાવ્ય પર્વત ઉપર રહેનારે વિદ્યાધર છું. હું ગમે ત્યાં વીચકું તે પણ મારી કોઈ ઠેકાણે સ્કૂલના થતી નહોતી. આજે અહીં આવીને હું ઘણી વાર રોકાયે. પછી જવાને તૈયાર થતાં આકાશગામિની વિદ્યાનું એક પદ મને વિસમરણ થઈ ગયું, તેથી હું ઉડી શક્તો નથી અને આ પ્રમાણે 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 154 શ્રી શાંતિનાથ ચરિત્ર. ચેષ્ટા કરૂં છું.” તે સાભળી કુમારે તેને કહ્યું કે “હે વિદ્યાધર ! મારી પાસે તે વિદ્યા બાલ.” ત્યારે વિદ્યારે તેને સત્પરૂષ જાણી તેના પાસે વિદ્યા કહી બતાવી. તે વખતે પદાનુસારી લબ્ધિના પ્રભાવથી કુમારે તેનું વિસરેલું પદ પૂર્ણ કરી આપ્યું. ખેચરે તેથી સંતુષ્ટ થઈ હર્ષથી પિતાની વિદ્યા કુમારને આપી. કુમારે તેણે કહેલા વિધિ પ્રમાણે તે વિદ્યા સાધી. પછી ખેચર પિતાને સ્થાને ગયો. એકદા કુમાર પણ વિદ્યાના બળથી અને પ્રિયા સહિત સ્વેચ્છાએ ફરતા ફરતા હિમાદ્રિ પર્વત ઉપર ગયે. ત્યાં વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જઈ તેના ચરણને નમીને તે બને પ્રિયા સહિત યોગ્ય સ્થાને બેઠે. પછી તે મુનિની પાસેથી તેણે આ પ્રમાણે ધર્મદેશના સાંભળી— कुलं रुपं कलाभ्यास, विद्या लक्ष्मीर्वराङ्गना // ऐश्वर्य सप्रभुत्वं च, धर्मेणैव प्रजायते // 1 // કુળ, રૂપ, કળાભ્યાસ, વિદ્યા, લક્ષ્મી, મનહર ભાર્યા, ઐશ્વર્ય અને સમર્થપણું પ્રભુપણું એ સર્વ ધર્મથી પ્રાપ્ત થાય છે. " જેણે પૂર્વ ભવમાં દાનાદિક ચાર પ્રકારને ધમ આરાધ્ય હોય છે તે પુણ્યસારની જેમ સમગ્ર મનોવાંછિત સુખને પામે છે. જેમ પુણ્યસારે સર્વ ઈચ્છિત પ્રાપ્ત કર્યું તેમ બીજે પણ પ્રાપ્ત કરે છે, તે સાંભળી અને પ્રિયા સહિત કનકશક્તિ કુમારે પૂછયું કે“ હે પ્રભે ! તે પુણ્યસાર કોણ હતો ?" ત્યારે મુનિએ તેમને પ્રતિબંધ કરવા માટે તે કથા આ પ્રમાણે કહી– પુણ્યસારની કથા. - આજ ભરતક્ષેત્રમાં વિવિધ આશ્ચર્યથી અલંકૃત થયેલું ગેપાલય નામનું નગર છે. ત્યાં ધર્મને અથી, રાજાને માનીતો અને મહાજનમાં મુખ્ય પુરંદર નામને શ્રેષ્ઠી રહેતું હતું. તેને ઘણા ગુણના આશ્રયવાળી પુણ્યશ્રી નામની શ્રેષ્ઠ ભાર્યા હતી. તે પતિને વહાલી, સેભાગ્યશાળી, ભાગ્યવાળી અને સુંદર રૂપવાળી હતી, પરંતુ તેણમાં એક જ દૂષણ હતું. તે એ કે તેને કાંઈ પણ સંતાન ન હતું. શ્રેષ્ઠીને પુત્રની વાંછા હતી અને તેને તેના સ્વજને બીજી સ્ત્રી કરવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ . ચતુર્થ પ્રસ્તાવ. 155 ઘણી પ્રાર્થના કરતા હતા, તે પણ પુણ્યશ્રી ઉપર ગાઢ સનેહ હોવાથી તે બીજી સ્ત્રી પર નહીં. એકદા તે શ્રેષ્ઠીએ ભાર્યા સહિત પુત્રની ઈચ્છાથી કુળદેવીની પૂજા કરી કહ્યું કે –“હે કુળદેવી ! અમારા પૂર્વજોએ અને મેં પણ આ લોકના સુખને માટે હંમેશાં તારૂં આરાધન કર્યું છે. હવે હું પુત્ર રહિત પરલોક જઈશ તે પછી તારી પૂજા કોણ કરશે? તેથી તું અવધિજ્ઞાનવડે જોઈને કહે કે મારે સંતાન થશે કે નહીં?” તે સાંભળી કુળદેવી ઉપગ દઈને બેલી કે–“હે શ્રેષ્ઠી ! પુણ્યકાર્ય કરતાં તારે કેટલેક કાળ જશે ત્યારે પુત્ર થશે.” કુળદેવીના વચનથી હર્ષ પામેલે શ્રેષ્ઠી કુળક્રમે આવેલા ધર્મને વિશેષે કરીને કરવા લાગ્યા. એકદા કોઈ પુણ્યવાન જીવ પુણ્યશ્રીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે તેણીએ સ્વમમાં ચંદ્ર જે. પ્રાત:કાળે તેણીએ તે સ્વમની વાત પતિને કરી. શ્રેષ્ઠીએ તે સ્વમ પિતાની બુદ્ધિથી વિચારી પિતાની ભાર્યાને કહ્યું કે–“તારે ઉત્તમ પુત્ર થશે. " તે વચન સાંભળી તે પણ આહાદ પામી. ત્યાર પછી અનુક્રમે સમય પૂર્ણ થયે ત્યારે શુભ વેળાએ ઉત્તમ લક્ષણવાળા પુત્રનો જન્મ થયો. તેના જન્મ નિમિત્તે પિતાએ મોટો ઉત્સવ કર્યો. દીન હીન જાને તથા યાચક જનોને સુવર્ણ, રૂપું અને વસ્ત્રાદિકનું દાન આપ્યું. પછી આ પુત્ર પુણ્યથી પ્રાપ્ત થયે છે એમ ધારી તેના પિતાએ સર્વ સ્વજનની સમક્ષ તેનું પુણ્યસાર નામ પાડ્યું. તે પુત્ર ધાત્રીઓથી પાલન કરાતો અનુક્રમે પાંચ વર્ષનો થયો ત્યારે તેના પિતાએ તેને મોટા ઉત્સવપૂર્વક શ્રેષ્ઠ પંડિતની પાસે કળાભ્યાસ કરવાને નિમિત્તે લેખશાળામાં મૂક્યું. તેજ નગરમાં રત્નસાર નામે શ્રેષ્ઠી રહેતું હતું, તેને સુંદર રૂપને ધારણ કરનારી રત્નસુંદરી નામની નાની પુત્રી હતી. તે પણ તેજ કળાચાર્યની પાસે પુણ્યસારની સાથે કળાસ્યાસ કરતી હતી. કઈ કોઈ વાર તે રત્નસુંદરી સ્ત્રી સ્વભાવને લીધે ચપળતાને ધારણ કરનારી હોવાથી પુણ્યસારની સાથે વિવાદ કરતી હતી. એકદા વિવાદ કરતાં ક્રોધ પામેલા પુણ્યસારે તેણીને કહ્યું કે–“હે બાળિકા ! જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ શ્રી શાંતિનાથ ચરિત્ર. કે તું તારા મનમાં પંડિતમાનીને કળાવાળી થઈ છે, તે પણ તારે મારી સાથે વિવાદ કરો મેગ્ય નથી; કારણકે તું કઈપણ પુરૂષના ઘરમાં દાસી થવાની છે. ત્યારે તે બોલી કે–“અરે ! દાસી થઈશ, તો કેઈ મહા ભાગ્યવાન પુરૂષની થઈશ, પણ મૂઢ! તારી તો નહીં જ થાઉં." તે સાંભળી પુણ્યસાર બેલ્યો કે “અરે ફેગટ અભિમાની ! જે. બળાત્કારથી પણ તને પરણીને મારી દાસી કરૂં, તેજ હું ખરે પુરૂષ.” તે સાંભળી ફરીથી તે બેલી–“રે મૂખ ! બળીત્યારે બીજા કેઈને પણ સનેહ થઈ શકતો નથી, તે પછી દંપતીને નેહ તે શી રીતે જ થાય?” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરી પુણ્યસાર લેખશાળામાંથી પોતાને ઘેર જઈ શકાતુર મુખવાળો થઈ કોધને સૂચવનારી શયામાં સુતે. તેવામાં પુરંદર શ્રેષ્ઠી જનની વેળા થવાથી ભોજન કરવા માટે ઘેર આવ્યા. પુત્રની તે ચેષ્ટા જાણી તેની પાસે આવી તેણે પૂછયું કે –“હે વત્સ! આજે તું શા કારસુથી શ્યામ મુખવાળો છે? અને વખત વિના શા માટે સુતો છે ? તે કહે.” આ પ્રમાણે અતિ આગ્રહથી પૂછ્યું ત્યારે તે બોલ્યો કે હે પિતા ! જે તમે મને રત્નસાગર શ્રેષ્ઠીની પુત્રી રત્નસુંદરી સાથે પરણાવશે તોજ હું સ્વસ્થ થઈશ, અન્યથા મને શાંતિ થશે નહીં.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે–“હે વત્સ ! હજુ તે તું બાળક છે, હમણું તો તું કળાભ્યાસ કર. પછી વિવાહનો સમય થાય ત્યારે તેનું પાણિગ્રહણ કરજે.” ફરી પુત્ર છે કે –“હે પિતા! જે તમે મારે માટે તેના પિતા પાસે હમણાં જ માગું કરે તોજ હું ભજન કરીશ, નહીં તે મારે ખાવું નથી.” તે સાંભળી શ્રેણીએ તેનું વચન અંગીકાર કરી તેને સમજાવી ભોજન કરાવી પોતે પણ ભેજન કરી સ્વજનોને સાથે લઈને રત્નસાર શ્રેષ્ઠીને ઘેર ગયે. તેમને આવતા જોઈ રત્નસાર શ્રેષ્ઠી ઉભે થયે, આસન આપ્યું અને સ્વાગતપ્રમૈનપૂર્વક નમ્રતાથી બે કે -" આજે તમે જે કારણે મારે ઘેર પધાર્યા હો તે કારણ કહે.ત્યારે પુરંદર શ્રેષ્ઠીએ કહ્યું—“હે શ્રેષ્ઠી ! મારા પુત્રને માટે તમારી પુત્રી રત્નસુંદરીની યાચના કરવા અમે આવ્યા છીએ.” તે સાંભળી રત્નસાર બોલ્યો “આ કાર્ય તો મારું જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ 157 ચતુર્થ પ્રસ્તાવ છે. આ કન્યા અવશ્ય તમારા પુત્રને જ આપવાની છે, એમાં કહેવાનું જ શું છે? તમારું વચન પ્રમાણ છે. કન્યા તો ગમે તેને આપવાની જ છે, તેમાં પણ જો તમે જ માગું કરો છો તે પછી બીજું શું જોઈએ? તમારું વચન મારે પ્રમાણ છે.” આ પ્રમાણે રત્નસાર શ્રેષ્ઠીએ કહ્યું, તેવામાં પિતાની જ પાસે બેઠેલી તે બાળિકા એકદમ બોલી ઉઠી કે-“હે પિતાહું પુણ્યસારની ભાર્યા નહીં થાઉં.” આવું તેણીનું વચન સાંભળી પુરંદર શ્રેણીએ વિચાર કર્યો કે –“અહો! મારા પુત્રે આ કન્યા સાથે પાણિગ્રહણને અભિલાષ કર્યો છે તે વૃથાજ છે. બાલ્યાવસ્થામાં પણ જેની વાણી આવી કઠોર છે, તે વનથી ઉન્મત્ત થશે ત્યારે તેના પતિને સુખદાયક કયાંથી થશે?” આ પ્રમાણે તે વિચાર કરતે હતો તેટલામાં તેને રત્નસારે કહ્યું કે - “આ મારી પુત્રી મુગ્ધા છે, શું બોલવું? અને શું ન બોલવું? તે કાંઈ સમજતી નથી, તેથી આનું કહેલું આપે મનમાં લાવવા જેવું નથી. હે શ્રેણી ! હું તેને સમજાવીશ કે જેથી તે તમારા પુત્રને પરણશે. તે વચન સાંભળી પુરંદર શ્રેણી ત્યાંથી ઉઠી સ્વજન સહિત પિતાને ઘેર આવ્યા. પછી પુત્રને તેની કથા કહીને પિતાએ કહ્યું કેહે વત્સ! તે કન્યા તારે માટે અગ્ય છે. કારણ કે— कुदेहां विगतस्नेहां, लज्जाशीलकुलोज्झिताम् / अतिप्रचंडां दुस्तुंडां, गृहिणी परिवर्जयेत् // 1 // “ખરાબ શરીરવાળી, સ્નેહ રહિત, લજજા, શીળ અને કુળ વિનાની, અતિ પ્રચંડ તથા ખરાબ મુખવાળી ભાર્યાને વર્જવી.” આ પ્રમાણે કહેલું છે. તે સાંભળી પુણ્યસાર બે કે“પિતાજી! આપ કહો છો તે સત્ય છે, પણ હું જે તેજ કન્યાને પરાણું તે મારી પ્રતિજ્ઞા સત્ય થાય તેમ છે, અન્યથા થાય તેમ નથી.” પિતાને આ પ્રમાણે ઉત્તર આપી બુદ્ધિમાન પુણ્યસારે તેની પ્રાપ્તિને માટે બીજો ઉપાય પણ ચિંત. એકદા પિતાના કહેવાથી પિતાની કુળદેવીને પ્રભાવવાળી સાંભળી તેણે શુભ દિવસે પુપ, નૈવેદ્ય, ધપ અને વિલેપન વિગેરે ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 158 શ્રી શાંતિનાથ ચરિત્ર. વસ્તુઓવડે તેની પૂજા કરીને પ્રાર્થના કરી કે–“હે કુળદેવી! તમે તુષ્ટમાન થઈને જે પુરંદર શ્રેષ્ઠીને મને પુત્ર તરીકે આ , તે હવે તમે મારા સ્ત્રીસંબંધી મનોરથને પણ પૂર્ણ કરે. હે કુળદેવતા! જે મારે ઇચ્છિત પૂર્ણ ન કરે તો પછી મને જન્મ શામાટે આવ્યા ? હું માતા ! જ્યારે તમે મારૂં વાંછિત પૂર્ણ કરશે ત્યારેજ હું અહી થઇ ઉભો થઈશ અને ત્યારેજ ભજન કરીશ.” આ પ્રમાણેની પ્રતિજ્ઞા લઈને તે કુળદેવીની સન્મુખ બેઠે. એકજ ઉપવાસવડે દેવી તેના પર તુષ્ટમાન થઈને બોલી કે–“હે વત્સ ! ધીમે ધીમે સર્વ સારૂં થશે, તું ચિંતા કરીશ નહીં.” તે સાંભળી પુણ્યસાર મનમાં હર્ષ પામી પારણું કરી પિતાની આજ્ઞાથી બાકી રહેલે અભ્યાસ કરવા લાગ્યા. અનુક્રમે કળાભ્યાસ પૂર્ણ કરી તે યુવાવસ્થાને પામ્યું ત્યારે દેવગે ઘુતકીડાને વ્યસની થયે. વલભપણુએ કરીને તેના માતાપિતાએ તેને ઘણે વાર્યો તેપણ તે યુતના વ્યસનથી પાછા ફર્યો નહીં. એકદી તે પુણ્યસાર લક્ષ રૂપિયા હાર્યો, તેથી લક્ષ રૂપિયાના મૂલ્યવાળી એક રાજાને અલંકાર શ્રેષ્ઠીના ઘરમાં હતો તે લઈ તેણે ધુતકારોને આપે. કેટલેક કાળે રાજાએ શ્રેષ્ઠી પાસે તે પોતાનો અંલકાર પાછા મા, ત્યારે શ્રેષ્ઠીએ તેને આપવા માટે જ્યાં મૂક્યો હતો તે સ્થાન જોયું, તે ત્યાં રાજાને અલંકાર જ નહીં, તેથી તેણે વિચાર્યું કે“જરૂર પુણ્યસાર લઈ ગયો હશે, ગુપ્ત સ્થાનમાં રહેલી વસ્તુ લેવા બીજે કઈ સમર્થ નથી. " આ પ્રમાણે તે અલંકાર ગયે જ હો જોઈએ એમ જાણું તેણે વિચાર્યું કે - यदर्थ खिद्यते लोकै-यत्नश्च क्रियते महान् / तेऽपि संतापदा एवं, दुष्पुत्रा हा भवन्त्यहो // 1 // જે પુત્ર ન હોવાને માટે લોકે ખેદ કરે છે અને તેની પ્રાપ્તિ માટે મેટે પ્રયત્ન કરે છે, તે જ પુત્રો અહો ! કુપુત્ર થઈને આવી રીતે સંતાપ કરનારા થાય છે.” વળી ફરી શ્રેષ્ઠીએ વિચાર્યું કે –“તે દુરાત્મા રાજાનું આભરણ ઘુતકારની પાસે હારી ગયો હશે, માટે તેના પુત્રને મારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ . ચતુર્થ પ્રસ્તાવ 159 ઘરમાંથી કાઢી મૂકવે તેજ ગ્ય છે, કેમકે તે પુત્રરૂપે શત્રુ છે.” એમ વિચારી દુકાને જઈ ત્યાં આવેલા પુત્રને તેણે રાજાના આભરણની હકીકત પૂછી, ત્યારે તે પુત્ર પિતાની પાસે સત્ય વાત કહી. તે સાંભળી કપ પામેલા શ્રેષ્ઠીએ કહ્યું કે –“રે દુષ્ટ ! તારે તે ભૂષણ લાવીને મારે ઘેર આવવું, તે વિના આવવું નહિ.” એમ કહી વચનવડે તેને તિરસ્કાર કરી ગળે પકડી અતિ કપના વશથી તેને કાઢી મૂક્યો. . તે વખતે સાયંકાળનો સમય હોવાથી પુણ્યસાર ગામ બહાર જઈ, બીજે ઠેકાણે જઈ શકાય તેમ નહીં હોવાથી એક વટવૃક્ષના કેટરમાં પેઠે. શ્રેષ્ઠી ઘેર ગયો ત્યારે તેની સ્ત્રીએ પૂછયું કે—“આજે પુણ્યસાર હજુ કેમ ઘેર આવ્યું નથી?” તે સાંભળી પુરંદર શ્રેણીએ કહ્યું કે–“એ કુપુત્ર રાજાનું ઘરેણું છુતકાર પાસે હારી ગયો, તેથી તેને શિક્ષા આપવાના હેતુથી કેપ કરીને મેં કાઢી મૂક્યો છે એટલે તે ઘરે આવ્યો નહીં હોય.” તે સાંભળી શેઠાણ બોલી કે -" જે. અત્યારે રાત્રીને વખત તમે પુત્રને કાઢી મૂક્યો તો તમે મને તમારું મુખ કેમ દેખાડે છે ? હે સ્વામિન! તે બાળકને એકલે આવા સંધ્યાકાળે કાઢી મૂકતા તમને લજા કેમ ન આવી? માટે જાઓ, પુત્રને લઈને જ તમારે મારા ઘરમાં આવવું.” આ પ્રમાણે તેણીએ નિર્ભર્સના કરેલો શ્રેષ્ઠી પુત્રને સંભારી દુ:ખી થઈ સર્વ નગરમાં તેની શોધ કરવા લાગ્યા. અહીં શેઠ ગયા પછી ઘરમાં કોઈ માણસ નહીં હોવાથી શેઠાણીએ વિચાર્યું કે–“અરે ! મેં કાપ કરીને ઘરમાંથી પતિને પણ કાઢી મૂક્યા, પ્રથમ શ્રેષ્ઠીએ મૂર્ખાઈ કરી અને પછી મેં કરી.” આ પ્રમાણે ચિંતાતુર થઈ રૂદન કરતી શેઠાણી પતિ અને પુત્રના માર્ગને જોતી પિતના મંદિરના દ્વારમાં બેસી રહી. અહીં રાત્રીસમયે પુણ્યસાર વટવૃક્ષના કેટરમાં રહેલે હવે, ત્યાં રહ્યા રહ્યા તેણે શરીરની કાંતિવડે દેદિપ્યમાન બે દેવીઓને જોઈ, અને તેમની આ પ્રમાણેની પરસ્પર બોલાતી વાણી સાંભળી. એક બોલી કે “હે બહેન ! આપણે સ્વેચ્છાથી પૃથ્વીમંડળ ઉપર કેમ ન ભમીએ? અત્યારે રાત્રી છે તે આપણું પક્ષને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 160 શ્રી શાંતિનાથ ચરિત્ર. હિતકારક છે.” ત્યારે બીજી બોલી કે –“હે સખી! ફેગટ જ્યાં ત્યાં ભમીને શા માટે આત્માને આયાસ પમાડ જોઈએ ? માટે જ કઈ ઠેકાણે કેતુક જેવાનું હોય તે ત્યાં જ જઈએ.” ત્યારે ફરીથી પહેલી બેલી કે—બજે કૌતુક જેવાની ઈચ્છા હોય તે વલ્લભી નામના પૂરમાં જઈએ. ત્યા ધન નામે શ્રેષ્ઠી વસે છે. તેને ધનવતા નામની પ્રિયા છે, અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સાત પુત્રીઓ છે. તેના નામ આ પ્રમાણે છે–પહેલી ધર્મસુંદરી, બીજી ધનસુંદી, ત્રીજી કામસુંદરી, ચોથી મુકિતસુંદરી, પાંચમી ભાગ્યસુંદરી, છઠ્ઠી સભાગ્યસુંદરી અને સાતમી ગુણસુંદરી. આ કન્યાઓના વરની પ્રાપ્તિને માટે ધનશ્રેષ્ઠીએ લાડુઆ વિગેરે ધરવાવડે લોદર દેવની આરાધના કરી, ત્યારે તે દેવે સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે–“હે શ્રેષ્ઠ શ્રેષ્ઠી ! આજથી સાતમે દિવસે રાત્રીએ શુભ લગ્નની વેળા છે, તે ઉપર તારે વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર રાખવી. તે વખતે સુંદર વેષવાળી બે સ્ત્રીઓની પાછળ જે કઈ પુરૂષ આવશે તે તારી પુત્રીઓને વર થશે.” એમ કહી તે લંબેદર દેવ અદશ્ય થયે. આજે તેજ સાતમા દિવસની આ રાત્રી છે. તેથી કૌતુક જોવા માટે આપણે ત્યાં જ જઈએ, અને આ આપણુ નિવાસરૂપ વૃક્ષ પણ સાથે લઈ જઈએ.” દેવીઓની વાત સાંભળી વૃક્ષના કટરમાં રહેલા પુણ્યસારે વિચાર્યું કે-“અહો! આ પ્રસંગને લઈને મારે પણ કેતુક જોવાનું થશે.” એમ વિચારી તે મનમાં ખુશી થાય છે, તેટલામાં તે દેવીઓએ હુંકાર કરી તે વટવૃક્ષ ઉપાડ્યો અને એક ક્ષણવારમાં તે તે વલ્લભીપુરના ઉદ્યાનમાં ઉતર્યો. ત્યારપછી તે દેવીઓ સ્ત્રીનું રૂપ કરી ગામમાં ચાલી. તેમની પાછળ વટના કેટરમાંથી નીકળીને પુણ્યસાર પણ ચાલ્યા. અહીં લંબોદરના મંદિરના દ્વાર પાસે વિવાહમંડપ તૈયાર કરી તેમાં વેદિકા બાંધી સ્વજનને એકઠા કરી સાતે કન્યાઓ સહિત શ્રેષ્ઠી બેઠે છે. તેવામાં તે દેવીએ શ્રેષ્ઠના ઘરમાં રાઈને સ્વાદ લેવા ગઈ. તેમની પાછળ જતા પુયસારને શ્રેષ્ઠીએ જે, એટલે તરતજ તેને હાથ પકડી તેને શ્રેષ્ઠ આસન પર બેસાડી શ્રેષ્ઠીએ કહ્યું કે–“હે ભદ્ર! લંબા P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ 161 ચતુર્થ પ્રસ્તાવ. " દરે તમને મારા જમાઈ તરીકે અહીં આણેલા છે, માટે આ સાતે કન્યાએનું પાણિગ્રહણ કરે.” એ પ્રમાણે કહી શ્રેષ્ઠીએ તેને વરને યોગ્ય નવાં વસ્ત્ર પહેરાવ્યાં, તથા લક્ષ મૂલ્યનાં ઘરેણાંથી તેને અલંકૃત કર્યો. ત્યારપછી ધવળમંગળપૂર્વક અગ્નિની સાક્ષીએ શુભ મુહૂર્ત પુરંદર શ્રેણીને પુત્ર પુણ્યસાર સાતે મનહર કન્યાને પર. તે વખતે તેણે મનમાં વિચાર કર્યો કે–“અહ! પિતાએ મને કાઢી મૂક્યો તે સારું થયું, અન્યથા મારા પુણ્યને પ્રભાવ કેમ પ્રગટ થાત?” પછી પાણિગ્રહણની ક્રિયા પૂર્ણ કરીને શ્રેષ્ઠી સાતે પુત્રીઓ સહિત પુણ્યસારને મહોત્સવપૂર્વક પિતાને ઘેર લઈ ગયે, અને મહેલની ઉપલી ભૂમિકા ઉપર તેને રાખ્યો. સાતે કન્યાઓ પુણ્યસારને પર્યક ઉપર બેસાડી પિતે નીચેના આસનેપર બેસી પૂછવા લાગી કે –“હે નાથ ! તમે કળાભ્યાસ કેટલે કર્યો છે ?" તે બોલ્યો કે–“હે મુગ્ધાઓ ! મને કળાએ બહુ પસંદ નથી. કેમકે अत्यन्तविदुषां नैव, सुखं मूर्खनृणां न च / अर्जनीयाः कलाविद्भिः, सर्वथा मध्यमाः कलाः // 1 // અત્યંત વિદ્વાનોને સુખ નથી, તેમજ અતિ મૂર્ખ માણસોને પણ સુખ નથી, તેથી કળાને ભણનારાઓએ સર્વથા પ્રકારે મધ્યમ કળાઓજ ઉપાર્જન કરવી.” આ લેકના અર્થને તેઓ સમજી શકી નહીં, તેથી તેઓ વિચારમાં પડી. તે વખતે પુણ્યસારે મનમાં વિચાર્યું કે– જે પેલું વૃક્ષ જતું રહેશે તે હું અહીં રહી જઈશ, માટે મારે અહીં વિલંબ કરો એગ્ય નથી.” એમ વિચારી તે ચોતરફ જેવા લાગ્યો. એટલે સૌથી નાની ગુણસુંદરીએ પૂછયું કે-“હે સ્વામીનાર્થ! શું તમને દેહચિંતાની બાધા થઈ છે?” તેણે જવાબ આપે કે –“હા.” ત્યારે તે ગુણસુંદરી . તેને હાથ પકડી તેને નીચે લઈ ગઈ. ત્યાં પિતાનું સ્વરૂપ જણાવવા માટે તેણે ભારવટ ઉપર ખડીવડે આ પ્રમાણે એક લેક લખ્યું - ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શ્રી શાંતિનાથ ચરિત્ર. 5. ગોપતિપુરદ્ધિામાં, વજ્ઞજ્યાં સૈવતઃ | પરિણીય વર્ષઃ સપ્ત, પુનતંત્ર મતોSભ્યમ્ | R " “હું દેવગે કરીને ગોપાલક નામના નગરમાંથી વલભી'પુરમાં આવ્યું અને સાત વધુઓને પરણીને પા છે ત્યાં જ ગમે ." આ પ્રમાણે લખી સર્વે સ્ત્રીઓ પ્રથમ કહેલા શાકનો અર્થ નહીં જાણવાથી લજજા પામી વિચારમાં પડેલી બેઠી છે, તેટલામાં ઘરના દ્વાર પાસે જઈ પુણ્યસારે ગુણસુંદરીને કહ્યું કે-“તું અંદર જ જેથી મારે સુખે કરીને દેહચિંતા થાય.” તે સાંભળી તે પણ ભતારને બાધારહિત દેહચિંતા થવા માટે ઘરની અંદર ગઈ, એટલે પુણ્યસાર તત્કાળ ઘરબહાર તેમજ ગામ બહાર નીકળી પેલા વડ પાસે જઈ તેના કેટરમાં પેઠે તેટલામાં તે દેવીઓ પણ આવી અને તેઓએ પાતાની શક્તિથી તે વૃક્ષ ઉપાડીને તેને અસલ સ્થાને મૂકી દીધું. - અહીં પુરંદર શ્રેષ્ઠી પણ આખા નગરમાં ભમી ભમી પુત્રને કયાંઈ પણ જે નહીં, તેથી રાત્રીને છેડે થાકીને જેટલામાં તે વડે વૃક્ષ પાસે આવ્યો. તેટલામાં રાત્રી પૂર્ણ થઈ અને અંધકાર નષ્ટ થયું એટલે પુણ્યસાર પણ પ્રભાત સમય થયેલ જાણી વડના કોટરમાંથી બહાર નીકળી મનહર વેષ અને અલંકારાદિકને ધારણ કરતા ત્યાં ફરે છે, તેટલામાં પુરંદર શ્રેષ્ઠીએ દીઠે. તેને અદ્દભૂત શોભાવાળા જોઈ વિસ્મય પામી હે વત્સ ! હે વત્સ !" એમ બેલી શેઠે આલગન કર્યું અને ત્યાંથી આગ્રહ કરીને ઘેર લઈ ગયા. પતિ અને પુત્ર સાથે આવેલા જોઈ શેઠાણું હર્ષ પામી. પછી માતાપિતાએ સ્નેહપૂર્વક પુત્રને ઉત્સગમાં બેસાડી આલિંગન દઈને પુછયું કે-“હે પુત્ર! તારી આવી શભા કયાંથી થઈ?” ત્યારે પુણ્યસારે માબાપની પાસે આશ્ચર્યકારક એવી પોતાની સમગ્ર કથા કહી બતાવી. તે સાંભળી આશ્ચર્ય પામેલા માતાપિતા બેલ્યા કે “અડે ! પુત્રનું ભાગ્ય કેવું અદ્ભુત છે કે જેથી તેણે એક રાત્રીમાં જ આટલી મોટી ત્રાદ્ધિ પ્રાપ્ત કરી.” પછી પિતાએ કહ્યું કે હે વત્સ ! તને શિક્ષા આપવાના હેતુથી કોધ કરીને જે કંઈ કહg વન મેં કહ્યું છે તે તારે મનમા ન લાવવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 163 પુણ્યસાર પણ છે કે–“ હે પિતા! તમારી શિક્ષા તે મને હિતકારક થઈ છે. કહ્યું છે કે अमीय रसायण अग्गली, माय ताय गुरु सीख / जे उ न मन्नइ बप्पडा, ते रुलीया निसदीस // 1 / / માતાપિતા અને ગુરૂની શીખામણ અમૃત ને રસાયણ કરતાં પણ શ્રેષ્ઠ છે–વધે તેવી છે, જે બાપડા તેને માનતા નથી તે રાત્રી દિવસ સંસારમાં રૂછે છે-રખડે છે–સુખી થતા નથી.” પુત્રના આવા ઉત્તરથી માતાપિતા હર્ષ પામ્યા. ત્યાર પછી તે પુત્રે વલ્લભીથી મળેલા લાખ રૂપિયાના અલંકારે છુતકાને આપી રાજાને અલંકાર પાછો લાવી પિતાને આપે. તેણે લઈ જઈને રાજાને આપ્યા. ત્યારપછી તે પુણ્યસાર સર્વ ગુણેને નાશ કરનારા ઘુતવ્યસનને સર્વથા ત્યાગ કરી પોતાની દુકાનનો ઉત્તમ વ્યાપાર કરવા લાગ્યા. અહીં ભર્તાર પાછા નહીં આવવાથી ગુણસુંદરીએ ઉપર જઈ પોતાની મોટી બહેનોને કહ્યું કે–“ઘણે સમય થઈ ગયે, પરંતુ હજી તે આવ્યા નહીં, તેથી જણાય છે કે દેહચિંતાના મિષથી તેઓ કયાંક જતા રહ્યા છે.” તે સાંભળી સર્વ સ્ત્રીઓ દુ:ખથી રેવા લાગી. તેમનું રૂદન સાંભળી તેમના પિતાએ તેમની પાસે જઈ રૂદનનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલી કે –“હે પિતા ! તે અમારા પતિ ક્યાં જતા રહ્યા જણાય છે. તે સાંભળી પિતાએ કહ્યું-“કુળાદિક પરંપરા પૂછી નહીં અને તે જાણ્યા વિના એકઠી થઈને તેને પકડી પણ રાખે નહીં. મનહર સ્ત્રીઓને પામીને કોઈ પણ પુરૂષ લોભાય છે, તો તમે તેને પ્રાપ્ત થઈ હતી, છતાં તેણે તમારે ત્યાગ કેમ કર્યો? તે પોતાના શરીર પરના સર્વ અલંકાર લઈને ગયે છે, તેથી એમ જણાય છે કે તે કોઈ પણ જાતને વ્યસની હશે. વળી જે દેવને આપેલ ભર્તાર આ થયો, તે પછી તેમાં પૂર્વ જન્મના કર્મને જ દોષ જાણ; પરંતુ તમે તેની સાથે વાત કરતાં તેનું નામ ઠામ કાંઈ પણ જાયું છે કે નહીં ? " પિતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી ગુણસુંદરી બેલી કે—બતે પુરૂષે જતી વખતે દીવાને અજવાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 164 શ્રી શાંતિનાથ ચરિત્ર. ભારવટ ઉપર કાંઈક લખ્યું છે, પરંતુ તે મેં વાંચ્યું નથી.” આમ વાત કરતાં પ્રાત:કાળ થયે, એટલે તેણે લખેલા અક્ષરે વાંચી ગુણસુંદરીએ કહ્યું કે-“હે પિતા! તે અમારા પતિ ગોપાળકપૂરના રહેનાર છે ને ત્યાંથી જ દેવગે રાત્રિને સમયે તે અહીં આવી પરણી ને પાછા ગયા છે, માટે તમે તમારે હાથે મને પુરૂષનો વેષ આપો કે જેથી મેટ સાથે સાથે લઈ પુરૂષને વેષ ધારણ કરીને હું ગોપાળપૂર જાઉં અને ત્યાં મારા પતિની શોધ કરી તેને ઓળખી છ માસમાં તેને પ્રગટ કરું. એમ નહીં કરી શકે તો હું અગ્નિને આશ્રય કરીશ.”પુત્રીનાં આવાં વચન સાંભળી તેને તેના પિતાએ પુરૂષવેષ આપે. તે પહેરી મોટા સાથે સહિત ગુણસુંદરી કેટલેક દિવસે ગોપાળપૂર પહોંચી. ગુણસુંદરીએ તે પૂરમાં જઈને ગુણસુંદર નામ રાખ્યું. લોકે પરસ્પર કહેવા લાગ્યા કે –“ગુણસુંદર નામનો કોઈ સાર્થવાહને પુત્ર અહીં આવ્યો છે. " ત્યારપછી તે શ્રેષ્ઠી પુત્રી પુરૂષષેજ અપૂર્વ ભેટાણું લઈને રાજસભામાં ગઈ. રાજાએ પણ તેનું બહુમાન કર્યું. ત્યાર પછી તે ત્યાં જ રહીને કર્યાવિક્રય વિગેરે કરવા લાગી. અનુક્રમે તેણે પુણ્યસારની સાથે મૈત્રી કરી; તેથી સમગ્ર નગ૨માં તેની પ્રસિદ્ધિ થઈ, અને લોકોમાં વાત ફેલાઈ કે–“વલ્લભીપુરથી જે ગુણસુંદર નામને કુમાર અહીં આવ્યો છે, તે વિદ્યાવાન, રૂપવાન અને ગુણવાન છે. તેના જેવું રૂપ અને વિચક્ષણપણું બીજા કોઈનું દેખાતું નથી. " આ પ્રમાણે તેની પ્રશંસા સાંભળીને રત્નસાર શ્રેણીની પુત્રી રત્નસુંદરીએ પોતાના પિતાને કહ્યું કે " હે પિતા ! મારે આ ગુણસુંદર કુમારની સાથે પરણવું છે.” આ પ્રમાણે પુત્રીને અભિપ્રાય જાણું તેના પિતાએ ગુણસુંદરી પાસે જઈ તેને કહ્યું કે“હે કુમાર ! મારી પુત્રી રત્નસુંદરી તમને ભર્તાર કરવા ઈચ્છે છે.” તે સાંભળી તેણે મનમાં વિચાર કર્યો કે–“ આ તેની ઈચ્છા વ્યર્થ છે. કારણ કે બન્ને સ્ત્રીઓને પરસ્પર ગૃહવાસ શી રીતે થાય ? તેથી તેને કાંઈ પણ ઉત્તર આપીને વારૂં, અન્યથા તેની પણ મારા જેવજ ગ ત થશે.” એમ વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 165 તેણે શ્રેષ્ઠીને કહ્યું કે આ બાબતમાં કુલીને માણસને માબાપની આજ્ઞાજ પ્રમાણરૂપ હોય છે, અને મારા માતપિતા અહીંથી ઘણે દૂર છે, તેથી તમારે તમારી પુત્રીને બીજા કેઈ નજીક રહેતા વરને આપવી એગ્ય છે, મને પરદેશીને આપવી એગ્ય નથી. તે સાંભળી ફરીથી શ્રેષ્ઠી બોલ્યા કે –“હે કુમાર ! શા માટે આ પ્રત્યુત્તર આપે છે ? મારી પુત્રીને તમારા ઉપરજ પ્રીતિ છે, તે મારે બીજા પુરૂષને તેને શી રીતે આપવી? કહ્યું છે કે शत्रुभिर्वन्धुरूपै सा, प्रक्षिप्ता दुःखसागरे / या दत्ता हृदयानिष्ट-रमणाय कुलाङ्गना // 1 // “ઉંચ કુળની કન્યાને જે તેના હૃદયને અનિષ્ટ એવા વરને આપવામાં આવે તો તેના શત્રુ રૂપ થયેલા બંધુઓએ તેને ખરેખર દુખસાગરમાંજ નાંખી છે એમ જાણવું.” આ રીતે તે શ્રેષ્ઠીના અત્યંત આગ્રહથી તેણીએ વિવાહ કબુલ * કર્યો. પછી શુભ મુહૂર્તે શ્રેષ્ઠીએ તેમનાં લગ્ન કર્યા. આ વૃત્તાંત જાણી પુણ્યસાર કુળદેવી પાસે જઈ શસ્ત્રવડે પોતાનું મસ્તક કાપવા લાગ્યો. તે વખતે દેવીએ પ્રગટ થઈ તેને કહ્યું કે –“હે વત્સ! આટલું બધું સાહસ કેમ કરે છે?” તે બોલ્યા–“ધારેલી કન્યાને બીજે પુરૂષ પર, ત્યારે હવે મારે જીવવાથી શું ફળ છે ?" તે સાંભળી કુળદેવીએ કહ્યું કે-“હે વત્સ ! જે કન્યા મેં તને આપી છે, તે તારીજ થશે. ફેગટ મૃત્યુનું સાહસ ન કર.” પુણ્યસાર બેલ્યો–પરસ્ત્રીને સંગ કરે મારે ચોગ્ય નથી, અને આ તે પરણું ગઈ. હવે મારે શું કરવું ?" દેવીએ ફરીથી કહ્યું કે–“હે વત્સ! હમણાં બહુ કહેવાથી શું ? પરંતુ તે કન્યા ન્યાયથી તારી પ્રિયા થશે.” એમ કહી તે દેવી પિતાને સ્થાને ગઈ. પુણ્યસારને તે વચન સાંભળી અત્યંત આશ્ચર્ય થયું, પણ તેણે ચિત્તમાં દેવતાનું વચન નિઃશંક રીતે સત્યજ માન્યું. અહીં રહેતાં છતાં ગુણસુંદરી પતિને વિયેગ રહેવાથી ઘણું દુ:ખી થઈ, કેઈ પણ ઠેકાણે પિતાના પતિને તેને પત્તો લાગ્યો નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. અને મનનું દુઃખ કોઈ પાસે કહી શકાય તેવું હતું નહિ. આ રીતે તેણે છ માસ નિર્ગમન કર્યા એટલે અવધિ પૂર્ણ થવાથી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તે તૈયાર થઈ. તેને લોકેએ ઘણી રીતે નિષેધ કર્યો, તે પણ તેને નહીં ગણકારતાં નગરની બહાર ઉત્તમ કાષ્ઠવડે ચિતા રચાવી તેમાં પ્રવેશ કરવા તે ચાલી. તે વખતે સમગ્ર નગરમાં એવી વાત પ્રસરી કે–“આ બાળક સાર્થવાહ કેઈ પણ પ્રકારના વૈરાગ્યને લીધે અગ્નિપ્રવેશ કરવા ઈચ્છે છે.” આ વાત કર્ણ પરંપરાએ રાજાના સાંભળવામાં આવી એટલે રાજ પુરંદર શ્રેષ્ઠી, રત્નસાર, પુણ્યસાર અને પુરજને સહિત પુર બહાર આવ્યો, અને તેણે તેને કહ્યું કે -" સાથે વાહપુત્ર ! કોઈએ તારી આજ્ઞાનો ભંગ કર્યો છે? કે કેઈએ તારું કાંઈ બગાડ્યું છે? તારે જે દુ:ખ હોય તે કહે. તું શા માટે કાષ્ઠભક્ષણ કરે છે?ત્યારપછી રત્નસાર શ્રેષ્ઠીએ કહ્યું કે –“હે વત્સ ! જે મારે કાંઈ પણ અપરાધ હોય, અથવા મારી પુત્રીને કાંઈ અપરાધ હેાય તે પણ કહે.” તે સાંભળી તેણે કહ્યું કે–“કઈને કાંઈ પણ અપરાધ નથી, કોઈએ મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, મારું કાંઈ પણ કેઈએ ગ્રહણ કર્યું નથી, પરંતુ ઈષ્ટને વિયોગ કરનાર દુષ્ટ દેવે મને દંડ કર્યો છે. તેથી કરીને દુ:ખથી દગ્ધ થયેલા મારે અગ્નિનું શરણ કરવું પડે છે.” આ પ્રમાણે છેલતી અને નિ:શ્વાસ મૂકતી તે જેટલામાં ચિતા સમીપે ગઈ, તેટલામાં રાજાએ કહ્યું કે–“જે કઈ આને પરમપ્રિય મિત્ર હોય તેણે આને સમજાવીને આ મૃત્યુના સાહસથી અટકાવવો એગ્ય છે.” ત્યારે પિારજનો બોલ્યા કે–“આને પુણ્યસારની સાથે મૈત્રી છે. તે સાંભળી રાજાએ પુણ્યસારને આજ્ઞા કરી. ત્યારે રાજાની આજ્ઞાથી તે પુણ્યસારે તેની પાસે જઈ તેને કહ્યું કે-“હે મિત્ર ! તું યુવાન અને ધનાઢ્ય છે, છતાં દુ:ખનું કારણે મને કહ્યા વિના તારે મરવું ચોગ્ય નથી.” તે સાંભળી તે બોલી કે -" જેની પાસે દુ:ખ કહી શકાય તેવો કઈ દેખાતે નથી.” પુણ્યસાર બેલ્યો કે–“હે મિત્ર ! તારી ચેષ્ટા એવી જણાય છે કે જેથી સર્વ મનુષ્ય તારી હાંસી કરશે.” તે સાંભળી તે પુણ્યસારને પોતાના પતિ તરીકે ઓળખી સ્મિત કરી તેને લખેલે લોક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ - 167 બોલી અને પછી તેણીએ પૂછયું કે -" આ લેક તમારો લખેલે છે કે નહીં?” તે સાંભળી તેણે હા કહી, ત્યારે તે બેલી કે–“હું તેજ તમારી પ્રિયા છું કે જેને તમે ઘરના દ્વાર પાસે મૂકીને ચાલ્યા ગયા હતા. મારું નામ ગુણસુંદરી છે. તે કાંત ! આ સમગ્ર પ્રયાસ તમારે માટેજ મેં કર્યો છે. તો હવે મારા પર કૃપા કરીને મને જલદી સ્ત્રીવેષ મંગાવી આપો.” તે સાંભળી પુણ્યસાર આશ્ચર્ય પામ્યું. પછી તેણે પિતાને ઘેરથી મનોહં સ્ત્રીવેષ મંગાવી તેને આપે. ત્યારે તે સ્ત્રીષ પહેરી સ્ત્રીરૂપે પ્રગટ થઈ. પુણ્યસારે રાજા વિગેરે પૂજ્યવર્ગને કહ્યું કે -" તમારી વધુ તમને પ્રણામ કરે છે. આ પ્રમાણે તે બે તે વખતે ગુણસુંદરીએ રાજા તથા શ્વસુરને નમસ્કાર કર્યા. તે જોઈ રાજાએ પૂછ્યું કે–“હે પુયસાર! આ શું ?" ત્યારે તેણે રાજાની પાસે સર્વ પરજન સમક્ષ પોતાની આશ્ચર્યકારક કથા આદિથી અંત પર્યત કહી સંભળાવી. તે સાંભળી સર્વ લેકે ચમત્કાર પામ્યા અને પુણ્યસારના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારપછી રત્નસાર શ્રેષ્ટીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી ! મારી પુત્રી જેને પરશું હતી તે તો સ્ત્રી કરી, એટલે હવે મારી પુત્રીની શી ગતિ ?" તે સાંભળી રાજા બોલ્યા–“હે શ્રેષ્ઠી ! એમાં પૂછવાનું શું છે? તે પણ પુણ્યસારનીજ ભાર્યા થાઓ.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે રત્નસુંદરી પુણ્યસારનીજ પ્રિયા થઈ. પછી વલ્લભીપુરથી બાકીની છ સ્ત્રીઓ પુણ્યના ચોગથી પુણ્યસારને ત્યાં આવી. આ પ્રમાણે તેને આઠ સ્ત્રીઓ થઈ. લોકો તેના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યા. ; એકદા તે નગરના ઉદ્યાનમાં ધર્મદેશના વડે ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરતા શ્રી જ્ઞાનસાગર નામના ગુરૂ પધાર્યો. તેને વંદના કરવા માટે ભક્તિપૂર્વક પુરંદર શ્રેષ્ઠી પુણ્યસાર સહિત ઉદ્યાનમાં આવ્યા. બીજા પણ રિજને વાંદવા આવ્યા. પછી દેશનાને અંતે અવસર પામીને પુરંદર શ્રેષ્ઠીએ ગુરૂને નમસ્કાર કરી પૂછયું કે“હે પ્રભુ! મારા પુત્ર પુણ્યસારે પૂર્વભવમાં શું પુણ્ય કર્યું હતું ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 168 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી સૂરીશ્વરે અવધિજ્ઞાનવડે તેનો પૂર્વભવ જાણું કહ્યું કે “હે શ્રેષ્ઠી ! સાવધાન થઈને સાંભળે નીતિપુર નામના નગરમાં કેઈ એક કુળપુત્ર રહેતો હતો. તેણે સંસારથી વૈરાગ્ય પામી સુધર્મ નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરૂની આપેલી શિક્ષા તે નિરંતર સાંભળતો હતો. એકદા ગુરૂએ તેને કહ્યું કે-“હે સાધુ! તમે આવશ્યક ક્રિયાનું ખંડન કેમ કરો છો ? વ્રતમાં અતિચાર લગાડવાથી દોષ લાગે છે.” તે સાંભળી ભય પામેલા તે મુનિ કાયગુપ્તિ પાળવામાં અશક્ત હોવાથી મુનિઓની વૈયાવચ્ચ કરવા લાગ્યા. અનુક્રમે સમાધિવડે મરણ પામી તે મુનિ સૈધર્મ દેવલકમાં દેવપણું પામ્યા, આયુષ્યને ક્ષયે ત્યાંથી ચવીને શ્રેષ્ઠી ! તે આ તમારો પુત્ર થયેલ છે. પાંચ સમિતિ અને બે ગુપ્તિ એ સાત પ્રવચનમાતાઓ તેણે સારી રીતે આરાધી હતી, તેથી તેને સાત પ્રિયાએ ફ્લેશ વિનાજ પ્રાપ્ત થઈ અને આઠમી કાયગુપ્તિ કષ્ટથી આરાધી હતી તેથી આઠમી પ્રિયા કષ્ટથી પ્રાપ્ત થઈ; તેથી કરીને બુદ્ધિમાન પુરૂષ ધર્મકાર્યમાં સર્વથા પ્રકારે પ્રમાદ તજવા યોગ્ય છે.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી વિવેકી પુણ્યસારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને પુરંદર શ્રેષ્ઠીઓ વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી અનુક્રમે તેને કેટલાક પુત્રો થયા. વૃદ્ધાવસ્થામાં પુણ્યસાર પણ દીક્ષા લઈ મરણ પામીને સદ્દગતિએ ગયા. ઈતિ પુયસાર કથા. આ પ્રમાણે પુણ્યસારની કથા સાંભળી કનકશક્તિ રાજાએ વૈરાગ્યથી રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું તથા વિમલમતી નામની સાથ્વીની પાસે તેની બને ભાર્યાઓ સંયમ અંગીકાર કરી તપ સાધવામાં તત્પર થઈ. એકદા તે કનકશક્તિ મહામુનિ પૃથ્વી પર વિહાર કરતા અનુક્રમે સિદ્ધિ નામના પર્વત ઉપર જઈ એક રાત્રિની પ્રતિમાએ રહ્યા તે વખતે તેના પૂર્વ ભવના વૈરી હિમચૂલ નામના દેવે ત્યાં આવી તેને મોટા ઉપસર્ગો કર્યો. તે જોઈ ખેચરોએ તે દેવને નિવાર્યો. ત્યારપછી પ્રભાતે કાયોત્સર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. પારીને તે મુનિ રત્નસંચયા નગરીમાં આવી સૂરનિપાત નામના ઉદ્યાનમાં પ્રતિમાને રહ્યા. ત્યાં શુક્લધ્યાનને ધારણ કરનારા તેમને ચાર ઘાતિકર્મને ક્ષય થવાથી વિશ્વના દીપક સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવ, વિદ્યાધર અને અસુરોએ આવી તેમને કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. વાયુધ ચકીએ અને બીજા મનુષ્યએ પણ તેમની મોટી ભક્તિ કરી. " એકદા ક્ષેમંકર જિનેશ્વર વિહારના ક્રમથી તે નગરીએ આવી ઈશાન દિશિમાં સમવસર્યા. તે વખતે સેવક જનેએ ચક્રોને તેના આગમનની વધામણી આપી. તેઓને પારિતોષિક દાન આપી વજાયુધ ચકી મેટા ઉત્સવપૂર્વક પરિવાર સહિત જિતેંદ્રને નમવા ગયા. ત્યાં જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી ધર્મદેશના સાંભળવા ઉચિત સ્થાને બેઠા. દેશનાને અંતે અવસર પામી ચક્રીના પુત્ર સહસાયુધે જિનેશ્વરને નમી બે હાથ જોડી પૂછયું કે -" ભગવન્! પવનવેગ વિગેરેના પૂર્વ ભવનું સ્વરૂપ મારા પિતાએ શી રીતે જાણ્યું? મને તે બાબતમાં મોટું કૌતુક છે. તેથી કૃપા કરીને તેનું કારણ કહો.” ત્યારે ભગવાન બોલ્યા કે –“તમારા પિતા વજાયુધે તેઓનું સ્વરૂપ અવધિજ્ઞાનવડે જાણ્યું હતું. " ફરી સહસાયુધ કુમારે પૂછયું કે-“હે પ્રભુ ! જ્ઞાન કેટલા પ્રકારનું છે?” ભગવાન બોલ્યા- “જ્ઞાન પાંચ પ્રકારનું છે—મતિજ્ઞાન 1, શ્રુતજ્ઞાન 2, અવધિજ્ઞાન 3, મન:પર્યવજ્ઞાન 4 અને કેવળજ્ઞાન 5, તેમાં મતિજ્ઞાનના ભેદ આ પ્રમાણે છે.– બુદ્ધિ, સ્મૃતિ, પ્રજ્ઞા અને મતિ એ સર્વે એકજ અર્થવાળા પર્યાય શબ્દો છે, તે પણ બદ્ધિમાન પુરૂ જોએ તેમાં તફાવત કહે છે. એટલે કે ભવિષ્યકાળના વિષયને જાણનારી મતિ કહેલી છે, વર્તમાન જ્ઞાનને બુદ્ધિ કહી છે, ભૂતકાળના જ્ઞાનને સ્મૃતિ કહેલી છે અને ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા કહેલી છે. પ્રાણીને મત્યાવરણ કર્મને ક્ષય થાય ત્યારે મતિ ઉત્પન્ન થાય છે, તેના ચાર પ્રકાર છે–ત્પાતિકી 1, વનયિકી, 2 કામણકી 3 અને પરિણામિકી 4. આ ચારજ ભેદ બુદ્ધિના છે, પાંચમે ભેદ નથી. તેમાં જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ 170 શ્રી શાંતિનાથ ચરિત્ર. વસ્તુ પૂર્વે સાંભળેલી કે જોયેલી ન હોય તેવી વસ્તુમાં જે તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેને પંડિતોએ ઔત્પાતિકી બુદ્ધિ કહી છે. અહીં ઓત્પાતિકી બુદ્ધિના વિષય ઉપર શ્રી ક્ષેમંકર જિનેશ્વરે રાહકની કથા કહી તે આ પ્રમાણે આ રેહકની કથા. * ઉજ્જયિની નામની મેટી પુરીમાં અરિકેસરનામે રાજા હતો. તે નગરી પાસે એક મોટી શિલા હતી, તેની પાસે એક નાનું નટ ગ્રામનામે ગામ હતું. તેમાં એક રંગસુર નામે નટ રહેતો હતો. તેને રિાહક નામને પુત્ર હતા. તે બાળક છતાં ઘણી કળાઓમાં નિપુણ અને બુદ્ધિએ કરીને બહસ્પતિ સમાન હતા. તે પુત્રની માતા બાલ્યાવસ્થામાં જ મરી ગઈ તેથી તેને પિતા રંગર બીજી રૂકમિણી નામની સ્ત્રીને પરણ્યો. તે સ્ત્રી વનના મદથી ઉન્મત્ત અને ભતરના સન્માનથી ગર્વિષ્ઠ થયેલી હોવાથી રોહકની તેવા પ્રકારની સારસંભાળ કરતી નહોતી. તેથી કેપ પામેલા રેહકે તેણીને કહ્યું કે“હે માતા ! તું મારા શરીરની શુશ્રષા કરતી નથી, તેથી નિચે તારું સારું નહીં થાય.” તે સાંભળીને રૂકમિણ બેલી કે –“હે બાલક ! તું રેષ પામે તેથી શું ? અને તેષ પામે તો તેથી પણ શું ? તારાથી મારું શું બુરું થવાનું છે? " આ પ્રમાણે તેણીનું અભિમાનવાળું વચન સાંભળી રેહકે વિચાર્યું કે -" આને કઈ પણ અપરાધ ઉત્પન્ન કરીને એવું કરું કે જેથી મારા પિતાને એ અનિષ્ટ થાય. " આ પ્રમાણે વિચાર કરી એકદા મધ્ય રાત્રિએ તે ઉભે થઈ એકદમ બે કે–“ હે પિતા ! હમણું કોઈ પુરૂષ આપણું ઘરમાંથી નીકળીને ગયે. " આ વચન સાંભળી ઘરના આંગણામાં સુતેલા તેના પિતાએ ઉભા થઈ પુત્રને કહ્યું કે –“હે વત્સ! તે દુષ્ટ પુરૂષ મને દેખાડ.” રેહક બેલ્યા–“હે તાત! તે તો એકદમ કુદકો મારીને જતો રહ્યો.” તે સાંભળી રંગશરનું મન પોતાની પ્રિયા ઉપરથી વિરકત થયું. તેથી તેણે વિચાર્યું કે –“શું આ મારી સ્ત્રી પરપુરૂષમાં આસક્ત થઈ? અથવા એમાં શું કહેવું? સ્ત્રીઓ એવી જ હોય છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 171 रूवोवहसियमयरधयं पि पुहवीसरं पि परिहरिउं / इयरनरेऽवि पसिज्जइ, ही ही महिलाण अहमत्तं // 1 // રૂપે કરીને કામદેવને પણ હસનારા પૃથ્વી પતિને પણ ત્યાગ કરીને સ્ત્રીઓ પરપુરૂષમાં આસક્ત થાય છે. અહો ! સ્ત્રીઓનું અધમપણું કેવું છે?” આ પ્રમાણે વિચાર કરી રંગશૂરે ત્યારપછી તેણની સાથે વાતચીત કરવી મૂકી દીધી. તે જાણું અત્યંત દુઃખી થયેલી રૂમિ એ વિચાર્યું કે–૮ મારો ભર્તાર મારા પર નારાજ કેમ થયે હશે ? મેં તેની આજ્ઞા ઓળંગી નથી. પરપુરૂષની સાથે કાંઈ હાસ્યાદિક પણ કર્યું નથી. અપરાધ વિના મારા ઉપર વૈરાગ્ય થવાનું શું કારણ હશે ?" આ પ્રમાણે વિચારતાં બે ત્રણ દિવસ વીતી ગયા. તેટલામાં તેને વિચાર આવ્યો કે–“ખરેખર ! આ બાળકે જ મારા પતિને કુપિત કર્યો હશે, તેથી હું તેની ભક્તિ કરૂં, કે જેથી મારા પતિ મારા પર પાછા પ્રસન્ન થાય.” આ પ્રમાણે વિચારી તેણીએ ભક્તિપૂર્વક રેહકને કહ્યું કે–“હે વત્સ ! તારા પિતાને મારે વિષે અનુકૂળ કર, હવે હું તારી દાસી છું, તું જેમ કહીશ તેમ હું કરીશ.” આ પ્રમાણે સાંભળી બુદ્ધિમાન રેહક પ્રસન્ન થયા. પછી ફરીથી એકદા ચંદ્રમાવાળી રાત્રીએ રેહકે પિતાને કહ્યું કે–“હે તાત ! ઉઠો, ઉઠો, આજે પણ તે પુરૂષ જાય છે.” તે સાંભળી પિતાએ કહ્યું કે " હે વત્સ ! ક્યાં છે ? મને દેખાડ.” ત્યારે રેહકે પિતાના શરીરની છાયા બતાવી. તે જે પિતા બોલ્યો કે - “આ તો છાયા છે, પુરૂષ નથી. " ત્યારે રેહકે કહ્યું–“ હે તાત! મેં પહેલાં પણ આ જ પુરૂષ જ હતો.” તે સાંભળી રંગરે વિચાર્યું કે - “હા હા ! મેં એક બાળકનાં વચનથી દોષની શંકા રાખીને પત્નીનું વૃથા અપમાન કર્યું. " એમ વિચારી તેનો ક્રોધ શાંત થયે, અને પ્રથમની જેમ ફરીથી તે રૂકમિણી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યો. - રેહક હંમેશાં પિતાની સાથેજ ભજન કરતા હતા, તેની માતા. તેની ઉપર ભક્તિવાળી થઈ હતી, પણ તે વિશ્વાસ રાખતે નહોતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ 172 શ્રી શાંતિનાથ ચરિત્ર એકદા રંગશૂર ઉજયિની નગરીએ ગયે. તેની સાથે રેહકે પણ જઈને સર્વ નગરી જોઈ. પછી તેઓ નગરી બહાર આવ્યા, તે વખતે કાંઈ કાર્ય યાદ આવવાથી રંગસૂર ફરીથી નગરમાં ગયા. રાહક નગરીની બહાર ક્ષિપ્રા નદીને કાંઠે બેઠે. ત્યાં તેણે નદીની રેતીમાં દેવમંદિરાદિક સહિત આખી નગરી ચીતરી. પછી રાજમંદિ૨નું રક્ષણ કરવા માટે પોતે પ્રતિહારની જેમ દરવાજે ઉભો રહ્યો. તેટલામાં અલ્પ પરિવાર સહિત તે નગરીને રાજા અશ્વપર આરૂઢ થઈ ત્યાંથી નીકળ્યો. તેને જોઈ પૂછતા રહિત રેહક બોયે કે –“હે રાજપુત્ર ! આ પ્રાસાદની શ્રેણીથી મનહર નગરીને શું તમારે ભાંગી નાંખવી છે કે જેથી અશ્વને આઘે ચલાવતા નથી?” તે સાંભળી તેણે આળેખેલી નગરી જઈ તેની બુદ્ધિથી ચમત્કાર પામેલે રાજા બે કે–“આ કોને છેક છે?” ત્યારે પાસેના સેવકોએ કહ્યું કે–“હે દેવ! રંગશૂર નટને રાહક નામને આ પુત્ર છે. આ બાળક છતાં મહા બુદ્ધિશાળી છે." તે સાંભળી રાજાએ વિચાર્યું કે–“આની બુદ્ધિની હું પરીક્ષા કરીશ.” પછી રેહક તે તેના પિતાની સાથે પોતાને ગામ ગયે. 1 એકદા રાજાએ પોતાનો સેવક નટગ્રામમાં મોકલી લોકોને આદેશ આપે કે–“હે લેકે ! ઘણું દ્રવ્ય ખચીને પણ અમારે રહેવા લાયક પ્રાસાદ એકજ પદાર્થને કરાવી આપ.” આ પ્રમાશેને રાજાને આદેશ આવવાથી રંગશૂરવિગેરે સર્વ વૃદ્ધજને એકઠા થયા, અને તે કાર્ય કરવા અસમર્થ હોવાથી ચિરકાળ સુધી વિચારમાં પડ્યા; એટલામાં ભેજનને અવસર થવાથી રેતો રેતો આવીને રેહક બેલ્યો કે–“હે તાત! મને ભૂખ લાગી છે, તમારા વિના હું ભેજન નહીં કરું, માટે ચાલો.” તે સાંભળી રંગશૂર બાલ્યા કે“હે વત્સ ! હમણું ઘડીક રાહ જે. રાજાને અત્યંત વિષમ આદેશ આવ્યું છે, તેને વિચાર ચાલે છે.” રેહકે પૂછયું–“ રાજાને આદેશ શું આવ્યું છે?” લેકેએ કહ્યું કે –“રાજાએ કહેવરાવ્યું છે કે “એકજ પદાર્થને એક પ્રાસાદ મારે માટે બનાવી આપે ?" તેથી તે અવશ્ય કરી આપવો જોઈએ.” તે સાંભળી રહક બેલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રરતાવ. 173 કે–“હમણાં તમે સર્વે ભજન કરે, પછી હું તમને તેને ઉત્તર સમજાવીશ. આ કાર્યમાં ચિંતા શી છે?” તે સાંભળી ગામના સર્વે લાકે ભજન કરી ફરીથી એકઠા થયા, અને રેહકને બોલાવી પૂછયું, ત્યારે રેહકે સર્વ લેકની સમક્ષ રાજાના સેવકને કહ્યું કે—“હે રાજપુરૂષ ! તારે રાજાને કહેવું કે અમારા ગામની નજીકમાં અત્યંત ઉંચી, લાંબી અને પહોળી એક શિલા છે, તે એકજ શિલાવડે અમે રાજાને ગ્ય મંદિર કરાવશું, માત્ર તમારે અખુટ ધન તેને માટે મોકલવાનું છે તે મેક કે જેથી કાર્ય શરૂ થાય.” આ પ્રમાણેના તેના ઉત્તરથી સર્વ લેકે તેની બુદ્ધિથી ચમત્કાર પામ્યા. પછી રાજપુરૂષે જઈને રાજાને કહ્યું કે-“હે દેવ! એક બાળકે આવે. જવાબ આપે છે.”તે જવાબ સાંભળી રાજા પણ વિરમય પામ્યા. 2 ફરીથી રાજાએ એકદા પિતાના સેવક સાથે એક બેકડે મે કલી ગ્રામ્યલકોને કહેવરાવ્યું કે -" આ બોકડાને હમેશાં ચારે - પાણી આપીને તેનું પોષણ કરજો, પરંતુ તે પૂર્ણ કે દુર્બળ થવો ન જોઈએ; જે આ મોકલ્યો છે તેવોજ મંગાવું ત્યારે પાછે મક લજે.” આ પ્રમાણે સાંભળી લેકોએ રેહકને બોલાવીને પૂછ્યું કે–“આ રાજાનો આદેશ શી રીતે પાળ?” રેહકે કહ્યું કે“આ બેકડાને અહીં રાખે. હમેશાં તેને ખવરાવીને પછી તેને વરૂ દેખાડજો. એમ કરવાથી તે ન્યૂન કે અધિક કાંઈ થશે નહીં.” આ પ્રમાણે રાજાને તે આદેશ પણ પ્રમાણુરૂપ કર્યો. 3 ત્યાર પછી રાજાએ એક કુકડે મોકલ્ય, અને હુકમ કર્યો કે-“આ એકલા કુકડાનું યુદ્ધ કરાવો.” તે સાંભળી સર્વે વિચાર કરવા લાગ્યા કે—“એક કુકડે શી રીતે યુદ્ધ કરે?” ત્યારે રેહકે કહ્યું કે -" આવા સામાન્ય કાર્યમાં તમે શી ચિંતા કરે છે ?" તેઓ બેલ્યા -" ત્યારે તું જ કહે.” હકે કહ્યું—“આની સામે, એક મેટે અરિસે મૂકો, એટલે તે દર્પણમાં પિતાનું પ્રતિબિંબ જોઈને તે પોતે જ યુદ્ધ કરશે.” તે સાંભળી તેઓએ તે પ્રમાણે કરી - રાજને હુકમ પ્રમાણ કર્યો. .. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 174 શ્રી શાંતિનાથ ચરિત્ર. 4 ત્યાર પછી એકદા રાજાએ તલનાં ગાડાં મોકલી લોકોને કહેવરાવ્યું કે–“ આ તલ જે માપવડે ભરી લેવા તેજ માપવડે તેલ પણું ભરીને આપવું.” તે સાંભળી લેક રેહક નાનો હતો પણ તેને બેલાવીને પૂછયું, ત્યારે તે બે કે –“મોટા અરિસાના તળીઆ વડે તલ ભરીને . પછી તે જ માપવડે તેલ પણ ભરી આપજે.” લોકોએ તે જ પ્રમાણે કર્યું. તે જાણી રાજા ખુશી થયે. 5 ત્યારપછી રાજાએ એકદા હુકમ કર્યો કે—“ તમારા ગામની નદીની વેળુનાં દોરડાં કરી (વણી) શાળના મૂઢા બાંધવા માટે મેકલે.” ત્યારે રેહકે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે—“ અમારે ગમે તે પ્રકારે રાજાનું કાર્ય કરવું જ જોઈએ, પરંતુ તે દોરડાનું પ્રમાણ - જાણવા માટે આપને ત્યાં જૂનાં દોરડાં હોય તેમાંથી એક નમુના તરીકે મોકલે કે જેથી તેને અનુસારે નવાં દોરડાં કરી શકાય.” આ પ્રમાણે જવાબ સાંભળી રાજા ખુશી થયે. 6 ત્યારપછી એકદા રાજાએ અત્યંત વૃદ્ધ અને માંદા હાથીને મોકલી કહેવરાવ્યું કે “આ હાથીને યત્નથી સાચવે, અને હમેશાં તેના સમાચાર મને મોકલવા, પરંતુ તે મરી જાય તે મરી ગયો એવા શબ્દ મારી પાસે બોલવા નહીં. તે સાંભળી લોકોએ તે હાથી રાખ્યો. તેનું પાલન કરતાં છતાં પણ એક દિવસ તે મરી ગયા. ત્યારે રોહકે કહેવરાવ્યું કે-“હે સ્વામિન્ ! આજે તે હાથી ઘાસ ખાતે નથી, પાણી પીતા નથી, પડખું ફેરવતો નથી, નેત્રવડે તે નથી અને શ્વાસોચ્છવાસ લેતું નથી.” તે સાંભળી રાજાએ કહ્યું—“ ત્યારે શું તે મરી ગયે?ગામના લોકોએ કહ્યું “તે તો સ્વામી જાણે, અમે કાંઈ જાણતાં નથી.” તે સાંભળી રાજા મન રહ્યો. - 7 એકદા રાજાએ ફરી આજ્ઞા મેકવી કે –“હે લોકો ! તમારા ગામમાં મીઠા જળનો ભલે એક કુવે છે, તે અહીં મોકલે.” ત્યારે રેહકે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! ગામડી કુ બીકણ હોય છે, તેથી તમારે ત્યાંથી નગરવાસી એક કે અહીં મોકલે, કે જેથી તેની સાથે અહીંને કુવા એકલીએ.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે આ બુદ્ધિ સામાન્ય નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 175 ચતુર્થ પ્રસ્તાવ. - 8 ત્યારપછી એકદા રાજાએ કહેવરાવ્યું કે –“હે લેકે! 'તમારા ગામની ઉત્તર દિશામાં જે વન છે, તે ગામની દક્ષિણ દિશામાં કરે.” ત્યારે રેહકે જવાબ કહેવરાવ્યું કે –“વનની ઉત્તર દિશામાં ગામનું સ્થાપન કરી આપો. તેમ કરવાથી ગામની દક્ષિણ દિશામાં વન રહેશે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે “આની બુદ્ધિ અતિ તીવ્ર છે.” - 9 ફરીથી એકદા રાજાએ આદેશ આપે કે–“અગ્નિ વિના ખીર રાંધીને મને એકલો.” તે સાંભળી રહકે ઉકરડાની વચ્ચે નથી '. તપેલી મૂકી. તેની ગરમીથી ખીર રાંધીને મોકલી. એ રીતે રાજાની આજ્ઞા પ્રમાણુ કરી. 10 ત્યારપછી રાજાએ ગામના લોકોને કહેવરાવ્યું કે:“ તમારા ગામમાં જે માણસ આ બુદ્ધિમાન છે, તેને આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ વ્યવસ્થાઓ કરીને મારી પાસે મોકલે. તે વ્યવસ્થા આ પ્રમાણે–તેણે સ્નાન કરીને આવવું નહીં અને મલીન શરીરે પણ આવવું નહીં, વાહન ઉપર ચડીને આવવું નહીં અને પગે ચાલતાં પણ આવવું નહીં, ઉન્માગે આવવું નહીં તેમજ સીધા માર્ગે પણ આવવું નહીં, રાત્રે આવવું નહીં તેમજ દિવસે પણ આવવું નહીં, કૃષ્ણ પક્ષમાં આવવું નહીં તેમજ શુકલ પક્ષમાં આવવું નહીં, છાયામાં આવવું નહીં તેમજ તડકે પણ આવવું નહીં, ભેટાણું લઈને આવવું નહીં તેમજ ખાલી હાથે પણ આવવું નહીં.” આ પ્રમાણે આજ્ઞા થવાથી રેહકે જળવડે શરીર ધોયું પણ લુહ્યું નહીં. બેકડા ઉપર ચડ્યો છતાં પગવડે ભૂમિને સ્પર્શ થાય તેમ ચાલ્યો. અમાવાસ્યા ઉપર પડવાને દિવસે સંધ્યાકાળ સમયે ચાળણીને માથા પર રાખીને ગાડાના ચીલાની વચ્ચે ચાલતો હાથમાં માટીને પિંડ લઈ રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરી તેની સન્મુખ બેઠે અને માટીને પિંડ રાજા પાસે મૂક્યો. રાજાએ પૂછયું—“આ શું?” તે બે –“હે સ્વામી ! આ જગતની માતા મૃત્તિકા છે.” ફરી રાજાએ પૂછયું કે તું કેવી રીતે અહીં આવ્યો ?" તે બે –“જેમ આપે હુકમ કર્યો હતો તે જ પ્રમાણે હું આવ્યો છું.” એમ કહી રાજાની પાસે સર્વ વૃત્તાંત તેણે વિસ્તારથી કહ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 176 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે આ પ્રમાણે–શરીરે ન્હાયો પણ દિલ લુહ્યું નહીં એટલે હાર્યા પણ ખરો ને મલીન પણ ખરે. બાકડે બે પગ વચ્ચે રાખીને ચાલ્યા એટલે વાહન પણ ખરું અને પગે ચાલતે પણ ખરે. અમાવાસ્યાને. દિવસે સાંજે પડ થતે હતો તે વખતે આવ્યું, એટલે શુકલ પક્ષમાં પણ નહીં ને કૃષ્ણ પક્ષમાં પણ નહીં. સાયંકાળે આવ્યા છે એટલે દિવસે નહીં ને રાત્રીએ પણ નહીં. બે ચીલાની વચમાં ચાલ્યા આવ્યો છું એટલે માર્ગ પણ નહીં ને ઉન્માર્ગ પણ નહીં. હાથમાં માટીને પિંડ લઈને આવ્યો છું એટલે ખાલી હાથે પણ નહીં ને ભેટયું લઈને પણ નહીં. માથે ચાળણું રાખીને આવ્યો છું એટલે છાયા પણ નહીં ને તડકે પણ નહીં.” આ પ્રમાણેની હકીકત સાંભળી પિતાને સમગ્ર હુકમ પ્રમાણુ કર્યો જાણી રાજાએ સન્માનપૂર્વક તેને પ્રીતિદાન આપી સભામાં તેની પ્રશંસા કરી કે “અહો ! આ મહાત્માની બુદ્ધિનો વૈભવ જોઇ ચિત્તમાં વિચાર કરીએ છીએ તે આ સુભાષિત સત્ય લાગે છે કે - वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // 1 // ઘોડે ઘડામાં, હાથી હાથીમાં, લેઢા લેઢામાં, કાષ્ઠ કાષ્ઠમાં, પથ્થર પથ્થરમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને જળ જળમા મેટું અંતર દેખાય છે. " ત્યારપછી રાજા તે રાત્રીએ રેહકને યામિકની જગ્યાએ સ્થાપન કરી પોતે સુઈ ગયે. રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થયે ત્યારે રાજા જા, અને રોહકને નિદ્રા પામેલે જેમાં તેણે પૂછયું કે—“ હે રેહક ! તું ઊંઘે છે કે જાગે છે?” તે સાંભળી જાગૃત થયેલા રહકે જવાબ આપે કે “હે દેવ ! હું જાણું છું, પરંતુ કાંઈક વિચાર કરતા હતા.” રાજાએ પૂછયું—“શું વિચાર કરતે હતે. ?" તે બે-“બકરીની લીંડીઓ એવા પ્રકારની ગાળ આકારવાળી કોણ કરે છે?” તે સાંભળી રાજાએ કહ્યું—“ત્યારે તેં એ વિચારશે નિર્ણય કર્યો?” તે બે -“બકરીના પેટમાં એવા પ્રકારના વાયુનું(સંવત વાયુનું) પ્રબળપણું છે તેથી તેની લેડીઓ તેવી થાય છે.” પછી બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. 177 પ્રહરે પણ રાજાએ જાગૃત થઈ રેહકને પૂછયું કે-“ અરે! શું તને નિદ્રા આવી?” તે સાંભળી સાવધાન થઈ રેહક બે કે“હે સ્વામી! મને નિદ્રા તે છેજ નહીં.” રાજાએ પૂછ્યું–“ ત્યારે મેં તને બોલાવ્યા છતાં ઘણું વારે તું કેમ બોલ્યા ?" તેણે કહ્યું-“હે દેવ ! હું વિચાર કરતો હતો.” રાજાએ પૂછયું–“શે વિચાર કરતો હતો ?" તે બોલ્યો –“હે સ્વામી! મને વિચાર થયે કે પીપળાના પાનનું ડીંટ મેટું કે છેડે માટે?”તે સાંભળી રાજાએ તેને જ પૂછ્યું કે “તેને નિર્ણય શું કર્યો?” તેણે કહ્યું કે “એ બંન્ને ભાગ સરખાજ હોય છે.” પછી ફરીથી રાજા સુઈ ગયો. ત્રીજા પ્રહરને અંતે જાગીને તેણે રેહકને પૂછ્યું કે–“ અરે જાગે છે કે ઉંઘે છે?” તે બેલ્યા–“ જાગું છું, પરંતુ વિચાર કરતો હતો.” રાજાએ પૂછયું—“શું વિચાર કરતે હો?” તે બે -બે ખીસકેલીનું શરીર મેટું કે પુંછડું મેટું? તથા તેના શરીર પર વેતતા વધારે કે શ્યામતા વધારે ?" રાજાએ પૂછયું—“છેવટ તેને નિર્ણય શો કર્યો ?" તે બોલ્યો-“હે રાજન ! તેનું શરીર અને પુંછડું બને તુલ્ય જ છે, તથા વેતતા અને શ્યામતા પણ સરખીજ છે.” ત્યાર પછી રાજા સુઈ ગયો. ચોથા પ્રહરને અંતે જાગૃત થયે. તે વખતે રાહક નિદ્રાથી ઘરતે હતે. તે જોઈ રાજાએ તેને કંટકથી વીંધે. તરત જ તે નિદ્રા રહિત થયો. રાજાએ પૂછ્યું “કેમ તને ઘણી નિદ્રા આવી?” તે બોલ્ય-“હે સ્વામી! ચિંતાતુરને નિદ્રા ક્યાંથી હોય ?" હું વિચારમાં હતો. રાજાએ કહ્યું—“શા વિચારમાં હતે ?" તે બોલ્યા “હે સ્વામી! હું વિચારતું હતું કે રાજાને બાપ કેટલા હશે ?" રાજાએ કહ્યું “અરે ! તું શું બબડે છે?” તે બાલ્યા–“હે રાજન ! હું સત્ય કહું છું. તમારે પાંચ પિતા છે.” તે સાંભળી કેપ અને આશ્ચર્ય પામેલા રાજાએ તેને પૂછયું કે “હે વાચાળ ! બોલ. ક્યા ક્યા પાંચ મારે બાપ છે?” તેણે કહ્યું–“એક તે રાજા, બીજે ધનદ ભંડારી, ત્રીજે દેબી, ચેાથો વીંછી અને પાંચમે ચંડાળ. આ પાંચ તમારા પિતા છે. તે સાંભળી રાજાએ પૂછયું—“છે 23 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 178 શ્રી શાંતિનાથ ચરિત્ર. રોહક!તે શી રીતે જાણ્યું કે એ પાંચ મારા બાપ છે?” તેણે કહ્યું- " તમારા ગુણેએ કરીને જાણ્યું.” રાજાએ પૂછયું—“મારા - કેવા ગુણે છે?” તે બે -“હે દેવ ! નીતિયુક્ત રાજ્યનું પાલન કરો છે તેથી જણાય છે કે તમે રાજાના પુત્ર છે, તમે જેના પર તુષ્ટમાન થાઓ છે તેને ઘણું દ્રવ્ય આપે છે તેથી જણાય છે કે તમારે પિતા ધનદ છે, તમે જેના પર રોષ કરે છે તેનું સ્વસ્વ હરણ કરે છે તેથી તમારે પિતા ધોબી સંભવે છે, અને તમે કંટકથી વીધે તેથી મેં વિચાર્યું કે તમારા પિતા વીંછી પણ છે, તથા તમે અત્યંત કપ કરે છે તેને અનુસારે તમારો પિતા ચંડાળ પણ ઘટે છે.” તે સાંભળી તેનો નિશ્ચય કરવા માટે રાજાએ પોતાની માતાને પૂછયું, ત્યારે તેણુએ કહ્યું કે –“હે વત્સ! તુસ્નાન કર્યા પછી પ્રથમ મને એક વખતે ધાબી, ચંડાળ, અને વીંછીનું દર્શન થયું હતું. તે સાંભળી રેહકનું વચન સત્ય માની તેની બુદ્ધિની કળાથી ચમત્કાર પામેલા રાજાએ તેનું સન્માન કરી તેને પાંચસે મંત્રીમાં મુખ્ય બનાવ્યું. ત્યારપછી તે રોહકની બુદ્ધિના પ્રભાવથી બળવાન રાજાઓ પણ અરિકેસરી રાજાને વશવતી થયા. ઇતિ ઔપાતિકી બુદ્ધિના વિષય ઉપર રેહકની કથા. બીજી વૈનાયિકી બુદ્ધિ છે. તે ગુરૂને વિનય કરવાથી પ્રાપ્ત થાય છે. ભણેલા નિમિત્તાદિક શાસ્ત્રમાં જે સુંદર વિચાર ઉત્પન્ન થાય છે, તેમાં ગુરૂને વિનયજ પ્રમાણભૂત છે. તથા ઘટ વિગેરે પદાર્થો બનાવવા, ચિત્ર આળેખવા એ વિગેરે જે શિ૯૫જ્ઞાન છે તે ત્રીજી કામિકી બુદ્ધિ કહેવાય છે, તથા પરિણામના વશથી–વયના પરિપાકથી વસ્તુને નિશ્ચય કરનારી જે બુદ્ધિ તે ચેથી પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. આ બુદ્ધિના વિષયમાં અનેક દષ્ટાંતે શાસ્ત્રને વિષે કહેલાં છે, પરંતુ ગ્રંથ મેટ થઈ જવાના ભયથી તે અહીં લખ્યા નથી. આ ચાર પ્રકારની બુદ્ધિને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કહેલું છે. આ મતિજ્ઞાનથી પ્રાણુઓ સમગ્ર શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી શકે છે, અને શ્રુત જ્ઞાનવડે ત્રાણ કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વિષે આગમમાં કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. उड्डमहतिरियलोए, जोइसवमाणिया य सिद्धा य / . सव्वो लोगालोगो, सि (स) ज्ज्ञायविउस्स पञ्चरको // 1 // ' “ઉર્ધ્વ લેક, અધે લોક, તિરે છે લેક, જ્યોતિષી, વિમાનિક, સિદ્ધો અને સર્વ કલેક એ સર્વે સ્વાધ્યાય ( શ્રુતજ્ઞાન) જાણના ૨ને પ્રત્યક્ષ છે.” આ બીજું શ્રુતજ્ઞાન કહેવાય છે. જેનાવડે પ્રાણીઓના કેટલાક ભવેનું જ્ઞાન થાય છે, તથા સર્વ દિશાઓમાં અમુક અવધિ (હદી સુધી જાણે-દેખે છે, તે ત્રીજું અવધિ જ્ઞાન કહેવાય છે. જેનાવડે સંજ્ઞી જીના મગત પરિણામો જણાય છે તે ચોથું મનપર્યવ જ્ઞાન કહેવાય છે. તથા જે જ્ઞાનની કોઈપણ ઠેકાણે ખલના ન થાય તે સિદ્ધિસુખને આપનારૂં કેવળજ્ઞાન કહેવાય છે.' આ પ્રમાણે પાંચ જ્ઞાનની વ્યાખ્યા સાંભળી જિનેશ્વરને નમસ્કાર કરી પિતાને ઘેર જઈ વાયુધ ચાકીએ સહસાયુધ નામના પુત્રને રાજ્ય પર સ્થાન કરી ચાર હજાર રાજાઓ અને સાત પુત્ર સહિત ક્ષેમકર તીર્થકરની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરતા તે વાયુધ મુનિ સિદ્ધિ પર્વત નામના શ્રેષ્ઠ ગિરિ ઉપર ગયા. ત્યાં રમણીય શિલાતલવાળા વેરચન સ્તંભ ઉપર એક વર્ષ સુધી મેરૂની જેમ નિશ્ચળ પ્રતિમાને રહ્યા. આ અવસરે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના બે પુત્ર મણિકુંભ અને મણિવજ કે જે સંસારમાં પરિભ્રમણ કરી તે વખતે દેવપણું પામેલા હતા તેઓ તે સ્થાને આવ્યા. પૂજ્ય વજાયુધ મહર્ષિને જોઈને તેમને મત્સર ઉત્પન્ન થયે, તેથી તેઓએ તેમને આ પ્રમાણેના મોટા ઉપસર્ગો કર્યા. પ્રથમ તીણ દાઢવડે ભયંકર અને મોટા પુંછડાવાળું માયામય સિંહ અને વાઘનું રૂપ કરી તેઓએ તે મહર્ષિનો પરાભવ કર્યો. ત્યારપછી હસ્તીનું રૂપ વિકુવીને તેઓએ તે મુનિને દંતપ્રહાર વિગેરેનો ઉપદ્રવ કર્યો, ત્યારપછી ફણાના આડંબરે કરીને ભયંકર સર્પ અને સર્પિણીનું રૂપ વિકુવી અનેક ડંશે કર્યા. પછી પિશાચ અને પિશાચીનું ભયંકર રૂપ કરી તે દુષ્ટ દેવોએ તે મુનીશ્વરને અનેક ઉપદ્રવ કર્યા, પરંતુ તે મુનિ તેનાથી લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 180 શ્રી શાંતિનાથ ચરિત્ર. આ અવસરે દેવેંદ્રની અગ્રમહિષીઓ રંભા અને તિલોત્તમાં વજયુધ મુનિને નમસ્કાર કરવા આવી. તેમને આવતી જોઈ તે દુષ્ટ દેવો તત્કાળ નાસી ગયા. તેમને નાસતા જોઈ તે ઇંદ્રની પત્નીઓએ ભય ઉપજાવનાર વચનેવટે તેમને અત્યંત તિરસ્કાર કર્યો. ત્યાર પછી પરિવાર સહિત રંભા દેવાંગના તે મુનિની પાસે ભક્તિભાવથી વિલાસ કરીને મને હર નૃત્ય કરવા લાગી, અને તિલોત્તમા પરિવાર સહિત સાત સ્વર અને ત્રણ ગ્રામે કરીને ઉત્તમ સંગીત કરવા લાગી. ત્યારપછી તે દેવીએ પરિવાર સહિત મુનિને વાંદી પોતાને સ્થાને ચાલી ગઈ. વજાયુધ મુનીશ્વર અતિ દુષ્કર એવી વાર્ષિક પ્રતિમાને પારી સંપૂર્ણ કરી ફરીથી પૃથ્વીમંડળ પર વિહાર કરવા લાગ્યા. એકદા ક્ષેમંકર જિનેશ્વર ક્ષે ગયા પછી તે મુનિ સહસાયુધ રાજાના નગરમાં આવ્યા. વજાયુધ મુનિનું આગમન સાંભળી સહસાયુધ રાજા મેટા ઉત્સવ પૂર્વક તેમની પાસે આવ્યો, અને તે મુનિવરને વંદના કરી. તેમની પાસે ધર્મદેશના સાંભળતાં તે પ્રતિબંધ પામ્ય, એટલે શતબળ નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેજ મુનિની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે પણ ગીતાર્થ થયા. ત્યાર પછી પિતાના પરિવારમાં ભળી ગયા, અને તે બન્ને પિતાપુત્ર વિવિધ પ્રકારની તપસ્યા કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. પ્રાંતે તે બન્ને મુનિ અપપ્રાગભાર નામના પર્વત પર ચડી ત્યાં પાદપપગમ * અનશન કરીને રહ્યા. અનુક્રમે શુભ ધ્યાનવડે સર્વકર્મનો ક્ષય કરી તે વજાયુધ અને સહસાયુધ બંને મુનીશ્વર નવમા ગ્રેવેયકમાં દેવ થયા. ઇતિ શ્રી ગધબંધ શ્રી શાંતિનાથ ચરિતેડછમનવમ ભવવષ્ણુને નામ ચતુર્થ પ્રસ્તાવ: 4, --- -- - * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ पंचम प्रस्ताव. આજ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પંડેરીકિણી નામે પુરી છે. તેમાં નીતિ, કીર્તિ અને જયલક્ષમીનાં મંદિર રૂપ ઘનરથ નામે તીર્થકર રાજા હતા. તેને બે પ્રિયાઓ હતી. પહેલી પ્રીતિમતી અને બીજી અનેહરી, નવમાં રૈવેયકમાં રહે વાયુધનો જીવ એકત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી વી પહેલી પ્રિયા પ્રીતિમતીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે તેની માતાએ મેઘનું સ્વમ જેયું. સહસ્ત્રાયુધને જીવ પણ ત્યાંથી એવી બીજી પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે તેણીએ રથનું સ્વમ જેયું. અનુક્રમે સમય પૂર્ણ થયે તે બન્ને રાણીઓએ શુભ લક્ષણવાળા પુત્ર પ્રસવ્યા. અનુક્રમે તેમનાં મેઘરથ અને દઢરથ નામ પાડ્યાં. તે બને કુમારે શિશવને ઓળંગી કળાચાર્યની સમીપે વિનય સહિત મહા બુદ્ધિશાળી હોવાથી બહોતેર કળાઓ શીખ્યા. કળાઓના સમૂહથી પૂર્ણ થઈ રૂપવડે કામદેવને પણ પરાભવ કરી તે બંને કુમાર યુવાવસ્થાને પામ્યા એટલે સુમંદિર નામના નગરના સ્વામી નિહારિ રાજાની પ્રિય મિત્રા અને મનેરમા નામની બે પુત્રીઓને મેઘરથ કુમાર પરણ્ય, અને તે જ નિહારિ રાજાની સુમતિ નામની નાની પુત્રી દઢરથ કુમારની પ્રિયા થઈ. મેઘરથની પ્રિયા પ્રિય મિત્રો અને મને રમાએ નંદિષેણ અને મેઘસેન નામના બે પુત્રને જન્મ આપે, અને દરથને સુમતિ પ્રિયાથી ૨થસેન નામે પુત્ર થયે. અનુક્રમે શિશવ દશાને ઓળંગી તે ત્રણે કુમારોએ સમગ્ર કળાઓને અભ્યાસ કર્યો. એકદા ઘનરથ રાજા પુત્ર અને પત્ર સહિત સિંહાસનને અલંકૃત કરી રાજસભામાં બેઠા હતા. તે વખતે મેઘરથે સમગ્ર . કળાને ભણેલા પુત્રને કહ્યું કે–“હે વત્સ! તમે પોતપોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 182 શ્રી શાંતિનાથ ચરિત્ર. બુદ્ધિને પ્રકાશ કરવા માટે પરસ્પર પ્રશ્નોત્તરી કરો.” તે સાંભળી નાના પુત્ર પ્રશ્ન કર્યો:– कथं संबोध्यते ब्रह्मा ?, दानार्थे धातुरत्र कः ? / ના પર્યાય યોથાનાં?, જો વાગશર કૃપામ્ ? " “બ્રહ્માનું સંબોધન શી રીતે થાય? દાનના અર્થવાળો કર્યો ધાતુ છે? યેાગ્યનો પર્યાય કોણ છે? અને મનુષ્યોનો અલંકાર શું છે?” . તે સાંભળી કાંઈક વિચારી બીજા પુત્રે પ્રત્યુત્તર આપ્યા Hભ્યાસ: (એટલે કે બ્રહ્માનું સંબોધન , દાનના અર્થવાળા ધાતુ તા, ગ્યનો પર્યાય અભ્યાસ અને મનુષ્યને અલંકાર Raખ્યાત છે.) પછી બીજાએ પ્રશ્ન કર્યો. दण्डनीतिः कथं पूर्व 1, महाखेदे क उच्यते / .. sāત્તાનો મત? -ત્તર : પન્નનો મતિઃ || 8 || પ્રથમ દંડનિતિ કેવી હતી? મહા ખેદ બતાવનાર શબ્દ કયા છે? સ્ત્રીઓની ગતિ કોણ છે? અને પાંચમા કપાળ કોણ કહેવાય છે?” તે સાંભળી મોટા પુત્રે ઉત્તર આપ્યો–મહીપતિ ( એટલે કે પ્રથમ યુગલિકના વારામાં દંડનિતિ મ એટલે પ્રકારની હતી, મહાખેદ બતાવનાર શબ્દ હી છે, સ્ત્રીઓની ગતિ તેનો પતિ છે, અને પાંચમ કપાળ મદીપતિ રાજા કહેવાય છે.) પછી મોટા પુત્ર પ્રશ્ન કર્યો. किमाशीर्वचनं राज्ञां 1, का शंलोस्तनुमणुनम् / . . कः कर्ता सुखदुःखानां ?, पात्रं च सुकृतस्य किम् ? / / 1 // - “રાજાઓને આશીર્વાદનું વચન શું? મહાદેવના શરીરનું ભૂષણ શું ? સુખદુ:ખને કર્તા કોણ? અને પુણ્યનું પાત્રસ્થાન શું છે ?" . આ પ્રમાણે સાંભળી બીજું કોઈ તેને ઉત્તર આપી શક્યું નહીં, ત્યારે મેઘરથે તેને પ્રત્યુત્તર આપે કે-વરત્તાવાધિ (એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 13 ટલે કે રાજાઓને નૈવ તું જીવ” એ આશીર્વાદ અપાય છે, મહાદેવના શરીરનું ભૂષણ -રાખ છે, સુખદુ:ખન કરનાર વિધિવિધાતા છે, અને પુણ્યનું સ્થાન વત્તા વિધિ જીવરક્ષાને વિધિ છે. પછી મેઘરજ પ્રશ્ન કર્યો:– सुखदा का शशांकस्य ?, मध्ये च भुवनस्य कः? // निषेधवाचकः को वा?, का संसारविनाशिनी ? // 1 // ચંદ્રની કઈ વસ્તુ સુખ આપનારી છે ? ભુવનની મધ્યે કોણ છે ? નિષેધને કહેનાર કોણ છે ? અને સંસારનો નાશ કરનાર કોણ છે? તે સાંભળી તેનો જવાબ બીજા કોઈએ ન આવે, ત્યારે ઘનરથ રાજાએજ આપે કે –માવના (એટલે કે ચંદ્રની મેં-કાંતિ સુખ આપનારી છે, ભુવન એ ત્રણ અક્ષરની મધ્યે વ અક્ષર છે, નિષે ધ બતાવનાર ના શબ્દ છે, અને સંસારનો નાશ કરનાર માવના છે.) આ પ્રમાણે ક્ષણવાર તેઓએ પરસ્પર પ્રકનોત્તરવડે વિનોદ કર્યો, તેવામાં એક ગણિકાએ ત્યાં આવી રાજાને કહ્યું કે-“હે દેવ! આ મારો કુકડો બીજા કેઈ પણ કુકડાથી જીતાય તે નથી, અથવા જે કાઈના પણ ચિત્તમાં પોતાના કુકડાના બળને ગર્વ હોય તે પોતાનો કુકડે આપની પાસે લાવે, અને મારા કુકડા સાથે લડાવે. તેમાં જે કોઈને કુકડે મારા કુકડાને હરાવે તે તેને હું લાખ દ્રવ્ય આપું, અને જે મારે કુકડે તે તો તેની પાસેથી હું લાખ દ્રવ્ય લઉં.” તે સાંભળી મનેરમા રાણીએ રાજાની રજા લઈ દાસી પાસે પિતાને કુકડો મંગાવી તે ગણિકાની સરત કબુલ કરી, તેના કુકડા સન્મુખ મુકો. ત્યારપછી તે બને કુકડા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે ચાંચ અને પગના પ્રહારથી યુદ્ધ કરતા તે બંને કુકડાની સભ્યોએ પ્રશંસા કરી. તેટલામાં ઘરથ રાજા તીર્થકર હોવાથી ગર્ભવાસમાંથી જ ત્રણ જ્ઞાનવાળા હતા, તેથી તેણે પોતાના પુત્ર મેઘરથને કહ્યું કે –“હે વત્સ ! આ બને ચિરકાળ સુધી યુદ્ધ કરશે તો પણ બેમાંથી એકે જીતશે નહીં " તે સાંભળી મેયરથ કુમારે પૂછ્યું કે –“તેનું શું કારણુ?” ત્યારે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર રાજાએ કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 184 શ્રી શાંતિનાથ ચરિત્ર. “આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નામના નગરમાં ધનદત્ત અને સુદત્ત નામના બે વણિક પરસ્પર મિત્ર હતા. તેઓ બળદ ઉપર ભાર ભરીને સુધા અને તૃષાને સહન કરતા સાથેજ વેપાર કરતા હતા, પરંતુ તે બને મિથ્યાત્વે કરીને મૂઢ હતા, તેથી કૂટ તાલ અને કૂટ માન વડે અન્ય લોકોને ઠગતા હતા. એમ કરતાં છતાં અને ઘણું આરંભે કરતાં છતાં પણ તેઓ બહુ ડું ધન ઉપાર્જન કરતા હતા. એકદા તે બનેને અંદર અંદર વાંધો પડ્યો, તેથી પરસ્પર કલહ કરતા એક બીજાને પ્રહાર કરી આર્તધ્યાનવડે મરણ પામીને સુવર્ણકૂલા નદીને કાંઠે કાંચનકળશ અને તામ્રકળશ નામના બે વનહસ્તી થઈ જૂદા જૂદા યુથના નાયક થયા. ત્યાં પણ યુથ વધારવાના લાભથી પરસ્પર યુદ્ધ કરી મરણ પામીને અચાયપુરીમાં નંદિમિત્રને ઘેર તે બને પાડા થયા. તેમને બે રાજપુત્રાએ ગ્રહણ કરી પરસ્પર લડાવ્યા. ત્યાંથી મરણ પામીને તેજ પુરીમાં તે બે બાકડા થયા. ત્યાં પણ પરસ્પર યુદ્ધ કરતા શૃંગના અગ્રભાગવડે એક બીજાના મસ્તકને ભેદી મરણ પામી ક્રોધવડે રક્ત નેત્રવાળા આ બે કુકડા થયા છે, તેથી કરીને હે વત્સ! આ બેમાંથી એકે હારશે કે જીતશે નહીં.” આ પ્રમાણેની હકીકત સાંભળી મેઘરથ કુમારે પણ અવધિજ્ઞાનવડે તેમજ જણ પિતાને કહ્યું કે-“હે પિતા ! આ બને કુકડા કેવળ પરસ્પર ઈર્ષાળુ છે, એટલું નહીં, પરંતુ તેઓ વિદ્યાધરવડે અધિષ્ઠિત થયેલા પણ છે, તેનું કારણ હું આપને કહું છું— [ આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં સુવર્ણ નાભ નામનું નગર છે. તેમાં ગરૂડવેગ નામનો વિદ્યાધર રાજા હતો. તેને ચંતિલક અને સૂરતિલક નામના બે પુત્રો હતા. એકદા તે પુત્ર આકાશગામિની વિદ્યાએ કરીને શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન કરવા માટે મેરૂ પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા સાગરચંદ્ર નામના ચારણશ્રમણ મુનીશ્વરને જેમાં તે બને કુમારએ હર્ષથી તેમને વંદના કરી. પછી તેઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 185 તે મુનિને પિતાના પૂર્વ ભવની સ્થિતિ પૂછી, ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે - ધાતકીખંડ નામના દ્વીપના એરવત ક્ષેત્રમાં વજપુર નામનું નગર છે. ત્યાં અભયશેષ નામે રાજા હતો. તેને સુવર્ણ તિલકા નામની રાણી હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જય અને વિજય નામના બે પુત્ર હતા. આ અવસરે સુવર્ણનગરના સ્વામી શંખ નામના રાજાને પૃથ્વીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી પૃથ્વીસેના નામની મહિર કન્યા હતી, તેને તેણે અભયાષ રાજાની પાસે સ્વયંવરા તરીકે મેકલી. તેણીને અભયાષ રાજા હર્ષથીં પરણ્યા. એકદા વસંતઋતુમાં તે રાજા વિકસ્વર પુથી મને હર દેખાતા ઉદ્યાનમાં સો રાણીઓ સહિત ક્રીડા કરવા ગયે. ત્યાં તે રાજાની પૃથ્વીના રાણીએ ફરતાં ફરતાં દાંતમદન નામના એક મુનિને જોયા. તેની પાસે ધર્મ સાંભળી પ્રતિબધ પામી રાજાની આજ્ઞા લઈ તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારપછી તે ઉદ્યાનની શોભા જોઈ રાજા નગરમાં ગયો. એકદા તે રાજાને ઘેર છદ્મસ્થપણે વિહાર કરતા અનંત નામના તીર્થંકર પધાર્યા. તે વખતે રાજાએ તેમને પ્રાસુક અન્નપાન વહરાવ્યાં. દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો. ત્યારપછી તે તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે તેની સમીપે જઈ અભયઘોષ રાજાએ બે પુત્રો સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પછી અભયઘોષ રાજર્ષિએ વીશ સ્થાનકોના આરાધનવડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે બન્ને પુત્રો સહિત કાળધર્મ પામી તે અશ્રુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને અભયાષ રાજાને જીવ હેમાંગદ રાજાના પુત્ર ઘનરથ નામે રાજા થયા છે, અને જય વિજયના જીવ અમ્યુત ક૯૫થી ચવીને તમે બેઉ થયા છે. " હે પિતા! આ પ્રમાણે તે મુનિએ ચંદ્રતિલક અને સૂરતિલકની પાસે તેને પૂર્વભવ કહ્યો, તે સાંભળી તે બને વિદ્યાધરો તમારા દર્શનમાં ઉત્સુક થઈને અહીં આવ્યા છે. ક્ષણવાર તે વિદ્યાધર કુમારેએ કૈતુકથી આ કુકડાઓનું યુદ્ધ જોયું અને પછી તેઓ પોતાની વિદ્યાના બળથી આ કુકડાઓમાં અધિષ્ઠિત થઈને વિદ્યાર્થી પોતાના આત્માને ગુપ્ત કરીને અહિં જ રહ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . . આ પ્રમાણે મેઘરથનું વચન સાંભળી તે બને નેચરો તરતજ કુકડામાંથી નીકળી જઈ પ્રગટ થઈ ઘનરથ રાજાના ચરણમાં પડયા. પછી તે ખેચરકુમારે પૂર્વ ભવના પિતાને નમસ્કાર કરી ક્ષણવાર રહીને પોતાને સ્થાને ગયા અને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ ગ્રહણ કરી દુષ્કર તપ તપી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. અહીં બને કુકડા પિતાને સમસ્ત પૂર્વ ભવ સાંભળી પોતે કરેલા મહાપાપની મનવડે નિંદા-ગોં કી ઘનરથ રાજાના ચરણને નમીને પોતાની ભાષામાં બેલ્યા કે—“ હે પ્રભુ! અમે હવે શું કરીએ?” ત્યારે રાજાએ તેમને સમકિત સહિત અહિંસા ધર્મ કો. તેઓએ ભાવથી તે ધર્મ અંગીકાર કર્યો, અને તે ધર્મનું પાલન કરી તે બને કુકડા મરણ પામી ભૂતાટવીમાં તામ્રશૂલ અને વચૂલ નામના ભૂતદેવ થયા. ત્યાંથી તેઓએ વિમાનમાં આરૂઢ થઈ પિતાની ઉપર ઉપકાર કરનાર ઘનરથ રાજા પાસે આવી તેમને વંદના કરી, અને તેમની સ્તુતિ કરી રજા લઈને પોતાને સ્થાને ગયા. ઘનરથ રાજાએ ચિરકાળ સુખે કરીને રાજ્યલક્ષ્મીનું પ્રતિપાલન કર્યું. એકદા લેકાંતિક દેએ આવી ઘનરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિ ! ધર્મતીર્થ પ્રવર્તાવો.” તે સાંભળી જ્ઞાનથી પિતાની દીક્ષાનો સમય જાણ સાંવત્સરિક દાન આપી મેઘરથ પુત્રને રાજ્યપર સ્થાપન કરી તેમણે દીક્ષા લીધી, અને ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા. પછી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા પૃથ્વીમંડળ પર વિચરવા લાગ્યા. એકદા મેઘરથ રાજા પોતાના નાનાભાઈ યુવરાજ દરથ સહિત અને પિતાની પ્રિયાઓ સહિત દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષની નીચે બેઠા હતા, તેવામાં તેમની પાસે આવીને કેટલાક ભૂતોએ નાટક કરવા માંડ્યું. તેઓએ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કર્યા, ચર્મરૂપી વસ્ત્રો ધારણ કર્યા, અને આખે શરીરે રક્ષા ચાળીને શેભા કરી. આ રીતે અતિ આશ્ચર્યકારક નૃત્ય કર્યું. તેઓ નૃત્ય કરતા હતા, તેવામાં કિંકણું અને ધ્વજાવડે ભાતું એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 187 વિમાન આકાશમાંથી નીચે ઉતરી મેઘરથ રાજા પાસે આવ્યું. વિમાનમાં મનહર આકૃતિવાળા સ્ત્રીપુરુષના યુગલને જોઈને રાણીએ રાજાને પૂછ્યું કે- “હે સ્વામી ! આ કોણ છે?” ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં અલકા નામની પૂરી છે. ત્યાંના વિદ્યુતરથ નામના વિદ્યાધર રાજાને સિંહરથ નામને આ પુત્ર છે, અને આ તેની ભાય વેગવતી નામે છે. આ ખેચરેંદ્ર તેની ભાર્યા સાથે ધાતકીખંડ દ્વીપમાં રહેલા જિનેશ્વરને વંદન કરવા ગયા હતા. ત્યાંથી પાછા વળી તે જેટલામાં અહીં આવ્યા તેટલામાં અકસ્માત હે પ્રિયે! તેના વિમાનની ખલના થઈ. તે વખતે તેણે મને જોઈ વિચાર કર્યો કે–આ રાજા સામાન્ય જણાતા નથી; કારણ કે તેના પ્રભાવથી જ મારા વિમાનની ખલના થઈ છે. " આમ વિચારી તેણે મારી પાસે ઘણાં ભૂતનાં રૂપ વિકુવનેનત્ય કર્યું.” તે સાંભળી રાણીએ ફરીથી પૂછયું કે–“હે સ્વામી! એણે પૂર્વ ભવમાં શું સુકૃત કર્યું છે કે જેથી તે આવી ઋદ્ધિને પામે છે?” ત્યારે રાજા બે કે–“હે પ્રિયા ! એના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળ— પૂર્વે સિધપુર નામના નગરમાં રાજગુમનામે એક કુળપુત્ર રહેતા હતા. તેને શખિકા નામની ભાર્યા હતી. તેઓ નિર્ધનપણાને લીધે પીડા પામતા હતા, તેથી અન્યને ઘેર કામકાજ કરીને પ્રાણવૃત્તિ કરતા હતા. એકદા તે દંપતી કાષ્ટ વિગેરે લાવવા માટે વનમાં ગયા. ત્યાં તેમણે એક સાધુને જોઈ તેમને ભક્તિથી નમસ્કાર કર્યો. તે સાધુએ તેમની પાસે જિન ધર્મનો ઉપદેશ કર્યો. તેમાં કહ્યું કે “આ જૈનધર્મ વિધિપૂર્વક આરાધવાથી કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવો વાંછિત ફળને આપનાર થાય છે. પછી તે મુનિએ તેમને પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પાપકર્મનો ક્ષય કરવા માટે વીશ કલ્યાણક નામના તપનો ઉપદેશ કર્યો, અને તેને વિધિ આ પ્રમાણે કહ્યો કે—“ પ્રથમ એક અઠ્ઠમ કરીને પછી બત્રીશ ઉપવાસ છુટા છુટા કરવા.” મુનિએ કહેલા તે તપને તેમણે વિધિપૂર્વક આરાધ્યું. તપને અંતે પારણાને દિવસે તેમને ઘેર એક મુનિ, આવ્યા, તેમને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 188 શ્રી શાંતિનાથ ચરિત્ર. નમસ્કાર કરી પ્રાસુક અન્ન અને જળ વડે તેઓએ પ્રતિલાલ્યા. ત્યાર પછી કેટલેક કાળે તે દંપતીએ પણ ચારિત્ર લીધું. તેમાં જે પુરૂષ હતે, તેણે આચાર્લી વર્ધમાન નામનો તપ કર્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી તે બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી અવીને તે આ સિંહરથ નામને વિદ્યાધર થયો છે, અને તેની સ્ત્રી શંખિકા પણ બીજી તપસ્યા કરી પાંચમા દેવલોકમાંજ દેવ થઈ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી વી એની જ વેગવતી નામની પ્રિયા થઈ છે.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી સિંહરથ પ્રતિબંધ પાપે, તેથી ત્યાંથી પોતાને સ્થાને જઈ પુત્રને રાજ્યપર સ્થાપન કરી પ્રિયા સહિત શ્રી ઘનરથ જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, અને દુષ્કર તપ તપી નિર્મળ કેવળજ્ઞાન ઉપાર્જન કરી કર્મમળને સર્વથા નાશ કરી સિંહરથ મુનિ મેક્ષે ગયા. | મેઘરથ રાજ પ્રિયા સહિત ઉદ્યાનમાંથી ઘેર આવ્યા. અન્યદા સર્વ આરંભનો ત્યાગ કરી અલંકાર વિગેરે તજી પોષ વ્રત ગ્રહણ કરી પોષધશાળામાં વેગાસને આરૂઢ થઈ સમગ્ર રાજાઓની પાસે ધર્મદેશના કરતા હતા. તે અવસરે શરીરે કંપતો અને ભયથી ચપળ લેચનવાળાએક પારાપત પક્ષી(પારે)ક્યાંથી ઉડતો ઉડતે આવીને હું તમારે શરણે આવ્યે .એમ મનુષ્યની વાણીવડે દીન વચન બલી રાજાના ઉત્સગમાં પડ્યો. તે વખતે મેઘરથ રાજાએ તે ભયબ્રાંત થયેલા પક્ષીને જોઈ દયાળુપણાને લીધે કહ્યું કે–“હે ભદ્ર ! તું મારે શરણે આવ્યું છે, તેથી તું કોઈને ભય રાખીશ નહીં.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે પક્ષી જેટલામાં નિર્ભય થયો તેટલામાં તેની પાછળ મહાકૂર થ્રેન પક્ષી આવ્યો. તેણે રાજાને કહ્યું કે–“હે રાજન ! સાંભળો. તમારા ઉત્સગમાં જે આ પારાપત પક્ષી આવેલો છે તે મારૂં ભેજન છે, તેથી તેને મૂકી દ્યો. હું સુધાથી પીડા પામું છું.” તે સાંભળી રાજા બોલ્યા કે–“હે ભદ્ર! શરણે આવેલ આ પક્ષી મારે તને આપી દેવો યોગ્ય નથી. કારણકે પંડિતે કહે છે કે शूरस्य शरणायातो-ऽहेर्मणिश्च सटा हरेः / गृह्यन्ते जीवतां नैते-ऽमीषां सत्या उरस्तथा // 1 // P.P.AC. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 189 શૂરવીરને શરણે આવેલા પ્રાણી, સર્પનો મણિ, સિંહની કેસરા અને સતી સ્ત્રીનું ઉર સ્થળ એટલા તેમના જીવતાં ગ્રહણ કરી શકાતા નથી.” વળી હે પક્ષી! તું પણ વિચાર કર કે પરના પ્રાણવડે પોતાના પ્રાણેનું પોષણ કરવું તે પુણ્યનું શોષણ છે, સ્વર્ગનું વારણ છે અને નરકનું કારણ છે, તેથી તારે પણ તેવું કરવું એગ્ય નથી. જેમ તારૂં એકજ પીછું છેદવાથી તને વ્યથા થાય છે, તેમ બીજાને પણ પીડા થાય છે, તેનો તું ચિત્તમાં વિચાર કર. વળી આ પારા પતના માંસનું ભક્ષણ કરવાથી તને એક ક્ષણમાત્રજ તૃપ્તિ થશે, અને આના સર્વ પ્રાણનો વિનાશ થશે, વળી પચેંદ્રિય જનો વધ કરવાથી દુષ્ટ ચિત્તવાળા પ્રાણીઓ નરકે જાય છે તેને પણ તું વિચાર, કહ્યું છે કે - श्रूयते जीवहिंसावान्, निषादो नरकं गतः / दयादिगुणसंयुक्ता, वानरी त्रिदिवं गता // 1 // શાસ્ત્રમાં સંભળાય છે કે- જીવહિંસા કરનાર નિષાદ (ભિલ) નરકે ગયે, અને દયાદિક ગુણવાળી વાનરી સ્વર્ગે ગઈ.” - તે સાંભળી શ્યન પક્ષીએ મેઘરથ રાજાને પૂછ્યું કે-“હે રાજન! તે વાનરી અને નિષાદની કથા મને કહો.” ત્યારે રાજા બોલ્યા કે - આ પૃથ્વી પર સેંકડો વાનરોથી ભરેલી હરિકાંતા નામની પુરી છે. તે પુરીમાં વાનરાઓનું પાલન કરવામાં તત્પર હરિપાળ નામે રાજા હતા. તેજ નગરીમાં કર, યમરાજના કિંકર જેવો, નિર્દય અને કૃતની જનોમાં શિરોમણિ એક નિષાદ રહેતો હતો. તે પાપી હમેશાં વનમાં જઈ વરાહ, શુકર અને હરણ વિગેરે અનેક જીવોને વિનાશ કરતો હતો. તે પુરીની સમીપના એક વનમાં રાજાની કૃપાથી ઘણા વાનરાઓ રહેતા હતા. તે વાનરાઓની મધ્યે નિરંતર માંસને ત્યાગ કરનારી અને દયા દાક્ષિણ્યાદિક ગુણોથી શોભતી હરિપ્રિયા નામની એક વાનરી હતી. એકદા તે નિષાદ હાથમાં ન લઈ મૃગયા કરવા માટે વનમાં ગયે. તેટલામાં તેણે પોતાની સન્મુખ આવતે એક ભયંકર વાઘ જે. તેને જોઈ તે ભયભીત થયે, તેથી તે પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર રહેલા કેઈ વૃક્ષ પર ચડી ગયે. તે વૃક્ષ ઉપર પણ પહેલું સુખ કરીને બેઠેલી અને કુર સ્વભાવવાળી એક વાનરીને જોઈ તે નિષાદ ફરીથી ભયબ્રાંત થયો. તે વખતે વાઘથી ત્રાસ પામીને આવેલા તેને જાણ વાનરીએ પિતાનું મુખ પ્રસન્નતાવાળું કર્યું. તે જોઈ વિશ્વાસ પામેલે તે નિષાદ તેની પાસે બેઠા. તે વાનરી તેને ભાઈ સમાન ગણી તેના મસ્તકના કેશ જેવા લાગી. તેના ઉસંગમાં માથું મૂકી નિષાદ સુઈ ગયે. તે વખતે વાઘે વૃક્ષ નીચે આવી વાનરીના ઉત્સગમાં માથું મૂકી સુતેલા તે મનુષ્યને જોઈ વાનરીને કહ્યું કે—“ હું ભદ્ર! જગતમાં કરેલા ઉપકારને કોઈ જાણતું નથી, અને મનુષ્ય તો વિશેષે કરીને જાણતા નથી. આ વિશે એક છત સાંભળ– કઈ એક ગામમાં શિવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતા હતા. એકદા તે તીર્થયાત્રા કરવા માટે પિતાને ઘેરથી નીકળી દેશાંતરમાં ભમ ભમતે એક મોટી અટવામાં આવ્યો. ત્યાં તૃષાતુર થવાથી જળની શોધ કરતાં તેણે એક જણ કુવે છે. તેથી તેણે ઘાસનું દેરડું બનાવી તેની સાથે કાશીએ બાંધી જળને માટે કુવામાં નાખે. તે વખતે તે દેરડાને વળગીને એક વાનર તે કુવામાંથી બહાર નીકળે. તે જોઈ બ્રાહ્મણે વિચાર કર્યો કે-“આ મારો પ્ર. યાસ સફળ થયો.” એમ વિચારો તેણે ફરીથી દેરડાએ બાંધે કળશીઓ કુવામાં નાં . તે વખતે એક વાઘ અને એક સર્પ તેમાંથી નીકળ્યા. તેમણે બ્રાહ્મણને પ્રાણદાયક ગણી તેને નમસ્કાર કયો. ત્યારપછી તે ત્રણમાં વાનર જાતિસ્મરણ યુકત હતું. તેથી તેણે પૃથ્વીપર અક્ષરો લખી બ્રાહ્મણને જણાવ્યું કે–“હે દ્વિજ ! અમે મથુરા નગરીની સમીપે રહીએ છીએ. તમારે કઈ વખત ત્યાં અમારી પાસે આવવું. અમે કાંઈક તમારે સત્કાર કરશું. બાકી આ કુવામાં હજુ એક મનુષ્ય પણ પડે છે, પરંતુ તેને તારે બહાર કાઢવે નહીં. કારણ કે તે કરેલા ઉપકારનો નાશ કરનાર (કૃત) છે.” એમ કહી તે ત્રણે પોતપોતાને સ્થાને ગયા. ત્યાર પછી બ્રાહ્મણે વિચાર કર્યો કે –“આ બિચારા મનુષ્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧લા પંચમ પ્રસ્તાવ કુવામાંથી કેમ ન કાઢવે? પિતાની શક્તિ હોય તે સર્વની ઉપર ઉપકાર કરે, એજ મનુષ્ય જન્મનું ફળ છે.” એમ વિચારી તે વિપ્રે ફરીથી કુવામાં દોરડું નાંખી તે મનુષ્યને પણ બહાર કાઢ્યો. તેને જોઈ બ્રાહ્મણે પૂછયું કે –“હે ભદ્ર! તું જાતે કેશુ છે ? અને કયાં રહે છે?” તે બોલ્યા " હું મથુરા નગરીને રહીશ સેની છું. કઈ પણ કાર્યને માટે અહીં આવ્યું હતું, અને તૃષાતુર થવાથી આ કુવામાં પડ્યો હતો. કુવામાં ઉગેલા વૃક્ષની શાખા પકડીને હું રહ્યો હતું, ત્યારપછી વાનર, વાઘ અને સર્પ પણ તેમાં પડ્યા. પરંતુ સર્વે સમાન કઇવાળા હોવાથી તેઓએ પરપર વૈરનો ત્યાગ કર્યો હતો.. છે ઉપકારી! તમે અમને સને અજવાડ્યા છે, તે હે દ્વિજ! તમે એક વાર મથુરા નગરીમાં જરૂર આવજે.” એમ કહી તે પોતાને સ્થાને ગયે. પલા બ્રાહ્મણ પણ પૃથ્વીમંડળ પર ભ્રમણ કરી તીર્થયાત્રા કરતા કરતે કઈ વખત મથુરાનગરીએ ગયે. ત્યાં વનમાં રહેલા તે વાનરે તેને જોઈ પિતાના ઉપકારીને ઓળખી હર્ષ પામી મનહર ફળવડે તેનો સત્કાર કર્યો. તેટલામાં વાઘે પણ તેને જોઈ ઓળખીને વિચાર કર્યો કે “આ મહાપુ મને જીવિતદાન આપ્યું હતું, તેથી આનો કઈક પ્રત્યુપકાર કરૂં.” એમ વિચારી વાડીમાં જઈ અવિવેકી હોવાથી ત્યાં કીડા કરતા રાજકુમારને મારી તેનું બહુ મૂલ્યવાળું આભૂષણ લઈ તે જીવતદાન આપનારા બ્રાહણને આપ્યું, અને તેને પ્રણામ કર્યા. તે વખતે બ્રાહ્મણ પણ તેને “દીર્ધાયુષ્ય થા” એમ આશીર્વાદ આપી મથુરા નગરીમાં જઈ સોનીના ઘરને પૂછતો પૂછતા તેને ઘેર ગયે. તે વખતે તેને દૂરથી આવતે જોઇ તે સોનીએ તેના પર કાંઈક દષ્ટિ નાંખી, અને પછી તરતજ નીચી દષ્ટિ રાખી પોતાનું કામ કરવા લાગ્યું. બ્રાહ્મણે તેની પાસે જઈ કહ્યું કે–“હે સની! શું તું મને ઓળખતા નથી?” તે બે કે –“હું તમને બરાબર ઓળખાતો નથી.” તે સાંભળી બ્રાહ્મણે કહ્યું કે –“અહો ! જેણે તને અટવી મધ્યે કુવામાંથી બહાર કાઢ્યો હતો તે હું બ્રાહ્મણ તારે ઘેર અતિથિ તરીકે આવ્યો છું.” તે સાંભળી સોનીએ બેઠા બેઠાજ તેને કાંઈક નમ્ર થઈ નમસ્કાર કર્યો, તથા બેસવા માટે આસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શ્રી શાંતિનાથ ચરિત્ર. આપી કહ્યું કે –“હે વિપ્ર ! તમારૂં હું શું કામ કરું તે કહો.” ત્યારે તે બ્રાહ્મણે વાઘનું આપેલું આભૂષણ તેને દેખાડી કહ્યું કે –“હું ભદ્ર! આ આભૂષણ મને કોઈ યજમાને દક્ષિણમાં આપ્યું છે, અને હે મહાનુભાવ ! આનું મૂલ્ય કરવામાં તું જ કુશળ છે, તેથી આને તું રાખ, અને મને તેનું ગ્ય મૂલ્ય આપ.” આ પ્રમાણે કહી તે ભૂષણ તેની પાસે મૂકી તે બ્રાહ્મણ નદીમાં સ્નાન કરવા ગયો. આ અવસરે તે સનીએ ગામમાં આ પ્રમાણે આઘોષણા સાંભળી કે–આજે રાજપુત્રને હણને કેઈએ તેનું આભરણું ગ્રહણ કર્યું છે. તે કોઈના જાણ વામાં આવ્યું હોય તો તેણે રાજાની પાસે સત્ય હકીકત જાહેર કરવી; કારણ કે તે દ્રોહી રાજાને વધ કરવા લાયક છે.” આ પ્રમાણે સાંભળી તે સોનીને મનમાં શંકા થઈ કે –“આ આભરણ મેંજ ઘડયું છે, તો જરૂર આ બ્રાહ્મણેજ આભૂષણના લોભથી રાજપુત્રને માર્યો હશે અને તેનું જ આભૂષણ લઈને તે અહીં આવ્યો હશે. પરંતુ તે કાંઈ મારે ભાઈ નથી, તેમજ પિત્રાઈ પણ નથી, તો તેને માટે થઈને હું અનથમાં શા માટે પડું?” એમ વિચારી તેણે પડહનો સ્પર્શ કર્યો. પછી રાજાની પાસે જઈ રાજાને તે આભૂષણ આપી તેનું હરણ કરનાર એક બ્રાહ્મણ છે” એમ કહ્યું. રાજાએ પોતાના સુભટને મોકલી તે બ્રાહ્મ ણને ગાઢ બંધનથી બાંધી પોતાની પાસે મંગાવી વિદ્વાનને પૂછયું કે–“હે પંડિતે ! આ બાબતમાં મારે શું કરવું એગ્ય છે ?" ત્યારે તેઓ બેલ્યા કે “હે દેવ ! વેદ અને વેદાંગને ભણેલ હોય તથા જાતે બ્રાહ્મણ હોય પણ જે તેણે મહાહત્યાનું પાપ કર્યું હોય તે તે રાજાને વધ કરવા લાયક છે, તેમાં રાજાને પાપ લાગતું નથી. આ પ્રમાણેનું પંડિતેનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે સેવકોને હુકમ કર્યો, તેથી રાજસેવકે તે બ્રાહ્મણને ગધેડા ઉપર ચડાવી, તેના શરીર . ઉપર રક્તચંદનનો લેપ કરી તેને વધ્યભૂમિ તરફ લઈ ચાલ્યા. તે વખતે વધ્યસ્થાન તરફ લઈ જવાતા તે પુણ્યશાળી બ્રાહ્મણે વિચાર કર્યો કે -" અહો ! મારા પૂર્વ કર્મના દોષે કરીને મારી કેવી અવ સ્થા થઈ ? અહો ! તે દુષ્ટ સનીની કેવી કૃતઘતા છે? અને વાઘ તથા વાનરની કેવી કૃતજ્ઞતા છે?” આ પ્રમાણે વિચારી તે વાનરનું કહેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ પંચમ કરતાવ. " 194 વચન સાંભળી તથા પોતાનું અજ્ઞાનપણું જાણું પશ્ચાત્તાપ કરતા તે બ્રાહ્મણ આ બે શ્લેક બે - व्याघ्रवानरसर्पाणां, यन्मया न कृतं वचः। तेनाहं दुविनीतेन, कलादेन विनाशितः // 1 // वेश्याक्षाः ठकुराश्चौरा, नीरमार्जारमर्कटाः / જ્ઞાતવેવાઃ ના, ને વિશ્વાસ્યા રૂમે જાત ને 2 / વાઘ, સર્પ અને વાનરનું વચન મેં માન્યું નહીં, તેથી દુષ્ટ સાનીથી હું વિનાશ પામ્યું. વેશ્યા, ઈદ્રિય, ઠાકર, ચેર, જળ, બિલાડી, વાનર, અગ્નિ અને સેની–આટલા કદાપિ વિશ્વાસ કરવા લાયક નથી.” તે બ્રાહ્મણ આ બે લેકને વારંવાર બેલતે હતો, તેટલામાં તે સ્થાને રહેલા પેલા સર્વે બ્રાહ્મણનું વાક્ય સાંભળી વચનને અનુસારે તેને ઓળખી વિચાર કર્યો કે–“પહેલાં આ ગુણવાન બ્રાહ્મણે મોટા અરણ્યમાં અમને કુવામાંથી ખેંચી કાઢ્યા હતા, તે જ મહાત્મા આજે સંકટમાં પડ્યો જણાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે उपकारिण विश्वस्ते, साधुजने यः समाचरति पापम् / तं जनमसत्यसन्धं, भगवति वसुधे कथं वहसि // 1 // ઉપકાર કરનાર અને વિશ્વાસુ સનના ઉપર જે પાપનું આચરણ કરે છે તે અસત્ય પ્રતિજ્ઞાવાળા પુરૂષને હે પૂજ્ય પૃથ્વી ! તું કેમ વહન કરે છે?” આ પ્રમાણે વિચારી તે સર્વે ફરીથી ચિંતવ્યું કે આ બ્રાહ્મણને અત્યારે પ્રાણાંત કણ ઉપસ્થિત થયું છે, તેથી હું કાંઈ પણ ઉપાય કરી આ સત્યરૂષનો પ્રત્યુપકાર કરું કે જેથી હું તેના ઋણ રહિત થાઉં.” આમ વિચારી તેના ઉપકારનું સ્મરણ કરતા તે સર્પ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં સખીઓ સાથે ક્રીડા કરતી રાજપુત્રીને જોઈ લતાના ગુચ્છાને આંતરે રહી તેણને તે કરડ્યો. તરતજ તે રાજપુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. આકુળવ્યાકુળ થઈ પૃથ્વી પર પડી ચેતના રહિત થઈ ગઈ. તે જોઈ સખીઓએ રાજાને ખબર આપ્યા. તે સાંભળી રાજા પણ અત્યંત - શોકાતુર અને દુઃખથી વિહંળ થઈ વિલાપ કરવા લાગ્યા કે—“ અરે ! હજુ એક દુઃખના પારને હું પામ્યો નથી, તેટલામાં મને બીજી દુઃખ પ્રાપ્ત થયું. હવે હું શું કરું? એમ વિચારી રાજાએ તત્કાળ અનેક મંત્રવાદીઓને લાવ્યા. તે સર્વે તે કન્યાને ઉપચાર કરવા લાગ્યા, પરંતુ તેને કાંઈ પણ ગુણ થયો નહીં. તે વખતે એક મંત્ર વાદીએ રાજાને કહ્યું કે–“હે રાજન ! મને નિર્મળ જ્ઞાન છે, તેથી હું જાણું છું કે આપે જે આ બ્રાહ્મણને વધની આજ્ઞા કરી છે તે બ્રાદ્વાણ નિર્દોષ છે. તેનું વૃત્તાંત આ પ્રમાણે છે–પૂવે આ દયાળુ બ્રાહણે અરણ્યમાં કુવામાંથી સર્પ, વાનર અને વાઘને બહાર કાઢ્યા હતા. ત્યાર પછી ચેથા એક સોનીને પણ કાઢ્યો હતો. તે વખતે તે સર્ષે વિગેરેએ આ બ્રાહ્મણને કહ્યું હતું કે –“તમે અમારા ઉપર માટે ઉપકાર કર્યો છે, તેથી તમે કઈ વાર મથુરામાં આવજે.” એમ કહી તેઓ પોતાને સ્થાને ગયા હતા. ત્યારપછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરતે કરતો અહીં આવ્યું. ત્યારે વાનરે તેને ઉત્તમ ફળેથી સત્કાર કર્યો, અને વાઘે સત્કાર કરવા માટે તમારા પુત્રને વિનાશ કરી તેનાં આભરણ આ બ્રાહ્મણને આપ્યાં. તે લઈ આ મુગ્ધ ચિત્તવાળ બ્રાહ્મણ સનીને મળવા ગયા અને તેને વાઘે આપેલ આભરણું દેખાડ્યાં. તે જોઈ સોનીએ તે આભરણ ઓળખી કૃતઘપણાથી તમને જણાવ્યું. ત્યારે તમે તે બ્રાહ્મણને અન્યાયકારક ધારી વધ કરવાની આજ્ઞા આપી. વધ કરવા લઈ જતાં દૈવયોગે પેલા સર્વે તેને માર્ગમાં જે અને ઓળખે, તેથી તે સર્પ તેના ઉપકારનું સ્મરણ કરી આ બ્રાહ્મણને છોડાવવાના હેતુથી લતાને આંતરે રહી તમારી પુત્રીને ડસ્પે. માટે હે નાથ ! જે આ બ્રાહ્મણને તમે મૂકી દેશે તો અવશ્ય તમારી પુત્રી જીવશે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તેને કહ્યું કે -" આ બાબતમાં કાંઈ પણ ખાત્રી થાય તેવું બતાવો.” એટલે તે મંત્રવાદીએ રાજપુ ત્રિીના શરીરમાં તે સર્પને ઉતાર્યો. તે પે મંત્રવાદીએ જે કહ્યું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. તે સર્વ કબુલ કર્યું, તેથી રાજાને ખાત્રી થઈ, એટલે પેલા બ્રાહ્મણને રાજાએ મુક્ત કર્યો. તેને મુક્ત થયેલે જોઈ સર્વે કન્યાના દંશ ઉપરથી પિતાનું વિષ ચૂસીને પાછું ખેંચી લીધું, તેથી રાજકન્યા સ્વસ્થ થઈ. ત્યારપછી મંત્રવાદીએ તે બ્રાહ્મણને કહ્યું કે –“હે વિપ્ર ! આ - સપે તને જીવિતદાન આપ્યું છે.” તે સાંભળી બ્રાહ્મણ બોલ્યા અહો! પ્રાણીઓની ચેષ્ટા કેવી છે તે જુઓ ! જે પ્રાણીઓ દૂર કહેવાય છે તેઓએ કૃતજ્ઞપણને આશ્રય કર્યો, અને જે કુર કહેવાતા નથી તેણે કૃતપણું કર્યું.” એમ કહી તે બ્રાહ્મણ ફરીથી બેલ્યો કે– ' હે પુરિસે પરંપરા, ઝવા હૈિં કિ ધારિયા ઘર ! ' - उवयारे जस्स मई, उवयारं जो न विम्हरइ // 1 // ' “જેની બુદ્ધિ ઉપકાર કરવાની છે અને જે ઉપકારને ભૂલ નથી, આ બે પુરૂષને જ આ પૃથ્વી ધારણ કરે છે, અથવા એ બે પુરૂએજ પૃથ્વીને ધારણ કરી છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ તે બ્રાહ્મણને તેનું વૃત્તાંત પૂછયું, ત્યારે તેણે આદિથી અંત સુધી પોતાનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તેથી સંતુષ્ટ થયેલા રાજાએ તે શિવસ્વામી બ્રાહ્મણને અત્યંત સત્કારપૂર્વક એક દેશને સ્વામી બનાવ્યો. ત્યાર પછી તે બ્રાહ્મણે પોતાના દેશમાં જઈ નાગની પૂજા કરવા માટે નાગપંચમીનું પર્વ ને વત પ્રવર્તાવ્યું. આ પ્રમાણે કથા કહીને વાઘે વાનરીને કહ્યું કે–“જેમ તે બ્રાહ્મણ સોનીને વિશ્વાસ કરવાથી વિપત્તિને પાયે, તેમ હે વાનરી! તું પણ આ નિષાદને વિશ્વાસ ન કર. આ પણ તારે તેજ અનર્થ કરશે, તેથી તેને મારા ભક્ષણ માટે મૂકી દે.” આ પ્રમાણે વાઘે કહ્યા છતાં સુંદર સ્વભાવવાળી વાનરીએ તેને મૂક્યું નહીં; ત્યારે તે વાઘ તેજ વૃક્ષની નીચે બેસી વિચાર કરવા લાગ્યું કે“અહો ! આ વાનરી કેવી નિશ્ચળ છે? " ત્યારપછી પેલો નિષાદ જાગે ત્યારે તેના ઉત્સંગમાં માથું મૂકીને વાનરી સુતી અને નિદ્રાવશ થઈ. તે વખતે તેને સુતેલી જાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 196 શ્રી શાંતિનાથ ચરિત્ર. પાસે આવી જશે તે નિષાદને કહ્યું કે " હે પુરૂષ ! તું આ વાનરીને વિશ્વાસ ન કર. જે તું તારૂં હિત ઇચ્છતા હોય તે મને સાત દિવસના ભૂખ્યાને આ વાનરી આપી દે, અને તું સુખે કરીને જીવ નહીં તે તું ક્ષેમકુશળ ઘેર જવા પામીશ નહીં. વળી શું તે એટલું પણ સાંભળ્યું નથી કે પૂર્વે એક વાનરે રાજાને વિનાશ કર્યો હતો?” તે સાંભળી નિષાદ બે –“હે વાઘ ! તે કથા મને કહે.” ત્યારે વાઘે આ પ્રમાણે તે કથા કહી– “પૂર્વે નાગપુર નામના નગરમાં પાવક નામે મેટે સમૃદ્ધિવાળા રાજા હતો. એકદા અશ્વકીડા કરતાં તે રાજા એક વિપરીત શિક્ષાવાળા અશ્વવડે બળાત્કારે ખેંચીને મોટા અરણ્યમાં લઈ જવાયા. તે વનમાં ભૂખ્યા, તરણ્યા અને એકલા ભમતા રાજાને કઈ એક વાનર મળ્યો. તેણે તે રાજાને મને હર સ્વાદવાળાં ફળ લાવી આપ્યાં, અને નિર્મળ જળથી ભરેલું એક મોટું સરોવર તેને દેખાડ્યું. રાજાએ તે ફળ ખાધાં, પાણી પીધું, અને પછી સ્વસ્થ થઈ તે એક વૃક્ષની છાયામાં સુખે કરીને બેઠે. તેટલામાં તેની પાછળ નીકળેલું સર્વ સૈન્ય આવી પહોંચ્યું. પછી જ્યારે તે રાજા સૈન્ય સહિત પોતાના નગર તરફ ચાલે ત્યારે તેણે તે વાનરને પણ સાથે લીધે, અને પોતાના નગરમાં ગયો. ત્યાં વાનર ઉપર ઘણી પ્રીતિ હોવાથી રાજા તેને હમેશાં વારંવાર મોદક વિગેરે પકવાને ખવરાવવા લાગ્યો, તથા રાજાની આજ્ઞાથી તે વાનર કેરી અને કેળાં વિગેરે ઈચ્છિત ફળને પણ ખાવા લાગ્યું. તે વાનરના ઉપકારને સ્મરણ કરતે રાજા તેને નિરંતર પોતાની પાસે જ રાખવા લાગ્યા. એકદા વસંત ઋતુમાં તે રાજા ઉદ્યાનમાં જઈ હીંચકા ખાવા, જળકીડા કરવી અને પુપે ચુંટવા વિગેરે ક્રીડા કરી થાકી જવાથી ત્યાંજ સુઈ ગયે, અને તે વાનરને પોતાના અંગરક્ષક તરીકે રાખે. તેટલામાં રાજાના મુખની પાસે એક ભ્રમર ઉડવા લાગે, તે જોઈ સ્વામી પરની ભક્તિને ધારણ કરતા તે નિબુદ્ધિ વાનરે ખવડે મરને મારવાના મિષથી તેના પર પગને પ્રહાર કર્યો, તેથી રાજાનું મસ્તક છેદાઈ ગયું. તેથી હે નિષાદ! તું પણ આ વાનરીને વિશ્વાસ ન કર, નહીં તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 107 જેમ તે રાજા હિતકારક વાનરથી પણ મરણ પામે, તેમ તું પણ અનર્થને પામીશ.” આ પ્રમાણે વાઘની કહેલી કથા સાંભળી તે નિષાદે તત્કાળ તે વાનરીને વાઘની પાસે ફેંકી. તે વખતે વાઘે તે વાનરીને કહ્યું કે“ હે ભદ્રે ! તારે મનમાં શોક ન કરે, કારણ કે જેવા પુરૂષની સેવા કરાય તેવું ફળ પ્રાપ્ત થાય જ છે. તે સાંભળી વાનરીને તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તેણીએ સંજ્ઞાથી વાઘને જણાવ્યું કે—“ હે વાઘ ! હવે તું મારું રક્ષણ કરીશ નહીં, મારૂં ભક્ષણજ કર. વળી સાંભળ, વાનરાઓના પ્રાણ પૂંછડામાં હોય છે, તેથી તારે પ્રથમ મારું પુછજ ગ્રહણ કરવું.” તે સાંભળી વાથે હર્ષ પામી તે પ્રમાણે કર્યું, એટલે તે વાનરી એકદમ વાઘના મુખમાં પુછ મૂકી ફાળ મારી શિધ્રપણે વૃક્ષ પર ચડી ગઈ. તે જોઈ વિલ થયેલે વાઘ અન્યત્ર ચાલ્યા ગયે. ત્યારપછી તે નિષાદની ઉપર કાંઈ પણ છેષ રાખ્યા વિના જ તે વાનરીએ તેને કહ્યું કે–“હે ભાઈ! તે વાઘ ગયે. હવે તું વૃક્ષથી નીચે ઉતર. " ત્યારે તે વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. પછી તે વાનરી આગળ ચાલી તેને લતાના આશ્રયવાળા પોતાના ઘરમાં લઈ ગઈ. ત્યાં તે વાનરીનાં બાળકો હતાં. તેમની પાસે તેને બેસાડી, તેને સત્કાર કરવા માટે પિતે ફળો લેવા વનમાં ગઈ. તે વખતે ક્ષુધાતુર થયેલા તે દુષ્ટ નિષાદે તેના બાળકોનું ભક્ષણ કર્યું, અને પછી નિશ્ચિતપણે તે સુઈ ગયો. એટલામાં તે વાનરી વનમાંથી સ્વાદિષ્ટ ફળ લઈને આવી, તેટલામાં તેણીએ તેને સુતેલે છે, અને પિતાનાં બાળકોને જયાં નહીં, ત્યારે તેણીએ તેને ઉઠાડી ફળો આપ્યાં. પછી તે વાનરી તે નિષાદની સાથે પિતાનાં બાળકોની શોધ કરવા વનમાં અહીં તહીં ભમવા લાગી, પરંતુ નિષાદના આ સર્વ દ વાનરીએ મનમાં પણ આપ્યા નહીં. પ્રથમ તેને વૃક્ષ ઉપરથી નાંખી દીધી હતી અને અત્યારે તેનાં બાળકોને પણ તે ખાઈ ગયો હતો એ વિગેરે તેના દેષને વિચાર્યા વિના જ તેને ભાઈ સમાન ગણતી તે સરળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 198 શ્રી શાંતિનાથ ચરિત્ર. ચિત્તવાળી વાનરી તેની સાથે પોતાનાં બાળકેની શોધ કરવા લાગી. તે વખતે પેલા નિષાદે મનમાં વિચાર્યું કે -" આજે મારે સઘળો ઉદ્યમ વૃથા થયે, આજે મને કાંઈ પણ મળ્યું નહીં, ક્ષુધાતુર પણ થયે છું, અને ખાલી હાથે ઘેર શી રીતે જઈશ?” એમ વિચારી તે પાપી નિર્દય નિષાદે વિશ્વાસવાળી અને ભાઈ ભાઈ કહીને બોલાવતી તે વાનરીને લાકડીના પ્રહારથી હણી નાખી અને તેને પિતાની કાવડમાં નાંખીને પિતાના ઘર તરફ ચાલ્યા, તેટલામાં માર્ગને વિષે તેજ વાઘ તેને મળે. વાઘે તેને કહ્યું કે “હે દુષ્ટ ! તે આ શું કર્યું ? હે પાપી ! જે વાનરીએ તને પુત્રની જેમ રાખ્યા તેને મારતાં તારા હાથ કેમ કપાયા નહીં? હે દુષ્ટ ! પાપીણું! કૃતની તારું કાળું મુખ લઈને જા. તારૂં મુખ કેશુ જુએ? તું મારી જેવાને પણ અવધ્ય છે. જે હું તને મારૂં તે તારૂં પાપ મને લાગે.” આ રીતે તેની નિંદા કરી તે વાઘે પણ તેને છોડી દીધો, એટલે તે પિતાને ઘેર ગયો. તે વખતે રાજાએ લેકના મુખથી આ વૃત્તાંત સાંભળી વિચાર્યું કે-“વાનરાઓનું રક્ષણ કરું છું અને આ દુરાત્માએ બાળકો સહિત વાનરીને હેલું છે, તેથી તેને પકડવા જોઈએ અને શિક્ષા કરવી જોઈએ, કારણ કે તેણે મારી આજ્ઞાને ભંગ કર્યો છે. કહ્યું છે કે आज्ञाभङ्गो नरेन्द्राणां, गुरूणां मानमर्दनम् / भर्टकोपश्च नारीणा-मशस्त्रवध उच्यते // 1 // રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂના માનનું ખંડન અને સ્ત્રીઓ ઉપર ભર્તારને કેપ, એ તેમને શસ્ત્ર વિનાજ વધ કર્યો કહેવાય છે.” ( આ પ્રમાણે વિચારીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી, એટલે તેઓ તે નિષાદને પકડી ગાઢ બંધનથી બાંધી યષ્ટિ મુષ્ટિના પ્રહારથી મારતા મારતા વધસ્થાન પાસે લઈ ગયા, તેટલામાં પેલા વાઘે ત્યાં આવીને કહ્યું કે–“અહે ! આને માટે યોગ્ય નથી.” સાંભળી રાજપુરૂષાએ વિસ્મય પામી તે વાઘનું વચન રાજાને કહ્યું. ત્યારે કેતુકથી રાજ પણ ત્યાં આવ્યું. તે વખતે ફરીને પણ તે વાઘે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 199 કહ્યું કે –“હે રાજા! આ પાપીનો વિનાશ કરવાથી તેને પણ તેના પાપને વિભાગ મળશે. પાપી પ્રાણીઓ પોતાની મેળે જ પોતાના કર્મના દેષથી આપત્તિમાં પડે છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ પૂછયું કે–હે વાઘ! તું શ્વાપદ છતાં મનુષ્ય વાણું શી રીતે બેલે છે? અને તારામાં આવી વિવેકભરેલી ચતુરાઈ ક્યાંથી? " વાઘ બે –“હે રાજા ! આ ઉદ્યાનમાં વિશેષ જ્ઞાનવાળા આચાર્ય પધારેલા છે, તેઓ સર્વ વૃત્તાંત કહેશે. તેની પાસે જઈને તમારે આ પ્રશ્ન કર.” એમ કહીને તે વાઘ ચાલે ગયે. પછી રાજાએ તે નિષાદને છોડાવીને પિતાના રાજ્યમાંથી કાઢી મૂક્યા. ત્યાર પછી તે રાજા ગુરૂનું આગમન સાંભળી ઉદ્યાનમાં ગયે. ત્યાં ઘણુ સાધુએ પરિવરેલા આચાર્ય મહારાજને જોઈ તેમને રાજાએ.ભક્તિથી વંદના કરી અને પછી અનુક્રમે સર્વ મુનિઓને પણ વંદના કરી. પછી રાજાએ ગુરૂ સન્મુખ બેસી હાથ જોડીને પૂછયું કે-“હે પ્રભો ! આપ નિર્મળ જ્ઞાનચક્ષુવડે સર્વ જાણે છે, તેથી હું પૂછું છું કે પેલી વાનરી મરીને કઈ ગતિમાં ગઈ?” ગુરૂએ જવાબ આપે કે–“હે રાજા! તે વાનરી શુભ ધ્યાનના વશથી મરીને સ્વર્ગે ગઈ છે. આગમમાં કહ્યું છે કે. तवसंजमदाणरओ, पयइए भद्दो किवालु अ / गुरूवयणरओ निचं, मरिउं देवेसु जाएइ // 1 // * “જે તપ, સંયમ અને દાનમાં રક્ત હય, પ્રકૃતિથી ભદ્ર હોય, કૃપાળુ હોય અને નિરંતર ગુરૂનાં વચનમાં રક્ત હોય, તે મરીને દેવને વિષે ઉત્પન્ન થાય છે.” તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું કે –“હે ભગવન ! જે જાતિ અને કર્મવડે નીચ અને પ્રબળ પાપકર્મમાં તત્પર છે તે નિષાદ મરીને કયાં જશે?” સૂરિએ કહ્યું—“એ પાપીનું નરક વિના બીજે કયાંઈ પણ સ્થાન નથી. કહ્યું છે કે जीवहिंसामृषावाद-स्तैन्यान्यस्त्रीनिषेवनैः / હિંઐશ, વિષર્વિશીતા છે ? .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ 200 શ્રી શાંતિનાથ ચરિત્ર. છેd નિઃ પાવી, પ્રોવિધાયક | ૌદ્રધ્યાનપર શૂરો, ન નરવનામત ! 2 | જીવહિંસા, મૃષાવાદ, ચાર્ય, પરસ્ત્રીસેવન, પરિગ્રહ, કષાય અને વિષયથી જે વશ કરાયેલું હોય તથા જે કૃતધ્વી, નિર્દય, પાપી, પરદ્રોહી, હૈદ્રધ્યાનમાં તત્પર અને ક્રૂર હોય તે મનુષ્ય નરેકેજ જાય છે.” વળી હે રાજન ! પ્રસંગથી બીજી બે ગતિએ કોણ જાય તેના લક્ષણ પણ સાંભળ. પિશુનામનિશૈવ, મિત્રે શદયરતઃ સવારે . आर्तध्यानेन जीवोऽयं, तिर्यग्गतिमवाप्नुयात् // 1 // मार्दवार्जवसंपन्नो, गतदोषकषायकः / . न्यायवान् गुणगृह्यश्च, मनुष्यगतिमागमेत् // 2 // ' “ચાડી અને પાપમાં જેની મતિ હોય, જે સદા મિત્ર પર શઠતા રાખતો હોય, તથા જે આર્તધ્યાન કરતો હોય તે જીવ મરીને તિર્યંચ ગતિ પામે છે. જે માર્દવ અને આર્જવ સહિત હોય, જેના દોષ અને કષાયે નાશ પામ્યા હોય તથા જે ન્યાયવાન અને ગુણગ્રાહી હોય તે પ્રાણુ મનુષ્યગતિને પામે છે.” તે સાંભળી રાજાએ ફરીથી પૂછ્યું કે હે પ્રભે! પેલો વાઘ મનુષ્યની વાણીએ છે તે શાથી? તેણે મને મનુષ્યવાણીવડે કહીને નિષાદને વિનાશ કરતાં બળાત્કારે અટકાવ્યો હતો.” સૂરિએ જવાબ આપે કે " હે રાજન ! તેનું કારણ સાંભળસૈધર્મ દેવલોકમાં શક્ર ઈદ્રનો એક સામાનિક દેવ છે. તેની પ્રાણપ્રિયા દેવી સ્વર્ગથી ચ્યવને મનુષ્ય ભવમાં ક્યાંઈક ઉત્પન્ન થઈ; તેથી તે દેવાંગનાના આત્મરક્ષક દેવતાઓએ તેણુના સ્વામી દેવને પૂછ્યું કે - હે સ્વામી ! આ વિમાનમાં દેવી તરીકે કોણ ઉત્પન્ન થશે ?" ત્યારે તે દેવે કહ્યું કે–અમુક વનમાં એક વાનરી છે, તે મરીને અહીં ઉત્પન્ન થશે.” તે સાંભળીને તે આરક્ષક દેવામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 201 પંચમ પ્રસ્તાવ. એક દેવ વાઘનું રૂપ કરીને તે વાનરીની પરીક્ષા કરવા અહીં આવ્યા હતા, તેથી તે દિવ્ય શકિતવાળ વાઘ મનુષ્ય વાણીએ બોલતો હતે. તે વાઘે વાનરી અને નિષાદની સાથે ઘણે પ્રકારે વાદવિવાદ કર્યો હતા, અને અનેક દષ્ટાંતે કહ્યા હતા.” આ પ્રમાણે ગુરૂએ કહેલું વાઘનું વૃત્તાંત સાંભળી તે રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી તેજ ગુરૂની સમીપે દીક્ષા પ્રહણ કરી, અને તે હરિપાળ રાજર્ષિ સંયમ પાળી સિધિર્મ કલ૫માં દેવપણે ઉત્પન્ન થયા. તિ નિ૯િ વાનર ગાથા. " જેમ તે નિષાદ જીવહિંસાએ કરીને નરકે ગયે, તેજ પ્રમાણે બીજા જીવ પણ જે પાપ કરે છે તે પાપના પ્રભાવથી નરકેજ જાય છે. ' માટે હે સ્પેન પક્ષી ! તારે પણ જીવહિંસાને સર્વથા ત્યાગ કરવો રોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી તે સ્પેન પક્ષીએ મેઘરથ રાજાને કહ્યું કે–“રાજન ! તમે સુખી છે, તેથી આ પ્રમાણે ધર્મ અને અધર્મને વિચાર કરી શકે છે. આ પારાપત મારાથી ભય પામીને તમારે શરણે આ છે; પરંતુ તમે જ કહો કે—ક્ષુધારૂપી રાક્ષસીથી ગળાયેલો હે કેને શરણે જાઉં ? વળી હે રાજન ! જે તમે સપુરૂષ અને કઈ પણ પ્રાણનું અહિત ઈચ્છતા ન હો હે દયાળુ ! હું પણ ક્ષુધાથી પીડા પામું છું, તેથી મારા આત્માનું પણ રક્ષણ કરે. હું પણ કૃત્યાકૃત્ય જાણું છું, પરંતુ સુધાથી વ્યાપ્ત થયો છું, તેથી શું કરું? કહ્યું છે કે या सा रुपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियाकर्षिणी, चक्षुःश्रोत्रललाटदीनकरणी वैराग्यसंपादिनी / बन्धूनां त्यजनी विदेशगमनी चारित्रविध्वंसिनी, सा मे तिष्ठति सर्वभूतदमनी प्राणापहारी क्षुधा // 1 // - વિવેને ફ્રીજા ધર્મો, વિદ્યા સ્નેહગ્ર સૌચંતા : ' . સં = ગાતે નૈવ, સુધાર્તિય શરિર . 2 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ 202 શ્રી શાંતિનાથ ચરિત્ર. __ प्रतिपनमपि प्रायो, लुप्यते क्षुन्निपीडितैः। ત્યિ નીતિશાહો, છત્તા સૂતાં કમો / રૂા. - જે સુધા છે તે રૂપને નાશ કરનારી છે, સ્મૃતિનું હરણ કરનારી છે, પાંચે ઈઢિયેનું આકર્ષણ કરનારી છે, નેત્ર, છત્ર અને લલાટને દાન કરનારી છે, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે, બંધુઓને ત્યાગ કરાવનારી છે. વિદેશમાં ગમન કરાવનારી છે અને ચારિત્રને વંસ કેનારી છે. તે સર્વ પ્રાણુઓનું દમન કરનારી અને પ્રાણને વિનાશ કરનારી સુધા મને પીડા કરે છે. શ્રુધાથી વ્યથા પામેલા પ્રાણુને વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, સ્નેહ, સુંદરતા અને સત્ત્વ–પરાક્રમ એ કાંઈ પણ હોતા નથી. જેઓ સુધાથી પીડા પામેલા હોય છે તેઓ પ્રાયે કરીને અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને પણ લેપ કરે છે. આ વિષય ઉપર હે પ્રભુ! નીતિશાસ્ત્રમાં એક દષ્ટાંત કહેલું છે તે સાંભળી " પછી સ્પેન પક્ષોએ મેઘરથ રાજાની પાસે નીચે પ્રમાણેનું દષ્ટાંત કહ્યું કેરડાના વનથી વ્યાપ્ત એવા નિજળ મરૂદેશમાં એક કુવે હતો. તેમાં પ્રિયદર્શન નામને સર્પ રહેતે હતો. તે કુવામાં પાણીની સમીપે એક બિલ હતું તેમાં તે રહેતા અને નિરંતર દેડકા વિગેરે જીવેનું ભક્ષણ કરતો હતો. ત્યાં રહેતાં તેને એક ગંગદત નામના દેડકાની સાથે ગાઢ પ્રીતિ થઈ. તથા તેજ કવામાં રહેનારી ને મધુર વચન બાલનારી ચિત્રલેખા નામની એક સારિકા સાથે પણ મિત્રાઈ થઈ. આ પ્રમાણે પ્રીતિપૂર્વક તેઓને કેટલાક કાળ સુખમય નિર્ગમન થયું. તેટલામાં અન્યદા ત્યાં બાર વર્ષ પર્યત અનાવૃષ્ટિ થઈ; તેથી તે કુવાનું પણ પાણી ખુટી ગયું, અને સર્વે જળચર જીવોને ક્ષય થશે. એટલે તે સર્પની આજીવિકાને પણ વિરછેદ થયો. જે ગંગદત્ત નામને દેડકે હતે તે તે કાદવનું ભક્ષણ કરી કાળ નિર્ગમન કરવા લાગ્યું. એકદા સ માન મૂકી ગંગદત્તને કહ્યું કે –“હે મિત્ર! હાલમાં હું મહા યથા પામું છું.” ત્યારે ગંગદને પૂછયું “તારે ક્યા પ્રકારની વેદના છે?” અપ બોલ્યા ક્ષધાની વેદના અને અત્યંત પીડા કરે છે. કહ્યું છે કે૧ મેના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 203 मरण समं नत्थि भयं, खुहा सगा वेयणा नत्थि / पंथ समा नत्थि जरा, दालिद्द समो पराभवो नत्थि // 1 // મરણ સમાન બીજે કઈ ભય નથી, સુધા સમાન બીજી કોઈ વેદના નથી, મુસાફરી સમાન બીજી કઈ વૃદ્ધાવસ્થા નથી અને દારિદ્ર સમાન બીજો કોઈ પરાભવ નથી.” તેથી હે મિત્ર ! તું તેવું કર કે જેથી મારી તે વેદના દર થાય.” તે સાંભળી ગંગદત્તે વિચાર્યું કે આ દુરાત્માએ કુવાના સજીને વિનાશ કર્યો છે અને હવે આ ક્રર મારે પણ વિનાશ કરવા ઈચ્છે છે. તે હવે કાંઈ પણ ઉપાય કરીને આ દુષ્ટથી મારા આત્માનું રક્ષણ કરૂં.” આ પ્રમાણે વિચારી ગંગદત્તે પ્રિયદર્શનને કહ્યું કે–“હે સ્વામી! તમારે માટે હું મોટી નદીઓના હેમાં જઈ મારી જાતિના જીવોને લઈ આવું, પરંતુ ત્યાં જવાની મારી શક્તિ નથી, તેથી જે આ ચિત્રલેખા મને ચાંચમાં પકડી ત્યાં લઈ જાય તે હમેશાં તમારી પ્રાણવૃત્તિ સુખેથી થઈ શકે.” તે સાંભળી પ્રસન્ન થયેલા તે પે પોતાના સ્વાર્થને માટે ચિત્રલેખા સારિકાને આજ્ઞા આપી. ત્યારે ચિત્રલેખાએ ચાંચના પુટવડે ગંગદત્તને ઉપાડીને કેઈ મોટા બ્રહમાં મૂક્યું. તે વખતે તે દેડકે જળમાં પ્રવેશ કરી ત્યાં સુખે રહ્યો. ક્ષણવાર પછી તેના ચિત્તના અભિપ્રાયને નહીં જાણનારી ચિત્રલેખા બોલી કે- " હે ગંગદન! જલદી ચાલ. આપણે સ્વામી પ્રિયદર્શન મહા કષ્ટથી રહે છે માટે તારૂં તેને કહ્યા પ્રમાણેનું ઈચ્છિત કરીને જેલતી આવ.” તે સાંભળી ગંગદત્તે કહ્યું–“હે સારિકા ! સાંભળ “ભૂપે પ્રાણી કયું પાપ ન કરે? બધાં પાપ કરે. કારણ કે સુધાદિકથી ક્ષીણ થયેલા મનુષ્યો કરૂણું રહિત હોય છે. માટે હે ભદ્રા તું પ્રિયદર્શનને કહેજે કે ગંગદત્ત હવે ફરીથી કુવામાં આવશે નહીં.” આ પ્રમાણે પિતાને અભિપ્રાય કહીને તેણે ફરીથી કહ્યું કે– હે ભદ્રે ! તારે પણ હવે પછી તેને વિશ્વાસ કરવો નહીં. " તે સાંભળી સારિકા પોતાને સ્થાને ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ 0 3 ભળી જાય ત્યારે 204 શ્રી શાંતિનાથ ચરિત્ર. હે રાજન ! આ દષ્ટાંત ઊપરથી આપ સમજી શક્યા હશો કે સુધાને કૃત્યાકૃત્યને વિવેક હોતો નથી. તેથી તમે મને આહારદિથી તૃપ્ત કરે કે જેથી મારા પ્રાણ ચાલ્યા ન જાય.” આ પ્રમાણેનું શ્યનનું વચન સાંભળી રાજાએ કહ્યું કે –“હે ભદ્ર! તું ભૂખ્યો હો તે તને ઉત્તમ આહાર આપું.” ત્યારે ચેન પક્ષીએ કહ્યું કે –“હે રાજા ! માંસ વિના બીજે આહાર અમને પસંદ પડતો નથી. " રાજાએ કહ્યું—“ માંસ પણ કસાઈને ત્યાંથી મંગાવી આપું. " પક્ષી બાયો- છે જે મારા દેખતાં પ્રાણીના શરીરને કાપીને તેનું માંસ આપે, તેજ મને તૃપ્તિ થાય તેમ છે, અન્યથા તૃપ્તિ નહીં થાય.” રાજાએ કહ્યું-“હે પક્ષી ! આ પારાપતને ત્રાજવામાં મૂકી તે જેટલા તેલવાળા થાય તેટલું માંસ મારા શરીરમાંથી છેદીને હું તને આપું.” ચેને તે અંગીકાર કર્યું. પછી રાજાએ ત્રાજવું મંગાવી તેના એક છાબડામાં પારાયત પક્ષીને મૂક્યું, અને બીજા છાબડામાં તીક્ષ્ણ છરીવડે પિતાના શરીરને છેદીને માંસના કકડા નાંખવા લાગ્યા. તે રીતે શરીરના માંસનો સમૂહ જેમ જેમ તેમાં નાંખતા ગયા તેમ તેમ તે પારાપત અધિક અધિક તોલદાર થવા લાગ્યો. તેથી તે મહા સાહસિક રાજા તે પારાપતને ઘણું વજનવાળો જાણે પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે પોતે જ તે છાબડામાં ચઢી બેઠે. તે જોઈ સમગ્ર લેક હાહારવ કરી વિષાદ સહિત બેલ્યા કે –હા નાથ ! તમે જીવિતના ત્યાગનું સાહસ કેમ કરે છે ? એક પક્ષીને માટે થઈને તમે અમારી અવગણના કેમ કરે છે ? આ તે કાંઈક ઉત્પાત સંભવે છે, અન્યથા આ નાની કાયાવાળા પક્ષીના શરીરમાં આટલો બધો ભાર ક્યાંથી હોય?” આ પ્રમાણે લેકેએ કહ્યા છતાં અને તે જ્ઞાની છતાં પણ પરેપકારના રસિકપણાએ કરીને સરળતાને લીધે રાજાએ પોતાના જ્ઞાનને ઉપયોગ આપે નહીં. તેણે તે આ પ્રમાણે જ વિચાર કર્યો કે“ જેઓ અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરે છે તેએજ આ જગતમાં ધન્ય છે. આ સર્વ પરિજને પોતાના સ્વાર્થને લીધે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 205 નિષેધ કરે છે, પરંતુ આ અસાર શરીરને સાર માત્ર એક પરોપકારજ છે, તેને જ હું કરું છું. તેથી આમના આગ્રહથી હું મારા સ્વાર્થને નાશ કેમ કરૂં ? જે થવાનું હોય તે ભલે થાઓ, હું તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરૂં.” છે. આ પ્રમાણે રાજા વિચાર કરતે હો તેવામાં ચલાયમાન કુંડળના આભરને ધારણ કરતો, સર્વ અંગેમાં અલંકારોથી શોભતો અને દિવ્ય વેષને ધારણ કરતે કઈ દેવ પ્રગટ થઈને બોલ્યા કે–“હે રાજન ! તમને ધન્ય છે. હે વીરજનોમાં શિરેમણિ! તમારું જીવિતવ્ય અને જન્મ સકળ છે. કારણ કે આજે ઈશાન દેવલોકના ઈંદ્ર સભામાં તમારા નિર્મળ ગુણસમૂહની પ્રશંસા કરી, તે વખતે તમારી *લાઘાને નહીં સહન કરવાથી હું તમારી પરીક્ષા કરવા અહીં આવ્યા. ત્યારપછી વનમાં રહેલા આ પારાપત અને ચેન પક્ષી કે જેઓ પ્રથમથી જ પરસ્પર દ્વેષી હતા તેમના શરીરમાં મેં પ્રવેશ કર્યો.” આ પ્રમાણે તે દેવ કહેતો હતો તેટલામાં રાજાએ તેને પ્રશ્ન કર્યો કે–“હે દેવી! આ બને પક્ષીઓને પરસ્પર વૈર શા માટે થયું ? મને તે સાંભળવાનું કૌતુક છે, માટે તે કહે.” ત્યારે દેવ બોલ્યો કે– " આજ નગરમાં પહેલા સાગર નામનો વણિક રહેતું હતું તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેમને ધનદત્ત અને નંદન નામના બે પુત્રો હતા. અનુક્રમે તેઓ વૃદ્ધિ પામી યુવાન થયા, ત્યારે તેઓ વ્યાપાર કરવામાં તત્પર થયા. એકદા તેઓ માબાપની આજ્ઞા લઈ સાથેની સાથે વેપાર કરવા માટે નાગપુર નામના નગરે ગયા. ત્યાં વ્યાપાર કરતાં તેઓએ કેઈપણ પ્રકારે દૈવયોગથી ઘણું મૂલ્યવાળું એક ઉત્તમ રત્ન ઉપાર્જન કર્યું. ત્યારપછી પોતાના નગર તરફ જતાં માર્ગમાં તે બને તે રત્નના લોભથી પરસ્પર હણવાની ઈચ્છાવાળા થયા. માર્ગમાં આવેલી નદી ઉતરતાં તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. એક બે કે–આ મનહર રત્ન મેંજ ઉપાર્જન કર્યું છે. બીજાએ કહ્યું કે –“મેં ઉપાર્જન કર્યું છે. તું વૃથા લેભ શા માટે કરે છે?” આ પ્રમાણે વિવાદ કરતાં તેઓ કોધાતુર થઈ ત્યાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. યુદ્ધ કરવા લાગ્યા, તેથી નદીમાં પડ્યા અને આર્તધ્યાનવડે મરણ પામ્યા. મરણ પામીને તે બને આ વનમાં આ બે પક્ષીએ થયા છે. હે રાજા ! આ બન્ને એક ઠેકાણે ભેગા થઈને યુદ્ધ કરતા હતા, તેમને જોઈ મેં તેઓને અધિષ્ઠિત કર્યા.” આ પ્રમાણે કહી રાજાની પ્રશંસા કરી તે દેવ પિતાને સ્થાને ગ. રાજા પણ અક્ષત અંગવાળે થયે. ત્યાર પછી સભાસદોએ મેઘરથ રાજાને પૂછયું કે –“હે સ્વામી ! આ દેવ કોણ હતો? અને અપરાધ વિના તમને ઘણા પ્રકારની માયા કરીને પ્રાણસંશયના કષ્ટમાં કેમ નાંખ્યા ? " ત્યારે મેઘરથ રાજાએ કહ્યું કે –“હે જ ! જ તમને જૈતુક હેય તે તેનું કારણ સાવધાનપણે સાંભળો.- “આ ભવની પહેલાં પાંચમે ભવે હું અનંતવીર્ય નામના વાસુદેવને મોટે ભાઈ અપરાજિત નામનો બળદેવ હ. તે ભવે દુમિતારી નામને પ્રતિવાસુદેવ અમારે શત્રુ હતે. અમે તેની પુત્રીનું હરણ કરી તેને મારી નાંખ્યું હતું. ત્યાર પછી તે સંસારરૂપી અરણ્યમાં ભ્રમણ કરીને આજ ભરતક્ષેત્રમાં અષ્ટાપદ પર્વતની સમીપે તાપસને પુત્ર થયો. ત્યાં અજ્ઞાન તપ કરી આયુષ્યને ક્ષયે મરણ પામી ઈશાન દેવલોકમાં સુરૂપ નામે દેવ થયે છે. જ્યારે ઇંદ્ર સભામાં મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વ ભવના દ્વેષથી તે દેવ મારી પ્રશંસા સહન ન થવાથી મારી પરીક્ષા કરવા અહીં આવ્યો. ત્યારપછી જે થયું તે તમે એ પ્રત્યક્ષ જોયું છે.” આ પ્રમાણે સાંભળી સર્વે સભાજને ચમત્કાર પામ્યા. તેમજ તે બંને પક્ષીઓ પણ પિતાનું વૃત્તાંત અને દેવનું વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાની ભાષમાં બોલ્યા કે-“હે સ્વામિન ! અમે અમારું ચરિત્ર સાંભળી ચિત્તમાં વૈરાગ્ય પામ્યા છીએ. હવે અમારે જે કરવા લાયક હોય તે બતાવો.” ત્યારે રાજાએ કહ્યું કે“હે પક્ષીઓ! તમે ભાવથી સમકિતને અંગીકાર કરી પાપને નાશ કરનારૂં અનશન ગ્રહણ કરે.” તે સાંભળી તે બન્નેએ તે પ્રમાણે કરી અનશન કર્યું. અને પંચ નમસ્કારનું સ્મરણ કરતાં મરણ પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 27 ભવનપતિમાં દેવ થયા. મેઘરથ રાજા પૈષધ વ્રતને પારી વિધિપૂર્વક પારણું કરી ફરીને ભેગસુખ ભેગવવા લાગ્યા. એકદા તે મેઘરથ રાજા પરિષહ અને ઉપસર્ગોને વિષે નિર્ભ થઈ વૈરાગ્યના રંગવડે અઠ્ઠમ તપ કરી શરીરને નિશ્ચળ કરી પ્રતિમા ધારણ કરીને રહ્યા હતા, તે વખતે અઠ્ઠાવીશ લાખ વિમાનના અધિપતિ ઈશાનેં ભક્તિના વાશથી કહ્યું કે –“માહામ્યવડે સમગ્ર ત્રણ લેકને જીતનાર અને પાપનો નાશ કરનાર હે રાજન્ ! તમે તીર્થકર થવાના છે, તેથી તમને હું નમસ્કાર કરૂં છું.” આ પ્રમાણે ઈશાનંદ્રને કહેલ નમસ્કાર સાંભળી સમીપે બેઠેલી તેની પ્રિયાએ તેને પૂછયું કે–“હે સ્વામી ! હમણાં તમે કેને નમસ્કાર કર્યો?” દેવે કહ્યું કે-“હે સુંદરી ! પૃથ્વમંડળ પર પુંડરીકિ નગરીમાં મેઘરથ નામના રાજા અઠ્ઠમ તપ કરી સ્થિર ચિત્તે શુભ ધ્યાન સહિત પ્રતિમાએ રહેલા છે. તેને મેં નમસ્કાર કર્યો. આવી રીતે શુભ ધ્યાનમાં તત્યર અને ધર્મકર્મમાં નિશ્ચળ એવા તે મેઘરથ રાજાને ધ્યાનથી ચળાવવાને ઈદ્ર સહિત દેવો પણ સમર્થ નથી.” આ પ્રમાણેનું ઇંદ્રનું વચન સાંભળી સુરૂપ અને અતિરૂપા નામની બે ઈદ્રની પ્રિયાઓ તે રાજાને ક્ષેભ પમાડવા માટે તેની પાસે આવી. અત્યંત મનોહર રૂપ લાવણ્ય અને કાંતિએ કરીને યુક્ત એવી તે બનેએ વિલાસ સહિત શૃંગારરસને પ્રગટ કરી તે રાજાને કહ્યું કે—“હે સ્વામી ! અમે દેવાંગનાઓ છીએ. તમારા પર સ્નેહથી મેહ પામીને તમારી પાસે આવી છીએ, તેથી તમે અમારી ઈચ્છા પૂર્ણ કરો અમારો પતિ કે જે દેવેંદ્ર છે તે અમારે સ્વાધીન છે, તે પણ તેને છોડીને તમારા લાવણ્યપર મેહ પામી અમે અહીં આગમન કર્યું છે, તેથી હે સ્વામિન ! તમારે અમારી પ્રાર્થના સફળ કરવી યોગ્ય છે.” આવી રીતે કહી આખી રાત્રિ અનેક અનુકૂળ ઉપસર્ગોએ કરીને તેમને ક્ષેભ પમાડવા લાગી, પરંતુ તે રાજા લેશ માત્ર પણ ચળાયમાન થયા નહીં, મેરૂ પર્વતની જેમ નિશ્ચળ જ રહ્યા, એટલે થાકીને તે 1 કાઉસ્સગ કરીને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ ર૦૮ શ્રી શાંતિનાથ ચગ્નિ. બને દેવાંગનાએ મેઘરથ રાજાને ધ્યાનમાં નિશ્ચળ જાણ પોતાને અપરાધ ખમાવી, નમસ્કાર કરી, તેમના ગુણસમૂહની પ્રશંસા કરતા પિતાને સ્થાનકે ગઈ. પ્રાત:કાળે પ્રતિમાને તથા પૈષધને પારી મેઘરથ રાજાએ વિધિ પ્રમાણે પારણું કર્યું. .. એકદા મેઘરથ રાજા સમગ્ર સામંતાદિક પરિવાર સહિત સભામાં બેઠા હતા તે વખતે ઉદ્યાનપાળકે આવી ભક્તિપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન ! આપને હું વધામણી આપું છું કેઆજે આપના નગરના ઉદ્યાનમાં આપના પિતા શ્રી ઘનરથ જિનેશ્વર સમવસર્યા છે.” તે સાંભળી રાજા હર્ષના પ્રકર્ષથી પૂર્ણ થયા, અને તેનું શરીર રોમાંચથી વ્યાપ્ત થયું. તરતજ ઉદ્યાનપાલકને તેણે પ્રીતિદાન આપ્યું. પછી કુમાર તથા હાથી, અવે, સામતા અને માંડળિક વિગેરે સમગ્ર પરિવાર સહિત મોટા ઉત્સવ પૂર્વક શ્રી જિનેશ્વરને વાંદવા તેઓ ગયા. ત્યાં જઈ ભગવાનને વંદના કરી, સમગ્ર સાધુઓને નમસ્કાર કરી, ભક્તિથી ચિત્તને સુવાસિત કરી ચગ્ય સ્થાને બેઠા. આ અવસરે શ્રી જિનેશ્વરે સર્વને સાધારણ એવી વાણીવડે સમગ્ર પ્રાણુઓને પ્રતિબધ કરનારી ધર્મદેશના આ પ્રમાણે આપી-- , “હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી જિનેશ્વરની પૂજા કરવામાં, તેને વંદના કરવામાં તથા નવું જ્ઞાન ગ્રહણ કરવામાં લેશમાત્ર પણ પ્રમાદ કરે ઉચિત નથી. જે પુણ્યવાન જીવ ધર્મકાર્યમાં પ્રમાદ રહિત થાય છે, તેને કદાચ કો આવી પડે તો પણ તે સૂરરાજની જેમ સુખ રૂપ થાય છે.” આ પ્રમાણે પ્રભુ બેલ્યા, એટલે ગણધરે શ્રી જિનેશ્વરને નમસ્કાર કરીને વિનંતિ કરી કે –“હે સ્વામિન ! તે સૂરરાજ કોણ હતું કે જે ધર્મકર્મમાં પ્રમાદ રહિત થયે?” ત્યારે ભગવાન બોલ્યા કે-“હે ભદ્ર! જે તેનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા હોય તે સાવધાન થઈને સાંભળો. સૂરરાજ (વત્સરાજ) ની સ્થા– આજ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ 29 છે. તેમાં પ્રજાનું પાલન કરવામાં તત્પર અને ગુરૂપી ૨ના મંદિરરૂપ વીરસિંહ નામનો રાજા રાજ્ય કરતા હતાં. તે રાજાને શીલરૂપી અલંકારને ધારણ કરનારી અને તેના ડાબા અંગનું હરણ કરનારી ધારિણી નામની પ્રિયા હતી. એકદા તે રાણી સ્વનમાં પોતાની આગળ જતા દેવેંદ્રને જોઈને જાગી ગઈ. પ્રાત:કાળે તે સ્વપ્ન ભર્તારને કહ્યું. રાજાએ પોતાના ચિત્તમાં સ્વપ્નને વિચાર કરીને કહ્યું કે–“આ સ્વપ્નના પ્રભાવથી તને પુત્ર થશે, પરંતુ ચાલતા દેવેંદ્રને જેવાથી તે પુત્ર કાંઈક ચણિત ચિત્તવાળે થશે.” ત્યારપછી અનુક્રમે ગભ સમય પૂર્ણ થયે તેણીએ પુત્ર પ્રસબે. માતાપિતાએ તેનું નામ સ્વપનને અનુસારે દેવરાજ પાડયું. તે કુમાર વૃદ્ધિ પામતું હતું, તેવામાં એકદા તે રાણીએ ફરીથી સ્વનમાં શંખ જેવો ઉજ્વળ, પુષ્ટ શરીરવાળા અને પિતાના ઉત્સગમાં રહેલે એક વૃષભ જે. પછી જાગૃત થઈને પ્રાત:કાળે તેણુએ રાજાને કહ્યું કે -" સ્વામી ! આજે સુખશસ્યામાં સૂતેલી મેં સ્વપનમાં કૈલાસ પર્વતની જેવો ઉજવળ વૃષભ જોયો. તેના પ્રભાવથી મને શું ફળની પ્રાપ્તિ થશે ? " રાજાએ વિચાર કરીને જવાબ આપે કે –“હે દેવી ! આ સ્વનના પ્રભાવથી તને પુત્ર થશે, તેમજ તે પુત્ર રાજ્યનો ભાર ઉપાડવામાં ધુર્ય અને ભાગ્યવાન થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી ધારિણી દેવી હર્ષને ધારણ કરનારી થઈ અનુક્રમે પૂર્ણ સમયે શુભ મુહૂતે તેને પુત્ર પ્રસવ્યો. તેને દશ દિવસ વ્યતિત થયા ત્યારે રાજાએ સર્વ સ્વજનોને બોલાવી ભોજન કરાવી વસ્ત્ર અને તાંબલાદિવડે સત્કાર કરી તેમની સમક્ષ સ્વનને અનુસારે તે પુત્રનું વત્સરાજ નામ પાડ્યું. તે પણ અનુક્રમે વૃદ્ધિ પામી આઠ વર્ષનો થયો, ત્યારે તેને સૂક્ષ્મ બુદ્ધિવાળો જાણી કળાચાર્યની પાસે ભણવા મૂકો. ત્યાં તે સમગ્ર કળાઓ ભા. એકદા તેના પિતા વીરસિંહ રાજ પોતાના શરીરમાં દાહવરાદિક મહાવ્યાધિથી વ્યાપ્ત થયું. તે વખતે સમગ્ર રાજપરિવાર તેમને વિષમ રોગથી પીડા પામતા જોઈ અત્યંત દુ:ખી થયો. 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથે ચરિત્ર. આ સમયે સર્વ લેકો એકત્ર થઈ વિચાર કરવા લાગ્યા કે—“જે કે આ દેવરાજ નામને રાજપુત્ર વચે કરીને માટે છે, તોપણું ગુ એ કરીને માટે આ વત્સરાજ છે, તેથી તે આપણે રાજા થાય તે ઘણું સારું. " આ પ્રમાણેની લોકવાણી સાંભળી દેવરાજે એક મંત્રીની સાથે સંતલસ કરી હસ્તી વિગેરે સર્વ સૈન્ય પેતાને આ ધીન ( કબજે ) કર્યું. આ વૃત્તાંત લેકે ના મુખેથી સાંભળી મહા વ્યાધિથી પીડાતાં છતાં પણ વીરસિંહ રાજાએ કહ્યું કે –“અહો ! તે મંત્રીએ આ અયોગ્ય કૃત્ય કર્યું છે, કારણકે આ વત્સરાજ કુમારજ રાજ્યને લાયક છે, દેવરાજ રાજ્યને લાયક નથી; પર તુ આ ત્યારે મારી આવી સ્થિતિ છે તેથી હું શું કરું ? " એમ કહી તે રાજા આયુષ્યને ક્ષયે મરણ પામ્યો. ત્યારપછી લોકોની પ્રીતિ નહીં છતાં પણ દેવરાજે પિતાના રાજ્યને આશ્રય કર્યો. ( રાજા થયા. ) વિનયાદિક ગુણવાળ વત્સરાજ પિતાનીજ જેમ દેવરાજને પ્રણામાંદિક સત્કાર કરવા લાગ્યું. દેવરાજના પક્ષકારી મંત્રીએ સમગ્ર લીકોને વત્સરાજ ઉપરજ પ્રીતિવાળા જોઈ વિચાર કર્યો કે—“ આ વત્સરાજ માટે થશે ત્યારે જરૂર રાજ્યનું હરણ કરશે, માટે તન કોઈપણ ઉપાયે દૂર કરવો જોઈએ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેतदस्मिन्नहिते स्वस्य, नोपेक्षा युज्यते खलु / મા રિપુછેદ્ય, વ્યાધિવત્ દ્વિશાંત્તિના છે ? || “તેથી કરીને આ પિતાના અહિત કરનાર ઉપર ઉપેક્ષા (બેદરકારી) કરવી એગ્ય નથી; કારણકે બુદ્ધિમાન માણસે વ્યાધિની જેમ નાનો શત્રુ પણ છેદવા લાયક છે. " ' . આ પ્રમાણે વિચારી તે મંત્રીએ તે વિચાર રાજાને જણાવ્યો. દેવરાજ રાજાએ તેને પૂછયું કે–“હે મંત્રી ! તેને માટે શે ઉપાય કરવો?” સચિવ બોલ્યા કે –“હે રાજન ! અહીં રહેલા વત્સરાજ તમને હિતકારક નથી, તેથી તેને કાંઈ પણ ઉપાય કરી . આ નગરમાંથી કાઢી મૂકવો જોઈએ; કારણકે તે તમારે કનિષ્ઠ ભાઈ છે, તો પણ તમારું અનિષ્ટ કરનાર છે.” આ પ્રમાણે તે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ પંચમે પ્રસ્તાવ 211 એ સલાહ આપવાથી એકદા દેવરાજ રાજાએ કનિષ્ઠ ભાઈને કહેરાવ્યું કે -" તારે મારા દેશનો ત્યાગ કરી અન્ય સ્થાને ચાલ્યા tવું. ”યેષ્ઠ બંધુની આવી આજ્ઞા સાંભળી તેને અંગીકાર કરીને સરાજે પોતાની માતાને તે વૃત્તાંત કહ્યું. તે પણ તેનું વચન સાભળી અતિ દુ:ખિત થઈ અને અશ્રપાત કરવા લાગી. પોતાની tતાને દુ:ખી જોઈ વત્સરાજે કહ્યું કે “હે માતા ! તમે ખેદ કેમ રછો? મારો ભાઈ દેવરાજ વિનયવાળો છે. હું તેના આદેશથી શાતરમાં જાઉં છું, માટે હે માતા ! તમે રાજી થઈને મને અનુજ્ઞા પાપ.” ત્યારે તે દેવી બોલી કે -" વત્સ ! જે તું દેશાંતરમાં નય છે તે હું પણ મારી બહેન સહિત તારી સાથેજ આવીશ. આ આ સાંભળી વત્સરાજ બોલ્યા કે-૮૮ હે માતા ! તમારે તે અહીં જ હેવું યોગ્ય છે. સ્ત્રી જાતિને પરદેશ દુષ્કર છે. વળી દેવરાજ પણ મારેજ પુત્ર છે. તેથી તેની પાસે તમારે સુખેથી રહેવું. તે તલી કે “હે વત્સ ! હં તે તારીજ સાથે આવીશ. જે દેવરાજ રિ અહિતકારક થયે, તેનું મારે કાંઈ પણ પ્રજન નથી.” _મ કહી તે ધારિણી દેવી વત્સરાજની સાથે જવા તૈયાર થઈ. દેવ જ રાજાએ તેને રથ કે અશ્વ કાંઈપણ વાહન આપ્યું નહીં; ટિલે વાહન વિના તે દેવી વત્સરાજની સાથે પગે ચાલતી ગઈ. વખતે રાજાએ લેકને હકમ કર્યો કે –“જે કોઈ પણ વત્સજના સાથે જશે તે હણવા લાયક થશે.” આ પ્રમાણે કહી તેણે ના પરિવારને પણ સાથે જતે અટકાવ્યું. તે વખતે આખા નગમાં હાહાકાર થઈ ગયે. આખા નગરમાં એવો કોઈ પણ મનુષ્ય હતા કે જેને વત્સરાજ દેશાંતરમાં જતાં શોક ન થયો હોય. વત્સજના સૌભાગ્યને લીધે લેકે બોલવા લાગ્યા કે—“ આજેજ આ 2 નાથ રહિત થયું, આજેજ વીરસિંહ રાજા મરણ પામ્યો. રે જરૂર પ્રજાને પ્રલયકાળ આવ્યો.” આ પ્રમાણેનાં પ્રજાનાં વન સાંભળતો વત્સરાજ નગરમાંથી બહાર નીકળ્યા. માતા અને માસી સહિત ધીમે ધીમે ચાલતો વત્સરાજ ળવા દેશમાં રહેલી ઉજ્જયિની નગરીએ પહોંચ્યા. ત્યાં જિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 212 ત્રી સતિના ચરિત્ર. રાણુ નામને રાજા રાજ્ય કરતો હતે. તેને કમલશ્રી નામની. પટ્ટરાણી હતી. ત્યાં નગરીની બહાર માર્ગમાં પગે ચાલવાથી થાકી ગયેલી ધારિણું દેવી એક વૃક્ષની છાયામાં બેઠી, અને વિચાર કરવા લાગી કે “અરે દેવ ! તે આ શું કર્યું ? હું વીરસેન રાજાની પ્રાણપ્રિયા થઈને પણ આવી કષ્ટકારક અવસ્થાને કેમ પામી ? " આ પ્રમાણે તે વિચાર કરતી હતી, તેટલામાં તેના. બહેન વિમળાએ ધારિણીની રજા લઈ નિવાસનું સ્થાન જેવા માટે નગરીમાં પ્રવેશ કર્યો. નગરીના જનોને જોતી જોતી અનુક્રમે. તે સેમદત્ત નામના શ્રેષ્ઠીના ઘરનો માર્ગ જોઈ તેમાં પેઠી. ત્યાં શાંત મૂર્તિવાળા અને પરોપકારી તે શ્રેષ્ઠીને બેઠેલા જોઈ દીન. વચનથી તે બેલી કે –“હે તાત ! હું, મારી બેન અને તેને પુત્ર એ ત્રણ મનુષ્યો અમે પરદેશથી અહીં આવ્યા છીએ. જે તમે કાંઈક અમને રહેવાનું સ્થાન આપો તો અમે તમારા આશ્રય તળે સુખેથી રહીએ.” તે સાંભળી તે શ્રેષ્ઠીએ દાક્ષિણ્યપણાથી અને પરોપકાર બુદ્ધિથી તેને એક ઓરડી બતાવીને કહ્યું કે –“તમારે અહીં રહેવું, પરંતુ આનું કાંઈ ભાડું આપશે કે નહીં ? " ત્યારે તે બોલી કે –“હે શ્રેષ્ઠી ! અમારી પાસે ભાડું આપીએ તેવું તો કાંઈ નથી, પરંતુ અમે બે બહેનો તમારે ઘેર નિરંતર સઘળું કામ કરશું, તેના બદલામાં તમારે અમને માત્ર ભજન જ દેવું. મેટાને ઘેર તૃણ પણ કામમાં આવે છે, તે મનુષ્યનું શું કહેવું?” આ પ્રમાણેનું તેનું વચન શ્રેષ્ઠીએ અંગીકાર કર્યું. ત્યારે તે વિમળા પુત્ર સહિત ધારિણીને ત્યાં બોલાવી લાવી. - પછી તે શ્રેષ્ઠીના આશ્રયથી તે ત્રણે ત્યાં રહ્યાં. બન્ને બહેને શેઠને ઘેર કર્મકરની વૃત્તિ કરવા લાગી, અને વત્સરાજ તે શ્રેષ્ઠીના વાછરડાઓ લઈને વનમાં ચારવા જવા લાગ્યો. એકદા વાછરડાઓ ચરતા હતા, અને વત્સરાજ વૃક્ષની છાયામાં બેઠો હતો. તેવામાં સમીપે કસરત કરતા રાજપુત્રોનો શબ્દ સાંભળી કૌતુકથા તે જોવા માટે ત્યાં ગયા. તે રાજપુત્રોમાંથી કોઈ એક જરા પણ ઘા કરતા ચુકતા હતા ત્યારે પાસે ઉભેલા તે વત્સરાજનું મુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ 213 પંચમ પ્રસ્તાવ. * લાનિ પામતું હતું, અને જ્યારે ચોગ્ય સ્થાને ઘા લાગતાં ત્યારે તે હર્ષ પામી તેની પ્રશંસા કરતો હતો, અને “બહુ સારું કર્યું બેમ બોલતો હતો. તે વખતે તેની આવી ચેષ્ટા જેઈ કળાચાર્યું વેચાર કર્યો કે આ કોઈ બાળક છતાં પણ શસ્ત્રની કળામાં નિપુણું જણાય છે.” એમ વિચારી કળાચાચે તેને પૂછયું કે“હે વત્સ! તું કયાંથી આવ્યું છે?” વત્સરાજે કહ્યું કે “હે તાત! હું પરદેશી છું.” ફરીથી આચાર્યે કહ્યું—“હે ભદ્ર! એક વાર તારા હાથમાં શસ્ત્ર લઈને તારી અકુશળતા અમને દેખાડ.” તે સાંભળી વત્સરાજે અવસર જાણે પોતાની શસ્ત્રકળા તેમની પાસે પ્રગટ કરી; તેટલામાં રાજકુમારને માટે ત્યાં જ ભોજન આવ્યું. તે વખતે તે સર્વે ભોજન કરવા બેઠા, અને વત્સરાજના કળાભ્યાસથી સંતુષ્ટ થયેલા કુમારેએ તેને પણ ઘણું આગ્રહથી જમાડ્યો. - ત્યાર પછી તે વત્સરાજ તે સંધ્યા સમય સુધી ત્યાં જ રહ્યો, તેથી તે વાછરડાઓ રખવાળ વિનાના હોવાથી પોતાની મેળે વહેલા ઘેર ગયા. તે જોઈ શ્રેષ્ઠીએ વિમળા અને ધારિણીને કહ્યું કે—“ આજે આ વાછરડાઓ વહેલા ઘેર આવ્યા તેનું શું કારણ? તેનો રક્ષક તમારો પુત્ર આવ્યું છે કે નહીં ? " તે સાંભળી વિમળાએ કહ્યું-“હે શ્રેષ્ઠી ! આ વાછરડાએ આજે વહેલા આવ્યા તેનું કારણ હું કાંઈ પણ જાણતી નથી, પરંતુ વત્સરાજ તે હજુ ઘેર આવ્યું નથી.” તેટલામાં સંધ્યાકાળ થયો ત્યારે વત્સરાજ ઘેર આવ્યા. તેને તેની માતાએ તથા માસીએ પૂછયું કે–“હે વત્સ ! આટલો વખત તને ક્યાં લાગ્યો?” તે બોલ્ય– “હે માતા ! વાછરડાઓને ચરતા મૂકીને હું સુઈ ગયે હતો, મને નિદ્રા આવી ગઈ. કોઈએ મને જગાડ્યો નહીં, મારી મેળેજ હું જાગ્યા ત્યારે અહીં આવ્યું.” તે સાંભળી તેઓ કાંઈ બેલી નહીં. ત્યારપછી બીજે દિવસે પણ તે કળાભ્યાસમાં રોકાયો, તેથી તે દિવસે પણ વાછરડાઓ વહેલા ઘેર આવ્યા. ત્રીજે દિવસે પણ તે જ પ્રમાણે થયું, ત્યારે શ્રેષ્ઠીએ ધારિણું તથા વિમળાને ઠપકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 214 શ્રી શાંતિનાથ ચરિત્ર. આપ્યો કે આ વત્સરાજ વાછરડાઓને એકલા મૂકી કયાં જાય છે તે સમજાતું નથી. વાછરડાઓ હમેશાં વહેલા આવે છે.” તે સાંભળી જ્યારે વત્સરાજ ઘેર આવ્યા ત્યારે તેઓએ ક્રોધથી તેને કહ્યું કે –“હે વત્સ ! તું શું ભૂલી ગયે છું કે આપણે અહીં પરદેશમાં આવી પારકે ઘેર કર્મકરપણું કરીએ છીએ. આપણને ભેજન પણ મહા કષ્ટથી મળે છે. આવા સંચાગમાં તું અમને ઠપકો કેમ ખવરાવે છે?” તે સાંભળીને તેણે માસીની પાસે કહ્યું કે–“હું હવે વાછરડાઓને ચારીશ નહીં; તમારે શ્રેષ્ઠીને કહી દેવું.” ત્યારે તેની માતાએ શ્રેષ્ઠીને કહ્યું કે–“આ. મારે પુત્ર બાળક છે, મુગ્ધપણને લીધે રમત કરે છે, તેથી તે વાછરડાઓ બરાબર ચારતા નથી. અમે તેને ઘણું કહ્યું, પરંતુ તે બાળક હોવાથી માનતા નથી.” આ પ્રમાણે તે બન્નેએ અશ્રુપાત સહિત કહ્યું, એટલે દયા આવવાથી શ્રેષ્ઠીએ તે બન્નેને કહ્યું કે –“બાળકો એવા સ્વેચછાચારી જ હોય છે.” તે સાંભળી તે બન્ને મેન રહી. - હવે વત્સરાજ નિરંતર પ્રાતઃકાળે ઉઠીને પેલા કુમારે પાસે જઈ કળાભ્યાસ કરવા લાગ્યા, અને ભજન પણ ત્યાંજ કરવા લાગ્યા. એકદા તેની માતાએ તેને પૂછયું કે –“હે વત્સ! તું હમેશાં સંધ્યાકાળ સુધી ક્યાં રહે છે? ક્યાં જાય છે? અને ક્યાં ભજન કરે છે ? " ત્યારે તે બે કે–“ જ્યાં રાજકુમારે કળાભ્યાસ કરે છે ત્યાં હું જાઉં છું, તેઓની સાથે કળાભ્યાસ કરું છું, અને ત્યાંજ ભેજન પણ કરૂં છું.” તે સાંભળી ધારિણી માતા અશ્રુસહિત લોચનવાળી થઈને બેલી કે –“હે પુત્ર ! તું અમારી ચિંતા કેમ કરતું નથી ? હે વત્સ ! આપણે ઘરે ઇંધણું પણ નથી, માટે ક્યાંઈથી લાવી આપે તે સારૂં.” આ પ્રમાણેનું માતાનું વચન સાંભળી તે બેલ્યો કે– “હે માતા! શ્રેષ્ઠી પાસેથી કુહાડી અને કાવડ મને લાવી આપે તે હું વનમાં જઈ લાકડાં લાવી આપું. તે સાંભળી તેમણે કુહાડી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. . . 215 ગેરે માગી લાવીને તેને આપ્યાં. વત્સરાજ પ્રાત:કાળે વહેલો ઉઠી કુહાડી વિગેરે સામગ્રી લઈને એક મોટા અરણ્યમાં ગયે. ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો જોઈ તેણે વિચાર કર્યો કે “જે કોઈ શ્રેષ્ઠ ચંદનનું વૃક્ષ મળી આવે છે તેના કાષ્ટ વડે દારિદ્રને કાપી નાખું, અને માતા તથા માસીની ઈચ્છાને પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિચારી તેજ વનમાં ચેતરફ ભમતાં તેણે એક દેવાલય જોયું. તેમાં પ્રભાવશાળી યક્ષની પ્રતિમા જોઈ.તેને પ્રણામ કરીને તે ઉભો છે, તેટલામાં દ્વિરથી સુગંધ આવી, તેથી તેણે વિચાર્યું કે " અવશ્ય આ વનમાં કઈ પણ ઠેકાણે ચંદનવૃક્ષ છે.” એમ વિચરી આદરપૂર્વક ચોતરફ જોતાં તેણે કોઈ સ્થળે સર્પોથી વીંટાયેલું એક ચંદનનું વૃક્ષ જોયું. તે જોઈ તેણે સાહસથી તે વૃક્ષને કંપાવી સર્વ સપને કાઢી મૂક્યા. આ વન યક્ષનું હોવાથી પહેલાં કોઈએ ચંદનનું વૃક્ષ છેવું ન હતું, પરંતુ આ તે સાહસિક હોવાથી તેણે તે ચંદન વૃક્ષની એક શાખા કાપી નાંખી. પછી તેના નાના કકડા કરી કાવડમાં નાંખી હર્ષ સહિત પોતાના ઘર તરફ ચાલતાં જેટલામાં નગરની સમીપે આવ્યો, તેટલામાં માર્ગમાં જ સૂર્ય અસ્ત પામે, તેથી નગરના દરવાજા બંધ થઈ ગયા. કેમકે તે નગરીમાં શાકિનીના ભયને લીધે એ રીવાજ હતો કે સૂર્યાસ્ત થતાં દરવાજા બંધ કરવા અને સૂર્યોદય થયા પછી ઉઘાડવાં. અહીં રહ્યા રહ્યા વત્સરાજે વિચાર કર્યો કે–“જો નગરીની બહાર કઈ પણ ઘરમાં હું રાત્રિ રહીશ તો આ ચંદનને ગંધ ચોતરફ પ્રસરશે, અને લેકે ચંદનના કાષ્ટને જાણ જશે, માટે પાછે તે વનમાં જઈને જ રાત્રી રહું.” વળી વિચાર્યું કે–“આજે ઠંડી સખત છે, તેથી મને શીતનો ઉપદ્રવ થશે તે હું. શું કરીશ ?" એમ વિચારતાં તેને યાદ આવ્યું કે–વનમાં જઈને પેલા દેવાલયમાં જ રહું” એમ વિચારી તે શિધ્રપણે ત્યાં ગયે, અને એક મોટા વૃક્ષ ઉપર ઉંચે ચંદન કાઝની કાવડને બાંધી પોતે દેવાલયમાં પેઠે; અને તેના દ્વાર બંધ કરી સમીપે કુહાડી મૂકી તે વીરશિરોમણિ તેના એક ખુણામાં નિર્ભયપણે સુઈ ગયે; તેટલામાં વૈતાઢય પર્વત પર વસનારી વિદ્યાધરીઓને સમૂહ વિ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 216 શ્રી શાંતિનાથ ચરિત્ર માનમાંથી ઉતરી તેજે યક્ષના મંદિરમાં આવ્યા, અને ઉત્તમ શૃંગાર સજી યક્ષની ભક્તિને માટે ગીત નૃત્ય કરવા તેઓ તૈયાર થઈ, તે વખતે પ્રસાદના બહારના મંડપમાં રહેલી તેઓ પરસ્પર બોલી કે“હે ચિત્રલેખા ! તું વીણું વગાડ. હે માનસિકા ! તું તાલ વગાડ. હે વેગવતી ! તું વગાડવા માટે પટને સજજ કર. હે પવનકેતના ! તું મૃદંગ તૈયાર કર. હે ગાંધર્વિકા ! તું ગાયન ગા, કે જેથી અમે નૃત્ય કરીએ. અહીં મનહર સ્થાનમાં આપણે આપણી ઈચ્છા પૂર્ણ કરીએ.” આ પ્રમાણે બેલતી તે વિદ્યાધરીએ સ્વેચ્છાપૂર્વક ત્યાં હાસ્ય અને આનંદ સહિત કીડા કરવા લાગી. એ પ્રમાણે બહુ વખત સુધી આનંદ કર્યા પછી પરસેવાથી ભીંજાયેલાં પોતાના વસ્ત્રોને દૂર મૂકી બીજાં વસ્ત્રો પહેરી એક ક્ષણ વાર વિશ્રાંતિ લઈ તેઓ સર્વે પોતાના સ્થાન તરફ ચાલી. વત્સરાજે તેમની ચેષ્ટા અને ગીત નૃત્યાદિક સર્વ કેતુક કુચીના છિદ્રમાંથી જોયું હતું. પછી જ્યારે તેઓ ગઈ ત્યારે વત્સરાજ તે સ્ત્રીઓમાંથી કોઈને વિચિત્ર પ્રકારના મણિરત્નો જડેલો એક દેદીપ્ય માન કંચુક વિસરી ગયેલો જોઈ કમાડ ઉઘાડી તે શ્રેષ્ઠ કંચુક લઈને ફરીથી તરતજ મંદિરની અં- . દર પેસી ગયે.. આગળ જતાં તે વિદ્યાધરીઓમાંથી પ્રભાવતી નામની વિદ્યાધરી પોતાનો કંચુક ભૂલાઈ ગયેલે જાણી બોલી કે –“હે સખીઓ ! દેવાલયમાં મારે ઘણુ મૂલ્યવાળે કંચુક વિસરી જવાય છે.” ત્યારે તેઓ બોલી કે “હે પ્રભાવતી ! તું વેગવતીને સાથે લઈ ત્યાં જઈને જલદી તારે કંચુક લઈ આવ.” એટલે તે બનેએ શિધ્રપણે ત્યાં આવી કંચુકની શોધ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે જો નહીં. ત્યારે પ્રભાવતીએ વેગવતીને કહ્યું કે-“હે સખી! આટલી વારમાં કંચુક કયાં જાય? આ ઠેકાણે કોઈ મનુષ્ય પણ સંભવતો નથી, મધ્ય રાત્રિનો સમય છે, તે તેને લેનાર કેણું હશે ? " વેગવતી બેલી કે–“ કદાચ વાયુવડે ક્યાંઈક દૂર ઉડી ગયે હશે તે આપણે પ્રમાદ મૂકીને બરાબર જોઈએ.” એમ 1 કાંચળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ.' 217 કહી તે અને વિદ્યાધરીએ મંદિરની ચોતરફ જેવા લાગી, તે પણ તે કંચુક મળે નહીં પરંતુ વૃક્ષ ઉપર ચંદનના કાષ્ઠની કાવડ બાંધેલી જોઈ. તેથી તેમણે પરસ્પર વિચાર કર્યો કે આ દેવાલયની અંદર કોઈપણ પુરૂષ પેઠેલો હોવો જોઈએ, અને તેણે જ કંચુક લીધેલો હોવો જોઈએ; તેથી તે કંચુક હરણ : કરનારને આપણે ભય બતાવીએ કે જેથી તે આપી દે.” એમ વિચારીને બન્ને દ્વાર પાસે જઈ બોલી કે-“હે મનુષ્ય! તું મંદિરમાંથી બહાર નીકળ, અને અમારે કંચુક આપી દે, નહીં તો અમે તારા મસ્તકના ચૂરેચૂરા કરી નાખશું.” આ પ્રમાણે કહ્યા છતાં વીરશિરોમણિ ક્ષત્રિય હોવાથી લેશ માત્ર પણ ભય પામ્યો નહીં. તે વિદ્યાધરીઓ યક્ષના ભયને લીધે કમાડ ઉઘાડી પણ શકી નહીં; તેથી તેમણે બહાર રહીને જ બોલ્યા કર્યું. ત્યારપછી તેઓએ વિચાર કર્યો કે -" અહીં રાત્રિને વખતે જે રહી ગયું હશે, તેનું જે કઈ સગું હશે તે ગામમાં રેતું હશે, માટે આપણે નગરમાં જઈને આનું નામ વિગેરે જાણી આવીએ, કે જેથી આને બેલાવવામાં ઠીક પડે.” એમ વિચારી તે વિદ્યાધરીએ આકાશમાગે નગરીમાં ગઈ ચોતરફ જેવા લાગી તો એક ઠેકાણે ધારિણું અને વિમળાને મોટા દુઃખથી પિતાના પુત્રનું નામ લઈ લઈને મોકળે કઠે વિલાપ કરતી સાંભળી કે–“હા ! વીરસેન રાજાના પુત્ર પવિત્ર ચરિત્રવાળા વત્સરાજ કુમાર ! તારી આ શી અવસ્થા થઈ ? કારણ કે પ્રથમ રાજ્યનું હરણ થયું, પછી પરદેશમાં આગમન થયું, પછી પારકા ઘરમાં નિવાસ અને કષ્ટથી જનની પ્રાપ્તિ થઈ, તેમાં પણ આજે હે પુત્ર! તને ભાગ્યહીન એવા અમોએ ઇંધણા લેવા કેમ મોકલ્યો? તું હજુ સુધી કેમ ન આવ્યા ? આ પ્રમાણે તેને વૃત્તાંત જાણી તે બન્ને વિદ્યાધરીએ તે દેવાલષમાં આવી અને તેની માતા અને માસીની જેવા સ્વરવડે બોલી કે –“હે વત્સરાજ ! અમે તારા વિયોગના દુ:ખથી આખા નગરમાં ભમી ભમીને અહીં આવી છીએ, માટે તું બહાર 28 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ 18. શ્રી શાંતિનાથ ચરિત્ર. નીકળી અમને તારૂં દર્શન આપ.” આ પ્રમાણે સાંભળી મંદિર રની અંદર રહેલા વત્સરાજે વિચાર કર્યો કે –“અત્યારે મારી. માતા માસીનું અહીં આવવું સંભવતું નથી. ખરેખર આ તે વિદ્યાધરીએ જ માયાએ કરીને કંચુકને માટે અનેક પ્રકારની . કપટરચના કરે છે.” એમ વિચારી તે બુદ્ધિમાને પ્રત્યુત્તરે પણ આપે નહીં. અનુક્રમે સૂર્યોદય સમય થવા આવ્યા ત્યારે તે વિદ્યાધરીએ ઉંચે સ્વરે પિકાર કરી કરીને પોતાને સ્થાને ચાલી ગઈ. . .. ' - ત્યારપછી કુંચીના છિદ્રમાંથી પ્રકાશ થયેલો જોઈ વત્સરાજ કમાડ ઉઘાડી બહાર નીકળે અને ચંદનવૃક્ષના કેટરમાં તે કંચુકને સંતાડી કાવડ લઈને એક સામાન્ય કાષ્ઠ હાથમાં રાખી ઘર તરફ ઘાલતે નગરના દ્વાર પાસે આવ્યા. ત્યાં દ્વારપાળને હાથમાં રાખેલું કાષ્ટ આપી ઘર તરફ ચાલ્યો. બજારમાં જ્યાં જ્યાં ચંદનને સુગંધ પ્રસર્યો, ત્યાં ત્યાં સમગ્ર કો ચેતરફ જેવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે –“આ ચંદનને ગંધ કયાંથી આવે છે ? " એ પ્રમાણે વિસ્મય પામી તે કાષ્ઠવાહકને જોઈ તેઓ વિચાર કરવા લાગ્યા કે– વાયુના વેગને લીધે કોઈ ઠેકાણેથી આ સુગંધ આવે છે.” આ પ્રમાણે લેકે વિચાર કરતા હતા તેટલામાં તેણે પિતાને ઘેર આવી ઘરમાં પ્રવેશ કરી એક ઠેકાણે તે કાષ્ઠના.કડા ગાઠવ્યા. પછી તેમાંથી એક કડે. માસીના હાથમાં આપીને વત્સરાજે કહ્યું કે–“હે માસી ! ગાંધીની દુકાને જઈ આ કકડાના જેટલા પૈસા આવે તેટલા લઈ આવો.” વિમળાએ તે ચંદનને કકડે વેચી ઘણું ધન લાવીને વત્સરાજને દેખાડ્યું. તે જોઈ વત્સરાજે માતા તથા માસીને કહ્યું કે -" હવે તમારે પારકે ઘેર કામકાજ કરવું નહીં. જે કાંઈ અન્ન પાન જોઈએ તે આ દ્રવ્યમાંથી લાવવું, અને શ્રેષ્ઠીને ઘરનું ગ્ય ભાડું પણ આમાંથી આપવું. આટલું ધન ખૂટી જાય ત્યારે બીજે કકડે લઈ ગામમાં વેચી તેનું દ્રવ્ય લાવવું. આ ચંદનના કકડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ - પંચમ પ્રસ્તાવ. . . ર૧૮ છે. આના પ્રસાદથી તમારા ઘરમાં ધનની ન્યૂનતા રહેશે નહીં; છે તેથી હવે તમારે પરાધીનપણે રહેવું નહીં. હું હમેશા આખા દિવસ સ્વેચ્છાથી કીડા કરીશ, રાત્રે સુવાને માટે હમેશાં ઘેર આવીશ, તમારે કઈ પણ પ્રકારનું દુ:ખ ધારણ કરવું નહીં. " આ પ્રમાણે કહી તે વત્સરાજ રાજકુમારોની પાસે ગયે. ત્યારે તેઓએ તેને કહ્યું કે –“હે ભાઈ! કાલે તમે કેમ આવ્યા. નહતા ?" વત્સરાજે જવાબ આપે કે—“ કાલે મારે શરીરે બરાબર ઠીક નહતું, તેથી હું આવ્યો નહોતે.” રાજકુમાર બેલ્યા કે –“હે મિત્ર! અમે તમારું ઘર જોયું નથી, નહીં તો અમે તમને મળવા ને જેવાર આવત.” તે સાંભળી વત્સરાજ ખુશી થયે. ત્યારપછી કળાચાર્યે વત્સરાજને પૂછ્યું કે–“હે સજન! તારૂં કુળ કયું છે ? તારો પિતા કોણ છે? અને તારી જન્મભૂમિ કયાં છે?” તે સાંભળી વત્સરાજે કળાચાર્યને કહ્યું કે –“હમણાં મારૂં વૃત્તાંત તમારે મને પૂછવું નહીં. સમય આવે સર્વ કહીશ.” આ પ્રમાણે તેણે કહ્યું એટલે રાજકુમારે તેને અભિપ્રાય જાણી આકારને ગોપવી તે વત્સરાજને અત્યંત પ્રીતિથી આહાર, વસ્ત્ર વિગેરે આપવા લાગ્યા. એકદા કળાચાર્ય તે સર્વ કુમારને લઈ તથા વત્સરાજને પણ સાથે રાખી રાજાની પાસે ગયો. ત્યાં તે કુમારે રાજાને પ્રણામ કરી ગ્ય સ્થાને બેઠા. રાજાએ વત્સરાજને નવીન જોઈ કુમારોને પૂછ્યું કે–“હે વત્સ! તમારી સાથે રહેલો આ કુમાર કેણ છે?” તેઓ બોલ્યા કે –“આને અમેએ બંધુ તરીકે અંગીકાર કર્યો છે. ત્યારપછી રાજાએ કળાચાર્યને પૂછ્યું કે– આ કોને પુત્ર છે ? આનું કળાકુશળપણું કેવું છે?” ત્યારે કળાચા જવાબ આપ્યો કે –“હે સ્વામી ! આ કુમારનું કુળાદિક હું બરાબર જા તે નથી; પરંતુ તેની કળા જોતાં તેની સમાન બીજે કંઈપણ મને દેખાતું નથી.” તે સાંભળી રાજાએ પ્રથમ સર્વ રાજકુમા૨ની પરીક્ષા કરી. ત્યારપછી રાજાની આજ્ઞાથી વત્સરાજે પણ પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 220 શ્રી શાંતિનાથ ચરિત્ર. તાની કળાકુશળતા સારી રીતે બતાવી. રાજાએ તેની વિજ્ઞાનકળાથી અને ચતુરાઈથી ચમત્કાર પામી તેને કહ્યું કે–“હે વત્સ ! તું તારૂં ગોત્ર મારી પાસે પ્રગટ કર; કારણકે ગુપ્ત રાખેલા મેતીનું પણું મૂલ્ય થતું નથી.” તે સાંભળી વત્સરાજે વિચાર કર્યો કે– પૂર્વાચાર્યોએ કહ્યું છે કે - प्रस्तावे भाषितं वाक्यं, प्रस्तावे दानमङ्गिनाम् / તાવે વૃદિર , મેવેટિhdaહા || 2 | તે સમયે બોલેલું અ૫ પણ વચન, સમયે પ્રાણીઓને આપિલું થોડું પણ દાન અને સમયે થયેલી થોડી પણ વૃષ્ટિ કોટિગણું ફળને આપનાર થાય છે.” એમ વિચારી એગ્ય સમય જાણીને વત્સરાજે નિશંકપણે પોતાની સમગ્ર વાર્તા મૂળથી આરંભીને રાજા પાસે કહી બતાવી. ત્યારે રાજાની પાસે બેઠેલી કમ શ્રી રાણી તે વાર્તા સાંભળી એકદમ બોલી કે –“હે ભદ્ર ! શું ધારિણું અને વિમળા પણ અહીં આવેલ છે ?" ત્યારે વત્સરાજે હા કહી. તે સાંભળી રાણીએ રાજાને કહ્યું કે–“હે પ્રાણેશ ! ધારિણી અને વિમળા એ બન્ને મારી મોટી બહેને છે, અને આ મારે ભાણેજ છે. તમારી આજ્ઞા હોય તો હું તે બનેને મળવા જાઉં.” તે સાંભળી રાજાએ કહ્યું-“હે દેવી! ત્યાં જઈ તે બન્ને તારી બહેનોને કુમાર સહિત અહીં બોલાવી લાવો, કારણકે ત્યાં તેઓ દુ:ખી હશે. ત્યારપછી તે કમળશ્રી રાણી રાજાની આજ્ઞાને પામી હાથણી ઉપર આરૂઢ થઈ મસ્તક પર છત્રને ધારણ કરી ઘણું પરિવાર સહિત શ્રેષ્ઠીના ઘર પાસે આવી. તે જોઈને શ્રેષ્ઠી વિસ્મય પામી રાણીની પાસે જઈ ઘણું વિનોપચાર કરવા લાગ્યું. ત્યારે રાણીએ તેનો નિષેધ કરીને કહ્યું કે –“હે શ્રેષ્ઠી ! તમે અકળાઓ નહીં, હું જેમને મળવા આવી છું તેની પાસે મને જવા દે.” એમ કહી તે રાજપ્રિયા જ્યાં ધારિણી અને વિમળી હતી ત્યાં જવા માટે ઉદ્યમવાળી થઈ તેટલામાં વત્સરાજે પ્રથમથી જ ત્યાં જઈ ધારિણી અને વિમળાને પ્રણામ કરી તેમની પાસે બધી હકીકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ 221 પંચમ પ્રસ્તાવ.' નિવેદન કરીને કહ્યું કે–હે માતાઓ ! આ નગરમાં જે રાજા છે. તે તમારી બહેનનો સ્વામી છે, તથા તમારી બહેન કમળશ્રી તમને મળવા માટે આપણા ઘરના આંગણા સુધી આવી પહોંચ્યા. છે. " તે સાંભળી તેઓ બોલી કે –“હે વત્સ ! આ સંબંધને અમે પ્રથમથી જ જાણીએ છીએ, પરંતુ લજજાને લીધે અમે તે સંબંધ પ્રગટ કર્યો નહોતે.” એમ બોલી તે બન્ને હર્ષ પામી ઘરની. બહાર નીકળી અને રાણીની સન્મુખ ચાલી. રાણું પણ હાથણીપરથી ઉતરી બન્ને બહેનોને કંઠે વળગી પડી અને ઉંચે સ્વરે રેતી. રોતી બોલી કે હે બહેનો! તમારી આવી ભયંકર સ્થિતિ કેમ. થઈ ? અથવા તે આમાં વિધાતાનેજ દોષ જણાય છે કે જે સત્વરૂષોને પણ આવું કષ્ટ પડે છે. કહ્યું છે કે - अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते / विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति // 1 // .. વિધાતા અસંભવિત ઘટનાવાળા કાર્યને ઘટાડે છે, અને સંભવિત ઘટનાવાળાં કાર્યને જર્જરિત કરે છે. (જૂદા પાડે છે.) વિધિ એવાં કાર્યોને ઘટાવે છે કે જે કાર્યો પુરૂષે ચિંતવ્યા પણ ન હોય.” હે બહેનો ! તમે અહીં આવીને ગુપ્ત રહ્યા તેનું શું કારણ? દેવગથી કષ્ટ પ્રાપ્ત થાય તેમાં લજજા શી ? અથવા હું જ ભાગ્યહીન છું, જેથી મારા નગરમાં પુત્ર સહિત આવીને રહેલી બને. બહેનોને મેં જાણું નહીં. હવે ઘણું કહેવાથી શું ? यद्भाव्यं तद्भवत्येव, नालिकेरीफलाम्बुवत् / . गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् // 2 // ' " નાળીએરના ફળમાં જળ આવે છે તેમ જે થવાનું હોય છે તે થાય છે, અને હાથીએ ખાધેલું કઠાનું ફળ એવું ને એવું પંઠે નીકળી જાય છે, તેમ જે જવાનું હોય છે તે જાયજ છે.” આ પ્રમાણે ધારીને મનમાં ચિંતા કરવી નહીં. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રી તનાથ ચરિત્ર. सुखदुःखानां न कोऽपि, कर्ता हर्ता कस्यचित् पुंसः / इति चिन्तय सबुध्या, पुराकृतं भुज्यते कर्म // 3 // “કોઈપણ પ્રાણીને સુખદુ:ખનું કરનાર કે તેનું હરણ કરનાર કેઈપણ છે જ નહીં. સુખમાં કે દુ:ખમાં માત્ર પૂર્વે કરેલું કમજ ભેગવાય છે, એમ તું સદ્દબુદ્ધિથી વિચાર.” વળી– ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्माण्डभाएडोदरे, विष्णुयेन दशावतारगहने क्षिप्तः महासंकटे / रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः, " सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे // 4 // જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાંડ (વાસણ) ના ઉદરમાં નિયમિત કર્યો છે, જેણે વિષ્ણુને નિરંતર દશ અવતાર રૂપી ગહન સંકટમાં નાંખ્યા છે, જેણે મહાદેવને હાથમાં કમળ રાખી ભિક્ષાટન કરાવ્યું છે, અને જેનાથી સૂર્ય નિરંતર આકાશમાં પરિભ્રમણ કરે છે તે કર્મને નમસ્કાર છે.” આ પ્રમાણે વિચાર કરીને આપણને પડેલા દુ:ખ માટે મનમાં ચિંતા કરવી નહીં.” આ પ્રમાણે કહી તે રાણીએ હર્ષથી તે બન્ને બહેનને કહ્યું કે- “હે બહેનો ! પુત્રી સહિત તમે આ હાથણી ઉપર આરૂઢ થઈ મારે ઘેર ચાલે.” રાણીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે બને એ શ્રેષ્ઠીને કહ્યું કે- “હે શ્રેષ્ઠી ! અમે તમારે ઘેર રહીને કાંઈપણ તમારું અપ્રિય કર્યું હોય તે તમે ક્ષમા કરજે.” શ્રેષ્ઠીએ કહ્યું—“વણિકમાત્ર તમારી પાસે જે ઘરકામ કરાવ્યું તે તમે માફ કરજે.” એમ કહી શ્રેષ્ઠી તેમના પગમાં પડ્યો. ત્યારપછી તે બન્ને વત્સરાજ સહિત રાણીના આગ્રહથી રાજમંદિરમાં ગઈ તે વખતે રાજાએ તેમને રહેવા લાયક સમગ્ર સામગ્રી સહિત શ્રેષ્ઠ મંદિર આપી વત્સરાજને કહ્યું કે –“હે વત્સ! તને હું શું આપું?” વત્સરાજે કહ્યું–“હે સ્વામિન્ ! હું દિવસે આપની સેવા કેમ્પ્સ અને રાત્રે આપે મને ઘેર જવાની રજા આપવી. આટલું જ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ રર૩ પની પાસે હું માગું છું. બીજું કંઈ માગતું નથી.” તે સાંભળી રાજાએ તે અંગીકાર કર્યું. ત્યારથી તે વત્સરાજ રાજાની સેવા કરવા લાગ્યા. રાજાએ તેને ઘેર ધાન્ય, ઘી વિગેરે જે જોઈએ તે સર્વ પદાર્થો પુષ્કળ મોકલ્યાં. તેથી તેઓ ત્યાં સુખે સુખે રહેવા લાગ્યા. એકદા રાત્રિએ રાજા ભૂલથી વત્સરાજને રજા આપ્યા વિના સુઈ ગયો. યામિક રીતસર રાજમહેલની ચોતરફ આવીને બેસી ગયા. વત્સરાજ હાથમાં ખડું ધારણ કરીને વાસગૃહની બહાર વિનયથી ઉભો રહ્યો. મધ્યરાત્રિાને સમયે રાજા જાગૃત થયે, તે વખતે તેણે દૂર કોઈ દુ:ખી સ્ત્રીનું કરૂણ સ્વરવાળું રૂદન સાંભળ્યું. એટલે રાજાએ યામિક જનોને બોલાવ્યા, પરંતુ તેઓ પ્રમાદમાં પડેલા હતા તેથી કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં, ત્યારે વત્સરાજ બાલ્યા કે—“હે સ્વામી ! જે કાંઈ કાર્ય હોય તેની મને આજ્ઞા આપો.” તે સાંભળી રાજાએ કહ્યું—“હે વત્સરાજ ! શું આજે મેં તને રજા આપી નથી?” તેણે હા કહી. ત્યારે ફરીથી રાજાએ કહ્યું કે-“હે વત્સરાજ! હવે મારે તને આજ્ઞા આપવી ઉચિત નથી.” ત્યારે તે બલ્ય કે –“હે સ્વામિન ! આપની આજ્ઞા પ્રમાણે કરતાં મને શી લજજા છે? જે કાર્ય હોય તે કહો, હું અવશ્ય કરીશ.” ત્યારે રાજાએ કહ્યું કે– “હે વત્સ ! આ સંભળાય છે તે રૂદન કેણ કરે છે.? ને તેનું શું કારણ છે ? તે ત્યાં જઈ તેણીને પૂછીને મને કહે અને તે સ્ત્રીને દીન સ્વરે રોતી બંધ કર.” તે સાંભળી રાજાનું વચન અંગીકાર કરી વત્સરાજ રૂદનના શબ્દને અનુસારે કિલ્લાને ઉલ્લંઘી નગર બહાર સ્મશાનભૂમિમાં ગયો. ત્યાં એક સ્થાનમાં ઉત્તમ વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત એક બાળાને રેતી જોઈ તેણે તેની પાસે જઈને પૂછ્યું કે –“હે મુગ્ધા ! તું કેણ છે ? અને આ સ્મશાનમાં કેમ રૂદન કરે છે? જે ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તે તારા દુ:ખનું કારણ તું મને કહે છે ત્યારે તે બેલી કે– “હે પુરૂષ! તું જ્યાં જવા નીકળ્યા હો ત્યાં જા. મારું કાર્ય કરવાને તું અસમર્થ છે, તેથી મારી ચિંતા કરવાનું શું ફળ છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ 224 શ્રી શાંતિનાથ ચરિત્રવત્સરાજે કહ્યું કે–“તને દુ:ખી જોઈને મારે શી રીતે જવું ? કારણ કે સત્પરૂ પારકા દુઃખે દુઃખી જ હોય છે. તે સાંભળીને પેલી બાઈ બોલી કે –“જેવા તેવાની પાસે દુઃખ કહેવું તે યોગ્ય નથી. કહ્યું છે કે जो नवि दुरकं पत्तो, जो नेवि दुरकस्स निग्गहसमत्था / કો નવિ હિપ હો, તો વીસ હ સુ છે ? | : “જે માણસ કોઈ વખત દુ:ખ પામેલ ન હોય, જે દુ:ખને નિગ્રહ કરવા સમર્થ ન હોય, તથા જે બીજાના દુઃખે દુઃખી ન હોય તેવા માણસની પાસે પોતાનું દુઃખ શામાટે કહેવું?” તે સાંભળી વત્સરાજ બે કે –“હે ભદ્ર! સાંભળ:अहमवि दुरकं पत्तो, अहमवि दुकस्स निग्गहसमत्थो / अहमवि दुहिए दुहिरो, ता अम्ह कहिजए टुकं // 1 // “હું પણ દુઃખને પામ્યો છું, હું દુ:ખનો નિગ્રહ કરવા - મર્થ છું, અને હું બીજાના દુઃખે દુ:ખી છું; તેથી મારી પાસે દુખ કહેવું યોગ્ય છે.” - તે સાંભળી સ્ત્રી બોલી કે -" તું હજુ બાળક છે, તેથી તને શી રીતે મારું દુખ કહેવું ? " કહ્યું છે કે - _दुकं तास कहिजइ, जो होइ दुकभंजणसमत्थो। . પ્રમાણ વહિ, તો તુÉ શ્રધ્વજ ? | - “જે માણસ દુઃખ ભાંગવાને સમર્થ હોય તેને દુઃખ કહેવું જોઈએ, અસમર્થને દુ:ખ કહેવાથી તે સામું પિતાનું દુઃખ કહે તેથી તે નિષ્ફળ છે.” તું નાનો હોવાથી મારું દુ:ખ શી રીતે ભાંગી શકે ? માટે હું કહેવા ઈચ્છતી નથી.” વત્સરાજે કહ્યું કે– हस्ती स्थूलतनुः स चांकुशवशः किं हस्तिमात्रोऽङ्कुशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः। , . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ 225 પંચમ કરતાવ. वज्रेणाभिहताः पतन्ति गिरयः किं वज्रमात्रो गिरिः, तेजो यस्य विराजते स बलवान् स्थलेषु कः प्रत्ययः // 1 // હસ્તીનું શરીર ઘણું મોટું છે, છતાં તે નાના સરખા અંકુશને વશ રહે છે, તે શું અંકુશ હસ્તી જેવડે છે? પ્રજવલિત કરેલે નાનો સરખો દીવો મોટા અંધકારનો નાશ કરે છે, તો શું દીવા જેટલું જ અંધારું હોય છે? વજથી હણાઈને મોટા મોટા પર્વત પડી જાય છે, તો શું વા જેવડા નાનાજ પર્વતો હોય છે ? ના,તેમ હોતું નથી, તેથી સિદ્ધ થાય છે કે જેનું તેજ વિરાજમાન છે તેજ બળવાન છે, તેમાં મોટાને વિષે વિશ્વાસ કરવા જેવું નથી; એટલે જે માટે હોય તેજ બળવાન એવો કાંઈ નિયમ નથી. વળી હિંદઃ શિર નિદત્તતિ, મમત્તિનમિત્તy mg - પ્રતિરિયં સર્વવતાં, ન સંજુ વય તેનો હેતુ છે ? I'. . સિંહ બાળક છતાં પણ જેની કલરૂપી ભીંત મદવડે મલિન થયેલી હોય છે એવા હાથીઓ ઉપર પડે છે, તેથી સિદ્ધ થાય છે કે પરાક્રમવાળાની એ પ્રકૃતિ છે; તેમાં વય કાંઈ તેજનું. કારણ નથી.’ માટે હે સુગ્ધ ! મને બાળક જાણીને તું અશ્રદ્ધા કરીશ. નહીં, તારે જે દુ:ખ હોય તે મને કહે. હું બનતા સુધી તેનું નિવારણ કરીશ.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે સ્ત્રી કાંઈક હસીને બોલી કે–“હે પુરૂષ! મારા દુઃખનું કારણ સાંભળ. આજ નગરના રહેવાસી એક ઉત્તમ પુરૂષની હું સ્ત્રી છું. તે યુવાવસ્થાવાળા મારા પતિને વિના અપરાધે અહીંના રાજા શૂળી પર ચડાવ્યો છે. હજુ તે આ શૂળી ઉપર જીવતો છે. એને ઘેબરના ભોજન ઉપર ઘણી રૂચિ હતી, તેથી મેં તેને માટે ઘેબરે કરીને આણ્યા છે, હું તેના મુખમાં ઘેબરના કકડા નાંખવા ઈચ્છું છું પરંતુ તે ઘણે ઉંચે છે, ત્યાં સુધી હું પહોંચી શકતી નથી, તેથી તે ભર્તારને સંભારી સંભારીને હું રૂદન કરું છું. કારણ કે સ્ત્રી એ છે કે પછીય છે એવા છે જેની કલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #235 -------------------------------------------------------------------------- ________________ 226 શ્રી શાંતિનાથ ચરિત્ર. એનું બળ માત્ર રૂદન જ છે.” તે સાંભળી વત્સરાજે કહ્યું કે“હે ભદ્રે ! મારા સ્કંધ પર ચડીને તું તારૂં ઈચ્છિત પૂર્ણ કર.” એટલે તે દુષ્ટ આશયવાળી સ્ત્રી વત્સરાજના સ્કંધ ઉપર ચઢી, અને શૂળીએ પરોવેલા પુરૂષના શરીરમાંથી માંસના કકડા કાપી કાપીને ખાવા લાગી. તેવામાં કુમારના સ્કંધ ઉપર એક માંસનો કકડે પડ્યો. ત્યારે વિસ્મય પામેલા વત્સરાજે વિચાર્યું કે -" અહીં માંસ શી રીતે સંભવે ?" એમ વિચારી તેણે ઉંચે જોયું તો તેણની સમગ્ર ચેષ્ટા તેના જેવામાં આવી; તેથી કુમાર તેને પાડી દઈ ખફ ખેંચી કોપ કરીને બોલ્યો કે–“અરે નિર્દય સ્ત્રી ! આ તું શું કરે છે?” આ પ્રમાણે વત્સરાજે કહ્યું કે તરત જ તે સ્ત્રી આકાશમાં ઉડી. તે વખતે વત્સરાજે તેણીનું ઓઢેલું વસ્ત્ર પકડી રાખ્યું; પરંતુ તે દુષ્ટ ચેષ્ટાવાળી સ્ત્રી ઓઢેલા વસ્ત્રને પણ મૂકી દઈને નાશી ગઈ આ અવસરે કઈ શ્રોતાએ ઘનરથ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે–“હે પ્રભુ! તે સ્ત્રી કોણ હતી કે જેણે આવું દુષ્કર્મ કર્યું ?" ત્યારે ભગવાન બોલ્યા કે–“તે પાપિષ્ટ દુષ્ટ દેવતા હતી. તે પુરૂને છળવા માટે આવું કર્મ કરે છે.” ફરીથી કોઈએ પૂછ્યું કે “હે સ્વામી! શું દેવતાઓ માંસ ખાય છે?” સ્વામીએ કહ્યું ખાતા નથી, પરંતુ તેઓની એ કીડા છે.” . અહીં વત્સરાજ તે સાડી લઈને પોતાને ઘેર જઈ સુઈ ગયે. થોડા વખતમાં પ્રાત:કાળ થયો એટલે વત્સરાજ તે વસ્ત્ર લઈને રાજાની પાસે ગયો, અને પ્રણામ કરીને યોગ્ય સ્થાને બેઠે. રાજાએ સમય જોઈ તેને રાત્રિને વૃત્તાંત પૂછો. એટલે વત્સરાજે રાત્રિને સમગ્ર વૃત્તાંત રાજા પાસે નિવેદન કર્યો, અને તે દેવતાની ખેંચી રાખેલી સાડી રાજાને અર્પણ કરી. રાજા પણ તે રત્નજડિત બહુ મૂલ્યવાન વસ્ત્ર જોઈને વિસ્મય પામ્યો અને વત્સરાજનું કહેલું સર્વ વૃત્તાંત તેણે સત્ય માન્યું. પછી રાજાએ પોતાની પાસે બેઠેલી કમળશ્રી રાણીને તે દિવ્ય વસ્ત્ર આપ્યું. તે વખતે P.P. Ac. Gunratnasur; M.S. dun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 27 તેણીએ રાજાને પ્રસાદ પામી તત્કાળ તે દિવ્ય વસ્ત્ર પહેર્યું; તેથી આગળના પહેરેલા કચકની શોભા નષ્ટ થઈ ગઈ એટલે “સાડીની જે કંચુક પણ જોઈએ " એમ વિચારીને તે બોલી કે “હે પ્રાણેશ ! જે આ સાડીના જે કંચુક હોય તે બહુ સારું.” તે સાંભળી રાજાએ વત્સરાજને કહ્યું કે–“હે વત્સરાજ ! તારી માસીને સાડીના જેવો કંચુક જોઈએ છીએ.” વત્સરાજે કહ્યું-“હે સ્વામિન્ ! આપની કૃપા છે તો તે પણ મળી ર હેશે.” એમ કહી નગર બહાર જઈ ચંદનવૃક્ષના કોટરમાં જે શ્રેષ્ઠ રત્નજડિત કંચુક મૂક્યો હતો તે લાવીને વત્સરાજે રાજાને આપે અને તેનો વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. રાજાએ તે કંચુક પિતાની પ્રિયાને આપ્યો. રાણીએ પણ ચિત્તમાં હર્ષ પામી તરતજ તે કંચુક પહેર્યો. ત્યારપછી સાડી અને કંચુકને અસમાન 'ઉ'. તરીય વસ જોઈને તે રાણી હદયમાં અત્યંત અધૃતિ કરવા લાગી. શાસ્ત્રકાર કહે છે તે ખરૂં છે કે “જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લેજ વધે છે. . . રાજાએ તેણીને કરમાયેલા મુખવાળી જોઈને પૂછ્યું કેહે પ્રિયા ! મનવાંછિત કંચુક મળ્યા છતાં તું શ્યામ મુખવાળી કેમ દેખાય છે?” તે બોલી કે –“આના જેવું ઉત્તરીય વસ્ત્ર જોઈએ.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે –“અહો ! અસંતોષી સ્ત્રીઓ કદાપિ વસ્ત્ર અને અલંકારાદિવડે તૃપ્તિને પામતી જ નથી. કહ્યું છે કે अग्निर्विप्रो यमो राजा, समुद्र उदरं स्त्रियः। . अतृप्ता नैव तृप्यन्ति, याचन्ते च दिने दिने // 1 // અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, ઉદર અને સ્ત્રીઓ કદાપિ તૃપ્ત થતાં જ નથી, હંમેશાં નવી નવી યાચના કર્યા જ કરે છે.” - સ્ત્રી જાતિનો સ્વભાવજ એવો હોય છે, એમ વિચારીને રાજાએ કહ્યું કે–“હે વિવેક રહિત દેવી ! અછતી વસ્તુને માટે નિરર્થક 1 ઘાઘર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 228 શ્રી શાંતિનાથ ચરિત્ર. લાભ ન કર.” તે સાંભળી તેણીને વિશેષ કદાગ્રહ થયે, તેથી તે રાજાની સમક્ષ બેલી કે—“ જ્યારે મને શાટક અને કંચુકની જેવું ઉત્તરીય વસ્ત્ર મળશે ત્યારેજ હું ભજન કરીશ.” એમ કહીને તે રાણી પિતાના મહેલમાં ચાલી ગઈ. ત્યારપછી રાજાએ વત્સરાજને બોલાવી કહ્યું કે –“હે સાહસિક!તે બે દિવ્ય વસ્ત્ર લાવીને મોટો અનર્થ કર્યો, તેથી હવે તું જ કઈપણું ઉપાયથી આ તારી મારીને સંતેષ પમાડ. તારા વિના બીજે કઈ આ વ્યાધિનો વિલ મળે તેમ નથી.” આ પ્રમાણે રાજાના કહેવાથી વત્સરાજે પોતાની મારી પાસે જઈ અતિ આગ્રહપૂર્વક કહ્યું કે –“હે માતા ! કદાગ્રહને ત્યાગ કરીને તમે ભેજન કરે. હું તપાસ કરીને ઉત્તરીય વસ્ત્ર પણ લાવી આપીશ.” આ પ્રમાણે કહ્યા છતાં તે રાણીએ સ્ત્રીસ્વભાવને લીધે પોતાનો કદાગ્રહ મૂક નહીં; ત્યારે વત્સરાજે રાજાની સમક્ષ આ પ્રમાણે દુષ્કર પ્રતિજ્ઞા કરી કે –“જે હું છ માસમાં દેવીનું ઈચ્છિત વસ્ત્ર ન લાવી આપું તે અવશ્ય અગ્નિમાં પ્રવેશ કરૂં.” આ પ્રમાણે વત્સરાજનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! આવી દુકર પ્રતિજ્ઞા ન કર.” ત્યારે તે બે કે–“હે સ્વામિન્ ! આપના પ્રસાદથી સર્વ સારૂં થશે.” માટે મને જલદી દેશાંતરમાં જવાની આજ્ઞા આપે. રાજાએ તેની હિંમતથી પ્રસન્ન થઈને તેને પોતાને હાથે તાંબલ આપીને દેશતરમાં જવાની આજ્ઞા કરી. પછી વત્સરાજ પોતાને ઘેર ગયે અને પિતાની માતાના તથા માસીના ચરણમાં પ્રણામ કરીને તેણે સમગ્ર વૃત્તાંત તે બન્નેની પાસે કહી બતાવ્યું અને તેમની આજ્ઞા માગી. તે સાંભળી તેમણે અનિચ્છાથી અને પુત્રનું કષ્ટ જોયા છતાં પણ દીઘ બુદ્ધિથી વિચાર કરીને કહ્યું કે–“હે પુત્ર! ખુશીથી જા, તારે વિજય થાઓ.” આ પ્રમાણે બન્ને માતાની આશિષ મસ્તક પર ચડાવી માતાએ આપેલું કાંઈક ભાતું સાથે લઈને તથા ઢાલ તરવાર ધારણ કરીને વત્સરાજ નગરીમાંથી બહાર નીકળે. છે ત્યારપછી વત્સરાજ દક્ષિણ દિશાને આશ્રય કરી ઘણું ગામે અને નગરોથી વ્યાપ્ત એવી પૃથ્વીને જેતે જેતે કઈ એક મોટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 229 અટવીમાં ગયે. ત્યાં ઉંચા કિલ્લાવાળું અને નિર્જન એવું એક નાનું ગામ જોઈ-વત્સરાજે વિચાર્યું કે -" શું આ ભૂતોનું નગર છે ? કે યક્ષ રાક્ષસનું પુર છે? અથવા આ વિચાર શા માટે કરો જોઈએ ? અંદર જઈને જ જોઉં.” એમ વિચારી તેણે જેટલામાં તે ગ્રામમાં પ્રવેશ કર્યો તેટલામાં તેની અંદર તેણે એક મોટું શ્રેષ્ઠ મંદિર જોયું, અને તેની પાસે બીજાં નાનાં ઘરે જોયાં. અનુક્રમે આગળ જતાં ઘણા માણસો વચ્ચે બેઠેલા એક ઉત્તમ પુરૂષને દૂરથી દીઠો. તે જોઈ તેના સેવક જેવા જણાતા એક પુરૂષને તેણે પૂછ્યું કે “હે ભદ્ર! આ ક્યું નગર છે? અને આ રાજા કેણ છે ?" તે બોલ્યો કે આ નગર નથી, તેમજ આ રાજા પણ નથી. પરંતુ જે છે તે હું કહું છું. સાંભળે આ સ્થાનથી થોડે દૂર એક ભૂતિલક નામનું નગર છે, તેમાં વૈરીસિંહ નામે રાજા રાજ્ય કરે છે. તે નગરમાં દત્ત નામે એક શ્રેષ્ઠી વસે છે. તેને શ્રીદેવી નામની જાય છે, અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી રૂપ અને લાવણ્ય કરીને યુક્ત શ્રીદતા નામની પુત્રી છે. તે પુત્રી યુવાવસ્થાને પામેલી છે, પરંતુ તેનું શરીર ભૂતાદિક દેષથી ગ્રસ્ત થયેલું છે, તેથી જે પુરૂષ યામિક થઈને તેની પાસે રાત્રીએ રહે છે તે મરણ પામે છે, અને જે કંઈ પણ યામિક તેણીની પાસે રહેતા નથી તે નગરવાસી સાત પુરૂષો મરણ પામે છે. એ પ્રમાણે હોવાથી એકદા રાજાએ શ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કે હે શ્રેષ્ઠી ! તમે આ નગર છોડીને મારી આજ્ઞાથી અટવીમાં જાઓ, કે જેથી તમારી પુત્રીના દોષથી લોકોનો વિનાશ ન થાય.” શ્રેષ્ઠી રાજાની એવી આજ્ઞા થવાથી પોતાના પરિવાર સહિત અહીં આવીને ચાર વિગેરેથી રક્ષા થવા માટે કિલ્લા સહિત મહેલ કરીને અહીં રહેલા છે તેઓ શ્રેષ્ઠી છે. તે શ્રેષ્ઠીએ ઘણું ઘણું ધન આપીને આ યામિક કર્યા છે. તેઓ આ મહેલની ફરતા બનાવેલા નાનાં ઘરોમાં રહે છે. તે ચામિકોનાં નામે લખીને ગોળાએ કરેલા છે. જે દિવસે જેના નામને ગોળ નીકળે છે તે રાત્રીએ તે યામિક શ્રેજી પુત્રીની પાસે રહે છે, અને જે તેણીની પાસે રહે છે, તે રાત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ 23. ત્રા આંતિનાથ ચરિત્ર. એજ વિનાશ પામે છે. પથિક ! આ હકીકત સાંભળીને જે તને ભય લાગતો હોય તે તું અહીંથી બીજે સ્થાને ચાયે જા.” આ પ્રમાણેની હકીકત સાંભળીને વત્સરાજ દત્ત શ્રેષ્ઠીની પાસે ગયે. તેને જોઈ દત્ત શ્રેષ્ઠીએ તેને આસન અપાવી તેના પર બેસાડી તાંબલ આપી આદરપૂર્વક પૂછયું કે–“હે વત્સ ! તું ક્યાંથી આવે છે ?" તે બે -" હું ઉજ્જયિની નગરીથી કોઈ કારણને લીધે અહીં આવ્યો છું.” આ પ્રમાણે તે કુમાર તે શેઠની સાથે વાતચીત કરતો હતો, તેટલામાં શ્રેષ્ઠ અલંકારેથી શોભતો એક પુરૂષ ત્યાં આવ્યું. પરંતુ તેનું મુખ કાંતિરહિત દેખાતું હતું. તે જોઈ વત્સરાજે શ્રેષ્ઠીને પૂછયું કે –“હે તાત ! આ પુરૂષનું મુખ કાંતિ રહિત કેમ દેખાય છે !" તે સાંભળી શ્રેષ્ઠીએ લાંબો નિશ્વાસ મૂકી કહ્યું કે–“હે સુંદર ! અત્યંત ગુપ્ત રાખવા લાયક છતાં આ વૃત્તાંત હું તને કહું છું. મારે એક પુત્રી છે. તેની પાસે રાત્રિએ જે પુરૂષ યામિકપણે રહે છે તે અવશ્ય ઉગ્ર દોષે કરીને હણાય છે. આજે તેના યામિકપણામાં આનો વારો આવે છે, તેથી તે કાંતિ રહિત દેખાય છે. કારણ કે મરણ જેવું બીજું કોઈ મેટું ભય નથી.” તે સાંભળી વત્સરાજ બોલ્યો કે–“હે શ્રેષ્ઠી ! આ પુરૂષ આજે સુખેથી રહો, આજે રાત્રિએ તમારી પુત્રીને યામિક હું થઈશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું—“હે વત્સ ! તું આજેજ મારે ઘેર પ્રાણા તરીકે આવેલ છે. હજુ તેં મારે ઘેર ભેજન સરખું પણ કર્યું નથી, તો ફગટ મરણને કેમ અંગીકાર કરે છે?” આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળી વત્સરાજે કહ્યું –“હે તાત ! હું પરોપકાર કરવામાં રસિક છું, તેથી મારે આ કાર્ય કરવું છે. કારણ કે મનુષ્ય જન્મનો સાર પરેપકારજ છે. સાસ્ત્રમાં પણ કહ્યું છે કે धन्यास्ते पशवो नून-मुपकुर्वन्ति ये त्वचा / परोपकारहीनस्य, धिग्मनुष्यस्य जीवितम् // 1 // क्षेत्रं रक्षति चञ्चा, गेहं लोलापटी कणान् रक्षा / दन्तात्ततृणं प्राणान्, नरेण किं निरुपकारेण // 2 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ.' 231 જેઓ પોતાના ચર્મ વડે કરીને પણ પરને ઉપકાર કરે છે, તેવા પશુઓને પણ ધન્ય છે, પરંતુ પોપકાર નહીં કરનારા મનુષ્યના જીવિતને ધિક્કાર છે ! ચંચા પુરૂષ ખેતરનું રક્ષણ કરે છે, ધ્વજાનું ચપળ વસ્ત્ર ઘરનું રક્ષણ કરે છે, રાખ દાણાનું રક્ષણ કરે છે, અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ (શત્રુઓના) પ્રાણોનું રક્ષણ કરે છે, પરંતુ ઉપકાર નહીં કરનાર પુરૂષ શું કામનો છે ? જે તે ઉપકાર ન કરે તે તે કશા કામનો નથી.” ( આ પ્રમાણે કહી વત્સરાજ મહેલના ઉપરના ભાગમાં જ્યાં તે શ્રેણીની પુત્રી શ્રીદત્તા રહેલી હતી ત્યાં ગયો. તે વખતે તે કન્યા અલોકિક સ્વરૂપવાળા તે કુમારને જોઈ વિચાર કરવા લાગી કે–“ અહો! આનું કેવું સુંદર રૂપ છે? શરીરની કાંતિ કેવી મનહર છે? આના શરીરમાં એવું શું છે કે જે મનોહરતાવાળું નથી ? અરેરે ! મને દેવે સ્ત્રીરૂપે મરકી કેમ બનાવી? કે જેથી આવા મનુષ્યરત્નોને વિનાશ કરનારી હું થાઉં છું?” આ પ્રમાણે તે વિચાર કરતી હતી તેટલામાં વત્સરાજે તેની શય્યા પાસે બેસીને મધુર વચનો વડે તે કન્યાને એવી રંજીત કરી કે જેથી તે વિચારવા લાગી કે- હું કઈ પણ રીતે મારા આત્માને પણ હણીને આના જીવિતની રક્ષા કરૂં.” આ પ્રમાણે વિચારતી તે કન્યા નિદ્રાવશ થઈ ગઈ. ત્યારપછી સાહસિકજનોનો શિરોમણિ તે કુમાર ગવાક્ષને માગે નીચે ઉતરી પૃથ્વી પર પડેલું એક લાકડું ઉપાડી તેજ માગે પાછા ચડી પોતાની શય્યામાં તે કાષ્ઠને સ્થાપના કરી તેના ઉપર વસ્ત્ર ઓઢાડી હાથમાં ખડું ધારણ કરી ચોતરફ જેતે દીવાની છાયામાં ઉભો રહ્યો. તેટલામાં ગવાક્ષના વિવરમાં પ્રવેશ કરતું એક મુખ જોઈને તે કુમાર વિશેષ સાવધાન થયો. ત્યારપછી તે મુખે તે વાસગ્રહમાં ચોતરફ જોયું, અને પછી મનહર મુદ્રિકાઓ વડે જેની આંગળીઓ શણગારેલી હતી એવો એક હાથ તેમાં પેઠે. તે હાથમાં બે ઓષધિના વલા હતાં. તેમાંથી એક એષધિના 1 ચાડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩ર - શ્રી શાંતિનાથ ચરિત્ર. વલયમાંથી ધુમાડો નીકળે. તે ધમાડાથી આખું ઘરવ્યાપી ગયું. પછી તે હાથે અંદર પ્રવેશ કરી યામિકની શાને સ્પર્શ કર્યો, તેટલામાં વત્સરાજે તે હાથ પર તીણ ખ૭ વડે પ્રહાર કરીને તે કાપી નાંખે. પરંતુ દેવીશક્તિના પ્રભાવથી તે હાથ છેવા છતાં પૃથ્વી પર પડ્યો નહીં, તે પણ વેદનાથી પીડા પામેલા તે હાથમાં થી બન્ને ઔષધિના વલયે ભૂમિપર પડી ગયાં. તેમાં એક દૂષધિ હતી અને બીજી સંહિણે ઔષધિ હતી. તે બન્ને મહાષધિ કુમારે લઈ લીધી. ત્યારપછી તે હાથ તે વાસગૃહમાંથી બહાર નીક જે. તે વખતે " અરે ! હું તો છેતરાઈ” એવો શબ્દ સાંભળી વત્સરાજ “અરે દાસી તું ક્યાં જાય છે?” એમ બોલતો તેની પાછળ દોડો. ખર્ષને ધારણ કરનાર અને પુણ્યવડે બળવાન એવા તે વત્સરાજને પાછળ આવતે જોઈ તે દેવી તેને પરાભવ કરવા અને શક્તિમાન હોવાથી તત્કાળ નાસી ગઈ. ત્યારપછી વત્સરાજ પાછો વળી શય્યામાંથી પેલા કાષ્ટને કાઢી નાંખી તે શયા ઉપર બેઠે, તેટલામાં તે રાત્રિ પૂર્ણ થઈ, અને ઉદયાચળ પર્વત પર સૂર્યનો ઉદય થયે. આ અવસરે તે કુમારી જાગી, અને અક્ષત શરીરવાળા તે કુમારને જોઈ હર્ષ પામીને વિચારવા લાગી કે“ખરેખર આ પુરૂષરત્નજ કોઈ પ્રભાવી જણાય છે કે જેથી તે મરણ પામ્યા નહીં. વળી મારાં ભાગ્ય પણ જાગતાં લાગે છે કે જેથી મારું ઈચ્છિત પૂર્ણ થવાને સમય પ્રાપ્ત થયો છે. હવે જે આ મહાપુરૂષ મારે ભર્તાર થાય તો હું તેની સાથે સાંસારિક સુખ ભેગવું, નહીં તે આ જન્મમાં મારે નિવૃત્તિ જ હો.” આ પ્રમાણે વિચારી તે કન્યા મધુરસ્વરે વત્સરાજને કહેવા લાગી કે-“હે નાથ ! તમે કષ્ટથી શીરીતે, મુક્ત થયા ? તે કહો.” આ પ્રમાણે તેના પૂછવાથી વત્સરાજે રાત્રિનું સમગ્ર વૃત્તાંત તેની પાસે કહી બતાવ્યું. તે સાંભળીને શ્રીદત્તા રોમાંચવાળી થઈ અને અત્યંત હર્ષ પામી. આ પ્રમાણે તે બન્ને વાતો કરે છે તેટલામાં કન્યાની સેવા કરનારી દાસી તેને માટે મુખ દેવાનું પાણી લઈને આવી. તેણીએ કુમારને અક્ષત અંગવાળે જોઈ હર્ષ પામી તેના ક્ષેમકુશળ સંબંધી શ્રેણીને વધામણી આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ . પંચમ પ્રસ્તાવ. 233 તે સાંભળી શ્રેષ્ઠી આશ્ચર્ય પામી તરતજ તે બન્નેની પાસે આવ્યા. તે વખતે શ્રીદત્તાએ ઉભી થઈશ્રેણીને આસન આપ્યું. તેની ઉપર બેસી શ્રેષ્ઠીએ કુમારને પૂછયું કે –“હે વીર ! તું રાત્રીએ દુ:ખસાગરને શી રીતે તરી ગયે?” ત્યારે કુમારે તેની પાસે પણ સમગ્ર વૃત્તાંત નિવેદન કર્યો. પછી શ્રેષ્ઠીએ કુમારને કહ્યું કે –“હે કુમાર ! આ મારી પ્રાણથી પણ વહાલી પુત્રી હું તને આપું છું.” તે સાંભળી કુમારે કહ્યું -" તમે મારું કુળ વિગેરે જાણ્યા વિના મને કન્યા શી રીતે આપો છે?” શ્રેષ્ઠીએ કહ્યું—“તારા ગુણાએ જ કુળ જણાવ્યું છે. કહ્યું છે કે - आकृतिगुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका।. वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः॥१॥ તારી આકૃતિજ ગુણની સમૃદ્ધિને કહે છે, તારી નમ્રતા કુળની વિશુદ્ધિને સૂચવે છે, તારી વાણીની રચના શાસ્ત્રના અભ્યાસ (જ્ઞાન) ને કહે છે અને તારો સંયમ વયથી અધિક છે. (નાનું વય છતાં વૃદ્ધ પુરૂષના જેવી તારી સ્થિરતા છે.)” તે સાંભળી કુમારે કહ્યું કે –“હે શ્રેષ્ઠી ! હમણાં મહાકાયને માટે મારે અતિ દૂર દેશમાં જવું છે, તેથી તમારું કહેલું આ કાર્ય હું પાછો વળીશ ત્યારે કરીશ.” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- “હે વત્સ ! હમણાં આને પરણને પછી તમારી ઈચ્છા હોય ત્યાં જ જે.” તે સાંભળી કુમારે તેનું વચન અંગીકાર કર્યું. પછી તેજ દિવસે તે કન્યાને પણ એક રાત્રિ તેની સાથે ત્યાંજ રહી બીજે દિવસે પ્રયાણને માટે તેણે રજા માગી. ત્યારે તેણીએ ભત્તારને કહ્યું કે विरहो वसन्तमासो, नवस्नेहो नवं वयः ! પશ્ચમ ધ્વનિતિ, સધાર પામયા થમ્ “વિરહ, વંસતમાસ, નવો સ્નેહ, નવું વય અને (કેયલન) પંચમ સ્વર એ પાંચ અગ્નિએ શી રીતે સહન કરવા?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ 234 * શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી વત્સરાજ બોલ્યો કે –“હે પ્રિયા ! જે હું દેશાંતરમાં ન જાઉં તે મારે અગ્નિમાં પ્રવેશ કરે પડે તેમ છે, તેમાં કાંઈ પણ સંદેહ નથી.” ત્યારે તે બોલી કે-“હે નાથ ! આ કેશની વેણી હું તમારી સમક્ષ બાંધું છું, તે તમે આવશે ત્યારે છૂટશે. તમારી આજ્ઞાથી હું અહિં શરીર મારાથી રહું છું, પરંતુ ચિત્ત તો તમારી સાથેજ આવશે. હે સ્વામિન ! ફરીને સાંભળો– # # વૈવ, કુમામાનિ જા : लगिष्यन्ति शरीरे मे, त्वयि कान्ते समागते // 1 // - “તમે સ્વામી પાછા આવશો ત્યારે મારે શરીરે કેશર, કાજલ, પુષ્પ અને અલંકારોનો સ્પર્શ થશે.” આ પ્રમાણે જેણે પ્રતિજ્ઞા કરી છે એવી તે પ્રિયાને ત્યાં મૂકી શ્રેણીની રજા લઈ વત્સરાજ તેજ અટવીમાં આગળ ચાલ્યા. તે અટવીના મધ્યમાં તેણે ભિલ્લોની પલ્લી જોઈ, ઘણા પર્વતે જોયા અને મનોહર ગિરિનદીઓ જોઈ. આ પ્રમાણે જોતાં જોતાં તે કુમાર આગળ ચાલ્યો જાય છે, તેટલામાં તેણે તેજ અટવીમાં મેટા મેટા મહેલેથી સુશોભિત એક નગરી જોઈ. તે જોઈને કુમાર આશ્ચર્ય પામ્યો. તે નગરીની બહાર એક સુંદર સરોવર હતું, તેમાં કુમાર મુખ અને હાથપગ ધોઈ જળપાન કરી તેજ તળાવની પાળ ઉપર એક વૃક્ષની નીચે પલાંઠી વાળીને બેઠે, તેટલામાં તે તળાવમાંથી પાછું લઈ જતો સ્ત્રીઓનો સમૂહ તેણે જે તેથી આશ્ચર્ય પામીને કુમારે તે સ્ત્રીઓમાંથી કોઈ એકને પૂછયું કે–“હે ભદ્રે ! આ નગરી કઈ છે? અને અહીં રાજા કોણ છે?” તેણે જવાબ આ કે–“હે ભદ્ર! આ નગરી વ્યંતર દેવીઓએ કીડાને માટે કરેલી છે, અહીં કોઈ રાજા નથી.” તે સાંભળી વત્સરાજે ફરીથી પૂછયું“ હે ભદ્ર! જે આ નગરી વ્યંતર દેવીની છે તે આટલું બધું પાણી તમે ક્યાં લઈ જાઓ છે?” તે બોલી કે–“ હે સતયુરૂષ! અમારી સ્વામિની - જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. * ' ર૩૫ દેવી છે તે કોઈ સ્થાને ગઈ હતી, ત્યાં કેઈક પુરૂષે તેના હાથ ઉપર ખઞને પ્રહાર કર્યો છે, તેથી તે પીડા પામે છે. તેની પીડા દૂર કરવા માટે તે હાથ ઉપર અમે જળ રેડીએ છીએ. ઘણું પાછું સીખ્યા છતાં પણ તે પીડા હજી સુધી શાંત થતી નથી. તે સાંભળી વત્સરાજે પૂછયું કે –“તે દેવી શું પિતાના શરીરની પીડા શાંત કરવા શક્તિમાન નથી?” તે બોલી–“હે પાંથ! દેવતાના પ્રભાવ કરતાં તે પ્રહાર કરનાર પુરૂષને પ્રભાવ અધિક છે; તેથી તેની વેદના હજુ સુધી શાંત થતી નથી. વળી વ્યતરે કે સંતુષ્ટ થઈને આ દેવીને મોટા પ્રભાવવાળી બે મહિષધિ આપી હતી, તે તેના હાથ પર બાંધેલી હતી. તેમાં એક મહિષધિ ધુમાડાવડે લકને મોહ પમાડે તેવી હતી, અને બીજી મહૌષધિ ઘાતની પીડાને રૂઝવે તેવી હતી. તે બન્ને મહાષધિ જ્યાં તેને ખર્કનો ઘા લાગ્યા ત્યાંજ પડી ગઈ છે. તે સાંભળી વત્સરાજ બોલ્યા— - “હે ભદ્ર! હું જે કે મનુષ્યવૈદ્ય છું, પરંતુ જે હું તારી સ્વામિનીની વેદના દૂર કરૂં તે તે મને શું આપે?” ત્યારે તે બેલી—“હે ભદ્ર ! તું જે માગે તે તને આપે.” એમ કહીને ફરીથી તે બેલી–“હે ભાઈ ! તું હમણાં અહીં જ રહે, હું પ્રથમ જઈને મારી સ્વામિનીને તારા આવવાની વાત કરું.” એમ કહી તેણીએ ત્યાં જઈ તે વૃત્તાંત તે ને કહ્યો. ત્યારે તે બેલી એકદમ તે પુરૂષને મારી પાસે લાવ.” તે સ્ત્રી બહાર આવી અને વત્સરાજને સાથે લઈને ચાલી. માર્ગમાં તે વત્સરાજને કહેવા લાગી કે–“હે સપુરૂષ! જ્યારે મારી સ્વામિની સંતુષ્ટ થઈને તને વરદાન માગવાનું કહે ત્યારે તું પ્રાસાદની ઉપરની ભૂમિમાં રહેલી બે કન્યાઓ, અશ્વને રૂપવાળ યક્ષ અને ઈચ્છિત વસ્તુને આપનાર પર્યક-એદિલી વરતુઓ માગી લેજે; બીજું કાંઈ માગીશ નહીં.” તે સાંભળી વત્સરાજ તેનું વચન અંગીકાર કરી દેવીની સમીપે ગયો. ત્યાં દેવીએ તેને મનોહર આસન આપ્યું. તેની ઉપર તે કુમાર બેઠે. પછી તે દેવીએ બહુમાનપૂર્વક તેની સાથે વાત કરતાં કહ્યું કે–“હે ભદ્ર! જે તું ખરૂં વૈદ્યક જાણતા હો તે જલદી મારી પીડા શાંત કર.” તે સાંભળી વત્સરાજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ 9 - શ્રી શાંતિનાથ ચરિત્ર તત્કાળ ધમૌષધિવડે ધુમાડો કરીને ત્રણસંહિણી ઔષધિવડે તેની વ્યથા દૂર કરી. તરતજ તેને હાથ પીડારહિત થઈ ગયો; એટલે તે દેવીએ હર્ષ પામી વત્સરાજને કહ્યું કે –“હે ભદ્ર ! હું ધારું છું કે મને પ્રહાર કરનાર મહાપુરૂષ તું જ છે. " વત્સરાજે તે વાત કબુલ કરી. પછી તે દેવી સંતુષ્ટ થઈને બોલી કે—“ હું ભદ્ર! હું તારા સાહસથી ખુશી થઈ છું, માટે તારી ઈચ્છામાં '. આવે તે તું માગ.” વત્સરાજે કહ્યું કે—“જે મારા પર પ્રસન્ન થયા હો તે આ મંદિરના ઉપરના ભાગમાં રહેલી બે કન્યાઓ, અશ્વના રૂપવાળે યક્ષ અને સર્વ કામદ પર્યક–આટલી વસ્તુઓ મને આપો.” તે સાંભળી દેવીએ વિચાર્યું કે–“આણે મારું ઘર કુટવાથીજ આ વસ્તુઓ માગી છે, નહીં તે તેને એ વસ્તુઓની ખબર ક્યાંથી હોય?” એમ વિચારી તે બોલી કે“હે સત્યરૂષ! તે વસ્તુઓ મેં તને આપી, પરંતુ સાવધાન થઈને આ બે કન્યાની ઉત્પત્તિ તું સાંભળ– વૈતાઢ્ય પર્વત ઉપર ચમરચચા નામની નગરીમાં ગંધવાહગતિ નામે વિદ્યાધર રાજા હતા. તેને સુવેગ અને મદનગા નામની બે ભાર્યાઓ હતી. તેમની કુક્ષિથી અનુક્રમે રત્નચૂલા અને સ્વર્ણચૂલા નામની બે કન્યાઓ ઉત્પન્ન થઈ. તે બન્ને કન્યાઓ યુવાવસ્થાને પામી, ત્યારે રાજા તેમના વિવાહની ચિંતાથી વ્યાકુળ થયો. તેવામાં ત્યાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા. તે વખતે રાજાએ તે મુનિવરને આસન પર બેસાડી ભક્તિપૂર્વક નમસ્કાર કરી પૂછયું કે –“હે પૂજ્ય ! આ પુત્રીઓને ભર્તાર કોણ થશે ?" ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને કહ્યું કે –“એક ભૂચર રાજાને પુત્ર ગુણવાન વત્સરાજ આને પતિ થશે; પરંતુ હે રાજન ! તારી હાજરીમાં આનું પાણિગ્રહણ થશે નહીં, કારણકે તારૂં આયુષ્ય આજથી માત્ર એક માસનુંજ બાકી છે. " તે સાંભળી રાજાએ પૂછયું-“ ત્યારે મારે શું કરવું?” મુનિએ કહ્યું-“હે રાજા ! સાંભળ. તે વત્સરાજ કઈ રીતે આને પતિ થશે તે હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ 37 તેણન વિજ કોઈ માને આપી તારા પિતાએ પંચમ પ્રસ્તાવ. : કહું છું. પ્રથમ તારે એક બહેન હતી. તે તારા પિતાએ પિતાના મિત્ર શર નામના ભૂચર રાજાને આપી હતી. ત્યારપછી તે શૂર રાજાને બીજી કોઈ મનોહર રૂપવાળી રાજપુત્રી ભાયા થઈ. તેણીને વિષે રાજાનો અત્યંત પ્રેમ થયે; તેથી તારી બહેન રાજાને અનિષ્ટ થઈ ત્યારપછી તે તારી બહેન દ્રષથી અજ્ઞાનકષ્ટ કરી મરણ પામી વ્યંતર જાતિની દેવી થઈ છે. તેણીની જે સપત્ની હતી તે પણ દાનપુણ્ય કરી કેટલેક કાળે મરણ પામીને દત્ત શ્રેષ્ઠીની શ્રીદત્તા નામે પુત્રી થઈ છે. હવે તે વ્યંતરદેવી પૂર્વ ભવના દ્વેષને લીધે શ્રીદત્તાના યામિક પુરૂષને મારી નાખે છે. હજુ સુધી ત્યાં પુરૂષને ક્ષય થાય છે. તે હે રાજન્ ! તે વ્યંતરદેવીને આ તારી પુત્રીઓ આ૫. આ પુત્રીઓ તે દેવીની પાસે હશે ત્યારે તેનો થનાર ભર્તાર વત્સરાજ પોતાની મેળેજ તેની પાસે આવશે. દેવીએ કરાતા પુરૂષના ક્ષયને તે નિવારશે અને તે શ્રેષ્ઠી પુત્રીને પણ તે પરણશે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત કહીને તે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. આ કારણથી હે સહુરૂષ! . તે વિદ્યાધર રાજાએ અહીં આવીને મને તે બે કન્યાઓ સેંપી છે. ત્યારપછી તે વિદ્યાધર રાજા કાંઈક તપ કરી મરણ પામી વ્યંતરેંદ્ર થયો છે. તેણે મને અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર પણ આપે છે. સર્વકામદ નામને પય, પણ તેણેજ આપ્યો છે, તેમજ બે મહિષધિ પણ તેણેજ આપી છે. આ સર્વ વસ્તુઓ હે ભદ્ર! હું સંતુષ્ટ થઈને તને આપું છું.” ત્યારપછી વત્સરાજ તે બે કન્યાઓને પરણી ત્યાંજ રહીને તેમની સાથે ભોગ ભેગવવા લાગ્યો. એકદા વત્સરાજે તે રત્નચલા અને સ્વર્ણચલા નામની પોતાની બન્ને પ્રિયાઓને પિતાની કરેલી પ્રતિજ્ઞા કહી બતાવી. ત્યારે તેઓએ તે વાત દેવીને કહી. દેવીએ તે કારણ જાણીને તેમના વિયોગથી દુ:ખી છતાં પણ બન્ને પ્રિયા સહિત વત્સરાજને જળાની રજા આપી. ત્યારપછી વત્સરાજ બન્ને પ્રિયા સહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #247 -------------------------------------------------------------------------- ________________ 238 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે પર્યક પર આરૂઢ થઈ આકાશમાર્ગેજ શ્રી દત્તાના વાસમંદિરમાં શીધ્રપણે આવ્યું. તે વખતે પ્રાત:કાળે સુઈને ઉઠેલી શ્રેઝીપુત્રી પોતાના મહેલની ઉપરની ભૂમિ પર પર્યકને તથા તે અશ્વને જોઈ “આ શું?” એમ આશ્ચર્ય પામી વિચારવા લાગી કે - “આ પર્યક ક્યાંથી આવ્યો? અને આ અશ્વ અહીં સાતમે માળે શી રીતે ચડ્યો?” આ પ્રમાણે વિસ્મય પામેલી તે સારી રીતે જોવા લાગી તો બે પ્રિયા સહિત શય્યામાં રહેલા પોતાના પતિને જોયો. તે જોઈ અત્યંત હર્ષના સમૂહથી પૂર્ણ થયેલી શ્રીદત્તાએ પિતાની પાસે જઈ તે વૃત્તાંત કહ્યો કે–“મહેલના ઉપરના માળે મારા ભર્તાર આવ્યા છે.” તે સાંભળી સંભ્રમથી - શ્રેષ્ઠીએ પૂછ્યું કે –“હે પુત્રી ! આવી રીતે તેનું આવવું કેમ થયું?” ત્યારે તેણીએ પર્યક અને અશ્વ વિગેરે જે જોયું હતું તે સર્વ કહ્યું. તે સાંભળી દત્ત શ્રેષ્ઠી પણ અત્યંત આશ્ચર્ય પામી શીધ્ર ત્યાં આવ્યો. તેને વત્સરાજે પ્રિયા સહિત પ્રણામ કર્યો. પછી શ્રેષ્ઠીના પૂછવાથી તે કુમારે તેની પાસે સમગ્ર વૃત્તાંત કહ્યો. તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણીએ મસ્તક ધણાવ્યું. પછી તે દિવસે ત્યાંજ રહી શ્રેષ્ઠીની રજા લઈ ત્રણે પ્રિયા સહિત પીકપર આરૂઢ થઈ વત્સરાજ પ્રાત:કાળે પોતાને ઘેર આવ્યા. તે વખતે ધારિણું અને વિમળાએ પોતાના ઘરમાં આવે 5- - થિંક જોઈ વિચાર્યું કે—“ આ શય્યા કોની છે? આમાં કેણ મનુષ્ય સુતેલાં છે?” એમ વિચારી તેઓએ ઉપરનું ઓઢેલું વસ્ત્ર ઉંચુ કરી જોયું તે ત્રણ પ્રિયા સહિત પોતાના પુત્ર વત્સરાજને સુતેલે જોઈ તેઓ લજા પામી અને ધીમે ધીમે પાછી વળી. તે વખતે તેમના ચિત્તમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. થોડી વારે ત્રણે પ્રિયા સહિત વત્સરાજ જાગ્યો અને શય્યામાંથી ઉડ્યો. તેઓએ અત્યંત હર્ષના રામૂહથી આશીર્વાદ આપી તેને તેનો વૃત્તાંત પૂછે, ત્યારે વત્સરાજે આશ્ચર્યકારક પિતાની સમગ્ર વાર્તા તેમની પાસે કહી. ત્યારપછી વરરાજ કાસ્ટિક વર્ય પાસેથી ઉતમ ઉત્તરરીય વસ્ત્ર લઈ રાજાની પાસે જઈ પ્રણામ કરીને કમળશ્રી રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. ' 238 માટે તે ઉત્તરીય વસ્ત્ર આપ્યું. તે લઈને સંતુષ્ટ થયેલી રાણીએ “હે વત્સ ! તું ચિરાયુ થા.” એવી આશીષ આપી. રાજાએ તેને અલંકારાદિક આપી સત્કાર કરીને પૂછયું કે –“હે વત્સ! આ શ્રેષ્ઠ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું? અને કયે કયે સ્થાને તું ફો?” તેના ઉત્તરમાં વત્સરાજે રાજાની પાસે અશ્વ અને પર્યકની પ્રાપ્તિ સિવાય બીજે સર્વ વૃત્તાંત કહ્યો, અને ઉત્તરીય વસ્ત્ર દેવીએ આપ્યું એમ કહ્યું. ત્યારપછી વત્સરાજ આનંદથી ત્યાં રહો. એકદા કમળશ્રી રાણુ આયુષ્યનો ક્ષય થયે મરણ પામી, તેથી તેના વિયોગે કરીને રાજા અત્યંત શોકાતુર યા. ત્યારે વત્સરાજે તેને કહ્યું કે –“હે રાજન! આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે; માટે વિવેકી જનોએ બિલકુલ શક કરે ઉચિત નથી. કહ્યું છે કે - जललवचलम्मि विहवे, विज्जुलयाचंचलम्मि मणुयत्ते / धम्मम्मि जो विसीयइ, सो कापुरिसा न सप्पुरिसो // 1 // વૈભવ જળના તરંગ જે ચપળ છે, અને મનુષ્યભવ વીજળીના જેવું ચપળ છે, તેથી જે પુરૂષ ધર્મ કરવામાં આળસુ રહે છે તે કુપુરૂષ છે, સપુરૂષ નથી.” - આ પ્રમાણે વિચારીને ધર્મરૂપી ઔષધ જ કરવું યોગ્ય છે. તે ઔષધ આ પ્રકારે છે.– સવ આ પ્રકાર છે.-- * મા " ___ सर्वज्ञभिषगादिष्टं, कोष्ठशुद्धिविधायकम् / शोकाविशरुजः शान्त्य, कार्य धौषधं बुधैः // 1 // “શેકના આવેશરૂપી રેગની શાંતિ માટે ડાહ્યા પુરૂષએ સર્વજ્ઞરૂપી વૈદ્ય ઉપદેશ કરેલું અને કોઠાની (અંતઃકરણની ) શુદ્ધિ કરનારૂં ધર્મરૂપી ઓષધ કરવું.” આ પ્રમાણે વચન રૂપી અમૃતવડે રાજાને સીંચીને તેના મનમાં રહેલા શેક રૂપ મહાવ્યાધિને વત્સરાજે દૂર કર્યો એટલે. રાજા શેક ત્યજીને સાવધાન થયો. : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ 240 શ્રી શાંતિનાથ ચરિત્ર. એકદા વત્સરાજે પિતાની પ્રિયાઓ સાથે વિચાર કરી કે -" જે તમે કહે તો રાજાને આપણે ઘેર એકવાર ભજનને માટે આમંત્રણ કરૂં.” ત્યારે તેઓ બેલી કે—” હે સ્વામી ! રાજાને ઘેર બોલાવવા યોગ્ય નથી. કહ્યું છે કે - नारीनदिनरेन्द्राणां, नागनीचनियोगीनाम् / नखिनां च न विश्वासः, कर्तव्यः शुभकांक्षिणा // 1 // કલ્યાણને ઈચ્છનાર પુરૂષે નારી, નદી, નરેંદ્ર, નાગ, નીચ, નિગી નોકર) અને નખી (નખવાળા પ્રાણી) એટલાનો વિશ્વાસ કરે નહિ.” તેથી હે નાથ! જે તમારે ભોજન કરાવવાની ઈચ્છા હોય તે તેને ઘેરજ ભેજન આપ.” તે સાંભળી ફરીથી વત્સરાજ બે કે –“હે પ્રિયાઓ ! એમ કરવાથી ખરૂં ગૌરવ કર્યું કહેવાય નહિં, જે રાજાને આપણે બોલાવીને ભોજન કરાવીએ તાજ મારા મનની નિવૃત્તિ થાય તેમ છે.” તે સાંભળી ફરીથી તેઓ બોલી કે “હે સ્વામી! તમારી એવીજ ઈચ્છા છે તે ભલે આપણે ઘેર રાજાને બેલા, પરંતુ અમને તેની નજરે બીલકુલ પાડશો નહીં.” તે સાંભળી વત્સરાજે તેમનું વચન અંગીકાર કરી રાજાની પાસે જઈ તેને પરિવાર સહિત પિતાને ઘેર ભોજન કરવા આવવાનું આમંત્રણ આપ્યું. રાજાએ તેને અતિ આગ્રહ જોઈ તેનું નિર્મા ત્રણ સ્વીકાર્યું. ત્યારપછી વત્સરાજ રાજાને નિમંત્રણ કરી પિતાને ઘેર આવી પ્રિયાઓની સાથે ઘરની ઉપરની ભૂમિ ઉપર ક્રીડા કરવા લાગ્યો. - અહીં રાજાએ પોતાના મનમાં વિચાર્યું કે–“વત્સરાજને ઘેર કેટલા માણસ માટે રસોઈ તૈયાર થાય છે તે જોવરાવું કે જેથી કેટલા પરિવાર સાથે મારે ત્યાં જવું તેની ખબર પડે.” એમ વિચારી તેની તપાસ કરવા માટે પોતાના પ્રતિહારીને તેને ઘેર મોકલ્યો. રા 1 હાથી અથવા સર્ષ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 241 જાના હુકમથી પ્રતિહારીએ તેને ઘેર જઈ જોયું તો રસેઈની તૈયારી જેવું કાંઈ પણ દીઠું નહીં, એટલે તેણે પાછા આવી રાજાને જણાવ્યું કે-“હે સ્વામી ! વત્સરાજને ઘેર તો કાંઈ પણ ભેજનની તૈયારી નથી.” તે સાંભળી રાજાના ચિત્તમાં અત્યંત વિસ્મય થયું. ત્યારપછી રાજાએ ફરીથી બીજા સેવકને જેવા મોકલ્યા અને કહ્યું કે–“ વત્સરાજને ઘેર અથવા તેના કોઈ પાડોશના ઘરમાં કોઈપણ જનની તૈયારી થાય છે કે નહીં? તે સારી રીતે જેઈને આવજે.” ત્યારે તેણે પણ ત્યાં જઈ સર્વત્ર તપાસ કરી પાછા આવી રાજાને કહ્યું કે –“હે સ્વામી! જેને પોતાને ઘેર પાંચ સાત માણસો જમાડવા હોય તેને ઘેર પણ કેટલી બધી તૈયારી હોય? પરંતુ વત્સરાજને ઘેર તે મેં તેટલી પણ તૈયારી જોઈ નહીં, ત્યાં તો કોઈ બોલતું ચાલતું પણ નથી.” તે સાંભળી રાજા એ વિચાર્યું કે-“વત્સરાજે મને નિમંત્રણ આપ્યું છે છતાં આમ કેમ ઘટે?” આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેટલામાં ભજનને સમય થવાથી વત્સરાજે ત્યાં આવી રાજાને ભેજન કરવા માટે પધારવા કહ્યું. ત્યારે રાજાએ તેને કહ્યું કે –“હે વત્સરાજ ! શું તું અમારી સાથે હાંસી કરે છે? કેમકે રસોઈની સામગ્રી કર્યા વિના તું અમને બોલાવવા આવે છે.” તે સાંભળી વત્સરાજ ત્યે–“હે સ્વામી ! આપ સર્વ રીતે મારા પૂજ્ય છે, આપની સાથે હું હાસ્ય શી રીતે કરું? " રાજાએ કહ્યું—“તારે ઘરે અપાકાદિક તો કાંઈ પણ નથી.”વત્સરાજ બે –“હે દેવ! મારે ઘેર રસોઈ તૈયાર છે કે નહીં? તેની. આપને શા માટે ચિંતા કરવી જોઈએ? તે ચિંતા તો મારે કરવાની છે. આપને તે કૃપા કરીને પધારવાનું જ છે.” તે સાંભળી ઉત્સાહ પામેલે રાજા સમગ્ર પરિવાર સહિત તેને ઘેર ગયે. ત્યાં મનહર વિશાળ મંડપ જોઈ તેણે વિચાર્યું કે “આની ચેષ્ટા બધી આશ્ચર્યકારક જણાય છે. આ મનહર મંડપ પણ હમણજ બનાવ્યો જણાય છે. " ત્યારપછી યથાયોગ્ય , ' 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ ત્રી શાંતિનાથ ચરિત્ર. મનહર આસો મૂકવામાં આવ્યા, તેની ઉપર વત્સરાજના કહેવા પ્રમાણે રાજા વિગેરે સવેર બેઠા. પાદપ્રક્ષાલનાદિક ક્રિયા પણ કરી. ત્યારપછી તેઓની પાસે વત્સરાજના સેવકે એ રત્નના, સુવણે ના અને રૂપાના મોટા થાળે મૂક્યા. તેની અંદર મેદક, ખાજાં, દાળ, ભાત, ઘી વિગેરે મનોહર રસાઈ પીરસી. વિચિત્ર પ્રકારના વઘારેલાં શાક પીરસ્યાં. લાપસી, ઘેબર, ખીર અને દહે વિગેરે સામગ્રી પણ પીરસી. રાજા રસવાળું ભજન કરતાં વિચારવા લાગ્યું કે -" હું હમેશાં મારે ઘેર ભેજન કરૂં છું, પરંતુ આવું સ્વાદિષ્ટપણું કદાપિ લાગ્યું નથી. આ ભેજન તો સાક્ષાત્ અમૃતતુલ્ય છે.” આ પ્રમાણે વિચારી સ્વદિષ્ટતાને લીધે મસ્તકને ધણાવતો રાજા ભજન કરતો હતો, તે વખતે વત્સરાજે વિચાર્યું કે... આ સમગ્ર ઉત્સવ પ્રિયા વિના શેભતો નથી. એમ વિચારી માળ પર જઈ તેણે પોતાની પત્નીએને કહ્યું કે હે પ્રિયાઓ ! તમે અત્યારે પ્રગટ થઈને રાજાની ભકિત કરો.” આ પ્રમાણેનું સ્વામીનું વચન સાંભળી તેઓએ મનમાં વિચાર્યું કે -" કુળવંતી સ્ત્રીઓને પોતાનો પતિજ ગુરૂ અને પૂજ્ય છે.” કહ્યું છે કે - મુરર્કિંગાતીનાં, વનાં ત્રાહ્મણ કુહાડી पतिरेव गुरुः स्त्रीणां, सर्वस्याभ्यागतो गुरुः // 1 // “બ્રાહ્મણના ગુરૂ અગ્નિ છે, સર્વ વણેના ગુરૂ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરૂ પતિ છે, અને સર્વને ગુરૂ અભ્યાગત (પણ) છે.' - આ કારણથી કુલાંગનાઓને ગમે તેવું પણ સ્વામીનું વચન પ્રમાણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે વિચારી તેઓએ ભર્તારનું વચન અંગીકાર કર્યું, પરંતુ તેઓએ પરસ્પર કહ્યું કે–“જે કે સ્વામી આપણને રાજા પાસે પ્રગટ કરે છે, પણ તે પરિણામે આપણું ભર્તારને હિતકારક થશે નહીં, પરંતુ શું કરીએ ? પ્રિયનું વચન ઉલ્લંઘવું એગ્ય નથી.” એમ કહી તે ત્રણે સ્ત્રીઓ ઉત્તમ શણગાર સજી પતિની આજ્ઞાથી પીરસવા આવી. તે વખતે રાજા તે ત્રણેનું રૂપ જોઈ કામાતુર થયો અને વિચારવા લાગ્યા કે—“ આ જગતમાં વત્સરાજજ ધન્ય છે કે જેને આવી મનોહર રૂપવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. ર૪૩ અને ત્રણ જગતમાં વખાણવા લાયક ત્રણ પ્રિયાએ છે. " આ પ્રમાણે વિચાર કરતો તે રાજા ભોજન કરીને ઉઠયો. પછી વત્સરાજે ઉત્તમ તાંબૂલ અને વસ્ત્ર વિગેરે આપી રાજા અને તેના પરિવારોને શ્રેષ્ઠ સત્કાર કર્યો. તે લઈ રાજા પરિવાર સહિત પિતાને ઘેર આવ્યા, પરંતુ કામદેવની પીડાથી પીડિત થવા લાગ્યો. તેથી તે સ્ત્રીઓના સંગમની વાંછાથી તેણે પોતાનું કાર્ય સાધવા માટે મંત્રીઓને તેને ઉપાય પૂછશે. ત્યારે તે મંત્રીઓએ પરસ્પર વિચાર કરી એકમત થઈ રાજાને કહ્યું કે –“હે સ્વામી ! વત્સરાજ જીવતો હિરો ત્યાંસુધી આ કાર્ય બની શકશે નહીં; તેથી હે દેવ ! કોઈપણ ઉપાયે કરીને આ વત્સરાજને મરાય તો તમારી ઈચ્છા સિદ્ધ થાય, અન્યથા થાય તેમ નથી.” તે સાંભળી રાજાએ કહ્યું “તે તેને મારવાને ઉપાય વિચારે. " ત્યારપછી મંત્રીઓએ વિચારીને એકદા તેને મારવાનો ઉપાય પ્રારંભે. તે એ કે સિંહ નામે એક સામંત રાજા હતા, તે સિંહના જે ભયંકર હોવાથી તેની સામું પણ કોઈ જોઈ શકતું નહીં. તે જ્યારે જ્યારે રાજાની સેવા માટે સભામાં આવતા, ત્યારે રાજાને પ્રણામ કરીને જે આસન પર બેસતો તે આસન પર તે પોતે જ બેસત, બીજું કઈ પણ બેસી શકતું નહીં. કદાચ કોઈ બીજે બેસે તો તે પોતાનું ઘણું જ અપમાન માનતે હતું, તેથી તેની ઉપર બેસનારનો તે ઘાતાદિક કરતે હતો. તે શરીરના બળથી અને સૈન્યના બળથી દુર્ભય હતો. રાજા પણ તેનાથી શંકા પામતે હતે. એકદા તે સિંહ સભામાં આવ્યું નહોતે, તે વખતે મંત્રીઓએ કપટબુદ્ધિથી તેને સ્થાને ઘણા આગ્રહપૂર્વક વત્સરાજને બેસાડ્યો. તેવામાં થોડીવારે તે સિંહ પણ સભામાં આવ્યો. તે વખતે તે પોતાને સ્થાને વત્સરાજને બેઠેલો જોઈ કોપથી ભકટિ ચડાવી ભયંકર નેત્રવાળે થયે; પરંતુ શું કરે ? સભામાં કાંઈ પણ બોલી શકાય નહીં. “રાજાની સભામાં રાજા અને રંક સર્વે સરખાજ હોય છે. તેથી તે કોપવાળોજ રહ્યો. ત્યારપછી જ્યારે સભા વિસર્જન થઈ ત્યારે વત્સરાજ સરલપણાએ કરીને નિર્ભય રીતે જ ઉભે થઈ ધીમે ધીમે જવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 244 - શ્રી શાંતિનાથ ચરિત્ર. તે વખતે મંત્રીઓએ સિંહને કહ્યું કે –“હે સિંહ ! તારું નામ વૃથા થયું, તારું પરાક્રમ તે શિયાળ જેટલું જ જણાય છે; કારણ કે તારા આસન પર આજે વત્સરાજ બેઠે, તેથી તું જીવતા મયો જેવો છે. કહ્યું છે કે. . . . . . . माजीवन् यः परावज्ञा-दुःखदग्धोऽपि जीवति / तस्याजननिरेवास्तु, जननीक्लेशकारिणः // 1 // '. કુત્સિત જીવનવાળે જે પ્રાણુ અન્યના પરાભવરૂપી દખથી બન્યા છતાં પણ જીવે છે તે પુરૂષ તેની માતાને માત્ર પ્રસવ સંબંધી કલેશન આપનાર છે, માટે તેવા પુરૂષને જન્મજ ન થાય તે સારું છે.” ( આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચનથી સિંહ અત્યંત ક્રોધાયમાન થયો, અને પોતાના પરિવાર સહિત રાજસભાના સિંહદ્વાર પાસે આવ્યો. ત્યાં વત્સરાજને જોઈ તેણે કહ્યું કે –“હે વત્સરાજ ! શું તું જીવવાથી ખેદ પામ્યું છે કે જેથી આજે તું મારા આસન પર બેઠે? જે કદાચ તેં મને જે ન હોય તો શું મારું નામ પણ સાંભળ્યું નહતું કે જેથી તે આવા પ્રકારની મારી હીલના કરી ? " વિનાશ કાળે કીડીઓને પણ પાંખે આવે છે. " એ કહેવત સત્ય જણાય છે. " આ પ્રમાણે કહી તે સિંહ વત્સરાજની સાથે યુદ્ધ કરવા લાગે તેટલામાં કુમારે પોતાના બાહુબળે કરીને તેના હાથ પકડી માંકડાની જેમ તેને પોતાના મસ્તકની ચોતરફ ફેરવી એવી રીતે દૂર ફેંકો કે જેથી તે તત્કાળ મૃત્યુ પામ્યા. તે વખતે બીજાનું ચિંતવેલું અશુભ પોતાને માથેજ આવ્યું.” એમ સર્વ લેકો બેલ્યા. ત્યારપછી સિંહનું સૈન્ય ભય પામીને રાજાને શરણે ગયું. પછી વત્સરાજ ઘેર આવ્યો, તે વખતે તેને વિદ્યાધરી પ્રિયાએ કહ્યું કે–“હે પ્રિય! તમે અમારી વિદ્યાના પ્રભાવથીજ સિંહને માર્યો છે. આ સર્વ અનર્થ રાજાએજ કરાવ્યો છે, હજુ પણ તે રાજા મોટો અનર્થ કરશે. તે આપણે ઘેર આવ્યું ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. 245 તમે અમને તેની દષ્ટિએ પાડી છે તેજ આ અનર્થનું કારણ છે.” તે સાંભળી વત્સરાજે પોતાના મનમાં તેમનું વચન સત્ય માન્યું. * એકદા ફરીથી રાજાએ મંત્રીઓની સાથે વિચાર કરી વત્સરાજને કહ્યું –“હે વત્સરાજ! મારે વાઘણના દૂધની જરૂર છે, પરંતુ તું મારો મિત્ર છે તેથી મારે કાંઈ પણ દુર્લભ નથી.” આ પ્રમાણેનાં રાજાનાં વચનને અંગીકાર કરી વત્સરાજ પિતાને ઘેર આવ્યા. તે વખતે પતિનું મુખ ચિંતાથી ગ્લાનિ પામેલું જોઈ બે પ્રિયાઓએ પૂછયું કે– “હે નાથ! શું તે દુષ્ટ રાજાએ આજે તમને વાઘણનું દૂધ લાવવાનો આદેશ કર્યો છે?” તે સાંભળી વત્સરાજે પૂછયું કે–“હે પ્રિયાઓ! તમે તે શી રીતે જાણ્યું ?" તેઓ બોલી કે–“હે સ્વામી! અમે હંમેશાં અદશ્યપણે તમારી સાથે જ રહીએ છીએ.” તે સાંભળી તેણે તે વાત સત્ય માની. ફરીથી તે બન્ને પ્રિયા બોલી કે-“હે સ્વામી ! રાજાઓ એવાજ હોય છે. તેની સાથે મિત્રાઈ શી? કહ્યું છે કેकाके शौचं द्युतकारे च सत्यं, सर्प शान्तिः स्त्रीषु कामोपशान्तिः / क्लीवे धैर्य मद्यपे तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा ? // 1 // કાગડા વિષે પવિત્રપણું, જુગારીને વિષે સત્ય વચન. સપને વિષે ક્ષમા, સ્ત્રીઓને વિષે કામની શાંતિ, નપુંસકને વિષે ઘેર્ય, દારુડીયાને વિષે તત્ત્વનો વિચાર અને રાજા મિત્ર-આટલી બાબત કોઈએ જોઈ કે સાંભળી છે?” - હવે રાજાએ માગેલ વાઘણના દૂધ બાબત તમારે ચિંતા કરવી નહી. અમારું વચન સાંભળો. તમે આ દૈવી અવ ઉપર આરૂઢ થઈને અહિંથી પેલી ભયંકર અટવીમાં જાઓ. અમારી માતા જે દેવી થયેલી છે, તેની સખી એક દેવી ત્યાં રહે છે, તે આ અશ્વને જોઈ તમને ઓળખશે. તમારે તેને આ વાત કરવી; તેથી તે દેવીજ વાઘણનું રૂપ ધારણ કરી તમારી સાથે આવશે તેને રાજાની પાસે લાવી કહેજે કે આને દોઈ લ્યો. “આ પ્રમાણેનું પત્નીઓનું વચન સાંભળી અટવીમાં જઈ વાઘણનું રૂપ કરેલી દેવતાને કાને ઝાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #255 -------------------------------------------------------------------------- ________________ 246 શ્રી શાંતિનાથ ચરિત્ર. રાજસભામાં લાવી તેણે રાજાને કહ્યું કે–“હે રાજા! આ તાજી વીંધાયેલી વાઘણને હું લાવ્યો છું. તેને ગ્રહણ કરે, દાવો અને મનવાંછિત કાર્ય કરે.” એમ કહી વત્સરાજે તેના કાન મૂકી દીધા. ત્યારે તે વ્યંતરી વાઘણે રાજાને દુષ્ઠ બુદ્ધિ આપનારા મંત્રીઓનું ભક્ષણ કરવા લાગી. તે જોઈ અત્યંત ભય પામેલે રાજા બોલ્યા કે-“ અરે વત્સરાજ ! વત્સરાજ ! આવું હિંસક કર્મ ન કરે, ન કર. આને પકડી લે. આપણે દૂધનું કાંઈ કામ નથી. આ તો મને અને બીજા જનને ખાઈ જશે.” આ પ્રમાણેનાં રાજાનાં દીન વચન સાંભળી વત્સરાજ તેને કાને પકડી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં તેની પ્રિયાએાએ તે દેવીની અત્યંત ભક્તિ કરી. ત્યારપછી તે દેવી પ્રસન્ન થઈ પોતાને સ્થાને ગઈ. ' વળી એકદા વત્સરાજની પ્રિયાઓના સંગમને ઈચ્છતા રાજાએ મંત્રીઓ સાથે વિચાર કરી વત્સરાજને કહ્યું કે -" ભદ્ર ! કોઈ પણ ઠેકાણેથી બોલતું પાણી મને લાવી આપે, તેનાથી મારૂ શરીર રેગ રહિત થશે એમ વૈદ્યો કહે છે.” તે સાંભળી વત્સરાજે પૂછ્યું કે –“તેવું પાણી કયાં મળતું હશે ?" ત્યારે મંત્રીઓએ કહ્યું કે–“વિધ્ય નામની અંટવીમાં બે પર્વતની વચ્ચે કુવે છે, તેનું પાણી બોલતું છે; પરંતુ તે બન્ને પર્વતો નિરંતર નેત્રની પાંપણની જેમ ક્ષણે ક્ષણે સંગ અને વિયોગવાળા થયા કરે છે. ત્યાં સમય જોઈને સાવચેતીથી તેમાં પ્રવેશ કરી જળ લઈને નીકળી જવું જોઈએ. જે કદાચ જરાપણ વિલંબ થાય તો બે પર્વતની વચ્ચે દબાઈ જવાય છે, તેથી તમારે ચતુરાઈથી તેમાં પ્રવેશ કરીને નીકળવું. તમારા વિના બીજા કેઈથી આ કાર્ય સિદ્ધ થાય તેવું નથી.” તે સાંભળી વત્સરાજ તે આદેશને પણ અંગીકાર કરી ઘેર આવ્યું, અને પોતાની પ્રિયાઓને તે આદેશ કહી સંભળાવ્યા. ત્યારે પત્નીએ કહ્યું કે –“હે સ્વામી ! તમે દૈવી અશ્વપર ચડીને જાઓ. ત્યાં અમારી સખી દેવી શકુનિકાના રૂપને ધારણ કરીને રહેલી છે, તે તમને પાણી આપશે.” તે સાંભળીને વત્સરાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રરતા. 247 તરતજ અશ્વ પર આરૂઢ થઈ ત્યાં ગયો, ત્યારે તે શકુનિકાએ તેને જેઈ ઓળખી તેનું કાર્ય જાણી જળવડે તુંબડું ભરી તેના હાથમાં આપ્યું. તે લઈ વત્સરાજ નગરમાં આવ્યું અને રાજસભામાં જઈને ને રાજાને આવ્યું, ત્યારે દેવતાના પ્રભાવથી તે જળ ગાઢ સ્વરે ઓહ્યું કે- “હે રાજા ! તને ખાઉં? અથવા તારા મંત્રીઓને ખાઉં ? અથવા તને દુષ્ટ અદ્ધિ આપનાર બીજા મનુષ્યને ખાઉં?” આ પ્રમાણેનું જળનું વચન સાંભળી સર્વ સભાજને આશ્ચર્ય પામ્યા. રાજા પોતાના કર્મની સિદ્ધિ નહીં જેવાથી ઝંખવાણે પડી ગયે, તોપણ મુખને વિકસ્વર કરીને બોલ્યો કે-“અહો! આ વત્સરાજને કાંઈ પણ અસાધ્ય નથી.” એમ કહી રાજાએ તેને વિદાય કર્યો એટલે તે પોતાને ઘેર આવ્યો. - ત્યારપછી ફરીથી રાજા મંત્રીઓની સાથે તેના વિનાશનો ઉપાય વિચારવા લાગ્યું. તે વખતે ચાર મંત્રીઓએ રાજાને કહ્યું કે-“હે . દેવ! આપની શ્રીસુંદરીનામની કન્યાના વિવાહના મિષથી દક્ષિણ દિશામાં યમરાજનું ગૃહ કરાવી તેની અંદર યમરાજને નિમંત્રણ કરવા માટે જવા સારૂ વત્સરાજને પ્રવેશ કરાવીએ; એટલે સુખેથી આપનું કાર્ય સિદ્ધ થશે.” આ પ્રમાણે તેઓએ ઉપાય બતાવવાથી રાજા હર્ષિત થઈ તે સચિવોની પ્રશંસા કરવા લાગ્યો કે “તમે સારો ઉપાય બતાવ્યો.” પછી તે દુષ્ટ મંત્રીઓએ નગરની દક્ષિણ દિશામાં એક મોટી ખાઈ ખોદાવી. તેને કાષ્ટના સમૂહવડે પૂર્ણ કરી તેમાં અગ્નિ સળગાવી રાજાને જાહેર કર્યું. ત્યારે રાજાએ સર્વ સુભટોને તથા વત્સરાજને બોલાવ્યા. પછી રાજાએ પ્રથમ બીજા બીજા સુભટનું નામ દઈ તેમને કહ્યું કે-“હે સુભટે ! શ્રીદેવીપુત્રીના વિવાહત્સવમાં યમરાજને નિમંત્રણ કરવાનું છે, માટે આ અગ્નિથી ભરેલી ખાઈને માગે થઈને યમરાજને ઘેર જઈ તેને નિમંત્રણ કરી આવો.”તે સાંભળી બીજા સર્વ બોલ્યા કે–“હે સ્વામી! આ કાર્ય અમારાથી સિદ્ધ થઈ શકશે નહીં.” આ પ્રમાણે તેઓએ જવાબ આપે ત્યારે રાજાએ વત્સરાજને કહ્યું. તે સાંભળી વત્સરાજે તે કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 248 શ્રી શાંતિનાથ ચરિત્ર. અંગીકાર કરી ઘેર જઈ પત્નીઓ પાસે કહ્યું. ત્યારે તે સ્ત્રીઓ બોલી કે " આ સ્નેહરહિત અને કતની રાજાનું કાર્ય તમે શા માટે અંગીકાર કર્યું? બીજાઓએ જેમ ના પાડી તેમ તમે પણ ના પાડે.” આ પ્રમાણે તેઓના કહ્યા છતાં પણ વત્સરાજ તે કાર્યથી વિરામ ન પામ્યો, ત્યારે તે બન્ને સ્ત્રીઓએ વત્સરાજને ઘરમાંજ. ગુપ્ત રાખી યક્ષરૂપી કિંકરને આજ્ઞા આપી કે-“ હે યક્ષ! તું અમારા પતિનું રૂપ ધારણ કરીને રાજાની પાસે જા, અને તે જે કાર્ય બતાવે તે કર.” તે સાંભળી તે યક્ષ વત્સરાજનું રૂપ કરી રજાની પાસે જઈ બે કે-“હે રાજન ! જે કાર્ય હોય તે કહો.” ત્યારે રાજાએ કહ્યું કે --- “હે વત્સરાજ! તારે યમરાજાને ઘણું આગ્રહપૂર્વક નિમંત્રણ કરવું અને તેને લઈને એક માસની અંદર અહીં આવવું.” તે સાંભળી નગરની બહાર જઈ રાજા, મંત્રી અને સમગ્ર પિારેલેકની સમક્ષ અગ્નિવાળી ખાઈમાં તે પડ્યો, અને ક્ષણવારમાં અદશ્ય થઈ ગયો. તે વખતે વત્સરાજને અગ્નિમાં પિઠેલો જોઈ સર્વ લોકો મનમાં શોક પામીને બોલ્યા કે-“અહો ! આપણે રાજા અતિ નિર્દય થયે; કેમકે આ દુષ્ટ રાજાએ અનેક ગુણરત્નના ઘરરૂપ વત્સરાજકુમારને મારી નાખ્યો, આનું સારું નહીં થાય.” એમ બેલી બોલીને માણસો શોક કરવા લાગ્યા; પરંતુ રાજા તો પોતાનું કાર્ય સિદ્ધ થયું જાણી આનંદ પામ્યો. * . ' ત્યારપછી રાજાએ મંત્રીઓને કહ્યું કે --- “હે મંત્રીઓ ! હવે તેની સ્ત્રીઓને આપણે ઘેર લાવો, વિલંબ ન કરો.” તે સાંભળી મંત્રીઓ બોલ્યા કે -- “હે નાથ ! સર્વ પ્રજા આપના ઉપર રાગ રહિત થઈ છે, તેથી હમણાંજ તેમ કરવાથી તેઓ વિશેષ વિરક્ત થશે, અને પ્રજાની પ્રીતિ વિના સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી. કહ્યું છે કે -- * * * * विनयेन भवति गुणवान् , गुणवति लोकोऽनुरज्यते सकलः / अनुरक्तस्य सहाया, ससहायो युज्यते लक्ष्म्या // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ સમજાવું... ર૪ : “રાજા વિનયથી ગુણવાન થાય છે, ગુણવાનને વિષે સમગ્ર લેક અનુરાગ પામે છે, અનુરાગવાળા રાજાને સહાચો મળે છે, અને સહાયવાળો થવાથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” તેથી કરીને હે રાજન ! એક માસ સુધી રાહ જુએ. ઉતાવળ કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી.” એમ કહી મંત્રીઓએ રાજાને નિવાર્યો. ત્યારપછી અનામે માસ પૂર્ણ થયે ત્યારે કામાંધ થયેલા રાજાએ વત્સરાજની પ્રિયાઓને લાવવા માટે ચાર મંત્રીઓને આદેશ કર્યો. એટલામાં તેઓ રાજાના હુકમથી તેને ઘેર જાય છે તેટલામાં વત્સરાજની અને પનીઓએ પિતાને પિતા કે જે વ્યંતરે થયે હતો તેને યક્ષરૂપ કિંકરને મેકલી પાતાળમાંથી બોલાવ્યું. તે વ્યંતરેંદ્ર તે વૃત્તાંત જાણું જમાઈના શત્રુઓને વિનાશ કરવા માટે દેવશક્તિથી મનહર અને ઘણું મૂલ્યવાળા આભરણેથી ભૂષિત વત્સરાજનું રૂપ કરી અશ્વપર આરૂઢ થઈ એક દેવરૂપ સેવકને સાથે લઈ રાજમાર્ગે થઈને સર્વ જન જુએ તેમ રાજસભામાં આવ્યો. તે જોઈ રાજા પણ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યું કે -" આ વત્સરાજ અમારા દેખતાં યમગૃહની અંદર પ્રવેશ કરીને મરણું પામ્યો હતો, તે અત્યારે કયાંથી આવ્યો? આ વીર પુરૂષે તો આ સુભાષિતને પણ વ્યર્થ કર્યું - पुनर्दिवा पुना रात्रिः, पुनः सूर्यः पुनः शशि / પુનઃ લંગાયતે સર્વ, રાતિ નિવૃત II II “ફરીને દિવસ થાય છે, ફરીથી રાત્રિ થાય છે, ફરીથી સૂર્ય ઉગે છે, ફરીથી ચંદ્ર ઉગે છે, સર્વ વસ્તુ ફરી ફરીને થાય છે, પરંતુ મરણ પામેલે કોઈ પણ ફરી જીવત થતો નથી.” - એમ વિચારી આશ્ચર્ય સહિત રાજાએ તેને પૂછયું કે- " હે વત્સરાજ! યમરાજ કુશળ છે ?" ત્યારે તે બે કેહે નાથ ! તમારે મિત્ર યમરાજ કુશળ છે. તેણે મને પૂછયું કે૩૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ 250 : શ્રી શાંતિનાથ ચરિત્ર.. હે વત્સરાજ ! તારા સ્વામીની સાથે ગાઢ મૈત્રી છતાં તેણે મને ઘણા કાળે સંભાર્યો તેનું શું કારણ?? એમ કહી બહુમાનપૂર્વક કેટલોક કાળ મને ત્યાં રાખે. હે સ્વામી ! હું આપને સેવક હોવાથી તે યમરાજે મારો સત્કાર કર્યો. આ મારા શરીર પરનાં સવ અલંકારે તેણે મને તમારી સાથેની પ્રીતિને લીધેજ આપ્યાં છે; તથા તમને વિશ્વાસ થવા ખાતર તે યમરાજે મારી સાથે આ પિતાને દ્વારપાળ મોકલે છે.” તે સાંભળી રાજાએ તેની સન્મુખ જોયું. તે વખતે તે દ્વારપાળનાં નિમેષ રહિત ને જોઈ તેણે તે. સત્યજ માન્યું. પછી વ્યંતરે ક્રે કહ્યું કે-“હે રાજન ! યમરાજે મારી સાથે તમને કહેવરાવ્યું છે કે તમારે મારી પાસે નિરંતર તમારા સેવકે મેકલવા. હું તમને મળવા આવવા ઈચ્છું છું; પરંતુ ઇંદ્ર રજા આપતા નથી; કારણ કે મારા વિના એક ક્ષણ પણ અહીં ઇંદ્રને ઘેર નિર્વાહ થઈ શકતો નથી; માટે તમારે જ મને મળવા માટે આવવું. ખરેખર જવા આવવાથી જ પ્રીતિ વૃદ્ધિ પામે છે.” આ પ્રમાણે સાંભળી સર્વ રાજપુરૂષે ત્યાં જવા ઉત્કંઠિત થયા. ત્યારે યમરાજના દ્વારપાળે કહ્યું કે-“ તમારે જેને આવવું હોય તે મારી સાથે ચાલો.” ત્યારપછી રાજા વિગેરે સર્વ યમરાજના ભુવનમાં જવા તૈયાર થઈ તે જાજવલ્યમાન ચમJહની સમીપે ગયા. ત્યાં યમરાજના પ્રતિહારે કહ્યું કે–“મારી પાછળ આવજે.” એમ કહી તે અગ્નિની ખાઈમાં પેઠો. તેની પાછળ રાજના આદેશથી ચાર મુખ્ય મંત્રીઓ પેઠા. તરતજ તેઓ ભસ્મસાત્ થઈ ગયા. ત્યારપછી રાજા પણ તેમાં ઝંપાપાત કરવા તૈયાર થયા, એટલે વત્સરાજે તેને હાથ પકડી તેને પડતો અટકાવ્યું, અને કહ્યું કે-“હે રાજન ! સર્વ જનને આ પ્રસિદ્ધજ છે કે અગ્નિમાં જે કોઈ પ્રવેશ કરે તો તે તત્કાળજ મરણ પામે છે, હું તે દેવતાના પ્રભાવથી જીવતો રહ્યો છું અને તેજ દેવતાએ આ મારા શત્રુઓને મોહ પમાડીને માર્યા છે. તેઓએ મને મારવાના ઉપાય તમને બતાવ્યો, તેથી તેમને મરાવ્યા છે. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ. - 250 कृते प्रतिकृतं कुर्यात्, लुचिते प्रतिलुंचितम् / તવયા નુંવાપિતા , મયા મુંડાપિત શિરઃ || 6 || જે કઈ કાંઈ (સારું કે નબળું) કરે તેને તેને તેજ બદલે આપવો એગ્ય છે; જે કુંચિત કરે તેને કુંચિત કરવું જોઈએ, માટે તે મારી પાંખો વંચાવી (કપાવી) તો મેં તારૂં મસ્તક મુંડાવ્યું.” આ કથા અન્યત્ર છે. વળી કહ્યું છે કે "દુ વિજ્ઞ પુત્ત, ઝીદ તિજ્ઞરૂ ઝઝ . આ મિરદ કિન્નર મેર, રમ મિm૬ / 2 “ધુની સાથે ધતા કરવી, આળ દેનારને આળ દેવું અને " મિત્રાઈ રાખનારની સાથે મિત્રાઈ રાખવી. એ રીતે કાળ નિર્ગમન, કરવો.” આ પ્રમાણે વત્સરાજનાં વચન સાંભળી તે રાજા તેની ભક્તિ અને શક્તિથી અત્યંત પ્રસન્ન થયો, અને પોતાનો પ્રયાસ નિષ્ફળ થવાથી કાંઈક લજજા પામ્યો. પછી પોતાને ઘેર જઈ તે વિચાર કરવા લાગ્યો કે--“વત્સરાજની પત્ની સાથે ક્રીડા કરવાની ઈચ્છાથી મે ઘણું પાપ બાંધ્યું છે, તથા લેકમાં લાઘવને પામ્યો છું.” એમ વિચારી તેણે શ્રીસુંદરી નામની પોતાની પુત્રી વત્સરાજને પરણવી, અને પ્રજાની સંમતિ લઈ રાજ્ય પણ તેને જ આપી પોતે તાપસ થયો. ત્યારપછી તે વત્સરાજ રાજ્યને પાળી ઘણા દેશે સાધી પુણયવિાન અને દઢ પરાક્રમી થઈ મહારાજાની પદવી પામ્યા. એકદા કોઈ પુરૂષે સભામાં આવી વત્સરાજ રાજાને પ્રણામ કરી તેની પાસે એક લેખ મૂકી વિનંતિ કરી કે -- “હે દેવ ! હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી આવ્યો છું. આ વિજ્ઞાપ્તને પત્ર નગરવાસી લેકેએ મોકલ્યો છે.” તે સાંભળી રાજાએ તે લેખ હાથમાં લઈ પાસે બેઠેલા લેખવાચકને આપે. તેણે તે લેખ ઉઘાડી રાજાની પાસે આ પ્રમાણે વા.- “સ્વસ્તિશ્રી ઉયિની નગરી મધ્યે વત્સરાજ રાજા પ્રત્યે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી પુરજને પ્રણામ પૂર્વક વિનંતિ કરે છે કે--જેમ ગ્રીષ્મઋતુથી પીડા પામેલ જિન મેઘનું સ્મરણ કરે અને શીતથી પીડાયેલે જન અગ્નિનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 252 શ્રી શાંતિનાથ ચરિત્ર. સ્મરણ કરે તેમ દેવરાજથી પીડા પામેલા અમે તમને સંભારીએ છીએ. તેથી તમે શીવ્રતાથી આવીને અમારું સ્વામીપણું અંગીકાર કરે; નહીં આવો તે બીજા કોઈપણ ન્યાયી સ્વામીને અમે આશ્રય કરીશું.” આ પ્રમાણે લેખમાં લખેલો વૃત્તાંત સાંભળીને વત્સરાજ રાજાએ સર્વ સૈન્ય લઈ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની , સમીપે આવી દેવરાજ રાજા પાસે દૂત મોકલ્યો. તે વખતે તે પણ વત્સરાજને આવેલે જાણી તરતજ અખ્તર પહેરી નગર બહાર આવ્યુંપરંતુ તેને પરિવાર પણ તેનાથી વિરક્ત થયેલો હોવાથી તેની પાછળ આવ્યો નહિ. એટલે દેવરાજ વત્સરાજને બળઃ વાનું જાણું તથા પોતાના સેવકને તેવા પ્રકારના વિરકત જાણી કયાંઈ પણ નાશી ગયો. ત્યારપછી સર્વ નગરવાસી લેકેએ હર્ષ પામી મહત્સવપૂર્વક વત્સરાજ રાજાને પુર પ્રવેશ કરાવ્યા. વત્સરાજ તે બન્ને રાજ્યનું પાલન કરતો સુખે સુખે રહેવા લાગ્યા. .. એકદા ઉલાન પાળે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી! પ્રીતિથી હું તમને વધામણી આપું છું કે આજે આ નગરની બહાર ઉદ્યાનમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર આ ચાર્ય મહારાજ પધાર્યા છે.” તે સાંભળી હર્ષિત થઈ રાજાએ તેને પ્રીતિદાન આપ્યું. ત્યારપછી સકળ સામગ્રી સહિત ભકિતથી વ્યાપ્ત થયેલે રાજા ઉધાનમાં ગયે. ત્યાં મુનિશ્વરને વંદન કરી, ઉચિત સ્થાને બેસી, ગુરૂના મુખથી સાધુ અને શ્રાવકના ધર્મ સંબંધી દેશના સાંભળી, શ્રાવકધર્મ અંગીકાર કરી, પોતાને ઘેર આવ્યું. સૂરિએ પણ માસક૯૫ પૂર્ણ કરી અન્યત્ર વિહાર કી. ત્યારપછી ગુરૂના ઉપદેશથી વત્સરાજ રાજાએ અનેક જિનચૈત્ય કરાવ્યાં, અનેક જિનેશ્વરની પ્રતિમાઓ ભરાવી, તેમજ જિનચમાં અષ્ટાબ્લિકા ઉત્સવ અને બીજાં પણ અનેક ધર્મકૃત્યો કર્યા. આ રીતે ધર્મકાર્યમાં તે નિરંતર મગ્ન રહેતા હતા, તેવામાં ફરીથી કેટલેક કાળે તેજ આચાર્ય ત્યાં પધાર્યા. તે વખતે રાજા પણ તેમને વાંદવા ગયો. તેમના ચરણકમળને વાંદી ધર્મદેશના સાંબળી અવસરે તેણે ગુરૂને પૂછયું કે - “હે પ્રભુ! મેં પૂર્વ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવના : 253 ભવે શું કર્મ કર્યું હતું કે જેથી મને સંપત્તિઓ પણ વિપત્તિ સહિત પ્રાપ્ત થઈ?” ગુરૂ બાલ્યા કે –“હે રાજન ! સાંભળે– આજ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામના નગરમાં તુ સૂર નામનો રાજા હતો. તે સરલ સ્વભાવવાળે, ક્ષમાવાન , દાફિશ્યતાવાળે, નિર્લોભી, અને દેવગુરૂની પૂજામાં તત્પર હતો. આ પ્રમાણે સર્વ ગુણનો આધાર, શીળવાળો અને દાનધર્મમાં તત્પર તે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તેને વિવારના કુળમાં ઉત્પન્ન થયેલી શૂરવેગા નામની પટ્ટરાણ હતી, તે રાજા બીજી રતિચૂલા નામની રાજપુત્રીને પરણ્યો હતો. તેણીને વિષે આસક્ત થયેલા રાજાએ બીજી પ્રિયાઓને ત્યાગ કર્યો હતો. ત્યારપછીને સર્વ વૃત્તાંત તને વ્યંતરીદેવીએ કહ્યો હતો, અને ગંધવાહગતિ રાજાની બે કન્યાઓ તને પરણાવી હતી. હે મહાભાગ્યવાન ! તે તું આ ભવમાં રાજપુત્ર થયો છે. દાનાદિક ધર્મના પ્રભાવથી તને ભેગની સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં રાજ્ય કરતાં તે કાંઈક અંતરાય કમ પણ ઉપાર્જન કર્યું હતું, તેથી આ ભવે પહેલી વયમાં રાજ્યથી શ્રેષ્ઠતા વિગેરેનું દુ:ખ તને પ્રાપ્ત થયું.” * આ પ્રમાણે ગુરૂના મુખથી સાંભળી વત્સરાજ રાજાને જાતિ મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી તેણે ગુરૂનું સર્વ વચન સત્ય માન્યું. પછી વિશેષ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરવા માટે તે દીક્ષા ગ્રહણ કરવા ઉત્સુક થયો. તેથી ઘેર જઈ શ્રીશેખર નામના પિતાના પુત્રને રાજ્ય સેપી ચારે પ્રિયા સહિત તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેને સારી રીતે પાલન કરી અને વિવિધ તપસ્યા કરી અંતે સમાધિથી મરણ પામીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી અવી મનુષ્ય જન્મ પામી સમગ્ર કમનો ક્ષય કરી વત્સરાજને જીવ મેક્ષે જશે. હે મેઘરથ રાજા ! મેં પૂર્વે જે શૂર નામનો રાજા કહ્યો હતો તે આ વત્સરાજ જાણો, કે જે વિપત્તિને વખતે પણ પૂર્વ પુણ્યના પ્રભાવથી સુખી થયે હતે. ઈતિ વત્સરાજ કથા, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ 254 શ્રી શાંતિનાથ ચરિત્ર. - ત્યારપછી મેઘરથ રાજાને ચારિત્ર લેવાને ભાવ થયો, તેથી જિનેશ્વરને નમી પોતાને ઘેર જઈ તેણે પિતાના ભાઈ દઠરથને કહ્યું કે-“હે બંધુ ! તું રાજ્ય ગ્રહણ કર. હું ચારિત્રનો આશ્રય કરીશ.” ત્યારે દઢરથે કહ્યું કે -" હું પણ તમારી સાથે વ્રત અને ગીકાર કરીશ.” ત્યારે મેઘરથ રાજાએ પોતાના પુત્ર મેઘસેનને રાજ્યપર સ્થાપના કરી અને દઢસેનના પુત્ર રથનને ચીવરાજ પદપર સ્થાપન કરી ચાર હજાર રાજાઓ, સાત પુત્રા અને પિતાના ભાઈ સહિત શ્રીજિનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તે મેઘરથ રાજર્ષિ પિતાના શરીરને વિષે પણ મમતાનો ત્યાગ કરી પરિષહોને સહન કરવા લાગ્યા. ત્યારપછી પાંચ સમિતિ અને ત્રણે ગુતિ સહિત શ્રીઘનરથ જિનેશ્વર ઘણું જીને પ્રતિબોધ કરી, પૃથ્વીતળ પર વિહાર કરી, સર્વ કર્મરૂપી મળને નાશ કરીને મેક્ષે ગયા. ' : મેઘરથ રાજર્ષિએ વીશસ્થાનકના આરાધનવડે મનહર તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વીશસ્થાનકનું આરાધન આ પ્રમાણે-અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, વિર, સાધુ, બહુશ્રુતે અને તપસ્વી એ આઠનું તે નિરંતર વાત્સલ્ય કરતા હતા. જ્ઞાન, દર્શન, વિનય, આવશ્યક અને શીળવ્રત એ પાંચનું નિરંતર ઉપયેગપૂર્વક અતિચાર રહિત પાલન કરતા હતા. ક્ષણલવ તપ, દાન, વૈયાવચ્ચ અને સમાધિવડે તે યુક્ત રહેતા હતા. અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તે પ્રયતનવાળા હતા, શ્રુતજ્ઞાનની ભક્તિ કરતા હતા અને પ્રવચનની પ્રભાવના કરતા હતા ઉપરાંત સિ હનિક્રીડિત નામનું તપકર્મ આચરતા હતા. ત્યારપછી મેઘરથ રાજર્ષિ પરિપૂર્ણ એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્રનું પાલન કરી છેવટે અનશન કરી નાનાભાઈ સહિત તિલકાચળ પર્વત ઉપર જઈ સમાધિપૂર્વક આ મલીન દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ઈતિ શ્રી શાંતિનાથ પરમાત્માના ગધબંધ ચરિત્રને વિષે વત્સરાજરાજાની કથા સહિત તેમના દશમા તથા અગ્યારમા ભવના વર્ણન નામને પાંચમે પ્રસ્તાવ સંપૂર્ણ . ઋ0ષ્ણ9. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ 255 - પંચમ પ્રસ્તાવ, . S9 પ્રસ્તાવ. આ પહેલાં આજ ભરતક્ષેત્રમાં યુગાદિ જિનેશ્વરનો કુરૂ નામે પુત્ર હતો. તેના નામથી પ્રસિદ્ધ થયેલે કર નામનો દેશ હતો. તે કુરૂરાજાને હસ્તી નામનો પુત્ર થયો હતો. તેણે હવેલીઓ અને હાટોની શ્રેણીવડે મનોહર, ઉંચા સુંદર પ્રાસાદની શ્રેણીવડે શોભતું અને પ્રકાર તથા ગોપુર (દરવાજા) થી અલંકૃત હસ્તીનાપુર નામનું અપૂર્વ નગર વસાવ્યું હતું. તે નગરમાં અનુક્રમે ઘણા રાજાઓ થઈ ગયા પછી વિશ્વસેન નામના રાજા થયા. તેને પવિત્ર લાવણ્ય વડે મનોહર અચિરા નામની જગતપ્રસિદ્ધ પ્રિયા હતી. તેણીની સાથે રાજા મનોવાંછિત સુખ જોગવતા હતા. - એકદા ભાદરવા વદિ સાતમને રોજ ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહેલો હતો અને સર્વ ગ્રહ શુભસ્થાને રહેલા હતા તે વખતે રાત્રિને સમયે મેઘરથનો જીવ આયુષ્યને ક્ષયે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી તે અચિરાદેવીની કુક્ષિરૂપી સરોવરમાં રાજહંસની જેમ અવતર્યો, તે વખતે સુખશામાં સુતેલી કાંઈક જાગૃત અને કાંઈક નિદ્રા અવસ્થામાં રહેલી અચિરા દેવીએ હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીને અભિષેક, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, પૂર્ણ કુંભ, સરવર, સાગર, વિમાન, રનનો રાશિ અને નિર્ધમ અગ્નિ-એ ચદે સ્વપ્ન જોયાં. તરતજ હર્ષના સમૂહથી વ્યાપ્ત થયેલી રાણું એ નિદ્રાને ત્યાગ કરી રાજાની પાસે જઈ તેને જય વિજય શબ્દવડે વધાવ્યા. પછી ભર્તારના આદેશથી સુખાસન પર બેસી અનુક્રમે સર્વ સ્વને તેની પાસે કહ્યાં. તે સાંભળી હર્ષના સમૂહથી વિકસ્વર થયેલા વિશ્વસેન રાજાએ તેને કહ્યું કે–“હે પ્રિયા ! તે આ શ્રેષ્ઠ સ્વનો જોયાં છે. તેના પ્રભાવથી તને સર્વ શુભ લક્ષણે-* થી સંપૂર્ણ અને સર્વ અંગે સુંદર એવો પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષ પામી અને બીજું અશુભ સ્વમ નહીં આવવા દેવા માટે જાગતી જ રહીને તેણે દેવ, ગુરૂ અને ધમ: સંબંધી વિચારવડે શેષ રાત્રિ નિર્ગમન કરી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ 25 શ્રી તિનાથ ચરિત્ર. ત્યારપછી પ્રભાતકાળે રાજાએ પોતાના સેવકો મોકલી અષ્ટાંગ નિમિત્તમાં પંડિત અને સ્વમના ફળને જાણનારા વિદ્વાન બ્રાહ્મ ને બોલાવ્યા. રાજપુરૂએ બોલાવેલા બ્રાહ્મણે માંગળિક ઉપચાર કરી રાજસભામાં આવી અનુક્રમે સ્થાપન કરેલાં ભદ્રાસને ઉપર બેઠા. તે વખતે રાજાએ તેમને પુષ્પાદિકથી પૂજી તેમની પાસે રાણીને આવેલાં સ્વપ્નનો વ્યતિકર કહી તેનું ફળ પૂછયું. ત્યારે તેઓ બોલ્યા કે “હે રાજન ! અમારા શાસ્ત્રમાં બેંતાળીશ સામાન્ય સ્વપનાં અને ત્રીશ મહાસ્વનો કહેલાં છે. તે સર્વે મળીને તેર સ્વને છે. તેમાં પણ ત્રીશ મહાસ્વનોમાંથી આપે કહેલા ચૌદ મહાસ્વનો અચિરા દેવીએ જેયાં છે. અરિહંતની અને ચક્રવતીની માતાજ એ ચદ સ્વપ્ન જુએ છે, વાસુદેવની માતા તેમાંના સાત સ્વપ્ન જુએ છે, બળદેવની માતા તેમાંથી ચાર સ્વને જુએ છે, પ્રતિવાસુદેવની માતા તેમાંથી ત્રણ સ્વપ્ન જુએ છે, અને મંડળિક રાજાની માતા તેમાનું એક મહા સ્વપ્ન જુએ છે. અચિરાદેવીએ તો ચાદ મહાસ્વનો જોયાં છે, તેથી તમારો પુત્ર છ ખંડ ભરતક્ષેત્રનો સ્વામી થશે, અથવા ત્રણભુવનને વાંદવા ગ્ય જિનેશ્વર થશે.” તે સાંભળી રાણી સહિત રાજા હર્ષ પામ્યા. ત્યારપછી તેઓનો સત્કાર કરી તથા પુષ્પ, ફળ, ધન, ધાન્ય અને વસ્ત્રાદિકવડે તેમની પૂજા કરી રાજાએ તે સ્વપ્ન પાઠકને રજા આપી. : " ત્યારપછી રાણી અતિ યાનપૂર્વક ગર્ભને પાલન કરવા લાગી. ગર્ભના હિતને માટે રાણીએ અતિ સિનગ્ધ, અતિ મધુર, અતિ ક્ષારવાળા, અતિ કડવા, અતિ તીખા અને અતિ તૂરા આહારને ત્યાગ કર્યો, અને ગર્ભને જે કાંઈ હિતકારક, પચ્ય અને ગુણકારક હોય તેને જ ગ્રહણ કરવા લાગી. હવે સ્વામી માતાની કુક્ષિમાં આવ્યા ત્યારે અગાઉ તે નગરમાં મરકી વિગેરેના ઉપદ્રવથી લોકોને મોટે સંહાર થતો હતો, પરંતુ જેમ જેમ ગર્ભમાં રહેલા સ્વામી વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ મરકી અને માંદગી વિગેરે સર્વ ઉપદ્રવ નાશ પામ્યા, અને આખા નગરમાં શાંતિ પ્રવતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ.. 257 તેથી સ્વામીના માતાપિતાએ વિચાર્યું કે –“જે આ મરકી વિગેરેને ઉપદ્રવ શાંત થયે અને સર્વત્ર શાંતિ તુષ્ટિ પ્રવતી છે તે આ ગર્ભમાં રહેલા પુત્રનોજ પ્રભાવ છે.” ત્યારપછી રાણીને ગર્ભના પ્રભાવથી જે જે શુભ દેહદે ઉત્પન્ન થયા તે સર્વ વિશ્વસેન રાજાએ પૂર્ણ કર્યો. અનુક્રમે નવ માસ અને સાડાસાત દિવસે વ્યતીત થયા ત્યારે જેઠ માસની કુણ ચતુર્દશીની રાત્રીએ ચ 6 ભરણી નક્ષત્રમાં અને મેષ રાશિમાં રહેલ હતો, સુયોદિક ગ્રહો ઉચ ઉચ્ચતર સ્થાનમાં રહેલા હતા તેવા શુભ લગ્ન તથા અનુફૂળ અને ધૂળના સમૂહ રહિત વાયુ મંદ મંદ પ્રસરતી હતી તેવી શુભ વેળાને વિષે અચિરાદેવીએ સુવર્ણ જેવી કાંતિવડે ભવભ્રમણને નિવારણ કરનારું જેનું પવિત્ર ચરિત્ર છે અને જે . ત્રણ જગતના સુખને વહન કરનારા છે એવા સુપુત્રને સુખેથી જન્મ આચા. એ અવસરે છપન દિકુમારીએ અવધિજ્ઞાનવડે જિનેશ્વ૨નો જન્મ થયેલો જાણી તત્કાળ ત્યાં આવી. તેમાં અલકને વિષે ગજદંતગિરિના કંદમાં વસનારી આઠ કુમારિકાઓ, ઉર્વલેકને વિષે મેરૂપતના નંદનવનમાં વસનારી આઠ કુમારિકાઓ, રચક પર્વતની ચારે દિશામાં વસનારી આઠ આઠ કુમારિકાઓ, રૂચક પર્વતની ચાર વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ તથા મધ્યમ રૂચક દ્વીપમાં વસનારી ચાર કુમારિકાઓ–એમ સર્વ મળીને છપન કુમારિકાઓ આવી. પહેલી અલકમાં વસનારી આઠ કુમારિકાઓએ સંવર્તક વાયુ વિકુવી ભૂમિને સાફ કરી. મેરુપર્વતના નંદન વનમાં વસનારી આઠ કુમારિકાઓએ ગંધાદિકની વૃષ્ટિ કરી, રૂચકગિરિની પૂર્વદિશાની આઠ કુમારિકાઓ દર્પણને ગ્રહણ કરી જિનેશ્વરની માતા પાસે ઉભી રહી, દક્ષિણ દિશાની આઠ કુમારિકાઓ પાણીની ઝારી (કળશ) ઝાલીને ઉભી રહી, પશ્ચિમ દિશાની આઠ કુમારિકાઓ વીંજણ લઈને ઉભી રહી, અને ઉત્તર દિશાની આઠ કુમારિકાઓ ચામર વીંજવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૫૮ શ્રી શાંતિનાથ ચરિત્ર. રૂચકગિરિની વિદિશામાં વસનારી ચારે કુમારિકાઓ દીપિકાને ધારણ કરી ઉભી રહી, અને રૂચકદ્વીપમાં વસનારી ચારે કુમારિકાઓએ રક્ષાબંધન વિગેરે સૂતિકાનાં કાર્ય કર્યા. - " આ અવસરે શકઇદ્રનું નિશ્ચળ આસન પણ ચળાયમાન થયું. તે વખતે દેવેંદ્ર અવધિજ્ઞાનથી જોયું એટલે જિનેશ્વરનો જન્મ થયો જાણું તરતજ પદાતિ સન્યના અધિપતિ નિગમેષી દેવને આજ્ઞા કરી સુઘોષા નામની ઘંટ વગાડવા પૂર્વક સમગ્ર દેવીને ખબર આપ્યા. તેથી તત્કાળ સર્વ દેવો તૈયાર થઈ દેવરાજ (ઇદ્ર)ની સમીપે આવ્યા ત્યારપછી ઈદ્દે પાલક દેવની પાસે ઉત્તમ વિમાન રચાવ્યું અને પરિવાર સહિત તેમાં બેસી શ્રેષ્ઠ શણગાર સજી તીર્થકરના જન્મગૃહમાં આવ્યા. ત્યાં સ્વામીને નમસ્કાર કરી, તેમની સ્તુતિ કરી, માતાને પણ વિશેષે નમસ્કાર કરી, તેમને અવસ્વાપિની નિદ્રા આપી, પ્રભુનું માયામય પ્રતિબિંબ માતાની સમીપે સ્થાપન કર્યું. પછી ઇંદ્ર પોતાનાં પાંચ સ્વરૂપ કર્યા. તેમાં એક સ્વરૂપે જિનેશ્વરને બે હાથમાં લીધા, એક રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે ચામરે વીંજવા લાગ્યા, અને એકરૂપે વજી ઉછાળતા આ ગળ ચાલ્યા. એ પ્રમાણે પરિવાર સહિત મેરૂપર્વતના શિખર ઉપર, તે ગયા. તે વખતે બીજા ત્રેસઠ ઇંદ્ર પણ પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા હતા. પછી મેરૂ પર્વતના શિખર ઉપર રહેલી અતિપાંડુકબલા નામની શિલા ઉપરના શાશ્વતા આસન ઉપર સંધમ ઇંદ્ર શ્રીજિનેશ્વરને પિતાનાં ઉત્સંગમાં લઈને બેઠા અને અમ્યુરેંદ્ર વિગેરે દેવેંદ્રએ સુવર્ણના, રૂપાના, મણિના, કાષ્ટના અને માટીના ઘણું કળશે વિવી તેમને સુગંધી તીર્થજળવડે ભરી તેવડે હર્ષથી શ્રીજિનેશ્વરને અભિષેક કર્યો. ત્યારપછી અમ્યુરેંદ્રના ઉત્સગમાં જિનેશ્વરને સ્થાપન કરી સિધર્મ. ઇ ત્રિભુવનના સ્વામીનું પવિત્ર સ્નાત્ર કરી, સારા વસ્ત્રવડે અંગ લૂછી, ચંદનાદિકવડે વિલેપન કરી, હરિચંદન અને પારિજાતના સુગધી પુષ્પો વડે પૂજી, ચક્ષુદેષના નિવારણને માટે લવણાદિક 1 કોઇની નજર પડે છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #268 -------------------------------------------------------------------------- ________________ 1 . ષક પ્રસ્તાવ. . 259 ઉતારી, તીર્થકરને પ્રણામ કરી ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી:- . :: - “અચિરાદેવીની કણિરૂપી પૃથ્વીને વિષે કલ્પવૃક્ષ જેવા, ભવ્યપ્રાણીઓ રૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય જેવાં અને કલ્યાણના સમૂહને કરનારા હે સ્વામી ! તમે જય પામે. ". આ પ્રમાણે ઉદાર વચનોવડે તીર્થકરની સ્તુતિ કરી સાધમ પ્રભુને તેને ઘેર લઈ જઈ, માતાની પાસે સુવાડી, સર્વજની સમક્ષ કહ્યું કે–“જે કે જિનેશ્વરનું કે તેની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક ઉનાળામાં એરંડના ફળની જેમ તત્કાળ ફાટી જશે.” પછી ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં બીજા સર્વ ઇંદ્રો મેરૂપર્વતથી પરભાર્યા આવેલા હતા. તે સર્વે ત્યાં અષ્ટાઢિંકા ઉત્સવ કરી પોતપોતાને સ્થાને ગયા. દિકુમારીઓ પણ પોતાને સ્થાને ગઈ. અહીં અચિરાદેવી રાત્રીના પાછલા પહેરે જાગૃત થયા. તે વખતે તેના શરીરની સેવા કરનારી દાસીઓએ પોતાની સ્વામીનીને પુત્ર સહિત જોઈ હર્ષિત અને વિમિત થઈ. “હું પહેલી, હું પહેલી” એમ ઉતાવળથી રાજા પાસે જઈ તેને પુત્ર જન્મની વધામણી આપી, અને કહ્યું કે—“હે દેવ! આ પુત્રનું સુતિકાકાય દિશાકુમારીઓએ આવીને દાસીની જેમ કર્યું છે, તથા દેવેંદ્રએ સ્વામીને મેરુપર્વત પર લઈ જઈ તેના જન્માભિષેકનો મહોત્સવ કર્યો છે.” અમે આ વાત દેવોના મુખેથી સાંભળી છે. એ હકીકત સાંભળીને વિશ્વસેન રાજા મેઘની ધારાથી સિંચાયેલા કદંબવૃક્ષની જેમ રોમાંચિત થયા, અને તે દાસીઓને હર્ષથી એક મુગટ વિના બીજા સવ અંગના અલંકારો આપી દીધા, તથા તેમની સાત પેઢી સુધી પહોંચે તેટલું સોનારૂપાનું પ્રીતિદાન તેમને આપ્યું. ત્યા૨પછી તે રાજાએ હર્ષિત થઈ જેણે જેટલું માગ્યું તેટલું દાન આપ્યું, લોકોનો કર માફ કર્યો, માંડવીમાં લેવાનું દ્રવ્ય મૂકી દીધું, અને આખા નગરમાં ગીત, વાજીત્ર, ધવલમંગળ અને વપનિકાને મહત્સવ પ્રવર્તાવ્યું. આ રીતે મહોત્સવ ચાલતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ શ્રી શાંતિનાથ ચરિત્ર. . હતો, તેવામાં બારમો દિવસ આવ્યો એટલે રાજાએ પોતાના સમગ્ર બંધુવર્ગને પિતાને ઘેર બોલાવી તેમને ઉત્તમ ભેજન કરાવી તેમની સમક્ષ કહ્યું કે –હે સજન ! આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી આખા નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ થઈ ગઈ હતી, તેથી આ પુત્રનું નામ હું ‘શાંતિ' પાડું છું. તે સાંભળી સર્વને તે નામ રૂચિકર થયું. શકઇ ભગવાનના અંગુઠામાં અમૃત સંક્રમાવ્યું હતું, તે અમૃતના આહારથી સ્વામી રૂપ અને લાવણયની સંપત્તિ સહિત વૃદ્ધિ પામવા લાગ્યા. અહીં કર્તા સ્વામીના શરીરનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે–સ્વામીના હાથ પગનાં તળીઆ રાતાં અને શુભ લક્ષણવાળા હતાં, તેના સિનગ્ધ, રક્ત, પહોળા અને ઉંચા ન આરિસા જેવા હતા, તેના બન્ને પગ કૂર્મની જેવા ઉંચાઈવાળા હતા, તેની બે જંઘાએ મૃગની જંઘા જેવી હતી, તેના બે ઉરૂ હાથીની સુંઢ જેવા ગેળ અને પુષ્ટ હતા, તેનું કટીતટ વિસ્તારવાળું હતું, નાભિ દક્ષિણાવર્તવાળી અને ગંભીર હતી, તેનું ઉદર વજા જેવું પાતળું હતું, તેનું વક્ષ:સ્થળ નગરના દરવાજાના કમાડની જેવું વિશાળ અને દઢ હતું, તેના બે બાહુ નગરની અર્ગલા જેવા લાંબા હતા, તેની ગ્રીવા શંખની જેવી શ્રેષ્ઠ હતી, તેના એઝ બિંબના ફળ જેવા રક્ત હતા, તેના દાંત કુંદપુષ્પની કળી જેવા હતા, તેની નાસિકા સજનના આચરણની જેવી ઉંચી અને સરલ હતી, તેના નેત્રો કમળના પત્ર સટશ હતા, તેનું કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું હતું, તેના બે કર્ણ હીંચકાના આકારવાળા હતા, તેનું મસ્તક છત્રને આકારે હતું, તેના કેશે સિનગ્ધ, ભ્રમરા જેવા સ્યામ અને અતિ સુંવાળા હતા, તેને શ્વાસ કમળ જેવો સુધી હતે, તથા તેનું આખું શરીર સુંદર સુવર્ણવાળું હતું. આ પ્રમાણે શ્રેષ્ઠ અંગવાળા તે સ્વામીના અંગમાં સર્વ પ્રકારના ઉત્તમ લક્ષણે રહેલા હતા. એવા લક્ષણેથી યુક્ત, ત્રણ જ્ઞાનવડે આશ્રય કરાયેલા, સમગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ. 261 જ્ઞાન વિજ્ઞાનના પારગામી અને સર્વ મનુષ્યમાં ઉત્તમ ભગવાન અનુક્રમે યુવાવસ્થા પામ્યા. તે વખતે પિતાએ અનેક રૂપવતી કુળવંતી બાળિકાઓ તેને પરણવી. તે સર્વ સ્ત્રીઓમાં યશેમતી નામની રાણી ભગવાનના સ્નેહનું પાત્ર અને સર્વ અંત:પુરની સ્ત્રીઓમાં પ્રધાન થઈ. પચીસ હજાર વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ સ્વામીને રાજ્ય ઉપર સ્થાપન કર્યા, ત્યારપછી કઢરથનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઍવીને યશોમતીની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. તે વખતે યશોમતીએ સ્વપનમાં ચક્ર જોયું. અનુક્રમે સમય પૂર્ણ થયે શુભ અવસરે પુત્ર પ્રસવ થયા. ત્યારપછી મહત્સવપૂર્વક સ્વપ્નને અનુસારે , તે પુત્રનું ચકાયુધ નામ પાડયુ. અનુક્રમે વૃદ્ધિ પામતો તે પુત્ર કળાભ્યાસ કરીને યુવાવસ્થા પામ્યું ત્યારે તેને અનેક રાજકન્યાઓ સાથે પરણાવ્ય. એકદા શાંતિનાથ રાજાની આયુધશાળામાં કાંતિવડે સૂર્ય જેવું હજાર આરાવાળું અને હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું મહા ઉત્તમ ચકરત્ન ઉતપન્ન થયું. તે વખતે આયુધશાળાના આરક્ષકે પ્રભુને તે ચકરસની ઉમત્તિ નિવેદન કરી. તે સાંભળી સ્વામીએ હર્ષથી તેનો અષ્ટાહિકા મહોત્સવ કર્યો. ત્યારપછી તે ચક્ર આયુધશાળામાંથી બહાર નીકળી આકાશમાર્ગે ચાલ્યું. તેની પાછળ શ્રી શાંતિનાથ રાજા સૈન્ય સહિત ચાલ્યા. ચકની પાછળ ચાલતાં પ્રથમ પૂર્વ દિશામાં માગધ તીર્થની પાસે સમુદ્રને કાંઠે આવ્યા. ત્યાં સૈન્યને પડાવ નાંખી તે માગધતીર્થની સન્મુખ શુભ આસનપર ચકવતી બેઠા; એટલે તેમના પ્રભાવથી જળની અંદર અધોભાગમાં બાર યોજન દૂર રહેનારા તે તીર્થના અધિષ્ઠાયક માગધકુમાર દેવનું આસન કંપ્યું. તે જોઈ તેણે અવધિજ્ઞાનને ઉપયોગ દઈ આસન કંપવાનું કારણ જોયું, તે શ્રી શાંતિ નામના ચક્રવતી છ ખંડ સાધવા માટે ઉદ્યમવંત થઈ આવેલા જાણ્યા, એટલે તે દેવે વિચાર્યું કે - " બીજે પણ ચક્રવતો મારે આરાધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. જોઈએ. તે આ તે શ્રી શાંતિનાથ ચક્રી જિનેશ્વર છે, માટે મારે વિશેષ કરીને આરાધવા યોગ્ય છે. જેની ભક્તિ દેવેંદ્ર પણ કરે છે, તેની ભકિત મારે કેમ ન કરવી?” એમ વિચારી તે માગધકુમાર દેવે ઉત્તમ વસ્ત્રો તથા મહા મૂલ્યવાળા અલંકારે લઈ ત્યાં આવી પ્રભુ પાસે ભેટથું મૂકી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! હું પૂર્વ દિશાને પાલક આપનો કિંકર છું; મને સર્વદા આપે આજ્ઞા કરવી.” તે સાંભળી ભગવાને પણ તેનો સત્કાર કરી તેને રજા આપી. ત્યારપછી ચક્રી ચક્રની પાછળ દક્ષિણ દિશામાં ચાલ્યા. અને નુક્રમે વરદામ તીર્થની પાસે આવી ત્યાં સિન્યને સ્થાપન કરી તેના અધિષ્ઠાયક દેવને મગધ પ્રમાણેજ સા. ત્યારપછી પશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થના અધિષ્ઠાયકને પણ તેજ પ્રમાણે સાધી ઉત્તર દિશામાં સિંધુ નદીને કાંઠે જઈને રહ્યા. ત્યાં પણ પ્રથમના વિધિ પ્રમાણે સિંધુદેવીને સાધી. તે દેવી પણ પ્રભુ પાસે આવી રતનમય એક સ્નાનપીઠ, કેટલાક સુવર્ણના, રૂપાના અને માટીના કળશે તથા બીજી પણ નાનમાં ઉપગી થાય તેવી સામગ્રી તેમજ ઉત્તમ વસ્ત્રો અને આભરણેની ભેટ કરીને બોલી કે–“હે નાથ ! હું સર્વદા આપની આજ્ઞામાંજ છું.” તે સાંભળી સ્વામીએ * સન્માનપૂર્વક તેને રજા આપી, એટલે તે પોતાને સ્થાને ગઈ. - ત્યારપછી પ્રભુની આજ્ઞાથી સેનાપતિ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેને પશ્ચિમખંડ સાધી પ્રભુની સમીપે આવ્યા. ત્યાર પછી ચક્રરત્ન વેતાન્ય પર્વત પાસે આવ્યું. તે વખતે તાઢ્ય ગિરિને વૈતાઢ્યકુમાર દેવ પણ પ્રભુનો વશવતી થયો, અને ખંડપ્રપાતા નામની ગુફાનું દ્વાર પોતાની મેળેજ ઉઘડી ગયું. તેના અધિષ્ઠાયક કૃતમાળ નામના દેવે પોતાની મેળેજ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી. તે ગુફામાં ઉમેગ્ના અને નિર્ભગ્ના નામની બે નદીઓ અતિ દસ્તર છે, તેને ઉતરવા માટે વધકિરને તત્કાળ તેના પર પુલ બાંધ્યે- 1 અન્યત્ર અહીં તમિશ્રા ને બીજી બાજુ ખંડપ્રપાતા ગુફા કહેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #272 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ. 263 પ્રભુ સમગ્ર સૈન્ય સહિત તે ગુફામાં પેઠા. ત્યાં અંધકારને દૂર કરવા માટે કાકિણું રત્ન કરીને પચાસ એજન લાંબી ગુફામાં બે બાજુ થઈને ઓગણપચાસ માંડલા કરી પ્રભુ ગુફાની બહાર નીકળ્યા. ત્યાં આપાતચિલાત નામના પ્લેને ભરતચક્રીની જેમ પ્રભુએ તત્કાળ મહા પુણ્યના પ્રભાવથી વશ કર્યા. ત્યાર પછી સેનાપતિ પાસે સિંઉનું બીજુ નિકુટ સધાવી સ્વામીએ હિમાદ્રિકુમાર દેવને સામે. ત્યારપછી વૃષભકૂટ પાસે જઈ ચક્રીએ કાકિણ રત્નવડે પિતાનું નામ લખ્યું. પછી ગંગાનદીનું ઉત્તર નિકુટ સેનાપતિ પાસે સવાલી તમિસા ગુફાના નાટયમાળ નામના દેવને વશવત કર્યો અને તે ગુફાના માગે બહાર નીકળી ગંગાદેવીને સાધીને તેને કાંઠે સૈન્યનો પડાવ નાખીને રહ્યા. ગંગાને કીનારે રહેલા બાર યોજન લાંબા અને નવ જન પહોળા પેટના આકારવાળા નવ નિધાને સ્વામીએ પુણ્યવડે સાયા. તેનાં નામો આ પ્રમાણે છે–નૈસર્ગ 1, પાંડુકર, પિંગલ 3, સવ રત્નક 4, મહાપદ્મ 5, કાળ 6 મહાકાળ 7, માણવ 8, અને શખક 9. આ નવ નિધિઓમાં શું શું હોય છે તે કહે છે—પહેલા નિધાનમાં સ્કંધાવાર અને નગરના નિવેશનો સમુદાય હોય છે, બીજામાં સર્વ ધાન્યના બીજની ઉત્પત્તિ હોય છે, ત્રીજામાં પુરૂષો, સ્ત્રીઓ, હાથીઓ અને અશ્વોના અલંકારોને સમુદાય હોય છે,. . ચોથામાંથી બે રનો ઉત્પન્ન થાય છે, પાંચમામાં વસ્ત્રો તથા દરેક જાતના રંગોની ઉત્પત્તિ હોય છે, છઠ્ઠા કાળનિધિમાં ત્રણ કાળનું રાન હોય છે, સાતમાં મહાકાળ નિધિમાં સેનું, રૂપું, લોઢું, મણિ અને પરવાળાની ઉત્પત્તિ હોય છે, આઠમા માણવક નિધિમાં સમગ્ર યુદ્ધની નીતિ, સમગ્ર આયુધો અને સુભટને લાયક બખ્તર વિગેરેના સમૂહ હોય છે, તથા નવમા શંખક નિધિમાં સમસ્ત વાજિત્રો : અને ચાર પ્રકારના કાવ્ય, નાટય અને નાટકોનો વિધિ હોય છે. દરેક નિધિના એક પલ્યોપમના આયુષ્યવાળા અને નિધાનનાજ, નામવાળા હજાર હજાર દેવતાઓ અધિષ્ઠાયક હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ ભરેલ હથી ચારારો હાર એ થઈ ગયથી એક શ્રી શાંતિનાથ ચરિત્ર. : નિધાનને સ્વાધીન કર્યા પછી ચક્રીએ ગંગાનું પૂર્વનિષ્ફટ ઉપર પ્રમાણે જ વશ કરાવ્યું. આ પ્રમાણે સ્વામીએ છ ખંડ ભારતને સાધી સર્વ દિશાનો વિજય કરી પોતાના હસ્તિનાપુર નગરમાં મોટા મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. ત્યારપછી બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ બાર વર્ષ સુધી સ્વામીના ચક્રવતપણાના અભિષેકને મહોત્સવ કર્યો. બાર વર્ષે તે મહોત્સવ પૂર્ણ કરી એક એક રાજાએ સ્વામીને પુષ્કળ ધન આપવાપૂર્વક બને કન્યાઓ આપી. તેથી સ્વામીને રૂપ અને લાવણ્યથી શોભતી દેવાગના જેવી ચોસઠ હજાર પ્રિયાઓ થઈ. પ્રભુને સેનાપતિ વિગેરે ચૌદ રત્નો એક એક હજાર યક્ષેવડે અધિષ્ઠિત હતાં. ચારાંશ લાખ હાથી, ચોરાશી લાખ અશ્વ અને તેટલાજ વજાતિ શસ્ત્રથા ભરેલા રથે હતા, બહોતેર હજાર મોટી સમૃદ્ધિવાળાં નગર હતા, છનું કરાડ ગામ અને તેટલાજ પદાતિઓ હતા, બત્રીસ હજાર દેશે તથા તેટલા રાજાઓ તેમને સ્વાધીન હતા, વીશ હજાર બત્રીશબદ્ધ નાટકે અને રત્નાદિકની ખાણ હતી, તથા અડતાળીશ હજાર પત્તનો હતાં. આવા પ્રકારની મોટી સમૃદ્ધિ સહિત ચક્રવતી ના પદવી ભેગવતાં સ્વામીએ પચીશ હજાર વર્ષો નિગમને કયો. એકદા પાંચમા બ્રહ્મદેવલોકમાં અરિષ્ટ નામના પ્રતરમાં વસનારા સારસ્વત વિગેરે લોકાંતિક દેવના આસનનો કંપ થયો. તે વખતે અવધિજ્ઞાનવડે તેઓએ પ્રભુનો દીક્ષા સમય જાણુ મનુષ્યલેકમાં આવી બંદિજનની જેમ જય જય શબ્દનો ઉચ્ચાર કરી વિનંતિ કરી કે–“હે પ્રભુ ! બેધ પામે અને તીર્થ પ્રવર્તાવો.”તે સાંભળી પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણ; તેથી એક વર્ષ સુધી વાચકોને વાંછિત દાન આપી ચક્રાયુધ નામના પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી ભગવાન દીક્ષા ગ્રહણ કરવા ઉત્સુક થયા. તે વખતે સર્વ દે ના અસનનો કંપ થવાથી તેઓ શ્રી શાંતિનાથના દીક્ષાકલ્યાણકમાં આવ્યા. પછી ચામરેથી વીંઝાતા અને મસ્તક પર છત્રથી વિરાજમાન પ્રભુ સર્વાર્થ નામની શિબિકામાં અરૂઢ થયા. તે શિબિકા પ્રથમ મનુષ્યએ વહન કરી, ત્યારપછી સુરેંદ્રએ, અસુરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ * 14 પ્રરતાવ. . . ૨૬પ દ્રિાએ, ગરૂડે દ્રોએ અને નાગે દ્રએ તે જગદ્દગુરૂની શિબિકા વહન કરી. તેમાં પૂર્વ દિશા તરફથી દેવોએ. દક્ષિણ તરફથી અસુરોએ, પશ્ચિમ તરફથી ગરૂડોએ અને ઉત્તર તરફથી નાગકુમારેએ તે શિબિકા વહન કરી. ભગવાનની આગળ નટલેકે નાટક કરતા હતા, મગધલે કે જયજય શબ્દ કરતા હતા અને કેટલાક મનુષ્ય પ્રભુના એશ્વર્યાદિક સદગાને અનેક ઈદે અને રાસડાના પ્રબ ધાથી વખાણતા હતા; અને કેટલાએક મૃદંગ, ભંભા વિગેરે વાજિત્રાને ચ સ્વરે વગાડતા હતા, હાહા અને હહ નામના દેવ ગંધ સાત વેર, ત્રણ ગ્રામ, ત્રણ મૂછના, લય અને માત્રા સહિત શ્રેષ્ઠ ગીતગાન કરતા હતા, રંભા, તિલોત્તમા, ઉર્વશી, મેનકા અને સુકેશિકા પ્રભુની આગળ હાવ, ભાવ અને વિલાસ કરીને મનોહરનૃત્ય કરતી હતી. હાવ ભાવાદિ લક્ષણ આ પ્રમાણે " હાવ અંગની ચેષ્ટા છે, ભાવ ચિત્તથી ઉત્પન્ન થાય છે, વિલાસ નેત્રથી ઉત્પન્ન થાય છે અને વિભ્રમ ભકટિથી ઉત્પન્ન થાય છે એમ જાણવું.' આવા પ્રકારની સામગ્રી સહિત મંદ મંદ ગતિએ નગરમાંથી બહાર નીકળી સહસ્સામ્રવન નામના મેટા ઉદ્યાનમાં જઈ પ્રભુ શિબિકામાંથી ઉતર્યા અને સર્વ આભૂષણે અંગ પરથી ઉતારી પાંચ મુષ્ટિવડે દાઢી મૂછના વાળ સહિત મસ્તકના કેશને લેચ કર્યો. તે કેશ ઇ વસ્ત્રના છેડામાં લઈ મોટા મહોત્સવ પૂર્વક ક્ષીરસાગરમાં નાંખ્યા. પછી જેઠ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીએ ભરણી નક્ષત્રને ચંદ્ર હતું ત્યારે પ્રબળ વૈરાગ્યરંગથી રંગિત થયેલા પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી છઠ્ઠાપૂર્વક હજાર રાજાઓ સહિત સર્વવિરતિ સામાયિકનો ઉચ્ચાર કરી ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. માર્ગમાં દેવ, મનુષ્ય, અને તિર્યંચના ઉપસર્ગો સહન કરતા શ્રીજિનેશ્વર પારણાને દિવસે કઈ ગામમાં ગયા. ત્યાં સુમિત્ર નામના ગ્રહસ્થને ઘેર પારણું કર્યું. જિનેશ્વરને ત્રણ જ્ઞાન ગર્ભથીજ હતાં અને દીક્ષા 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. . ગ્રહણ કર્યા પછી શું મન:પર્યવ જ્ઞાન પણ ઉત્પન્ન થયું; તેથી ચાર જ્ઞાનને ધારણ કરતાં સ્વામી પુર, ગામ અને આકર વિગેરેમાં માનપણે વિચરવા લાગ્યા. એ પ્રમાણે આઠ માસના છદ્મ સ્થપર્યાય પાળી પૃથ્વીમંડળપર વિહાર કરી ફરીને જગદગુરૂ હસ્તીનાપુરમાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાંજ પધાર્યા અને પત્ર પુષ્પાદિકથી યુકત નંદિવૃક્ષની નીચે કાત્સગે રહ્યા. ત્યાં છઠ્ઠ૫ કરીને શ્રેષ્ઠ શુકલધ્યાનમાં વતતા પ્રભુને પેષ શદિ નવમીને દિવસે ચંદ્ર ભરણે નક્ષત્રમાં રહેલો હતો તે વખતે ચાર ઘાતી કર્મને ક્ષય થવાથી નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે આસન કંપથી પ્રભુને કેવળજ્ઞાન થયું જાણી ચારે નિકાયના દેવોએ ત્યાં આવી શ્રીજિનેશ્વરને માટે સુંદર સમવસરણ રચ્યું. પ્રથમ વાયુ વિકુવી એક યોજન પ્રમાણે પૃથ્વી પરથી અશુભ પુદગળે દૂર કર્યા, ત્યારપછી ગંદકની વૃષ્ટિવડે રજની શાંતિ કરી, પછી વ્યંતર દેવોએ મણિરત્નમય ભૂપીઠ ૨યું અને તેની ઉપર જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી, તે પર વૈમાનિક દેવોએ પહેલે ( અંદરન) રત્નમય ગઢ કેર્યો, તેના કાંગરા મણિમય કર્યા, પછી જ્યોતિષી દેવોએ રત્નના કાંગરાવાળો બીજે સુવર્ણમય ગઢ કર્યો, ત્યારપછી ત્રીજે સુવર્ણના કાંગરાવાળે રૂમય ગઢ ભવનપતિ દેવોએ કર્યો. દરેક ગઢને તરણ સહિત ચાર ચાર દરવાજા કર્યા. પહેલા ગઢમાં સ્વામીના શરીરથી બાર ગણે ઉંચા અશોક વૃક્ષ કર્યો. તેની ચારે બાજુ ચાર મનોહર સિંહાસને મૂક્યા. તે દરેકની ઉપર ત્રણ ત્રણ છો અને બબે ચામરવિકુળ્યો. આ સર્વ વ્યંતર દેવોએ કર્યું. ત્યારપછી શ્રીજિનેશ્વર તે સમવસરણમાં પૂર્વના દ્વારે પ્રવેશ કરી તીર્થને નમસ્કાર કરી પ્રસન્ન મુખે પૂર્વ દિશાના સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને બેઠા; એટલે બાકીના ત્રણ સિંહાસન ઉપર પ્રભુનાં ત્રણ બિંબ દેવોએ વિમુચ્ચું. પ્રભુની પાછળ ભામંડળ 1 અઠ્ઠ કર્તાએ કેટલેક કાળે એમ લખ્યું છે પણ તે ભૂલ જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. * 267 કર્યું, અને આગળ જનું પ્રમાણ નીચા ડીંટવાળાં પુષ્પોની વૃષ્ટિ કરી. આ સર્વ પણ વ્યંતર દેવોએ કર્યું. તે વખતે આકાશમાં દેવહંદુભી વાગવા લાગી અને બીજાં વાજીત્રાના નાદ પણ થવા લાગ્યા. ' સમવસરણમાં બાર પર્ષદા બેસે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે પહેલા વપ્રની મધ્યે પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ ખૂણામાં પહેલો સાધુની સંભા, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વિમાનિક દેવીઓની સભા હોય છે. પછી દક્ષિણ દિશાથી પ્રવેશ કરીને નેઋત્ય ખૂણામાં પ્રથમ જ્યોતિષી દેવીની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ વ્યંતરદેવીની સભા હાય છે. પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરીને વાયવ્ય ખૂણામાં પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવેની સભા હોય છે. ત્યારપછી ઉત્તર દિશાથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરૂષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીએની સભા બેસે છે. આ પ્રમાણે બાર પર્ષદાઓ જાણવી. બીજા ગઢમાં ચારે વિદિશામાં પરસ્પરના જાતિવૈરનો ત્યાગ કરી સર્વ જાતિના તિર્થ રહે છે, અને ત્રીજા ગઢની અંદર સમગ્ર વાહને ૨હે છે. આ પ્રમાણે સંક્ષેપથી સમવસરણની સ્થિતિ સમજવી. એ અવસરે કલ્યાણ નામના પુરૂષે ચકાયુધ રાજાની પાસે આવી સ્વામીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયાની હકીકત નિવેદન કરી. તે સાંભળી ચકાયુધ હર્ષ પામી તેને ઉચિતદાન આપી ઉત્કૃષ્ટ આનંદપૂર્વક ઉદ્યાનમાં આવ્યા અને વિધિપ્રમાણે સમવસરણમાં પ્રવેશ કરી ત્રણ પ્રદિક્ષણપૂર્વક શ્રીનિંદ્રને નમી તેમની સ્તુતિ કરી બે હાથ જોડી એગ્ય સ્થાને બેઠા. તે વખતે શ્રી ભગવાને મધુક્ષીરાશ્રવ લબ્ધિવાળી અને પાંત્રીશ અતિશયવાળી વાવડે ધમ. દેશના દેવા માંડી. તેમાં ચક્રાયુધ રાજાને ઉદ્દેશીને પ્રભુ બોલ્યા કે— “હે રાજન ! તેં પોતાના બાહુબળથી બાહ્ય શત્રુઓને જીત્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ 268 શ્રી શાંતિનાથ ચરિત્ર. છે; પરંતુ દેહની અંદર રહેલા પાંચ ઇદ્ધિરૂપી શત્રુઓને તે જીત્યા નથી, તેથી તેમના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના પાંચ વિષયે મેટ અનર્થ કરે છે. તે આ પ્રમાણે-કાનને વિસ્તારી શીકારીનું ગીત સાંભળવામાં તત્પર થયેલા હરણ શ્રોત્રંદ્રિયને વશ થવાથી મરણ પામે છે. શલભ (પતંગીલું) દીવાની શિખાને જોઈ તેને સુવર્ણ માની ચક્ષુઈદ્રિયને વશ નહીં રાખવાથી તેમાં તત્કાળ મૃત્યુ પામે છે. માંસની પેશીને રસ ચાખવામાં લુબ્ધ થયેલે મત્સ્ય રસનાઈદ્રિયને વશ થવાથી અગાધ જળમાં રહ્યા છતાં પણ મચ્છીમારને આધીન થાય છે. હસ્તીના મદની સુગંધમાં લુબ્ધ થયેલ જમર ઘાણે દ્રિયના વશપણુથી મરણને શરણ થાય છે, અથવા સ્પર્શેન્દ્રિયને વશ થયેલો હાથી પરવશપણાના દુઃખને સહન કરે છે. હાથણીના શરીરને સ્પર્શ કરવામાં લુબ્ધ થયેલ હાથી બંધનને તથા તીક્ષણ અંકુશના પ્રહારને સહન કરે છે. આવા વિષયોને સત્વરૂષે એક ક્ષણમાં તજી દે છે. પૂર્વે પોતાની પ્રિયાનું તેવું સ્વરૂપ જોઈ ગુણધર્મકુમારે વિષયનો ત્યાગ કર્યો હતે.” - તે સાંભળી ચકાયુધ રાજાએ ભકિતથી નમ્ર થઈ સ્વામીને પૂછ્યું કે- “હે ભગવન! તે ગુણધર્મકુમાર કોણ હતા? અને તેણે શી રીતે વિષયોનો ત્યાગ કર્યો? તેની કથા કહેવા કુપા કરો.” ત્યારે શ્રીજિનાધીશ બોલ્યા કે-“સાંભળ– ગુણધર્મકુમારની કથા . આજ ભરતક્ષેત્રમાં શેર્યપુર નામે નગર છે. તેમાં પૃથ્વી પર પ્રસિદ્ધ થયેલો દુધર્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને યથાર્થ નામવાળી શીલશાલિની પ્રિયા હતી અને તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ગુણધર્મ નામે કુમાર હિતે. તે અનુક્રમે બાલ્યાવસ્થાને ઉલ્લંઘી કળાને અભ્યાસ કરવા તત્પર થયો અને કેટલેક કાળે તે બહોતેર કળાઓમાં નિપુણ થઈ યુવાવસ્થા પામ્યો. રૂપ, લાવય અને ગુણવડે તે જગતને આનંદ આપનાર થયો. તે કુમાર સારા 1 બીજા અર્થમાં વિષય એટલે દેશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. ભાગ્યવાળે, સ્વભાવે સરલ, શૂરવીર, અપૂર્વ ભાષણ કરનાર, પ્રિય વચન બોલનાર, દઢ મૈત્રીવાળે અને મનોહર રૂપવાળ તેમજ સર્વ ગુણસંપન્ન હતો. * આ સમયે વસંતપુર નામના પત્તનમાં ઈશાનચંદ્ર રાજાને કનકવતી નામની અતિ રૂપવતી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી ત્યારે રાજાએ તેને માટે સ્વયંવર ર. સ્વયંવરમંડપમાં ગુણધમ કુમાર તથા બીજા ઘણા રાજાઓ અને રાજપુત્રે આવ્યા. તે સવે રાજાએ આપેલા મહેલમાં રહ્યા. એક દિવસ તે ગુણધર્મ કુમાર સ્વયંવરનો મંડપ જેવા ગયે. ત્યાં રાજપુત્રી કનકવતી પણ આવી હતી તેણે કુમારને જે. કુમારે તે રાજપુત્રીને પણ જોઈ. તેણીની દષ્ટિ ઉપરથી કુમારે તેને પોતાની ઉપર રાગવાળી જાણું. પછી તે કન્યા આનંદની દષ્ટિથી કુમાર સામું જોતી જોતી પિતાને ઘેર ગઈ. કુમાર પણ પરિવાર સહિત પિતાના આવાસમાં ગયે. - ત્યારપછી કુમારીએ પોતાને ઘેર જઈ કુમારની પાસે એક દાસીને મોકલી. તેણે કુમારની પાસે જઈ એક ચિત્રપટ આપ્યું. કુમારે તેમાં આળે ખેલી એક રાજહંસી જોઈ. તેની નીચે એક લેક લખેલ હતું તે કુમારે વાં - श्रादौ दष्टे प्रिये सानुरागाऽसौ कलहंसिका। पुनस्तदर्शनं शीघ्र, वाञ्छत्येव वराक्यहो // 1 // “જ્યારે પ્રથમ પ્રિય લેવામાં આવ્યા ત્યારથી આ રાજહંસી તેને વિષે પ્રીતિવાળી થઈ છે, તેથી અહો ! તે બિચારી ફરીથી પણ તેનું દર્શન શીધ્ર ઈચ્છે છે.” - આ પ્રમાણે વાંચી કુમારે તે ચિત્રપટમાં હંસનું ચિત્ર કાઢી તેની નીચે આ લેક લખ્યો कलहंसोऽप्यसौ सुभ्र, क्षणं दृष्ट्वाऽनुरागवान् / पुनरेव प्रियां द्रष्टुमहोवाञ्छत्यनारतम् // 2 // " “હે સુબ્રુ! આ કળહંસ પણ રાજહંસીને ક્ષણવાર જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ 270 શ્રી શાંતિનાથ ચરિત્ર. પ્રીતિવાળો થયો છે, તેથી અહા ! તે પણ ફરીથી પ્રિયાને નિરંતર જેવા ઈચ્છે છે. " આ પ્રમાણે લખી તે ચિત્રપટ દાસીના હાથમાં પાછું આપ્યું. ત્યારપછી કુમારીએ મોકલેલા તાંબૂલ, વિલેપન અને સુગઘી પુપ દાસીએ કુમારને આપ્યા. ત્યારે કુમારે તે લઈ પુષ્પોને પોતાના મસ્તક પર ચડાવ્યાં, તાંબલનું ભક્ષણ કર્યું અને વિલેપન શરીરે ચોપડયું. પછી કુમારે તે દાસીને હર્ષ પામી એક નિર્મળ હાર આપે. તે લઈ દાસીએ તેને કહ્યું કે –“હે કુમાર ! તે કન્યાને સંદેશ સાંભળો.” ત્યારે કુમાર એકાંત સ્થાન કરી સાંભળવાને સાવધાન થયે. દાસી બોલી કે -" રાજપુત્રીએ તમને કહેરાવ્યું છે કે પ્રાત:કાળે હું તમારા કંઠમાં વરમાળા નાંખીશ, પરંતુ આપણું પાણગ્રહણ થયા પછી કેટલાક કાળ સુધી તમારે વિષયસેવન કરવું નહિ. " તે સાંભળી કુમારે તે વાત અંગીકાર કરી. દાસીએ જઈને તે વૃત્તાંત કુમારીને કહ્યું. તે સાંભળી કુમારી પોતાના મનમાં સંતુષ્ટ થઈ પ્રભાતકાળે સ્વયંવર મંડપમાં હજારો રાજાઓ એકઠા થયા, ત્યારે સુખાસનમાં બેસી રાજપુત્રી ત્યાં આવી, અને સર્વ રાજાઓને જોઈ ગુણધર્મકુમારના કંઠમાં વરમાળા આરેપણ કરી. ઈશાનચંદ્ર રાજાએ બીજા સર્વ રાજાઓને સન્માન કરીને રજા આપી, અને ગુણધર્મકુમારનું તે કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી ગુણધર્મકુમાર સાસરાની રજા લઈ પ્રિયા સહિત પોતાને નગરે આવ્યો અને તેને એક શ્રેષ્ઠ મહેલમાં રાખી પોતે પતાના મહેલમાં ગયે. એકદા કુમાર તે રાણીની પાસે બેઠા હતા, તે વખતે તેણે કુમારને કહ્યું કે–“ હે સ્વામિન ! કાંઈક પ્રહેલિકા (સમસ્યા) કહો.” ત્યારે કુમારે કહ્યું કે-“હે પ્રિયા ! સાંભળ " स्थले जाता जले स्वैरं, याति तेन न पूर्यते / બનત્તારિણી નિત્યે, વદ્દ સુર લ વ છે ? " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #280 -------------------------------------------------------------------------- ________________ રળ 14 પ્રસ્તાવ. . - “સ્થળમાં ઉત્પન્ન થઈ છે પણ જળમાં સ્વેચ્છાથી ગમન કરે છે, છતાં તે જળથી પૂરાતી નથી ( ડુબતી નથી ) અને વળી તે લકોને પ્રતારિણી (તારનારી) છે; તે હે સુંદરી ! તે શું તે કહે.” તે સાંભળી કનકવતીએ વિચાર કરીને કહ્યું કે–“ તરી (હાડી)” પછી તેણીએ સામી સમશ્યા પછી– पयोधरभराक्रान्ता, तन्वङी गणसंयुता। . नरस्कन्धसमारूढा, का प्रयात्यबलां विना // 1 // પયોધરના ભારથી વ્યાસ, પાતળા શરીરવાળી, ગુણ* વડે યુકત એવી કઈ સ્ત્રી જાતિ છે કે જે પુરૂષની ખાંધ પર આરૂઢ થઈને જાય છે ? પણ તે નારી ન હોવી જોઈએ.” કુમારે તેનો જવાબ આપ્યો કે –“કાવાકૃતિ (કાવડ )." આ પ્રમાણે તેની સાથે ક્ષણવાર વિનોદ કરી ગુણધર્મકુમાર પોતાને ઘેર આવી સ્નાન, ભજન, અંગલેપ વિગેરે કરી શાંતિથી પિતાને સ્થાને બેઠો હતે. તેવામાં પ્રતિહારે આવી નિવેદન કર્યું કૈ–“હે સ્વામી ! આપના મહેલના દરવાજામાં કોઈ પરિવ્રાજક આપના દર્શનની ઈચ્છાથી આવ્યો છે. જે આપની આજ્ઞા હોય તો તેને અંદર મોકલે.” કમારે કહ્યું-“આવવા દે.” તે સાંભળી પ્રતિહારે તેને આવવાનું કહ્યું, ત્યારે પરિવ્રાજક ત્યાં આવ્યા. કુમારે તેની વિનયપૂર્વક સ્વાગત ક્રિયા કરી ‘કુલીન મનુષ્યને આવે સ્વભાવ હોય છે.” કહ્યું કે– "को चित्तेइ मयूरं, गई च का कुणइ रायहंसाणं / ... જે યુવત્તા બંધું, વિયં ઉત્તqયા છે !" મયૂરને કે ચિત્રે છે? રાજહંસની મનોહર ગતિ કૅણ કરે છે? કમળમાં સુગંધ કોણે ઉત્પન્ન કરે છે ? અને ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને વિનયવાન કોણ બનાવે છે ? " અર્થાત્ તે બધું કુદરતેજ થાય છે. 1 સ્તન–પાણીને ઘડે. . 2 બીજા પક્ષમાં દોરડું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શ્રી શાંતિનાથ ચરિત્ર. * કુમારે તેને આસન આપ્યું, પરંતુ તે તે પોતાના કાઇના આસન ઉપરજ બેઠા. પછી રાજપુત્રે તેને પ્રણામ કરી આ વવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બે કે -" ભદ્ર! ભૈરવ નામના અમારા આચાયે તમને બોલાવવા માટે મને મોકલ્યો છે. તે તમને કાર્ય કહેશે. હું જાણતો નથી.” તે સાંભળી કુમારે પૂછયું–“હે મુનિ ! ભેરવાચાર્ય ક્યાં છે?” તે બા –નગરની બહાર અમુક સ્થાને તે રહેલા છે. " કુમારે કહ્યું—“ પ્રાત:કાળે તેમની પાસે આવીશ.” તે સાંભળી તે તાપસ " બહુ સારૂ” તેમ કહી પોતાને સ્થાને ગયે. આ અવસરે કાળને જણાવવાના અધિકારવાળો પુરૂષ આ પ્રમાણે બોલ્ય– "अयं प्राप्योदयं पूर्व, स्वप्रतापं वितत्य च / गततेजा अहो संप्र-त्यस्तं याति दिवाकरः // 1 // " “અહો ! આ સૂયે પ્રથમ ઉદય પામી ચોતરફ પિતાને પ્રતાપ ફેલાવ્યું હતું. તે અત્યારે તેજ રહિત થઈ અસ્ત પામે છે.” તે સાંભળી કુમારે સંધ્યાકાળનું કૃત્ય કરી સુખનિદ્રાવડે રાત્રિ નિગમન કરી. પ્રાત:કાળ થતાં ફરી કાળનિવેદક બેલ્યો કે “નિહતતિપ્રજ્ઞsસૌ, સર્વે મુપરિતા उदयं याति तीग्मांशु-रन्योऽप्येवं प्रतापवान् // 1 // " “અંધકાર રૂપ શત્રુને નાશ કરનાર અને સર્વ પ્રાણીમાત્રને ઉપકાર કરનાર આ સૂર્ય ઉદય પામે છે. એવી જ રીતે બીજે પણ જે પ્રતાપવાળે હાય તે ઉદય પામે છે.” - આ પ્રમાણેનું તેનું વચન સાંભળી ગુણધર્મકુમાર પ્રાત:કાળનું કૃત્ય કરી પરિવાર સહિત ભરવાચાર્યની પાસે ગયે. ત્યાં વાઘના ચર્મ ઉપર બેઠેલા તે ચગીને જેઈ કુમારે પૃથ્વી સુધી મસ્તક નમાવી ભક્તિપૂર્વક તેને નમકસર કર્યા. તરતજ સંભ્રમ સહિત ગદ્દે પણ આસન બતાવી કુમારને કહ્યું કે –“તમે અહીં બેસે.” આ પ્રમાણે કાા છતાં કુમારે વિનયપૂર્વક કહ્યું કે " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ - ષષ્ઠ પ્રસ્તાવ 273 “પૂજ્ય ! મારે ગુરૂની સમાન આસન પર બેસવું ઉચિત નથી.” એમ કહી પોતાના સેવકના ઉત્તરીય વસ્ત્ર ઉપર બેસી તે બે કે-“હે પ્રભુ તમે આ નગરમાં પધારી મને કૃતાર્થ કર્યો છે.” તે સાંભળી યોગીંદ્ર બોલ્યો કે–“હે કુમાર! સર્વથા પ્રકારે તમે મારે માન્ય છે; પરંતુ હું અકિંચન છું, તેથી તમારું શું સ્વાગત કરૂં?” તે સાંભળી કુમાર બાલ્યો–“હે પૂજ્ય ! તમારી જેવાને આશીવોદ જ અમારો સત્કાર છે. વળી તમારા દર્શનથી જ અમારા સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. તે સાંભળી ફરી યોગીંદ્ર બે –હે કુમાર! તમે કહ્યું તે યોગ્ય જ છે; પરંતુ લોકોક્તિ તો આ પ્રમાણે છે - “મવતઃ દિવાના, સન્માન નિયતથા ! प्रदानेन विना लौके, सर्वमेतन्न शोभते // 1 // " ભકિત, પ્રેમ, પ્રિય વચન, સન્માન અને વિનય એ સર્વે દાન વિના લોકમાં શુભતા નથી.” તે સાંભળી ફરીથી કુમાર બેલ્યો કે“તમે કૃપાદૃષ્ટિથી અને મને જુઓ અને સમ્યક્ પ્રકારની અમને આજ્ઞા આપે, તે જ અમને તમારૂં દાન છે.” તે સાંભળી યોગીએ કહ્યું કે –“હે કુમાર! મારી પાસે એક ઉત્તમ મંત્ર છે, તેને મેં આઠ વર્ષ સુધી જાપ કર્યો છે. હવે જો તમે એક રાત્રિ વિનાનું નિવારણ કરે છે તે મંત્રનો કરેલો મારે સઘળો પ્રયાસ સફળ થાય.” તે સાંભળી કુમાર બે“હે પ્રભુ! તે કાર્ય મારે કયે દિવસે કરવાનું છે?” ત્યારે યોગીએ કહ્યું–“હે કુમાર ! કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ તમારે એકલાજ ખી લઈને સ્મશાનમાં આવવાનું છે. હું ત્યાં બીજા ત્રણ શિષ્ય સહિત હાજર રહીશ.” તે સાંભળી “બહુ સારૂં” એમ કહી કુમાર પિતાને ઘેર ગયે. . ત્યારપછી અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી ત્યારે રાત્રિએ ખરું 1 સત્કાર. 35 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ 274 શ્રી શાંતિનાથ ચરિત્ર સહિત કુમાર એકલે સ્મશાનભૂમિમાં ગયે. ત્યાં એગીએ તેને કહ્યું કે–“હે કુમારી રાત્રિમાં ભય ઉત્પન્ન થશે માટે તેનાથી તારે મારું રક્ષણ કરવું તથા આ ઉત્તરસાધકની પણ રક્ષા કરવી.” તે સાંભળ, કુમારે કહ્યું --“હે યોગીંદ્ર ! તમે સ્વસ્થ ચિત્ત મંત્રની સાધના કરે, હું રક્ષક છતાં તમને વિન્ન કરવા કોણ સમર્થ છે ? " પછી ગીએ ત્યાં એક મંડપ કરી તેમાં એક શબ મૂક્યું. પછી તે શબના મુખમાં અગ્નિ સળગાવી તેમાં હેમ કર્યો. તે યોગી હામ કરતો હતો તેવામાં સર્વ દિશાઓમાં વ્યાપી જતો, ગગનને ફાડી નાખતો અને વિશ્વને બધિર કરતો મેટો કડાકો થયે. તેનાથી તરતજ પૃથ્વી ફાટી, અને તેના રંધમાંથી એક ભયંકર અને યમરાજ જે વિકરાળ પુરૂષ પ્રગટ થઈને બોલ્યો કે–“હે પાપી ! હે દિવ્ય સ્ત્રીના અભિલાષી! અહીં હું મેઘનાદ નામ ક્ષેત્રપાળ રહું છું, તે તું જાણતો નથી ? અને મારી પૂજા કર્યા વિના જ તું મંત્ર સિદ્ધ કરવા ઈ છે છે ? વળી આ ઋજુ સ્વભાવવાળા રાજપુત્રને પણ તે છેતર્યા છે?” આ પ્રમાણે બેલી તે ક્ષેત્રાધિપે તેને હણવાની ઈચ્છાથી સિંહનાદ કર્યો. તે સાંભળી ગીંદ્રના ત્રણે શિષ્યો પૃથ્વી પર પડી ગયા. તે જોઈ કુમારે ક્ષેત્રાધિપને કહ્યું કે –“અરે! તું વૃથા ગર્જના કેમ કરે છે? જે તારામાં શક્તિ હોય તો પ્રથમ મારી સાથે યુદ્ધ કર.” આ પ્રમાણે કહી તેને શસ્ત્ર રહિત જોઈ કુમારે પોતાના હાથમાંથી ખ મૂકી દીધું. ત્યારપછી તે બન્ને પ્રચંડ ભુજદંડવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યાં. છેવટે યુદ્ધ કરતાં કરતાં તે ક્ષેત્રપાળને બળવાન કુમારે ક્ષણવારમાં બાહુબળથી જીતી લીધે; ત્યારે તે ક્ષેત્રપાળ તુષ્ટમાન થઈને બોલ્યો કે –“હે મહાનુભાવ ! તારાથી હંજીતાયો છું, તારા સાહસથી હું પ્રસન્ન થયે છું, તેથી તું કંઈપણ વાંછિત માગ.” તે સાંભળી કુમારે તેને પોતાના ભુજ પાસથી મુક્ત કરીને કહ્યું કે જે તું તુષ્ટમાન થયો છે તે આ ગીનું વાંછિત પૂર્ણ કર.” તે સાંભળી ક્ષેત્રપતિ –ઈચ્છિત ફળને આપનાર આને મ" હામંત્ર તારા પ્રભાવથી સિદ્ધજ થયો છેપરંતુ તું કાંઈક તારૂં ઈચ્છિત માગ કે જેથી હું પૂર્ણ કરૂં; કારણ કે દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી.” તે સાંભળી કુમાર બેલ્યો કે–“જો એમ હોય તો તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ પ્રસ્તાવ. 275 તે પ્રમાણે કર કે જેથી મારી કનકવતી ભાર્યા મારે વશ થાય. તે સાંભળી ક્ષેત્રપતિએ જ્ઞાનથી તેનું સ્મરણ કરી કહ્યું કે—“તે સ્ત્રી તારે વશ થશે, અને મારા પ્રભાવથી તું ઈચ્છિત રૂપ કરી શકીશ.” આ પ્રમાણે તેને વરદાન આપી તે ક્ષેત્રપાળ અદશ્ય થયો. પછી તે યોગી મંત્ર સાધી કુમારની પ્રશંસા કરી કહ્યું કે–“હે કુમાર ! અવસરે તારે મને યાદ કરો.” એમ કહી તે યોગી શિષ્યો સહિત પિતાને સ્થાને ગયો. ત્યારપછી કુમાર પણ પિતાનું શરીર ધોઈ ઘેર આવી પહેરેલા વીરવસ્ત્રને ઉતારી શય્યામાં સુતો. બીજે દિવસે રાત્રિનો પહેલો પ્રહર ગયો ત્યારે કુમાર અદશ્ય રૂપ કરી કનકવતી પ્રિયાને ઘેર ગયે. ત્યાં કનવતી પોતાની બે દાસીની સાથે વાતો કરતી હતી. તેમાં તેણીએ દાસીઓને પૂછ્યું કે-“હે સખી! કેટલી રાત્રિ વ્યતીત થઈ છે?” તેઓ બોલી કે-“હા બે પ્રહર પૂર્ણ થયા નથી. હે સ્વામિની! ત્યાં જવાનો અવસર થવા આવ્યું છે.” તે સાંભળી કનકવતી સ્નાન કરી અંગપર વિલેપન કરી દિય વેશ પહેરી ક્ષણવારમાં દેવગ્રહ સમાન એક સુંદર વિમાન બનાવી તેના પર દાસીઓ સહિત આરૂઢ થઈ. પછી જેટલામાં ચાલવા તૈયાર થઈ, તેટલામાં ગુણધર્મકુમારે તે સર્વ સ્વરૂપ જોઈ આશ્ચર્ય પામી વિચાર કર્યો કે–“અહો! આ સ્ત્રીએ વિદ્યાધરીની જેમ શી રીતે વિમાન રચ્યું? અને આ વિમાન પર આરૂઢ થઈ અત્યારે રાત્રિના સમયે કયાં જાય છે? અથવા આ વિચાર કરવાથી શું? હું પણ અદક્ષ્ય રૂપેજ એની સાથે જઈને જોઉં કે એ કયાં જાય છે અને શું કરે છે?” આ પ્રમાણે વિચારી અદશ્ય રૂપે જ કુમાર તે વિમાનના એક ભાગપર ચડી બેસી તેની સાથેજ ચાલ્યો. તે વિમાન ઉત્તર દિશામાં અત્યંત દૂર જઈ નીચે ઉતર્યું. ત્યાં એક મેટા સરોવરની સમીપે અશોકવન હતું, ત્યાં એક વિદ્યાધર હતો. તેને કુમારે જોયો. કુમારની પ્રિયા કનકવતી પણ વિમાન પરથી ઉતરી તે વિદ્યાધરને પ્રણામ કરી તેની સમીપે બેઠી. તેટલામાં બીજી પણ ગણ કન્યાઓ 1 બીજા ન દે તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ 276 શ્રી શાંતિનાથ ચરિત્ર. વિમાનવડે ત્યાં આવી અને તે વિદ્યાધરને પ્રણામ કરી તેની સમીપે બેઠી. પછી બીજા કેટલાક વિદ્યાધરો પણ ત્યાં આવ્યા. - તે અશકવનના ઈશાન ખુણમાં મનહર અને વિશાળ શ્રી યુગાદિ જિનેશ્વરનું ચૈત્ય હતું, તે જિનમંદિરના પગથીયાં રત્ન અને સુવર્ણનાં હતાં, તેથી તે મંદિર દેવવિમાનની જેવું શોભતુ હતું. થોડી વાર પછી તે સર્વ જિનાલયમાં ગયાં. ત્યાં વિદ્યાધરેએ જિનેશ્વરને સ્નાત્ર મહોત્સવ કર્યો. ત્યારપછી વિદ્યાધરપતિ બોલ્યા કે–“આજે નૃત્ય કરવાનો કોનો વારો છે?” તે સાંભળી તરતજ કનકવતી ઉભી થઈ, ઓઢવાના વસ્ત્રને બરાબર શરીરે બાંધી, રંગમંડપમાં પ્રવેશ કરી, હાવભાવપૂર્વક મનહર નૃત્ય કરવા લાગી. બીજી જે ત્રણ કન્યાઓ હતી તેમાંથી એક વીણું વગાડવા લાગી, બીજી વાંસળી વગાડવા લાગી અને ત્રીજી તાલ વગાડવા લાગી. તે વખતે ગુણધર્મકુમાર પણ અદશ્ય રૂપેજ આશ્ચર્યપૂર્વક એક સ્થાને ઉભો રહી તે સર્વ જેવા લાગ્યા. તેવામાં નૃત્ય કરતી કનકવતીના કટિમેખળા તુટી ગઈ અને તેમાંથી એક સુવર્ણની ઘુઘરીની સેર પૃથ્વી પર પડી ગઈ. તે તરતજ કુમારે ગુપ્ત રીતે લઈ લીધી. નૃત્ય પૂર્ણ થયા પછી કનકવતીએ પૃથ્વી પર જોયું, પરંતુ ઘુઘરીની સેર હાથ લાગી નહીં. ત્યારપછી સર્વે પોતપોતાને સ્થાને ગયા. કનકવતી પણ દાસીઓ સહિત પોતાને ઘેર આવી. તેની સાથે કુમાર પણ અદશ્ય રૂપે જ આવે. કનકવતીએ ઘેર આવી વિમાન સહરી લીધું. ત્યારપછી કુમાર પાછલી રાત્રિએ પોતાને ઘેર જઈ સુતે. પ્રાત:કાળે કુમારે પોતાના મિત્ર મતિસાગર નામના મંત્રીપુત્રના હાથમાં તે સુવર્ણની ઘુઘરીની શેર આપીને કહ્યું કે–“હે મિત્ર ! આ એર સમય આવે મારી પ્રિયાના હાથમાં આપજે.” આ પ્રમાણે તેને શિક્ષા આપી તે કુમાર તેને સાથે લઈ પ્રિયાની સમીપે ગયો. તે વખતે કનકવતીએ ઉભા થઈ કુમારને આસન આપ્યું. તેની ઉપર કુમાર બેઠે, અને તેની પાસે તેના મિત્ર પણ બેઠે. પછી કુમારે પ્રિયાની સાથે સેગઠાબાજી રમવાનો આરંભ કર્યો. તેમાં કનકવતીએ ભર્તારને જીત્યો, ત્યારે તે બોલી કે-“હે પ્રિય! તમે હાર્યા છે, માટે કાંઈક ઘરેણું આપો. " તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રસ્તાવ. 297 કુમારે મિત્રની સન્મુખ જોયું, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રમાંથી કાઢીને તે ઘુઘરીની સેર તેણીના હાથમાં આપી. તે જોઈ ભયભીત થયેલી તે બોલી કે -" આ તે મારી સેર છે, તે તમારી પાસે ક્યાંથી આવી ?" ત્યારે કુમાર બોલ્યો કે–“હે પ્રિયા ! તારી આ ઘુઘરીની સેર કયાં પડી હતી તે યાદ કર.” તે બોલી–“હે સ્વામી ! તેનું સ્થાન મને યાદ નથી. " કુમારે કહ્યું–“હે પ્રિયા ! આ મારો મિત્ર મહા નિમિત્તજ્ઞ છે. નિમિત્તના બળથી સર્વ જાણી શકે છે, તેથી તે તને ઘુઘરીની સેર જે ઠેકાણે પડી ગઈ હશે તે સ્થાન કહી આપશે.” તે સાંભળી તેણીએ તેની પાસે પ્રશ્ન કર્યો. ત્યારે તે બોલ્યો કેન્દ્ર શાસ્ત્રમાં જઈને કહીશ.” ત્યારપછી ગુણધર્મકુમાર ક્ષણવાર વિનોદની વાતો કરી મિત્ર સહિત ઉઠીને પિતાને ઘેર ગયે. ત્યારપછી બીજે દિવસે રાત્રિને સમયે જ્યારે કનકવતી વિમાનપર આરૂઢ થઈ તે સ્થાને જવા લાગી ત્યારે કુમાર પણ કૈાતુકથી અદશ્ય રૂપે તેની સાથે ત્યાં ગયો. તે વખતે પણ વિદ્યાધરપતિના હુકમથી કનકવતીએ નૃત્ય પ્રારંવ્યું. તે વખતે અદશ્ય રૂપે રહેલા કુમારે કોઈપણ ઉપાયથી તેણીના પગનું એક નપુર કાઢી લીધું, તેની તેણીને ખબર રહી નહીં. નૃત્ય પૂર્ણ થઈ રહ્યા પછી તેણુએ ઘણી શોધ કરી, પણ તે હાથ લાગ્યું નહીં. ત્યાર પછી તે પોતાને ઘેર આવી. કુમાર પણ તેની સાથે આવ્યા. પછી પ્રાત:કાળ થયો ત્યારે તે નૂપુર મિત્રના હાથમાં આપી ગુણધર્મકુમાર તેને સાથે લઈ પ્રિયાને ઘેર ગયે. તેણીએ ઉભા થઈ આસન આપ્યું. તેના પર કુમાર બેઠે. ક્ષણવાર તેણીએ કુમારની સાથે શાસ્ત્રની ગોષ્ટી કરી. પછી મતિસાગરને પૂછયું કે –“હે ભદ્ર ! તમને જે કાલે પ્રશ્ન પૂછો હતો તેનો જવાબ આપો.” ત્યારે તે બોલ્યો કે– “હે ભદ્રે ! હું નિમિત્તના બળથી જાણું છું કે તમારું બીજું પણ કાંઈક ભૂષણ ખોવાયું છે.” તે સાંભળી મનમાં શંકા પામીને તે બોલી કે –“હે નિમિત્તજ્ઞ! તે ક્યું ભૂષણ ગયું છે? તે જો જાણતા હે તે કહો.” ત્યારે કુમાર બોલ્યો કે–“હે પ્રિયા ! શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રી શંતિનાથ ચરિત્ર. તને તેની ખબર નથી?” તે બોલી—“ હું જાણું છું ખરી; પરંતુ પડી ગયાનું સ્થાન મને બરાબર યાદ નથી.” ત્યારે કુમાર બોલ્યા કે-“મને કઈ બીજાએ કહ્યું છે કે તારી પત્ની દૂર ગઈ હતી, ત્યાં તેનું એક નૂપુર પડી ગયું છે. આ પ્રમાણે તેણે મને કહ્યું ત્યારે તે નપુર જેણે ગ્રહણ કર્યું હતું તેની પાસેથી મેં બળાત્કારે લઈ લીધું છે. " તે સાંભળી કનકવતીએ મનમાં વિચાર્યું કે— અવશ્ય કોઈ પણ પ્રયોગે કરીને મારા પતિએ મારો વૃત્તાંત જાડ્યો છે. કારણ કે– क्षौरभद्रं कला चान्द्री, चौरिका क्रीडितानि च / કટાનિ વતીક, શુકને સુતાનિ જ છે ? | “ગુપ્ત રીતે કરેલું શ્રેરકર્મ, ચંદ્રની કળા, ચેરી, ક્રીડા અને સુકૃત–એ સર્વ ત્રીજે દિવસે પ્રગટ થાય છે.” - એમ વિચારીને ફરીથી તે બોલી કે–“હે સ્વામી ! તે મારૂં નૂપુર ક્યાં છે?” ત્યારે કુમારના આદેશથી તેના મિત્રે તે નપુર તેણીને આપ્યું. તે લઈ ફરીથી તે બેલી કે –“હે પ્રિય! સત્ય કહો. આ નૂપુર તમને ક્યાંથી મળ્યું ?" કુમારે કહ્યું—“તે ક્યાં પાડ્યું હતું ?" તેણીએ પૂછ્યું “જે સ્થાને આ પડી * * ગયું હતું, તે સ્થાન તમે જોયું છે કે નહીં?” તે સાંભળી કુમારે કાંઈક આડોઅવળે જવાબ આપે. ત્યારે તે બોલી કે—“ હે કાંત ! તમે તે સ્થાન જોયું હશે, તે તે સારું અને નહીં જોયું હોય તે અગ્નિપ્રવેશ કરવાથી પણ મારી શુદ્ધિ થવાની નથી.” એમ કહી તે કનકવતી ડાબા હાથમાં ગ્રીવાને સ્થાપન કરી ચિંતાતુર થઈ ક્ષણવાર નીચે મુખે રહી. ત્યારપછી કુમાર પણ હાસ્યની વાર્તાથી તેણીને હસાવી પોતાને ઘેર ગયો. પછી તે રાત્રિએ ફરીથી કુમાર તેજ પ્રમાણે ત્યાં આવ્યું. તે વખતે તેણીની સખીએ તેણીને કહ્યું કે-“હે સ્વામિની! ત્યાં જવાનો સમય વીતી જાય છે,મોડું થવાથી તે વિદ્યાધર કેધ કરેશે.” તે સાંભળી તે લાંબ નિ:શ્વાસ મૂકી બોલી કે-“હે સખી ! આ કાર્ય વિષમ આવી પડ્યું છે. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #288 -------------------------------------------------------------------------- ________________ જઇ પ્રસ્તાવ. 279 મંદ ભાગ્યવાળી હું શું કરું ? કારણકે કુમારીપણામાં જ્યારે હું પિતાને ઘેર હતી, ત્યારે તે વિદ્યાધરે મને શપથ(ગન) આપ્યા હતા કે- મારી આજ્ઞા વિના તારે પતિ સેવવો નહીં અને રાત્રિએ વિમાનમાં બેસીને હમેશાં તારે મારી પાસે આવવું. " આ પ્રમાણે તના કહ્યા છતાં પણ માબાપના આગ્રહથી તથા કુમારના અનુરાગથી હું રાજપુત્રને પરણું છું. તે મને વહાલા છે, અને હું પણ તને વહાલી છું, પરંતુ કોઈ પણ પ્રકારે મને ત્યાં જતી તેણે જાણું છે છે, અને તે વિદ્યાધરને પણ તેણે સાક્ષાત્ જે જણાય છે. તેથી તે ખેચર મારા પ્રાણવલ્લભને હણશે, અથવા તે ખેચર મને હણશે એવી મારા મનમાં શંકા છે, તેથી હે સખી ! હું ચિંતા પામું છું. તેમજ મારી આ યુવાવસ્થા ઘણાજ વિદનવાળી દેખાય છે. મારા પિતા અને સાસરાનાં કુળ ઉત્તમ અને પ્રસિદ્ધ છે. અને અત્યંત વિષમ પ્રકૃત્તિવાળો લોક જેમ તેમ બોલનાર હોય છે. આ સવ વિચારના ગહનપણામાં હું અત્યંત આકુળવ્યાકુળ થઈ ગઈ છું.” આ પ્રમાણે તે બોલી ત્યારે સખીએ તેને કહ્યું કે–“હે કનકવતી ! જો એમ હોય તો આજે તું અહીંજ રહે, હું એકલી જ ત્યાં જાઉં અને તેને કહીશ કે મારી સખીને શરીરે આજે સારું નથી. " તે સાંભળી કનકવતી બોલી કે–“હે શુભ ચિત્તવાળી ! તેમજ કર.” એમ કહી કનકાવતીએ વિમાન રચીને તેણીને આપ્યું. એટલે તે વિમાન ઉપર ચડીને ચાલી; ત્યારે ગુણધર્મકુમાર પણ તેણીની સાથે ચાલ્યો. તેણે વિચાર કર્યો કે–“ આજે અવશ્ય તેની વિદ્યાધરેશતાને દૂર કરૂં, અને જીવલોકમાં વસનારી સ્ત્રીઓના નાટકની વાંછા નષ્ટ કરૂં.” પછી તે વિમાન તે વનમાં પહોંચ્યું. તે વખતે ખેચરોએ શ્રી જિનેશ્વરની સ્નાત્ર પૂજાનો પ્રારંભ કરી દીધો; એટલે તે દાસી એકદમ વિમાનમાંથી ઉતરી જિનાલયમાં ગઈ. કુમાર પણ ગુપ્ત રીતે સર્વ જેવા લાગ્યો. તેટલામાં એક ખેચરે તે દાસીને પૂછ્યું કે-“ આજ કેમ આવતાં વિલંબ થયો? તથા તારી સ્વામિની કેમ દેખાતી નથી ? " ત્યારે તેણીએ પ્રથમથી વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ 280 શ્રી તનાથ ચરિત્ર. રાખેલે ઉત્તર આપીને કહ્યું કે–“ આ કારણથી મારી સ્વામિનીએ આજે મને એકલી છે.” તે સાંભળી ખેચરેંદ્ર ક્રોધ પામીને બે કે–“હે ખેચરો ! તમે શ્રી ઋષભસ્વામીનું સ્નાત્ર કરી; હું આ પાપિણીના શરીરની ચિકિત્સા કરી લઉં.” એમ કહી તેણે તે દાસીને કેશમાંથી પકડી એટલે કુમારે પણ ( અદશ્ય રહીને જ) ગાઢ કેડ બાંધી ખરું તૈયાર કર્યું. તે વખતે નાટકનો ઉત્સવ ભગ્ન થયો. વિદ્યાધરે તેણીને કહ્યું કે-“હે દાસી ! પ્રથમ તારા રૂધિરવડે મારે કોપાનિ શાંત કરીશ; પછી જે યુક્ત હશે તે કરીશ. માટે તું મરણ સમયે તારા અભીષ્ટ દેવનું સ્મરણ કર, અને તેને રૂચે તેનું શરણ અંગીકાર કર.” તે સાંભળીને તે બોલી કે-“ આ ત્રણ જગતને પૂજવા લાયક દેવાધિદેવ શ્રી જિનેશ્વર મારા અભીષ્ટ, દેવ છે, તેનું હું સ્મરણ કરું છું. તથા હે વિદ્યાધરેંદ્ર! આ અટવીમાં મારૂં શરણ તે મરણજ છે, કેમકે અહીં મારું રક્ષણ કરનાર કોઈ પણ નથી; તે પણ કહું છું કે-જે શૂરવીર જનોમાં શિરમણિ મહા ઉદાર, શત્રુરૂપી હાથીને સિંહ સમાન અને ધીર શ્રીગુણધર્મકુમાર નામના આર્યપુત્ર છે તેનું મારે શરણ હો.” તે સાંભળી ખેચરેંદ્ર બોલ્યો કે-“અરે ! કહે, તે આર્યપુત્ર કોણ છે ?" આ તેનો પ્રશ્ન સાંભળી કમારે વિચાર્યું કે -" આ વિદ્યાધરે ઠીક પ્રશ્ન કર્યો; કારણકે મને પણ શંકા ઉત્પન્ન થઈ છે.” ત્યારે દાસી બેલી કે-“સમગ્ર રાજાઓની સમક્ષ જેને મારી સ્વામિનીએ સ્વયંવરમાં વર્યો છે, અને જેનાથી હણાયેલે તું પાપી ક્ષણમાત્ર પણ ઉભે રહી ન શકે, તે ગુણધર્મકુમારનું મેં શરણ કર્યું છે.” આ પ્રમાણે તેણુનું વચન સાંભળી અત્યંત ક્રોધોધ થઈ તરવાર ઉંચી કરીને જેટલામાં તેને હણવા વિદ્યાધર તૈયાર થયે, તેટલામાં કુમારે મ્યાનમાંથી ખર્ક કાઢી પ્રગટ થઈ તેને કહ્યું કે–“અરે દુષ્ટ ! સાંભળ. વિશ્વાસુ, વ્યાકુળ, દીન, બાળ, વૃદ્ધ અને સ્ત્રી જન ઉપર જે પાપીઓ પ્રહાર કરે છે, તેઓ અવશ્ય દુર્ગતિમાં જાય છે. તેથી હે દુષ્ટ ! સ્ત્રીહત્યાનું પાપ કરવા તૈયાર થયેલા તને આજે પ્રાયશ્ચિત્ત આપવામાં હું જ તારે ગુરૂ થાઉં છું.” તે સાંભળી સ્મિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ ખા પ્રસ્તાવના 81 કરીને વિવાધર બે કે ત્યાં જઈને પણ મારે જેને માર હતે તે પોતેજ અહીં મરવા માટે આવ્યે એ ઠીક થયું.” તે પછી તે બન્નેનું મહા ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં છેવટ મહા બળવાન ગુણધર્મકુમારે છળ પામીને તે વિલાધરેશનું મસ્તક છેદી નાંખ્યું, એટલે તેનું સર્વ સૈન્ય ભયભીત થયું, તેને ગુણધર્મકુમારે મધુર વાણવડે આશ્વાસન આપ્યું. આ અવસરે બીજી ત્રણે બાળાઓ બોલી કે-“હે સ્વામી ! આ દુષ્ટ ખેચર પાસેથી તમે અમને છોડાવી છે.” તે સાંભળી કુમારે તેમને પૂછયું કે “તમે કોની પુત્રીઓ છો?” ત્યારે તેમાંથી એક બોલી કે—“શંખપુર નામના નગરમાં દલભરાજ નામે રાજા છે, તેની હું કમળાવતી નામની પુત્રી છું. આના ભયથી જ મેં વિવાહ પણ સ્વીકાર્યો નથી.” ફરીથી કુમારે પૂછયું—“ તમારે કેવી જાતનો ભય હતે ? નેહનો કે કેપનો ?" તે બોલી કે -" કેપનોજ ભય હતો, નેહનો તો શી રીતે હોય ? કારણ કે પહેલાં હું મારા મંદિરની અગાશીમાં બેઠી હતી, ત્યાંથી આ દુષ્ટ મને હરી ગયો, અને પછી મારી જિહ્વાને છેદ કરતાં તેણે મને કહ્યું કે મારી રજા વિના તારે ભર્તાર અંગીકાર કરવો નહીં, તથા હમેશાં રાત્રિએ તારે મારી પાસે આવવું. તારા શિયળને લીધે મારી આજ્ઞાથી નિરંતર વિમાન ઉત્પન્ન થશે. જે તું આ પ્રમાણે કબુલ કરે તે અત્યારે તને મૂકી દઉં અને મારું નહીં.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી જીવિતવ્યના લોભથી મેં શપથપૂર્વક તેનું વચન અંગીકાર કર્યું. પછી તેણે મને નૃત્યકળા શીખવી. આ રીતે જ તે વિદ્યાધરે બીજી પણ ત્રણ રાજપુત્રીઓને વશ કરી હતી, પરંતુ આ વિદ્યાધરને મારીને તમે અમને સર્વને સુખ કરી દીધું છે. " તે સાંભળી મારે તે સર્વને પોતપોતાને સ્થાને પહોંચાડી દીધી. ત્યારપછી કુમાર દાસીની સાથે વિમાનમાં બેસી પોતાની પ્રિયાને ઘેર આવ્યા. તે વખતે કનકાવતીએ કુમારને જોઈ દાસીને પૂછયું કે –“હે સખી ! શું મારા વલ્લભે તે દષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ 242 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ખેચરને માર્યો?” ત્યારે દાસીએ સમગ્ર વૃત્તાંત તેણીની પાસે કહ્યો. તે વખતે કનકાવતી પોતાના ભર્તારનું ઉત્કૃષ્ટ પરાક્રમ સાંભળી અત્યંત હર્ષ પામી. ત્યારપછી ગુણધમકમાર પ્રિયાની સાથે કેટલીક વાતો કરી અને ત્યાંજ સ્નેહથી આખી રાત્રિ સુતે. તેટલામાં તે વિદ્યાધરના નાના ભાઈએ અત્યંત કપ પામી નિદ્રામાં સુતેલા ગુણધર્મકુમારને ઉપાડી મોટા સમુદ્રમાં નાંખ્યા અને તેની પ્રિયાને બીજે ઠેકાણે પર્વત પર મૂકી દીધી. તે વખતે કુમાર દૈવયોગે સમુદ્રમાં એક પાટીયું પામી સાત રાત્રિએ સમુદ્રને કિનારે પહોંચે. ત્યાં તેણે કોઈ એક તાપસ જોયો. તેની સાથે તે તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તેણે પિતાની પ્રિયા કનકવતીને જોઈ. પછી તે કુમાર કુળપતિને પ્રણામ કરી જ્યારે તેની પાસે બેઠે ત્યારે કુળપતિએ તેને પૂછ્યું કે–“હે ભદ્ર! શું આ તારી ભાર્યા છે?” કુમારે કહ્યું “હા.ફરીથી કુળપતિએ કહ્યું કે— “આજથી ત્રીજા દિવસ ઉપર હું વનમાં ગયો હતો, ત્યાં મેં આ બાળાને તારા વિયોગથી કઈ વૃક્ષની શાખા સાથે પોતાના શરીરને બાંધી મરવા તૈયાર થયેલી જોઈ હતી. તે વખતે મેં તેનો પાશ છેદીને મહા કષ્ટવડે મરણથી તેનું રક્ષણ કર્યું. પછી જ્ઞાનથી મેં તારું આવવું જાણ્યું, તેથી તેને કહીને સંતોષ પમાડ્યો.” આ પ્રમાણે કુળપતિએ કહ્યું, તે સાંભળી કુમાર પોતાની પ્રિયાને મળે. પછી તે દંપતી કદલી વિગેરેના ફળવડે પ્રાણવૃત્તિ કરીને રાત્રિએ નિર્જન લતાવનમાં સુતા; તેટલામાં ફરીથી તે ખેચરે તે બનેને ઉપાડી મોટા સમુદ્રમાં નાંખ્યા. ત્યાં પણ પૂર્વે કરેલા કર્મના ગથી પાટીઉં પામીને તે બન્ને કાંઠે આવી તે જ ઠેકાણે પાછા મન્યા. તે વખતે કુમાર બેલ્યો કે –“અહો ! આ વિધિવિલસિત કેણ જાણી શકે છે? કહ્યું છે કે स्त्रीचरित्रं प्रेमगति, मेघोत्थानं नरेन्द्रचितं च / विषमविधिविलसितानि च, को वा शक्नोति विज्ञातुम् // 1 // સ્ત્રી ચરિત્ર, પ્રેમની ગતિ, મેઘની ઉત્પત્તિ, રાજાનું ચિત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #292 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રસ્તાવ. 283 અને વિપરીત થયેલા વિધિના વિલાસો આ સર્વને પણ જાણી શકે? કોઈ જ નહીં.' ખરેખર વિધિના વિલાસો આવા જ હોય છે અથવા તે વિષયમાં આસક્ત ચિત્તવાળાને વિપત્તિઓ પ્રાપ્ત થવી દુર્લભ નથી. " વળી ફરીથી વિચાર કરવા લાગ્યું કે -" અહા મેટા પ્રભાવવાળા જીવ આવા પ્રકારથી વૈરાગ્ય પામીને સમગ્ર પરગ્રહનો ત્યાગ કરી મમતા રહિત થઈ નિર્મળ તપસ્યા કરે છે. " આ પ્રમાણે તે ગુણધર્મકુમાર વિચાર કરતા હતા તેટલામાં કનકવતી બોલી કે –“હે સ્વામી ! તમારામાં પરાક્રમ છતાં તમે કેમ ખેદ કરો છો? હજુ સુધી તમે નિરોગી અને અખંડ અંગવાળા છે. કહ્યું છે કે - * * - રીનો વિધે, સૈદ્ધા છતા મહી . વિપયા નોમુ, કામં વિદ્યથ વિમ્ ? દીન જનોનો ઉદ્ધાર કર્યો નથી, એક છત્રવાળી પૃથ્વી કરી નથી, તેમજ વિષયે પણ ભેગવ્યા નથી; તો ત્યાંસુધી શા માટે અત્યંત ખેદ કરે જોઈએ?” આ પ્રમાણે તે બન્ને વાત કરતા હતા, તેટલામાં જે કે રાત્રિના સમય થયો હતો તો પણ તે કુમારપ્રિયાનું વચન સાંભળી પિતાના ચિત્તમાં વૈરાગ્યની ભાવના ભાવ જાગ્રત જ રહ્યો. તેવામાં ફરીથી તે ખેચર ત્યાં આવ્યો. તેને કુમારે જીતી લીધે; પરંતુ તેને જીવતો મૂક્યો. ત્યારપછી પ્રાત:કાળે તે કુમાર કુળતિની રજા લઈ કોઈ નગરમાં ગયા. ત્યાં બહાર ઉદ્યાનમાં ગુણરત્નમહેદધિ નામના સૂરિને જોઈ પ્રિયા સહિત કુમારે તેને નમસ્કાર કર્યા. પછી મેહરૂપ નિદ્રાનો નાશ કરનાર તેમની ધર્મદેશના સાંભળી સૂરિને પ્રણામ કરી એકાતે જઈ વૈરાગ્યમાં તત્પર કુમારે પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હવે આપણે આ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરીએ.” તે સાંભળી વિષયથી વિરક્ત નહીં થયેલી તે બોલી કે “હે સ્વામી ! હજુ આપણું નવીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ Tii છે અને સાંભળી તેને પાસે 284 શ્રી શાંતિનાથ ચરિત્ર થોવન વય છે, તે આજથી વ્રત શા માટે લેવું?” તે સાંભળી કુમાર બે કે–“કેટલાક જીવોને વૃદ્ધાવસ્થામાં પણ વિષયની અભિલાષા થાય છે, અને કોઈને યુવાવસ્થામાં પણ વૈરાગ્ય થાય છે.” ત્યારે તે બેલી કે–“હે સ્વામી ! જ્ઞાની મુનિને પૂછી આપણે મરણ સમય જાણું પછી જેમ એગ્ય લાગે તેમ કરવું. તે સાંભળી કુમારે તેનું વચન અંગીકાર કર્યું. પછી કુમાર કાંઈક ભેજનાદિક લેવા માટે નગરમાં ગયા, અને કનકવતી એકલી વનમાં રહી. તેટલામાં કોઈ ગુણચંદ્ર નામને રાજપુત્ર ત્યાં આવ્યો. તેણે યુવાવસ્થાવાળી અને વનમાં એકલી રહેલી કનકવતીને જોઈ એટલે પ્રેમ ઉત્પન્ન થવાથી છેલ્યા કે-“હે ભદ્દે તું કોણ છે? અને આ વનમાં એકલી કેમ રહેલી છે? શું તારે પતિ સાથે નથી ?" તે સાંભળી તેને પોતાના પર રાગવાળો તથા પોતાના પતિને વિરક્ત જાણું તેની પાસે પિતાને સમગ્ર વૃત્તાંત કહ્યો અને તેના પર રાગવાળી થઈ. ગુણ તેણીને પ્રાર્થના કરી ત્યારે તે બોલી કે-“હે કામી ! હું કોઈ પણ ઉપાયે કરીને મારા ભર્તારને છેતરી તારે ઘેર આવીશ.” તે સાંભળી તે રાજપુત્ર પિતાને ઘેર ગયે. અહીં ગુણધર્મકુમારે નગરમાં જઈ વ્રતક્રીડાવડે કાંઈક ધન ઉપાર્જન કરી તે દ્રવ્યવડે આર્ટી વિગેરે લઈ તેના માંડા કરાવી વનમાં આવી પ્રિયાની સાથે ભેજન કર્યું. પછી કાંઈક વિચાર કરતી અને પૃથ્વીને આલેખતી તે કનકવતીને જોઈ કુમારે તેણીની ચેષ્ટા વિગેરેથી જાણ્યું કે -" આ સ્ત્રી કોઈ અન્ય પર આસક્ત થયેલી જણાય છે.” એમ વિચારી તે કુમાર ત્યાંથી ઉભે થઈ સંક્રાંત ચિત્તે વનમાં ફરવા લાગે તેટલામાં કોઈ પુરૂષે તેને પૂછયું કે“હે ભદ્ર! હજુ સુધી આ વનમાં રાજપુત્ર છે?” ત્યારે ગુણધર્મો પૂછ્યું કે-“હે ભાઈ ! તે રાજપુત્ર કે?” તે બે -- " ગુણચંદ્ર નામને રાજપુત્ર અહીં આવીને કેઈ યુવાન સ્ત્રીની સાથે વાર્તા કરવામાં લીન થયું હતું. તેની આજ્ઞાથી દૂર ગયે જોરથી ન વિચારી તે કઈ રીતે ગુણધર્મ સુધી આ વાકાણાને આ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #294 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. હતે, તે પાછે તેમને શોધવા આવ્યો છું. તો હે ભદ્ર! હું પૂછું છું કે તે સ્ત્રી શું તેની સાથે તેને ઘેર ગઈ ?" તે સાંભળી કુમારે “તે તે ક્યાંય ગઈ છે.” એ જવાબ આપી તે પુરૂષને વિદાય કરી મનમાં વિચાર્યું કે -" લજજા વિનાની સ્ત્રીઓ ઉપકારથી કે સરલપણુથી વશ થતી નથી, તેમજ કુળ, શીળ અને મર્યાદાને પણ ગણતી નથી તથા સ્ત્રીઓને જ્યાં સુધી એકાંત ન મળે, સમય ન મળે કે પ્રાર્થના કરનાર પુરૂષ ન મળે ત્યાં સુધી જ તેઓનું સતીપણું રહી શકે છે. એમ નારદ કહે છે તે યથાર્થ છે.” આ પ્રમાણે વિચારી તે કુમાર પાસેના એક નગરમાં તેણીને તેણીના મામાને ઘેર મૂકી તેજ મુનીંદ્રની પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કરી આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી દેવલોકમાં દેવ થયે, અને ત્યાંથી અવી મનુષ્ય થઈમોક્ષપદને પામશે. અહીં કનકવતી મામાને ઘેરથી નીકળી ગુણચંદ્ર કુમારને ઘેર જઈ તેની પ્રિયા થઈ. ત્યાં તેની સપત્નીઓએ તેને વિષ આપ્યું, તેથી તે રદ્ર થાનવડે મરીને ચોથી નરકે ગઈ. ફરીને તે નરકમાંથી નીકળી ચિરકાળ સુધી ભવભ્રમણ કરશે. ઈતિ ગુણધર્મ કનકવતી કથા ભગવાને કહ્યું કે –“હે રાજા! આ રીતે વિષય નામને પ્રમાદ જીવને મહાદુઃખ આપનાર થાય છે. વળી હે રાજન ! કષાયરૂપી * પ્રમાદના વિષયમાં નાગદત્તની કથા છે. તે શ્રી મહાવીરજિનેશ્વરના તીર્થમાં થનાર છે, પરંતુ હું તારી પાસે તેની કથા કહું છું તે સાંભળ - નાગદત્તની કથા. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં સમુદ્રદત્ત અને વસુદત્ત નામના બે શ્રેષ્ઠ વણિક રહેતા હતા. તે બન્ને શાંત, સારા શીળવાળા, અ૫ કષાયવાળા, સરલ ચિત્તવાળા અને પરસ્પર મિત્રપણુથી યુક્ત હતા. તેઓ સાથેજ વ્યાપાર કરતા હતા. તે બેમાંથી એક જણ જે કાંઈ કાર્ય કરે તે બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણ કરતો હતો. એ પ્રમાણે તેમનો નિશ્ચય હતો. એકદા તે બન્ને ઉલાનમાં ગયા. ત્યાં સભામાં ધર્મદેશના દેતા વજુગુપ્ત નામના મુનિને જોઈ તેમને શુદ્ધ ભાવથી નમસ્કાર કરી, તેમની સમીપે ધર્મ સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમની જ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, પછી સાધુધર્મનું પ્રતિપાલન કરી, આયુષ્યને અંતે સ લેખના કરી, મરણ પામીને સ્વર્ગે ગયા. ત્યાં પણ તેઓ પરસ્પર પ્રીતિવાળા દેવ થયા. એકદા સ્વર્ગમાં રહેલા તે બન્નેએ સંકેત કર્યો કે– આપણામાંથી જે પહેલો અહીંથી યેવે તેને સ્વર્ગમાં રહેલા બીજાએ ધર્મમાં સ્થાપન કરો.” - હવે કેટલેક કાળે સમુદ્રદત્તનો જીવ સ્વર્ગથી ઍવી ભરતક્ષેત્રમાં ધરાનિવાસ નામના પુરમાં સાગરદત્ત નામના વ્યવહારીને ઘેર તેની ભાયાં ધનદત્તાની કુક્ષિમાં નાગકુમાર દેવતાના વરદાનથી પુત્રપણે અવતર્યો, સમય પૂર્ણ થયે તેનો પ્રસવ થયો. માતપિતાએ તેનું નાગદત્ત નામ પાડ્યું. અનુકમે તે બહોતેર કળામાં નિપુણ થ, અને ગાંધર્વ કળામાં વિશેષ પ્રીતિવાળે થયે; તેથી લોકમાં તે ગંધવ નાગદત્તના નામથી પ્રખ્યાત થયો. એકદા વીણા વગાડવામાં ચતુર અને ગાડી વિદ્યામાં નિપુણતાવાળે તે મિત્રે સહિત પુરના ઉદ્યાનમાં કીડા કરવા ગયે. તેવામાં સ્વર્ગમાં રહેલા વસુદત્તના જીવે તેને ધર્મમાં પ્રમાદી થયેલ જાણી પૂર્વ ભવમાં સંકેત કરેલ હોવાથી તેને ઘણે પ્રકારે પ્રતિબોધ કર્યો, પણ તે પ્રતિબોધ પામ્યા નહીં. ત્યારે તે દેવે વિચાર કર્યો કે -" આ અત્યંત સુખી છે, તેથી તે જ્યાં સુધી પ્રાણને સંશય કરનારા સંકટમાં નહીં પડે ત્યાંસુધી ધર્મમાં પ્રવર્તશે નહીં.” એમ વિચારી તે દેવ મુખવસ્ત્રિકા અને રજોહરણ સહિત મુનિનું રૂપ વિકુવી હાથમાં સપનો કરડીએ ધારણ કરી તે નાગદત્ત જ્યાં કીડા કરતો હતો ત્યાં આવ્યા. તે વખતે નાગદત્તે પાસેના માર્ગે ચાલ્યા જતા તેને જોઈને પૂછયું કે –“હે ગારૂડિક! આ તારા કરંડીઆમાં શું છે?” તેણે કહ્યું— સર્પો છે.” નાગદત્તે કહ્યું-“તે સર્પોને તું પ્રગટ કર; હું તારા સર્પો સાથે કીડા કરીશ, તું મારા સર્પો સાથે કીડા કર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #296 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રસ્તાવ. 287 ત્યારે તે વ્રતધારીએ કહ્યું કે–“હે ભદ્ર ! તારે મારા સર્પ સાથે રમવાની વાત પણ ન કરવી; કેમકે મારા સપને દેવે પણ ગ્રહણ કરી શકે તેમ નથી. તો હે મૂર્ખ તું બાળક મંત્ર કે ઔષધિના બળ વિના મારા સપને શી રીતે કીડા કરાવીશ ?" તે સાંભળી નાગદત્ત બોલ્યો કે –“તારા સર્પોને હું કેવી રીતે ગ્રહણ કરું છું ત તું જેજે; પરંતુ પ્રથમ તું આ મારા સર્પોને તો ગ્રહણ કર.” તે સાંભળી તેણે કહ્યું કે “મૂક.” ત્યારે નાગદત્તે પોતાના સર્પો મૂક્યા, પણ તેઓ તેના શરીર પર ચડ્યા નહીં, કદાચ ચડ્યા કે શ્યા પણ દેવશક્તિને લીધે તેને જરા પણ વ્યથા ન થઈ. તે જોઈ નાગદતે મત્સર સહિત કહ્યું કે -" ગારૂડિક ! હવે તું પણ તારી પાસે જેટલા સર્પ હોય તે સપને મૂક. શા માટે વિલંબ કરે છે ?" ત્યારે દેવે કહ્યું –“તું તારા સર્વ સ્વજનોને એકઠા કર, અને રાજાને સાક્ષી કર, તો હું સર્પ મૂ કે, અન્યથા નહીં મૂકું.’ તે સાંભળી નાગદત્તે તેમ કર્યું. પછી વ્રતધારી ગારૂડિક મોટા સ્વરે બે કે-“હે લેકે ! સાવધાન ચિત્તે મારું વચન સાંભળે-આ નાગદત્ત ગાંધર્વ મારા સર્પો સાથે ક્રીડા કરવા ઈચ્છે છે, તેથી જે આને મારા વિષધરો કરડે તે તેમાં સર્વથા પ્રકારે મને તમારે દોષ ન દેવા.” તે સાંભળી નાગદત્તને તેના સ્વજનોએ વાર્યો, છતાં તે વિરામ ન પામ્યા ત્યારે તે ગારૂડિકે પોતાના કરંડી આમાં રહેલા ચાર સપને ચારે બાજુએ મૂકીને કહ્યું કે –“આ મારા સર્પો અતિ ક્રૂર છે. આ સર્વેનું સ્વરૂપ હું તમારી પાસે કહું છું તે તમે સાંભળે:-- * आरक्तनयनः क्रूरो, द्विजिह्वो विषपूरितः। क्रोधाभिधानः पूर्वस्या-मादिमोऽयं सरीसृपः // 1 // अयमष्टफणाटोप-भीषणः स्तब्धवर्मकः। .. ચાવાયાં ચમકાશો, માનો નામ મોરાઃ | 2 || वञ्चनाकुशला वक्र-गमना पश्चिमश्रिता / इयं मायाहया नागी, धतुं केनेह शक्यते // 3 // ..... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #297 -------------------------------------------------------------------------- ________________ 288. * શ્રી શાંતિનાથ ચરિત્ર : અ હિ હિશિ શૌર્ય, નોમ નામ મુiામા. સમુદ્ર રુવ તુ , છો ન મરેજ | 4 || - પૂર્વ દિશામાં રહેલ આ પહેલે સર્ષ કોપ નામને છે. તેનાં નેત્ર રક્ત છે, તે સ્વભાવથી દૂર છે, તેને બે જિહ્યા છે, અને તે વિષથી ભરેલો છે. 1 દક્ષિણ દિશામાં રહેલે આ માન નામનો બીજો સપે છે. તે આઠ ફણાના આટેપથી ભયંકર છે, તેનું શરીર સ્તબ્ધ છે અને તે યમરાજ જે દુધર્ષ છે. 2 પશ્ચિમ દિશામાં રહેલી આ માયા નામની નાગણે છે. તે છેતરવામાં કુશળ અને વક ગતિવાળી છે. તેને ધારણ કરવાને કણ શક્તિમાન છે? 3 તથા ઉત્તર દિશામાં રહેલે આ લેભ નામનો સર્ષ છે. તેનાથી જે મનુષ્ય ડસાયા હોય તે સમુદ્રની જેમ દુપૂર થાય છે, પૂર્ણ થઈ શકતું નથી. 4 જે પ્રાણી આ ચાર સર્પોથી ડસાય છે, તે અવશ્ય નીચે પડે છે, તેને કાંઈ પણ આલંબન મળતું નથી.” તે સાંભળી ગાંધવ નાગદત્ત તેને કહ્યું કે–“હે ગારૂડિક! આટલે બધો વૃથા વચનને વિસ્તાર શામાટે કરે છે? તે સર્પોને તું જલદીથી મારી તરફ મૂક.” તે સાંભળી તેણે પિતાના સર્પો મૂક્યા, તે ચારે સપો એકી વખતે તે શ્રેષ્ઠીપુત્રને ડસ્યા, એટલે તે તરતજ ભૂમિ પર પડ્યો અને ચેતના રહિત થઈ ગયો. તે વખતે તેના મિત્રોએ મણિ અને મંત્ર વિગેરે ઘણું ઉપાયે કર્યા, તોપણ તે લેશમાત્ર ચૈતન્ય પામ્યું નહીં. તે વખતે તેના મિત્રએ ગારૂડિકને કહ્યું કે–“હે ભદ્ર! કઈ રીતે આને જીવાડ.” ત્યારે તે બે કે જે આ જીવન પર્યત દુષ્કર ક્રિયા કરે તો તે જીવે, હું પણ પ્રથમ આ દુષ્ટ સપેથી ડસા હતા, તેથી તેમના વિષને દૂર કરવા માટે હું નિરંતર આ પ્રમાણે ક્રિયા કરૂં છું; તે તમે સાંભળેભસ્તક અને દાઢી મૂછના ઉત્પન્ન થયેલા સર્વ કેશનો હું લોચ કરૂં છું, પ્રમાણયુક્ત શ્વેત વસ્ત્રોને હું પહેરું છું, ઉપવાસાદિક વિવિધ પ્રકારની તપસ્યા કરું છું, ઉપવાસાદિક તપને પારણે પણ લખું ભજન કરું છું, કંઠ પર્યત ભેજન કદાપિ કરતો નથી અને રસ વિનાનું (ઉકાળેલું) પાણી પીઉં છું. હે લેકે ! જે હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #298 -------------------------------------------------------------------------- ________________ કવિ પ્રસ્તાવ. - 289 પ્રમાણે ન કરે તે ફરીથી પણ તેમનું વિષ ચડે છે. વળી હું કેાઈવાર વનમાં વસું છું, કેઈવાર પર્વત ઉપર રહું છું અને કોઈ વાર શૂન્ય ઘરમાં તથા સ્મશાનમાં રહું છું, તેમજ રાગદ્વેષ રહિત સમ્યક્ પ્રકારે અનેક પરિષહાને સહન કરું છું. આ પ્રમાણે કરવાથી મને તેનું વિષ ચડતું નથી. વળી જે કઈ અ૫ આહાર કરે, અ૬૫ નિદ્રા લે અને અ૫ વચન બોલે તેને આ દુષ્ટ સર્પો તરત વશ થાય છે, એટલું જ નહીં પણ દેવે પણ તેને આધીન થાય છે. માટે હે લેાકો ઘણું કહેવાથી શું ? જે આ મેં કહ્યું તેમ રહેશે. તા જીવશે, અન્યથા અવશ્ય મરણ પામશે.” આ પ્રમાણે સાંભળી મનુષ્ય બોલ્યા કે " હે ગારૂડિક ! આ પણ તેજ પ્રમાણે ક્રિયા કરશે; પરંતુ પ્રથમ તું કાંઈક પ્રતીતિ (વિશ્વાસ) ઉપજે એવો ઉપાય કર.” આ પ્રમાણે તેઓના કહેવાથી તે ગારૂડિકે એક મેટું મંડળ આળેખી સર્વ સિદ્ધોને નમસ્કાર કરી તથા સમગ્ર મહા વિદ્યાઓને પ્રણામ કરી આ પ્રમાણેની પવિત્ર વિદ્યાનો ઉચ્ચાર કયા- “સર્વપ્રાણાતિપાત, સર્વ.મૃષાવાદ, સર્વ અદત્તાદાન, સર્વે મથુન અને સર્વ પરિગ્રહનો તું જાવજજીવ સર્વથા ત્યાગ કર.” આ દંડકને ત્રણવાર બોલી છેડે સ્વાહા શબ્દનો ઉચ્ચાર કરી તે ગારૂડિકે તે શ્રેષ્ઠીપુત્રને સચેતન કર્યો. તેના પ્રભાવથી જેમ નિદ્રામાંથી જાગૃત થાય તેમ તે જ્યારે ઉભે થયો ત્યારે તેના સ્વજનોએ ગારૂડિકે કહેલી સમગ્ર કિયા તેને કહી બતાવી; પરંતુ તે નાગદત્ત તે પ્રમાણે ક્રિયા કરવાનું કબુલ કર્યા સિવાય જેટલામાં પોતાના ઘર તરફ ચાલ્યો, તેટલામાં ફરીથી તત્કાળ ચેતના રહિત થઈ ભૂમિ પર પડ્યો. ત્યારે ફરીથી પણ તેના સ્વજનની પ્રાર્થનાવડે. તે ગારૂડિકે તેને સાવધાન કર્યો. એ પ્રમાણે ત્રીજી વાર પણ કર્યું, ત્યારે તેને દઢ નિશ્ચય થયે; એટલે તે ગાંધર્વ નાગદત્તે તેનું વચન પ્રમાણુ કર્યું. ત્યારપછી તે દેવે તેને વનમાં લઈ જઈ પોતાનું દેવપણું પ્રગટ કરી તેની પાસે પૂર્વ ભવનું સ્વરૂપ કહ્યું, ત્યારે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વ ભવનું સ્મરણ કરી તે પ્રત્યેકબુદ્ધ મુનિ થયે. પછી દેવ તેને નમસ્કાર કરી પોતાને સ્થાને ગયો. 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #299 -------------------------------------------------------------------------- ________________ 297 શ્રી શાંતિનાથ ચરિત્ર. ત્યારપછી તે મુનિ ચારે કષાયરૂપી સને શરીરરૂપી કરંડી આમાં ગુપ્ત કરી બહાર નીકળતાં તેમને રોકવા લાગ્યા. આ પ્રમાણે તે નાગદત્ત મુનિ કષાયોને જીતી સમગ્ર કમનો ક્ષય કરી કેટલેક કાળે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.. ઈતિ ગાંધર્વ નાગદત્ત કથા. - શાંતિનાથ પરમાત્મા કહે છે કે –“આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રમાદવિવેકીઓએ તજવા યોગ્ય છે; તથા ચાર પ્રકારનો ધર્મ અને ગીકાર કરવા ગ્ય છે. આ ધર્મ સાધુ અને શ્રાવકના ભેદવડે બે પ્રકારનો છે. તેમાં ક્ષાંતિ વિગેરે.દશ પ્રકારે યતિધર્મ કહેલો છે. અને શ્રાવક ધર્મ બાર પ્રકારે કહેલો છે. બંને પ્રકારના ધર્મમાં પ્રથમ સમકિત કહેલું છે. તે સમકિત બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે તથા દશ પ્રકારે કહેલું છે, તે સિદ્ધાંતને અનુસારે જાન ણવું. તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારે શ્રાવક ધર્મ અનંત જિનેશ્વરએ કહેલો છે. તેમાં પ્રથમ સ્થળ પ્રાણાતિપાત નામના પહેલા અણુવ્રત ઉપર કથા છે, તે આ પ્રમાણે— - યમપાશ માતંગની કથા. કોઈ એક નગરમાં યમપાશ નામે તલારક્ષક હતો. તે ચંડાળ જાતિનો હતો, પરંતુ કમેવ ચંડાળ નહોતો. તેજ નગરમાં દયાદિક ગુણવાળે નળદામ નામે એક શ્રેષ્ઠ વણિક રહેતો હતે. તેને સુમિત્રા નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ મમણ નામે પુત્ર હતો. એકદા તે નગરના રાજા પાસે કઈ . વ્યાપારી એક ઉત્તમ અશ્વ લાવ્યો. તેની પરીક્ષા કરવા માટે રાજા તેના પર આરૂઢ થયે, તેટલામાં તે રાજાના કોઈ શત્રુદેવે તે અશ્વ અધિષ્ઠિત કર્યો, તેથી તે અશ્વ આકાશમાં ઉડી વેગથી દૂર રહેલા . વનમાં ચાલ્યા ગયા. ત્યાં એકલા પડેલા રાજાએ તે નિર્જન વન જોઈ ચિત્તમાં ભય પામી તે અશ્વને મૂકી દીધે, એટલે તે અશ્વ પૃથ્વી પર પડીને મરણ પામ્યા. તે વખતે ત્યાં રાજાની પાસે કોઈ 1 મા, વિષય, કથાય, નિદ્રા ને વિકથા એ પાંચ. 2 દાન, શીળ, તપ ને ભાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #300 -------------------------------------------------------------------------- ________________ ; 14 પ્રસ્તાવ.. ' રા એક મૃગ આવ્યું. રાજાને જોઈ જાતિસ્મરણવડે પૂર્વ ભવ જાણું તે મૃગે પૃથ્વી પર અક્ષરે લખી રાજાને જણાવ્યું કે–“હે રાજન ! હું પૂર્વ ભવમાં દેવલ નામે તમારા વસ્ત્રાભૂષણદિને જાળવનાર સેવક હતો. અવસાન સમયે આધ્યાનવડે મરણ પામવાથી હું તિર્યંચ નિમાં મૃગ થયે છું.” આ પ્રમાણે પિતાનું સ્વરૂપ કહી તૃષાતુર થયેલા રાજાની આગળ થઈને તેણે તેને જળાશય દેખાડયું. ત્યાં જઈ રાજા જળપાન કરી મુખ ધોઈ સ્વસ્થ થયો. તેટલામાં રાજાનું સૈન્ય આવી પહોંચ્યું. ત્યારપછી રાજા જીવિતદાયક તે મૃગને સાથે લઈ સૈન્ય સહિત પિતાના નગરમાં ગયો. ત્યાં રાજાને પ્રસાદથી તે મૃગ નગરમાં ચટા વિગેરે પ્રદેશમાં સ્વેચ્છાપૂર્વક ફરવા લાગ્યો. તેને વચનથી પણ કોઈ પીડા કરતું નહોતું. કદાચ તે કેઈનું કાંઈપણ વિનાશ કરતે, તો પણ તેને કોઈ પણ રાજાના ભયને લીધે વચનથી પણ કાંઈ કહેતું નહોતું. એકદા તે મમ્મણને હાટે આવીને ફરવા લાગ્યું, એટલે પૂર્વ ભવના વૈરને લીધે મમ્મણ તેના પર અત્યંત કુપિત થયો. તેણે તેના પિતાને કહ્યું કે –“હે પિતા ! આ મૃગ મને ઘણું નુકશાન કરે છે, તેથી હું તેને મારી નાખીશ.” તે સાંભળી તેના પિતાએ તેને કહ્યું કે–“હે પુત્ર! વણિકના કુળમાં એ આચાર છે કે કોઈ પણ જીવ મારો ન જોઈએ; તો મૃગ કે જે રાજાનો અત્યંત માનીતો છે તેને તો તારે અવશ્ય હણવો ન જોઈએ.” આ પ્રમાણે તેના પિતાએ તેને અટકાવ્યું, તોપણ એકદા વખત જોઈને તેણે ક્રોધના વંશથી તે મૃગને હણી નાંખે. આવું પાપકર્મ કરતાં મમ્મણને તેના બાપે છે, તથા દૂર ઉભેલા તલાક્ષિકે પણ તેને જોયા. તેથી તલાક્ષકે તે વૃત્તાંત રાજાને કહ્યો, ત્યારે રાજાએ તેને પૂછયું કે –“હે યમદંડ! આ બાબતમાં કોઈ સાક્ષી છે?” તે બોલ્યો કે–“તેનો પિતા સાક્ષી છે.” તે સાંભળી રાજાએ તે શ્રેષ્ઠીને બોલાવી પૂછ્યું, ત્યારે તેણે સત્યજ કહ્યું; તેથી સત્યવાદીપણાને લીધે રાજાએ તેને સત્કાર કર્યો. ત્યારપછી રાજાએ મમ્મણનો વધ કરવા માટે યમપાશને આજ્ઞા કરી. ત્યારે યમપાશે રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #301 -------------------------------------------------------------------------- ________________ 292 શ્રી શાંતિનાથ ચરિત્ર. કહ્યું કે –“હે દેવ ! હું જીવહિંસા કરતો નથી.” તે સાંભળી રાજાએ તેને પૂછ્યું કે “હે તલાક્ષ! તું જાતિથી તે ચંડાળ છે અને જીવહિંસા કેમ કરતા નથી ?" ત્યારે તે બે કે - હે રાજન ! સાંભળો– - હસ્તિીષ નામના નગરમાં દવદંત નામે એક વણિકપુત્ર હતો. તેણે એકદા શ્રીઅનંતનામના તીર્થકર પાસે ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તે દવદંત મુનિને તીવ્ર તપ કરવાથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ત્યારપછી તે ગીતાર્થ મુનિ એકલા વિહાર કરતા આ નગરીમાં આવી સ્મશાનની પાસે કાયેત્સર્ગ કરી નિશ્ચળપણે રહ્યા. તે વખતે મારે પુત્ર અતિમુકતક નામનો કે જે ઉપસર્ગના વ્યાધિથી અત્યંત પીડા પામતે હતા તે ફરતે ફરતે સ્મશાનમાં ગયે, અને ત્યાં રહેલા મુનિને ભક્તિથી તેણે વંદના કરી. તેના પ્રભાવથી મારો પુત્ર નીરોગી થયે. તેણે ઘેર આવી તે વૃત્તાંત મને કહ્યો. તે સાંભળી કુટુંબ સહિત રેગથી પીડા પામતે હું પણ ત્યાં ગયા અને તે મુનિને અમે નમસ્કાર કર્યા. તેથી હું અને મારું કુટુંબ અને સર્વે નરેગી થયા. ત્યારપછી મેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો, તેમાં જાવજજીવ પર્યત મેં હિંસાને ત્યાગ કર્યો છે. હે રાજન ! તેજ મુનિએ મારી પાસે પોતાના પ્રતિબોધની કથા કહી હતી, તેથી હું તેનું વૃત્તાંત જાણું છું.” તે સાંભળી સંતોષ પામેલા રાજાએ તે યમપાશને સત્કાર કરી તેને સમગ્ર ચંડાળની જાતિને સ્વામી બનાવ્યું. પછી રાજાના આદેશથી બીજા ચંડાળે તે મમ્મણને વધ કર્યો. યમદંડ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને દેવ થયે. - ઈતિ પ્રાણાતિપાત વિરતિના વિષય ઉપર યમપાસ , 1 ચંડાળની કથા. છે. બીજું મૃષાવાદ વિરમણ નામનું વ્રત છે. તે 1 કન્યા, 2 ગાય, અને 3 ભૂમિ સંબંધી અસત્ય બોલવું તથા 4 કોઈની થાપણું ઓળવવી અને 5 ખટી સાક્ષી પૂરવી, એ પાંચ પ્રકારના ત્યાગરૂપ છે. તે ઉપર ભદ્ર શ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #302 -------------------------------------------------------------------------- ________________ 23 પ્રસ્તાવના '* સત્ય વ્રત ઉપર ભદ્ર શ્રેષ્ઠીની કથા. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં દબુદ્ધિ અને સમૃદ્ધિ નામના બે નિર્ધન વણિક રહેતા હતા. તેઓ પરસ્પર અત્યંત સ્નેહવાળા અને લોકપ્રસિદ્ધ હતા. એકદા દ્રવ્ય ઉપાર્જન કરવા માટે તે બન્ને કરિયાણું લઈ દેશાંતર તરફ ચાલ્યા. અનકમે કોઈક પુરાતન જીણું નગરમાં પહોંચ્યા. ત્યાં લાભની ઈચ્છાથી તેઓ કેટલાક દિવસ રહ્યા. એકદા સુબુદ્ધિ કાઈ જીણું ઘરમાં દેહચિંતા કરવા બેઠો હતો, ત્યાં તેને એક નિધાન પ્રાપ્ત થયું. તે જોઈ સુબુદ્ધિએ દુબુદ્ધિને બોલાવ્યા. તે બન્નેએ તે સ્થાનમાંથી નિધાન લઈને તેમાં જોયું છે તેમાં એક હજાર સેનામહોર હતી; તેથી હર્ષ પામી તે બને તે ધન લઈ પોતાના નગરમાં ગયા. ત્યાં નગરની સમીપે આવ્યા, ત્યારે દુષ્ટબુદ્ધિએ સુબુદ્ધિ સાથે વિચાર કર્યો કે –“હે મિત્ર ! જે આપણે આ દ્રવ્ય અધ અર્ધ વહેંચી લઈશું તે લોકો આપણું મટી સભાવના કરશે, અનેક બાબતમાં માંગણી કરશે અને નિધાનની પ્રાપ્તિ થઈ જાણીને રાજા પણ આ દ્રવ્ય લઈ લેશે, તે પછી આપણે તો દારિદ્ર જ રહેશે, તેથી જો તારે મત હોય તો આપણે આમાંથી એ સો મહેરો લઈ બાકીનું ધન અહીંજ આ વડવૃક્ષની સમીપે ભૂમિમાં દાટીએ.” તે સાંભળી સુબુદ્ધિએ તેનું વચન અંગીકાર કર્યું. પછી તે બને રાત્રિને વખતે ત્યાં ધન દાટી પ્રભાતકાળે હર્ષ પામતા પિતાને ઘેર ગયા. - કેટલેક દિવસે દુષ્ટબુદ્ધિએ તે સ સેનામહોરે કુમાગે ખચી નાંખી, એટલે તેમણે ફરીથી નિધાનમાંથી સે સે મહારે લીધી. ત્યારપછી કેટલેક દિવસે દુષ્ટબુદ્ધિએ વિચાર કર્યો કે –“હું સુબુદ્ધિને છેતરીને નિધાનમાં રહેલું સર્વ ધન લઈ લઉં.” એમ વિચારી રાત્રીને વખતે ત્યાં જઈ તે ધન કાઢી પિતાને ઘેર આવ્યા. " દ્રવ્યના લોભી માણસ પોતાના પિતાને પણ છેતરે છે, તો પછી બીજાની શી વાત કરવી ?" પછી પ્રાત:કાળે દુષ્ટબુદ્ધિએ સુબુદ્ધિને કહ્યું કે –“હે મિત્ર ! નિધાનમાં રહેલું બાકીનું ધન વહેંચીને આપણે લઈ આવીએ.” સુબુદ્ધિએ હા કહી, એટલે તે બને ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #303 -------------------------------------------------------------------------- ________________ 294 - શ્રી શાંતિનાથ ચરિત્ર. જઈ નિધાનની ભૂમિ ખોદવા લાગ્યા, તેટલામાં ત્યાં તેમણે ધન જોયું નહીં; એટલે કપટના સ્થાનરૂપ દુષ્ટબુદ્ધિ માયા કરીને બોલ્યા કે–“હા ! કંઈ પાપીએ મને છેતર્યો.” એમ બોલતો તે પથ્થર વડે માથું અને છાતી કુટવા લાગ્યા અને સુબુદ્ધિને કહેવા લાગ્યા કે–“હે સુબુદ્ધિ ! આ ધન જ લીધું છે, કારણ કે આપણું બે વિના ત્રીજું કોઈ પણ આ સ્થાનને જાણતું નથી. " તે સાંભળી સુબુદ્ધિએ કહ્યું કે-“હે મિત્ર! જે આ ધન હરણ કરવાની મારી બુદ્ધિ હોત તો તારી પાસે મેં પ્રથમ વાતજ શાની કરી હતી ? પરંતુ તું પોતેજ વંચક (ધૂત) છે, તેથી મને પણ તું તારા જેવોજ માને છે.” આ પ્રમાણે પરસ્પર કજીઓ કરતા તે બન્ને રાજા પાસે ગયા. ત્યાં પ્રથમ દુષ્ટબુદ્ધિએ રાજા પાસે વિજ્ઞપ્તિ કરી કે–“ દેવ! અમે ક્યાંઈથી એક નિધાન પામ્યા હતા, તે આપના ભયને લીધે અમે એક ઝાડ નીચે ગુપ્ત રીતે દાટયું હતું, પરંતુ આ સુબુદ્ધિએ મને છેતરીને તે ધન લઈ લીધું છે, માટે હે નરેંદ્ર ! આપ તેનો યથાગ્ય ન્યાય કરો.” તે સાંભળી રાજાએ તેને પૂછયું કે -" આ વિષયમાં કોઈ તારો સાક્ષી છે?” દુષ્ટબુદ્ધિએ કહ્યું કે–“હે સ્વામિન્ ! સાક્ષી તો કોઈ પણ નથી, પરંતુ અમે જ વૃક્ષની નીચે નિધાન દાટયું હતું તે વૃક્ષજ જે કહે તો આપ સત્ય માનો કે નહીં ?" રાજાએ કહ્યું-“હા.” તે બોલ્યોકાલે જ હું આપને તે કરી બતાવીશ.” પછી રાજાએ તે બન્નેના જામીન લઈ તેમને રજા આપી, એટલે તેઓ પોત પોતાને ઘેર ગયા. સુબુદ્ધિએ પોતાના મનમાં વિચાર કર્યો કે-“અહો ! આ દુષ્ટબુદ્ધિ અત્યંત દુષ્કર કાર્ય શી રીતે કરી શકશે? કારણ કે લાકમાં તે કહેવાય છે કે ધર્મથી જ જાય છે, અધર્મથી જય થતો નથી.” આમ વિચારી તે નિશ્ચિતપણે પોતાને ઘેર ગયે. - અહીં દુષ્ટબુદ્ધિએ પિતાને ઘેર જઈ કપટરચના કરવાનો વિચાર કરી એકાંતમાં પોતાના ભદ્ર નામના પિતાને કહ્યું કે— “હે પિતા ! મારું એક વચન સાંભળે. સર્વ સોનામહોર મારા હાથમાં આવી ગઈ છે, પરંતુ રાત્રિએ કોઈ ન જાણે તેમ હું તમને ત્યાં લઈ જઈને તે વૃક્ષના કોટરમાં રાખીશ. પછી પ્રભાતકાળે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #304 -------------------------------------------------------------------------- ________________ : ષષ્ઠ પ્રસ્તાવે. 295 રહીને તમારે સર્વ લોકસમક્ષ બલવું કે–“સુબુદ્ધિએ દુષ્ટબુદ્ધિને છેતરીને સર્વ દ્રવ્ય લઈ લીધું છે.” આ પ્રમાણે સાંભળી તેના પિતાએ તેને કહ્યું કે –“હે પુત્ર ! આ તારો વિચાર સારે નથી, તાપણું તારા આગ્રહથી હું તે તે પ્રમાણે કરીશ.” તે સાંભળી હર્ષ પામી હૃષ્ટબુદ્ધિએ ગુપ્ત રીતે રાત્રીએ તેના પિતાને તે વટવૃક્ષના કોટમાં દાખલ કર્યો. પ્રાત:કાળે રાજા અને રિજનોની સમક્ષ પુષ્ય અને ચંદન વિગેરેવડે તે વટવૃક્ષની પૂજા કરીને તે બોલ્યો કે “હે વટવૃક્ષ ! તું સત્ય બેલ, તે ધન કોણે લીધું છે ? આ વિવાદના નિર્ણયનો આધાર તારાપર છે, માટે સત્ય બોલ. કહ્યું છે કે - સત્યેન જાતે pવી, સત્યેન તરે રવિ ! सत्येन वायवो वान्ति, सर्व सत्ये प्रतिष्ठितम् // 1 // સત્યથી પૃથ્વી ધારણ કરાય છે, સત્યથી સૂર્ય પ્રકાશ કરે છે, સત્યથી વાયુ વાય છે, સર્વ સત્યમાંજ રહેલું છે. " આ પ્રમાણે તે બોલ્યો ત્યારે વટવૃક્ષના કોટરમાં રહેલી ભદ્ર શેઠ બે કે -" હે લેકે ! સાંભળો. સુબુદ્ધિએ લેભને વશ થઈ તે ધન લઈ લીધું છે.” આ પ્રમાણે સાંભળી સર્વ લોક વિસ્મય પામ્યા. પછી રાજાએ સુબુદ્ધિને કહ્યું કે -" અરે સુબુદ્ધિ ! તું અપરાધી છે, તું ધન હરી ગયું છે, તેથી તે નિધાન પાછું આપી દે. " આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળી સુબુદ્ધિએ પોતાના મનમાં વિચાર્યું કે વૃક્ષો અચેતન છે, તેથી તે બોલી શકતા નથી, પરંતુ આ કાંઈક દુષ્ટબુદ્ધિની કપટરચના સંભવે છે. તેણે સંકેત કરીને કોઈ મનુષ્યને વૃક્ષની અંદર રાખ્યો હોય એમ જણાય છે; નહીં તો વૃક્ષમાંથી વાક્ય શી રીતે નીકળી શકે ? " આ પ્રમાણે વિચારી તેણે રાજાને કહ્યું કે–“હે સ્વામી ! મારે અવશ્ય આપને ધન આપવું છે, પરંતુ પ્રથમ મારે કાંઈક વિજ્ઞપ્તિ કરવી છે. " રાજાએ કહ્યું-“ ત્યારે કેમ બોલતો નથી ? જે કહેવું હોય તે કહે.” સુબુદ્ધિ બોલ્યો કે –“હે દેવ ! મેં લેભાં થઈ મિત્રને પણ છેતરીને ધન લીધું છે, પરંતુ તે ધન આજ વટવૃક્ષની અંદર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર, નાંખ્યું છે. ત્યારપછી ફરીથી હું તે ધન લેવા અહીં આવ્યું ત્યારે તેમાં એક ફણાના આટેપથી ભયંકર માટે સર્પ જે. તે જોઈ મેં વિચાર્યું કે અહો આ ધન તે દેવ અધિષ્ઠિત થયું.' એમ વિચારી હું પાછો ઘેર ગયે. હવે જે આપની આજ્ઞા હોય તે કઈ પણ ઉપાયથી ધનના અધિષ્ઠાયિક ગર્વિષ્ઠ સર્પને હું હજું કે જેથી દ્રવ્ય લઈ શકાય.” આ પ્રમાણે સત્ય જેવું તેનું વચન. સાંભળી રાજાએ કહ્યું કે-“ તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી સુબુદ્ધિએ તત્કાળ સર્વ જનની સમક્ષ છાણાં લાવી તેનાથી વૃક્ષનું કેટર પૂરી દીધું તથા બહારથી પણ તે વૃક્ષની ફરતા છાણા ગોઠવી દીધા અને તેમાં અગ્નિ સળગાવ્યું. એટલે છાણાથી ઉત્પન્ન થયેલા ધુમાડાવડે આકુળવ્યાકુળ થયેલો દુષ્ટબુદ્ધિનો પિતા દ્રશેઠ તત્કાળ વૃક્ષના કોટરમાંથી નીકળીને ભૂમિપર પડ્યો. તેને રાજાએ તથા સર્વ લોકેએ જોયો અને ઓળખે. પછી આશ્ચર્ય પામી સર્વ જનોએ તેને પૂછયું કે-“હે ભદ્ર શેઠ! આ શું ?" ત્યારે તે બોલ્યો કે–“હે નરેશ્વર ! આ દુરાત્મા દુષ્ટબુદ્ધિ કુપુત્રે મારી પાસે ફૂટ સાક્ષી પૂરાવી છે. અસત્ય વચનનું ફળ મને તો આ ભવમાંજ મળ્યું છે; માટે કોઈએ પણ ભુભેચુકેયે અલીક વચન બલવું નહીં.” આ પ્રમાણે કહીને તે શ્રેષ્ઠી મન રહ્યો, ત્યારે રાજાએ દુષ્ટબુદ્ધિનું સર્વસ્વ લઈ લીધું અને તેને દેશનીકાલ કયો. સુબુદ્ધિ સત્યવાદી હોવાથી રાજાએ વસ્ત્ર અને અલંકાર વિગેરે તેને સત્કાર કર્યો અને લોકોએ તેની પ્રશંસા કરી. આ કથાનો સાર જાણે મનુષ્યએ આલેક અને પરલોકમાં હિતકારક એવું સત્ય વચનજ બોલવું, અને અસત્ય વચનને સર્વથા ત્યાગ કરવો. ઈતિ અસત્ય વચન ઉપર ભદ્રશ્રેણીની કથા. - હવે સ્થળ અદત્તનો ત્યાગ કરે તે ત્રીજું અણુવ્રત છે, તે જિનદત્તની જેમ પાળવું. આ પ્રમાણે શ્રી શાંતિનાથ સ્વામીએ કહ્યું, ત્યારે ચકાયુધ રાજાએ વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! એ જિનદત્ત કોણ હતો ? અને તેણે ત્રીજું વ્રત કેવી રીતે પાળ્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #306 -------------------------------------------------------------------------- ________________ લઈ પ્રસ્તાવ 297 હતું ? " આ પ્રમાણે પૂછવાથી પ્રભુ બોલ્યા કે–“ હે ભદ્ર ! તેની કથા સાંભળ:– - જિનદત્તની કથા. . વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતો. તે નગરમાં જિનદાસ શ્રેણીનો પુત્ર જિનદત્ત નામે જીવાજીવાદિક તત્ત્વને જાણનાર સુશ્રાવક રહેતા હતા. તે યુવાવસ્થા પામ્યા છતાં વૈરાગ્યના રંગને લીધે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળો હતો અને વિવાહાદિકથી વિરક્ત હતો. એકદા તે મિત્રમંડળ સહિત નગરની બહારના ઉદ્યાનમાં ગયો. ત્યાં ઉંચા શિખરવાળું એક મોટું જિનમંદિર જોયું. તે જોઈ જિનદત્ત શેઠનું ચિત્ત હર્ષથી વિકસ્વર થયું. પછી વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કરી પુષ્પાદિકથી જિનેશ્વરની પૂજા કરી તે ચૈત્યવંદન કરવા લાગ્યું. તે અવસરે તેજ નગરીની રહીશ એક કન્યા ત્યાં આવી. તે ઉત્તરીય વસ્ત્રવડે મુકેશ બાંધી મનોહર સુગંધી દ્રવડે જિનપ્રતિમાનું મુખ શેભાવવા માટે તેના બે કપલ ઉપર પીલ કાઢવા લાગી. આ પ્રમાણે તે કન્યાને જિનેશ્વરની ભક્તિમાં તત્પર જોઈ ચિત્તમાં આશ્ચર્ય પામેલા જિનદત્ત પોતાના મિત્રોને પૂછયું કે-“હે મિત્રો ! કહો, આ કોની પુત્રી છે?” તેઓ બોલ્યા કે—“અહો ! શું તું આને જાણતા નથી ? આ પ્રિયમિત્ર નામના સાર્થવાહની પુત્રી જિનમતી નામની સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ છે. તું પણ રૂપ અને . લાવણ્ય વિગેરે ગુણોએ કરીને પુરૂષોમાં શિરમણિ છે; માટે જે કદાચ વિધાતા તમારા બંનેના ગૃહસ્થાશ્રમને યોગ કરે તો તે વિધાતાને સુષ્ટિ રચવાનો (તમને બંનેને રચવાનો પ્રયાસ સફળ થાય.” આ પ્રમાણે મિત્રોએ હાસ્યપૂર્વક કહ્યું, ત્યારે જિનદત્ત બોલ્યો કે–“હે મિત્રો ! આ જિનાલયમાં તમે મારી સાથે હાસ્ય કરે છે તે યોગ્ય નથી. વળી હે મિત્રો ! હું દીક્ષાનો અભિલાષી છું, તે શું તમે નથી જાણતા ? મેં તો આ કન્યાની મુખમંડન કરવાની કળા જોઈ તમારી પાસે રાગ રહિતપણેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #307 -------------------------------------------------------------------------- ________________ 298 શ્રી શાંતિનાથ ચરિત્ર. તેનું વૃત્તાંત પૂછ્યું હતું, અન્યથા તે અહીં જિનાલયમાં સ્ત્રી જાતિનું નામ પણ લેવાય નહીં. કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે છે કે “જિનેશ્વરના મંદિરમાં 1 તાંબુલ, 2 જળપાન, 3 ભજન, 4 વાહન, 5 સ્ત્રીભેગ, 6 શયન, 7 થુંકવું, 8 મૂત્ર, 9 ઉચ્ચાર અને 10 દ્યુત વિગેરે કાંઈ પણ કરવું નહીં.” આ કારણથી નારીની વાર્તા કરવી તે પણ યોગ્ય નથી.” આ પ્રમાણે જિનદત્ત બોલતો હતો તેવામાં જિનમતીએ તેની સન્મુખ જોયું, તે તેને શુભ આકારવાળે અને રૂપ તથા લાવણ્યાદિક ગુણવાળ જોઈ તે કન્યાના ચિત્તમાં અનુરાગ ઉત્પન્ન થયો. તેના મનનો એવો અભિપ્રાય તેની સખીઓએ જાણી લીધો. તેથી ઘેર જઈ તેઓએ તેના માતાપિતાને તે અભિપ્રાય કહ્યો. જિનદત્ત પણ પોતાને ઘેર જઈ ભજન કરી દુકાને જઈને દ્રવ્ય ઉપાર્જન માટે વ્યાપાર કરવા લાગ્યા. આ અવસરે જિનમતીને પિતા જિનદાસ શ્રેષ્ઠી પાસે ગયા, અને તેણે પોતાની પુત્રી તેના પુત્રને આપી. શ્રેષ્ઠીએ પણ હર્ષના ઉલ્લાસપૂર્વક તે સંબંધ અંગીકાર કર્યો. તેણે વિચાર્યું કે–“જેમની પાસે સરખું વિત્ત હોય અને જેમનું સમાન કુળ હોય, તેમની સાથે મૈત્રી અને વિવાહ કરવા યોગ્ય છે; પરંતુ એક ઉચ્ચ અને બીજે હીન હોય તેવા અસમાનમાં તેવો સંબંધ કરવો યેગ્ય નથી.” વળી તેણે વિચાર્યું કે -" આવતી લક્ષ્મીનો નિષેધ કરવો તે ઠીક નહીં. " આવી લેકેતિ પણ તેણે ચિત્તમાં વિચારી તે સંબંધ અંગીકાર કરીને પ્રિય મિત્ર શ્રેષ્ઠીને સન્માનપૂર્વક વિદાય કર્યો. ત્યારપછી જ્યારે જિનદત્ત ઘેર આવ્યું ત્યારે તેને તેના પિતાએ વિવાહની હકીકત કહી, એટલે તે બોલ્યો કે–“તે પરણવાનો નથી, મારે તો દીક્ષા લેવી છે.” તે સાંભળી તેના પિતાએ તેને પૂછ્યું કે–“તે કન્યા તને કોઈ ઠેકાણે કઈ વખત મળી હતી ? તેણે તને કઈ ઠેકાણે જે હતો?” ત્યારે તેણે 1 આ દશ મટી આશાતના છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #308 -------------------------------------------------------------------------- ________________ 29 ષષ્ઠ પ્રસ્તાવ. જિનમંદિરમાં મળી હતી તે વૃત્તાંત પિતાને કહી બતાવ્યું. તે સાંભળી તેના પિતાએ કહ્યું કે–“હે પુત્ર! તું વિવાહનો ઉત્સવ કબૂલ કર. કહ્યું છે કે - “તથા મરે , તવ ને ! - તાલૂને શરાજૂ, 5થા ચૈત્રે 2 વર્ષ ? " હે વત્સ ! જેમ તાંબૂલમાં સાકરનું ચૂર્ણ શોભે નહીં અને ચિત્રમાસમાં વરસાદ શોભે નહીં, તેમ યુવાવસ્થામાં તને વૈરાગ્ય શોભતો નથી.” માટે હે પુત્ર ! આ વિવાહ કબુલ કરીને અમારા મનનો આનંદ પૂર્ણ કર.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળી જિનદત્ત મિન રહ્યો. એકદા કોઈ કારણથી જિનમતી ઘરમાંથી બહાર નીકળી માગે ચાલી જતી હતી, તેને વસુદત્ત નામના કેટવાળે જોઈ તેના સ્વરૂપથી રાગવાળ થઈ તેણે તેના પિતા પાસે જઈને પોતાના વિવાહ માટે તેની માગણી કરી. ત્યારે તેણે જવાબ આપો કે -" કેટવાળ ! આ કન્યા મેં જિનદાસ શેઠના પુત્ર જિનદત્તને આપેલી છે, તેથી હવે તે અન્યથા થઈ શકે તેમ નથી. સન્નાના રાજાન, સંપત્તિ પuિહતાઃ | - સાઃ ઝાયન્ત, ત્રીજીયેતાનિ સક્રત " રાજાઓ એકજવાર બોલે છે, પંડિતે પણ એકજવાર બોલે છે, અને કન્યા એકજ વાર અપાય છે, આ ત્રણ બાબત એકજવાર થાય છે. " આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી તે દુષ્ટના મનમાં કોધ ઉત્પન્ન થયે; અને જિનદત્તનો વિનાશ કરવાની ઈચ્છાથી રાતદિવસ તેનાં છિદ્રો શોધવા લાગ્યો. એકદા રાજા અશ્વ ઉપર ચડી ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં વેગથી અશ્વક્રીડા કરતાં તેના કર્ણમાંથી એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #309 -------------------------------------------------------------------------- ________________ 300 - શ્રી શાંતિનાથ ચરિત્ર. કિંમતી કુંડળ પડી ગયું, રાજાએ ઘેર આવ્યા પછી તે જાયું. એટલે તેની શોધ કરવા માટે રાજાએ વસુદત્ત કેટવાળને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા લઈ વસુદર કુંઢળની શોધ કરવા ચાલ્યા. તેવામાં તેણે પોતાની આગળ તેજ માગે કોઈ કારણથી જતા જિનદત્તને જોયો. તે વખતે જિનદત્ત માર્ગમાં પડેલું તે કુંડળ જોઈને તે માર્ગને ત્યાગ કરી બીજે રસ્તે ચાલ્યું. તેણે વિચાર્યું કે____“आत्मवत्सर्वभूतानि, परद्रव्याणि लोष्ठवत् / માવવપરાશ, 50 પ્રતિ ત પશ્યતિ ? " જે સર્વ પ્રાણીઓને પોતાના આત્માતુલ્ય જુએ છે, પરધનને માટીના ઢેફા તુલ્ય જુએ છે અને પરસ્ત્રીને માતા સમાન જુએ છે, તેજ મનુષ્ય દેખતે કહેવાય છે.” તેટલામાં પાછળ આવતો વસુદત્ત ત્યાં આવ્યું, અને ત્યાં કુંડળ પડેલું જોઈ તે લઈ તત્કાળ રાજા પાસે આવી તેને તે આપ્યું. રાજાએ હર્ષ પામી પૂછયું કે–“હે ભદ્ર! તને આ કર્ણનું ભૂષણ ક્યાંથી મળ્યું ?" તે સાંભળી તે દુઝે છેષભાવથી રાજાને કહ્યું કે–“ હે સ્વામી ! મેં જિનદત્ત પાસેથી લીધું.” તે સાંભળી રાજાએ કહ્યું કે–“અરે ! શું જિનદત્ત પરદ્રવ્ય ગ્રહણ કરે છે? તે તે ધમી અને વિવેકી સંભળાય છે; અને જે ધમી હોય તેને માટે તે પૂર્વાચાર્યો કહે છે કે - "पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् / અત્ત નાહીત , પરીયં સુધી ? " પરનું ધન પડી ગયેલું હોય, વિસરી ગયેલું હોય, નષ્ટ થયેલું હોય, સ્વાભાવિક રીતે રહેલું હોય, થાપણુ તરીકે આપેલું હોય, અથવા મૂકી રાખેલું હોય તે સર્વ અદત્ત કહેવાય છે, તેવું અદત્ત ધન કદાપિ બુદ્ધિમાને લેવું નહીં.” - આ પ્રમાણે રાજાનું વચન સાંભળી વસુદત્ત ફરીથી બોલ્યા કે–“હે સ્વામિન્ ! જિનદત્ત જેવો બીજો કોઈ પણ ચાર નથી. બીજા ચેરે તે છાની રીતે પરધન હરણ કરે છે, પરંતુ આ તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #310 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. 301 બીજાના દેખતા છતાં પવિત્તનું હરણ કરે છે. તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ વિચાર્યું કે–“ આ જિનદત્ત સારે માણસ સંભળાય છે, પણ આના કહેવા પ્રમાણે તે સત્પરૂષ જણાતો નથી. માટે જે તે દુષ્ટ કર્મ કરનાર હોય તો તેને રાજાએ વધ કરવો જોઈએ. " એમ વિચારી રાજાએ વસુદત્તને આજ્ઞા આપી કે—“ હે કોટવાળ ! જે જિનદત્ત ચોર હોય તે વિડંબનાપૂર્વક તેનો વધ કર. " આ પ્રમાણેનો રાજને આદેશ થતાંજ હર્ષિત થયેલા વસુદત્તે તત્કાળ જિનદત્તને પકડી ગધેડા પર ચઢાવી રક્તચંદનને તેના શરીરે લેપ કરી કાહલ વિગેરે વિરસ વાજિત્રાના નાદાપૂર્વક ત્રિક, ચતુષ્ક વિગેરે માર્ગમાં ફેરવવા માંડયો. તે જોઈ ઠેકાણે ઠેકાણે લોકો “હા” “હા” શબ્દ કરવા લાગ્યા. અનુક્રમે તેને રાજમાર્ગમાં લાવવામાં આવ્ય; તેટલામાં તેને કોળાહળ સાંભળી સમિપના ઘરમાં રહેલી જિનમતી બહાર નીકળી અને તેણે વિડંબના પમાડતા તે વ્યવહારીને . તે વખતે રૂદન કરતી તે બાળાએ મનમાં વિચાર્યું કે -" અહા ! આ જિનદત્ત ધમ, દયાળુ અને દેવગુરૂની ભક્તિમાં તત્પર છે, તે નિરપરાધી છતાં કેવી કષ્ટકારી દશાને પામ્યા છે?” તેવામાં જિનદત્તે પણ તેને પિતાની સન્મુખ જોતી દેખીને તેના પર નેહવાળા થઈ મનમાં વિચાર્યું કે_“અહો ! આની મારા પર કેવી અકૃત્રિમ પ્રીતિ છે? મારું દુ:ખ જોઈ તે અત્યંત દુઃખી થઈ જણાય છે; તેથી જે દાચ આ વ્યસનથી હં સક્ત થઈશ તો તેનો સ્વીકાર કરીશ અને કેટલેક કાળ તેની સાથે ભેગ ભોગવીશ. અન્યથા મારે અત્યારથીજ સાગારિક અનશન છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેને કોટવાળના દૃષ્ટ પુરૂષે વધસ્થાન તરફ લઈ ગયા. અહીં તે પ્રિય મિત્રની પુત્રી જિનમતીએ હાથ પગ ધોઈ ગ્રહમૈત્યમાં જઈ પ્રતિમાની પાસે શાસનદેવતાનું હૃદયમાં ચિતવન કરીને જિનદત્તનાં દુ:ખને નાશ કરવા માટે શુદ્ધ બુદ્ધિથી કાયેત્સર્ગ કર્યો. તેણના શિયળના પ્રભાવથી તથા શ્રેષ્ઠ ભક્તિથી સંતુષ્ટ થયેલી શાસનદેવીએ જિનદત્તની શૂળી ઠઢ હતી છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #311 -------------------------------------------------------------------------- ________________ 302 શ્રી શાંતિનાથ ચરિત્ર. જીર્ણ તૃણની જેમ ત્રણ વાર ભાંગી નાખી ત્યારે આરક્ષકોએ તેને ફાસ નાંખી વૃક્ષની શાખાપર લટકાવ્યું. ત્યાં પણ દેવતાએ તે ફાંસે તેડી નાંખે. તે જોઈ ક્રોધ પામેલા કોટવાળના પુરુષોએ તેના શરીર પર ખના પ્રહાર કર્યા. તે પ્રહાર દેવતાએ તેના શરીરપર પુષ્પની માળારૂપ કર્યા. આવો તેનો અતિશય પ્રભાવ જોઈ આરક્ષક પુરૂષોએ આશ્ચર્ય પામી તે વૃત્તાંત રાજા પાસે જઈને નિવેદન કર્યો. રાજા પણ ભય અને આશ્ચર્ય પામી તત્કાળ તેની પાસે ગયે; અને તેનો તે પ્રભાવ જોઈ તેને હાથી પર બેસાડી પોતાને ઘેર લાવી વિનયપૂર્વક તેની પાસે તેણે સર્વ વૃત્તાંત પૂછો, ત્યારે તેણે રાજા પાસે સત્ય વાત કહી. તે સાંભળી રાજાએ કેટવાળ ઉપર અત્યંત કુપિત થઈ તેનો વધ કરવા હુકમ કર્યો, પરંતુ દયાળુ જિનદત્તે રાજાને વિજ્ઞપ્તિ કરીને તેને મૂકાવ્યો. તે વખતે રાજાએ તેને કહ્યું કે-“હે વ્યવહારી ! જેણે તમારી જેવા સમ્યગ્દષ્ટિ અને ધમીને પણ મિથ્યા દોષ દીધો તેવા દુષ્ટનો વધ કરવો તેજ ચાગ્ય છે. " જિનદત્ત બોલ્યો કે-“હે રાજન ! મને પંડેલા કષ્ટમાં આનો શે દેષ છે ? મારા કર્મનોજ દોષ છે. " પછી રાજાએ સંતુષ્ટ થઈ તેનાપર પંચાંગ પ્રસાદ કરી મહોત્સવપૂર્વક તેને ઘેર કર્યો. તેના માતા પિતા વિગેરે સર્વ સ્વજનો હર્ષ પામ્યા. તે વખતે પ્રિયમિત્ર વ્યવહારીએ આવીને જિનદત્તની પાસે જિનમતીએ કરેલ શાસનદેવતાનું આરાધન અને કાયોત્સર્ગનું કરવું વિગેરે વૃત્તાંત કહ્યો. તે સાંભળી તે પિતાના મનમાં વિશેષ હર્ષ પામ્યું. ત્યારપછી શુભ દિવસે જિનદત્ત મહોત્સવપૂર્વક જિનમતીને પરણ; અને તેની સાથે કેટલોક કાળ ભોગ ભોગવી વૈરાગ્ય પામીને ભાય સહિત શ્રીસુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ચિરકાળ પાળી શુભ ધ્યાનવડે મરણ પામી પ્રિયા સહિત તે સ્વર્ગે ગયે. ઈતિ પરદ્રવ્યાપહારવિતિ ઉપર જિનદત્તની કથા. હવે શ્રી શાંતિનાથ સ્વામી ચકાયુધ રાજાની પાસે ચોથા વ્રતનો વિચાર કહેવા લાગ્યા કે –“હે રાજન ! મૈથુન બે પ્રકારનું P.P. Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #312 -------------------------------------------------------------------------- ________________ વજી પ્રસ્તાવ. 303 છે, એક ઔદારિક અને બીજાં વક્રિય. તેમાં દારિક છે તે પણ તિર્યંચ અને મનુષ્યના ભેદે કરીને બે પ્રકારનું છે તથા વૈક્રિય મૈથુન દેવાંગના સંબંધી હોવાથી એકજ પ્રકારનું છે. સર્વ વ્રતોમાં આ વ્રત અતિ દુષ્કર છે. તે વિષે કહ્યું છે કે , . . " मेरू गरिठो जह पव्वयाणं, एरावणो सारतरो गयाणं / . साहो बलिछो जह सावयाणं, तहेव सीलं पवरं वयाणं // 1 // " - “જેમ સર્વ પર્વતોમાં મેરૂ મોટો છે, સર્વે હાથીઓમાં એરાવણ મોટો છે, અને સર્વ શિકારી પશુઓમાં સિંહ બળિ૪ છે, તેમ સર્વ વ્રતોમાં શીળ વ્રત મોટું છે. " - પરસ્ત્રીનો ત્યાગ કરવો તે શીળવ્રત કહેવાય છે, અને સર્વ સ્ત્રીને નિષેધ કરે તે બ્રહ્મવ્રત કહેવાય છે. જેઓ પરસ્ત્રીલંપટ : હોય છે તેઓ ઘણાં પ્રકારનાં દુઃખ પામે છે. કહ્યું છે કે .. " नपुंसकत्वं तिर्यक्त्वं, दौर्भाग्यं च भवे भवे / મારા/ સ્ત્ર ચા પત્તાસ તામ્ N ? " ' અન્ય કાંતામાં આસક્ત ચિત્તવાળા પુરૂષો અને અન્ય પુરૂષમાં આસક્ત ચિત્તવાળી સ્ત્રીઓ ભવ ભવને વિષે નપુંસકપણું, તિયચપણું અને દુર્ભાગ્યપાણ પામે છે.” આ કારણથી પ્રાર્થીએ પરસ્ત્રીની લોલુપતા તજવા યોગ્ય છે. જે તેનો ત્યાગ ન કરે તો કરાલપિંગલ નામના પુરોહિતની જેમ તે દુ:ખનું સ્થાન થાય છે. " આ પ્રમાણે સાંભળી ચક્રાયુધ રાજાએ પૂછ્યું કે –“હે પ્રભુ! તે કરાલપિંગલ કેણ હતો ? અને તે શી રીતે ચોથા વ્રતની વિરાધના કરવાથી દુ:ખ પામ્યો ? હે સ્વામિન્ ! કૃપા કરીને તેની કથા કહો.” ત્યારે ભગવાન બોલ્યા કે–“તેની કથા સાંભળે— કરાલપિંગલની કથા. આજ ભરતક્ષેત્રમાં નળપુર નામનું નગર છે. તેમાં નલપુત્ર નામે પ્રતાપી રાજા હતો. તેને ઘેર તે રાજાને અત્યંત અભીષ્ટ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #313 -------------------------------------------------------------------------- ________________ 304 શ્રી શાંતિનાથ ચરિત્ર શાંતિક પિષ્ટિક વિગેરે ક્રિયા કરવામાં નિપુણ કરાલપિંગલ નામે પુર હિત રહેતો હતો. તે રૂપવંત, યુવાન અને ધનવાન હતા. તે નગરમાં પુછપદેવ નામે એક મોટે વેપારી હતે. પુરોહિતને તે વ્યાપારીની સાથે મંત્રી હતી. તે વ્યવહારીને પદ્મશ્રી નામની પ્રિયા હતી. તે મનહર રૂપવાળી અને પતિવ્રતાદિક ઉત્તમ ગુણવડે યુક્ત હતી. કહ્યું છે કે“ તિવ્રતાનાં નારી, મર્તરતુષ્યતિ તેવતા! ' યથાવત્યષસ્થાપિ, સ્વયં દિ શ્રીજું તો III " પતિવ્રતા સ્ત્રીઓના ભર્તાર ઉપર સર્વ દેવતાઓ તુષ્ટમાન થાય છે. જેમકે ગંગા નદીએ જાતેજ એક ચંડાળને શ્રીફળ આપ્યું હતું.” " ( આ કથા જાણવામાં આવેલ નથી.) એકદા પુરોહિતે કોઈ પણ કાર્ય કરી રાજાને સંતુષ્ટ કર્યો, ત્યારે રાજાએ તેને વરદાન આપ્યું કે “હે પુરોહિત ! તારી ઈચ્છામાં આવે તે માગ.” તે સાંભળી વિષયમાં આસક્ત ચિત્તવાળા પુરોહિતે કહ્યું કે–હે સ્વામિન્ ! જે મારૂં માગેલું આપતા હો તો આ નગરમાં હું છાએ પરસ્ત્રી ભાગવું, તેમાં મારે અપરાધ ગણવા નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે –“હે પુરોહિત! જે સ્ત્રી તારી વાંચ્છા કરે તેને તારે સેવવી, પણ બીજીને સેવવી નહીં. જે કદાચ તને નહીં ઈચ્છતી સ્ત્રી સાથે તું બળાત્કારે કીડા કરીશ અથવા તેની તું પ્રાર્થના કરીશ તો તારો પારદારિકની જેવા હું દંડ કરીશ.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા તે પુરોહિતે કબુલ કરી. ત્યારપછી પ્રતિબંધ રહિત તે પુરોહિત સ્વછંદપણે સ્ત્રોલધપણુથી નિરંતર નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. આ પ્રમાણે કરતાં એકદા તે કામાંધે પુષ્પદેવની પત્ની પદ્મશ્રીને જોઈ. તે વખતે રાગાંધપણુથી તે તેને મેળવવાને ઉપાય ચિંતવવા લાગ્યું કે–“શી રીતે આ પુષ્પદેવની પત્ની મારે વશ થાય ? " એમ વિચારી તે પુરેહિતે પુષ્પદેવની સ્ત્રીની દાસી વિશુદ્ધતાને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #314 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રસ્તાવ. 305 હે ભદ્ર! તારી સ્વામિની મારી ઈચ્છા કરે એવું કર.” તે સાંભળી તેણીએ એક વખત પિતાની સ્વામિનીની પાસે તે પુરોહિતનું વચન કહ્યું, પરંતુ તે શીળવાળીએ તેનું વચન અંગીકાર કર્યું નહીં. ત્યારે તે દાસીએ તે વાત પુરોહિતને કહી કે—મારી સ્વામિની તમારું વચન અંગીકાર કરે તેમ નથી. " તે સાંભળી તે દુરાત્માએ એકદા અવસર પામીને પોતે જ તે પદ્મશ્રી પાસે ક્રીડા કરવાની પ્રાર્થના કરી. તે વખતે તે બેલી કે–“એવું લશો નહી, કેમકે વખતે તમારા મિત્રને આ વાતની ખબર પડી જશે.”. તે સાંભળી પુરોહિતે ધાર્યું કે -" આ મારા પર સ્નેહવાળી તે છે. એ પછી કરીને હાસ્યથી બોલ્યો કે –“હે ભદ્રે ! તારો પતિ દેશાંતરમાં જાય એવું કાંઈક તું કર.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તેણુએ તે સર્વ વૃત્તાંત પોતાના પતિને કહ્યો. તે વૃત્તાંત પુષ્પદેવે પિતાના મનમાં જ રાખે, ક્યાંઈ પણ પ્રગટ કયો નહીં; પરંતુ તેણે પોતાના મનમાં વિચાર્યું કે“પુરોહિત શું કરે છે તે જોઈશ. " ત્યારપછી એકદા તે પુરોહિતે વિદ્યાના બળથી રાજાના મસ્તકમાં દુઃસહ પીડા ઉત્પન્ન કરી. તે વખતે મસ્તકની પીડાથી પીડાયેલા રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું કે–“હે પુરોહિત! આ પીડાથી મારા પ્રાણ પણ હમણાં ચાલ્યા જશે; માટે કાંઈક મંત્રતંત્રાદિકનો ઉપાય કરી મારી પીડા શાંત કરો.” તે સાંભળી તરત જ પોતે કરેલી પીડા મંત્રના ઉપાયથી દૂર કરી. તે વખતે રંગરહિત થવાથી પ્રસન્ન થયેલા રાજાએ પુહિતને કહ્યું કે –“હે પૂજ્ય ! કાંઈ પણ ઈચ્છિત માગે.” પુરેહિતે કહ્યું –“હે રાજન ! આપના પ્રસાદથી સર્વ પરિપૂર્ણ છે; તો પણ હે નરેશ્વર ! મારે એક મનોરથ પૂર્ણ કરે. તે એ કે કિજ૫ નામના દ્વીપમાં કિજપક જાતિના પક્ષીઓ રહે છે, તે પક્ષીઓનો સ્વર સુંદર હોય છે, તેમનો આકાર મનહર હોય છે, અને તેમને જોવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. તે પક્ષીઓ લાવવા માટે અહીંના રહીશ પુષ્પદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #315 -------------------------------------------------------------------------- ________________ 306 શ્રી શાંતિનાથ ચરિત્ર. નામના વણિકને હુકમ કરે.” તે સાંભળી રાજાએ તત્કાળ પુ૫દેવને બોલાવી કહ્યું કે –“હે શ્રેષ્ઠિન!કિંજલ૫ દ્વીપમાં જઈ ત્યાંથી કિંજલ૫ક પક્ષી લઈ આવ.” આવું રાજાનું વચન સાંભળી તેણે વિચાર્યું કે -" આ સર્વ પ્રપંચ પુરોહિતનો છે.” એમ વિચારી તેણે રાજાને કહ્યું કે “આપની આજ્ઞા પ્રમાણ છે.” એમ કહી તે પોતાને ઘેર ગયે. પછી પિતાના ઘરમાં એક નવું ભેંયરું કરાવી તેના પર એક યંત્રવાળે પથંક ગઠવ્યો. પછી પોતાના વિશ્વાસુ માણસને કહ્યું કે–“ જે કદાચ અહીં કરાલપિંગલ પુરોહિત આવે તે આ યંત્રની શય્યા પર બેસાડી તેને ભોંયરામાં નાંખી દેવો અને પછી ગુપ્ત રીતે તેને મારી પાસે લાવવો.” આ પ્રમાણે પિતાના સેવકોને આજ્ઞા આપીને પુષ્પદેવ પિતાના ઘરથી નીકળી દેશાંતર જવા માટે નગરની બહાર જઈ કઈ ગુપ્ત સ્થાનમાં રહ્યો. તે વખતે પુષ્પદેવને ગયે જાણી હર્ષ પામેલે કરાલપિંગલક તેને ઘેર ગયે. ત્યાં પુષ્પદેવના વિશ્વાસુ સેવકે ગુપ્ત રીતે ઘરમાં રહેલા હતા. પુષ્પદેવની પત્નીએ તે પુરોહિતને બહુમાનપૂર્વક તે યાંત્રિક પલ્લંક પર બેસાડ્યો, એટલે તરતજ ભૂમિગૃહમાં પડ્યો. પછી અંદર ગુપ્ત રહેલા સેવકેએ તેને મયૂરબંધને બાંધી પુષ્પદેવને સોંપ્યા. ત્યારે તે બુદ્ધિમાન પુખદેવ તે દુષ્ટને પાંજરામાં નાંખી પોતાની સાથે કંઈક દેશાંતરમાં લઈ ગયા. ત્યાં છ માસ રહી પિતાનું કાર્ય સિદ્ધ કરી પાછો વળી પિતાને નગરે આવ્યો. તે વખતે તે પુરોહિતની વિડંબના કરવા માટે પોતાની બુદ્ધિથી આ પ્રમાણે તેણે ઉપાય ર.પ્રથમ મીણને ગાળી તેનો રસ તેના આખા શરીરે ચોપડ્યો. પછી પાંચ રંગનાં જૂદા જૂદાં પીછાં તેના આખા શરીર પર સુંદર લાગે તે પ્રમાણે ચટાડ્યાં. આ રીતે તે પુરોહિતને પક્ષી બનાવી તેને મોટા કાષ્ઠપંજરમાં નાખી તેના દ્વારે તાળું વાસી તે પાંજરું એક ગાડામાં ચડાવી પિતાની સાથે લઈ રાજસભામાં ગયે, અને રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે રાજન ! આપના આદેશથી હું જળમાર્ગે થઈ તે દ્વીપમાં ગયા હતા. ત્યાંથી મેં ઘણું કિંજ૫ક પક્ષીઓ લીધા હતા, પરંતુ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #316 -------------------------------------------------------------------------- ________________ ભ૪ પ્રરતાવ.. 307 સર્વે માર્ગમાં મરણ પામ્યા. માત્ર એકજ જીવતે રહ્યો છે, તે આપને દેખાડવા અહીં લાવ્યું છે, તે આ૫ જુઓ.” રાજાએ કહ્યું - " હે વ્યવહારી ! તે પક્ષી અહીંજ લાવી મને દેખાડ. " આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તે વ્યવહારી ઘણા માણસે પાસે ગાડામાંથી તે પાંજરું ઉતરાવી રાજા પાસે લાવ્યું. પછી તેનું તાળું ઉઘાડ્યું. તે જોઈ રાજા બે કે-“આ પક્ષીએ સુંદર સ્વરવાળા અને મનહર રૂપવાળા સંભળાય છે, માટે જોઈએ કે તે કેવું છે?” એમ કહી રાજાએ તેને જોયું તે પુરૂષની જેવા રૂપવાળું . તેને જોઈ પુષ્પદેવને પૂછયું કે-“શું આ મનુષ્યની જેવા આકારવાળા હોય છે? " વ્યવહારીએ કહ્યું-“હા જી.” રાજાએ કહ્યું“આનો સ્વર મધુર હોય છે, માટે તેને એકવાર બોલાવ.” તે સાંભળી તે વ્યવહારીએ હાથમાં પણ લઈ તેની તીક્ષણ આરથી તેને અત્યંત પીડા ઉપજાવી કહ્યું કે–“હે પક્ષી ! બોલ.” તેણે કહ્યું કે “શું બેલું ?" તે સાંભળી રાજાએ વિસ્મય પામી તેના મુખ અને દાંત જોઈ તેને ઓળખી પુષ્પદેવને પૂછયું કે-“હે વ્યવહારી!. આ પક્ષી તો મારા પુરહિત જેવો દેખાય છે. " તે બેલ્યો-“હે સ્વામી ! તેજ આ છે, એમ આપ જાણે.” ફરી રાજાએ પૂછ્યું“આને આવો કેમ કર્યો છે?” ત્યારે તેને સમગ્ર વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળી કોધ પામી રાજાએ પોતાના આરક્ષક પુરૂષોને આજ્ઞા કરી કે –“આ દુષ્ટ કર્મ કરનાર અને પરસ્ત્રીગામી અધમ બ્રાહ્મણને મારી નાંખો.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેઓએ તે પુરોહિતને ગધેડા પર ચઢાવી વિવિધ વિડંબના પૂર્વક આખા નગરમાં ફેરવી વધસ્થાને લઈ જઈ મારી નાખ્યું. તે મરીને ઘર નરકમાં ગયો. ત્યાં તે અગ્નિથી તપાવેલી પુતળીને આલિંગન કરવું વિગેરે અનેક પ્રકારનાં દુ:ખ પામ્યો. ત્યાંથી ની- . કળીને પણ તે અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે. ઈતિ ચતુર્થવતે કેરાલપિંગલ કથા. ત્યારપછી ફરી સ્વામી બોલ્યા કે “પાંચમું પરિગ્રહ પ્ર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #317 -------------------------------------------------------------------------- ________________ 308 શ્રી શાંતિનાથ ચરિત્ર માણુ નામનું અણુવ્રત સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદે કરીને ત્રણ પ્રકારનું છે, અથવા તેના નવ ભેદ પણ કહેલા છે, એટલે કે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, કુપ, સુવર્ણ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરવું. જે પુરૂષ આ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરતો નથી તે સલસ શ્રાવકની જેમ દુઃખ પામે છે. " તે સાંભળી ચકાયુધ રાજાએ કહ્યું કે-“હે ભગવાન! તે સુલસ કોણ હતો ? તેની કથા કૃપા કરીને કહે.” ત્યારે પ્રભુ બાલ્યા કે—“હે રાજન ! સાંભળ:* પાંચમા વ્રત ઉપર સુલસની કથા. * આજ ભરતક્ષેત્રમાં અમરપુર નામે નગર છે. તેમાં છત્રને વિષેજ દંડ હતો, કેશને વિષેજ બંધન હતું, સંગઠીને વિષેજ માર શબ્દની પ્રવૃત્તિ હતી, હાથીઓનેજ મદ હતો, હારને વિષેજ છિદ્ર જેવાતા હતા, તથા કન્યાના વિવાહમાંજ કરપીડન થતું હતું. પરંતુ પ્રજાઓને વિષે તેમાંનું એકપણ નહોતું. તે નગરમાં ન્યાયધર્મમાં તત્પર અમરસેન નામે રાજા હતો, અને વૃષભદત્ત નામનો શ્રેષ્ઠી રહેતે હતો. તે વિશેષે કરીને જૈનધર્મને પાલક તથા સમકિતને ધારણ કરનાર હતો. તેને જિનદેવી નામે સુશ્રાવિકા ભાર્યા હતી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલો તેમને સુલસ નામે પુત્ર હતું. તે પુત્ર યુવાવસ્થાને પામ્યા ત્યારે તેના માતાપિતાએ તેને જિનદાસ શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા સાથે પરણાવ્યો. એકદા તે સુલસે પિતાની આજ્ઞાથી સદ્દગુરૂની પાસે જઈ શ્રાવકનાં (પરિગ્રહ પ્રમાણ સિવાય) અગીઆર વ્રતો ગ્રહણ કર્યા. ત્યારપછી તે સુલસ કળાના સમૂહમાં રસિક હોવાથી વિષયવિનોદમાં પોતાનું મન કરતે નહેાતે. તેથી શેઠાણીએ તે પુત્રને ધર્મમાં તત્પર તથા શાસ્ત્રમાં આદરવાળે જોઈ શેઠને કહ્યું કે-“હે સ્વામી ! આપણે પુત્ર સાધુ જે દેખાય છે, માટે તે વિષયની વાંછા કરે એવું તમે કરે. " તે સાંભળી શેઠે કહ્યું કે–“હે પ્રિયા ! તું એવું ન બોલ. કારણકે 1 તાંબું પીતળ વિગેરે. 2 પાણિગ્રહણ, બીજા પક્ષે રાજાના કરની પીડા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #318 -------------------------------------------------------------------------- ________________ જઇ પ્રસ્તાવ. . . 309 પ્રાણ અનાદિ કાળથી વિષયવ્યાપારમાં પોતાની મેળે જ પ્રવર્તે છે. પરંતુ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ થવી અતિ દુષ્કર છે.” .. ( આ પ્રમાણે કહ્યા છતાં શેઠાણીનો આગ્રહ થવાથી શેઠે પોતાના પુત્રને ચતુરાઈ શીખવા માટે નટ, વિટ અને ધૂતકારોની સમીપે મોકલ્ય; તેથી તે સલસ અનુકમે કેટલેક દિવસે સમગ્ર કળાભ્યાસ ભૂલી ગયે. તેઓની સંગતિથી તે નિરંતર હાસ્ય, કિતક, શૃંગારકથાનું–નાટકનું ઈક્ષણ અને ધૂતક્રીડા વિગેરે માંજ મગ્ન રહેવા લાગ્યો. અનકમે તેમની સંગતિથી તે એકદા કામપતાકા નામની વેશ્યાને ઘેર ગયો. તે વેશ્યાએ તેને ધનાઢ્ય જાણી ચિત્તમાં વિસ્મય પામી ઉભી થઈ આસન આપી તેને સત્કાર કયી. તે સુલસ પણ મિત્રોના કહેવાથી ત્યાં બેઠે. ગણિકાએ તેની સાથે ગોષ્ઠી આરંભી. તેના મધુર વચનેથી તે તેના પર અત્યંત રાગી થયે. તે જાણી તેના સર્વ મિત્રે ત્યાંથી ઉઠી પોતપોતાને સ્થાને ગયા. અનુક્રમે તે વેશ્યાએ સુલસને એવી રીતે રંજિત કર્યો કે જેથી તે તેણીના ઘરની બહાર પણ નીકળે નહીં. તે ત્યાં રહીને જ પિતાના ધનનો ઉપભેગ કરવા લાગ્યો. એ પ્રમાણે તેણે સોળ વર્ષ નિર્ગમન કર્યા. તેવામાં દેવયોગે તેના માતાપિતા મરણ પાગ્યા. ત્યારપછી તેની પ્રિયા પણ તેજ પ્રમાણે ધન મેકલવા લાગી. કેટલેક કાળે ધન પણ ખુટી ગયું; ત્યારે તેણુએ પોતાના અલંકારે વેશ્યાની દાસી સાથે મોકલ્યા. તે જોઈ અકકાએ વિચાર્યું કે-“ આના ઘરમાં ધન ખૂટી ગયું છે, તો હવે શરીરના અલંકાર શા માટે લેવા જોઈએ?” એમ વિચારી અક્કાએ એક હજાર રૂપિયા સહિત તે અલંકારે તેણીને પાછા મોકલ્યા. ત્યારપછી અકકાએ પોતાની પુત્રી કામ પતાકાને કહ્યું કે-“હે પુત્રી ! આ પુરૂષ ધનરહિત થયો છે, તેથી તેને ત્યાગ કરવોજ એગ્ય છે.” વેશ્યાએ કહ્યું કે “જેણે આપણને ઘણું ધન આપ્યું, તથા જેની સાથે સોળ વર્ષ વિલાસ કર્યો તેને ત્યાગ કેમ કરાય?” તે સાંભળી કુટ્ટિની બોલી કે–“હે પુત્રી ! આપણા કુળને એજ આચાર છે. કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #319 -------------------------------------------------------------------------- ________________ 310 શ્રી શાંતિનાથ ચરિત્ર. विभवो वीतसंगानां, वैदग्ध्यं कुलयोषिताम् / ત્તિર્ષિ વશિઝ શ્રેમ, વેશ્યાનામમૃતં વિષમ ? | “સંગરહિત સાધુઓનો વૈભવ, કુળસ્ત્રીઓની ચતુરાઈ, વણિકાનું દાક્ષિણ્ય પણું અને વેશ્યાઓનો પ્રેમ, એ અમૃત છતાં પણ વિષતુલ્ય છે.” * * જે ધનવાન હોય તેનીજ આપણે સેવા કરવાની છે, પણ જે નિધન હોય તેને તે પીલેલી શેરડીના કકડાની જેમ ત્યાગજ કર એગ્ય છે.” આ પ્રમાણે કહા છતાં પણ તે વેશ્યાએ સુલસને તો નહિં. - એકદા અવસર જોઈને અકાએ સુલસને કહ્યું કે–“હે ભદ્ર! ક્ષણવાર તું નીચે જા, કે જેથી અહીં વાળીને સાફ કરાય.” તે સાંભળી તેણે વિચાર્યું કે- “સેળ વર્ષમાં આવું વચન કેઈપણ વખત મેં સાંભળ્યું નથી. આજેજ આ વચન સાંભળ્યું તેનું શું કારણ હશે?” એમ વિચારી તે સુલસ નીચે ઉતરીને બેઠો. તે વખતે અકકાની દાસીઓએ તેને કહ્યું કે–“નિર્લજજની જેમ તું અહીં કેમ બેસી રહ્યો છે?” આ વચન સાંભળી તત્કાળ સુલસ તે ઘરમાંથી બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલ્ય; પરંતુ ઘરને માગ પણ ભૂલી ગયા હતા. કોમળતાને લીધે તે ચાલતાં પણ ખેદ પામતો હતે. પછી માર્ગને સંભારતે સંભારતો ધીમે ધીમે પિતાના ઘરની સમીપે આવ્યો. તે ઘર જીર્ણ થઈ ગયેલું હતું, તેની ભીંતે પડી ગયેલી હતી, ચૂનો ઉખડી ગયે હતો અને કમાડે ભાંગી ગયેલાં હતાં. આવું ખંડેર જેવું, શોભારહિત, ઉજજડ અને નિર્જન ઘર જોઈ તેણે કોઈ માણસને પૂછયું કે “હું ભાઈ! વૃષભદત્ત શેઠનું ઘર આ જ કે નહીં?” તેણે કહ્યું –“હા. આ જ છે.” સુલસે પૂછયું–તે તે આવું કેમ દેખાય છે? તે શેઠ ક્ષેમકુશળ છે કે નહીં?” તે બે -“શેઠ અને શેઠાણી તે મરણ પામ્યાં છે, અને નિર્ધન થવાથી ઘર પણ પડી ગયું છે.” આ પ્રમાણે સાંભળી શકાતુર થયેલા તેણે વિચાર્યું કે-“અહો ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #320 -------------------------------------------------------------------------- ________________ ભાઇ પ્રસ્તાવ. 311 વેશ્યામાં આસક્ત થયેલા મેં દુષ્ટ પુત્રે માબાપ મરણ પામ્યા તે પણ જાણ્યું નહીં, ધન પણ ક્ષય પમાડયું. આ સ્વર્ગના વિમાન જેવું પિતાનું ઘર સ્મશાન જેવું કર્યું. હવે હું સ્વજનોને મારૂ સુખ શી રીતે દેખાડીશ ?" આ પ્રમાણે વિચારી બહારથી જ ઘરને જોઈ નગરની બહાર એક જીર્ણ ઉદ્યાનમાં તે ગયો. ત્યાં એક તાડપત્ર ઉપર છરીથી તેણે પોતાની પ્રિયાને ઉદ્દેશીને લેખ લખ્યા ૩–“સ્વસ્તિ શ્રીજિનેશ્વરોને નમસ્કાર કરી સુલસ પોતાની પ્રિયાને લખદ્વારા આનંદ આપી ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે—હે પ્રિયા ! હું આજે વેશ્યાના ઘરથી નીકળ્યો છું. માર્ગમાં માતાપિતાનું મરણ સાંભળી ધનરહિત થયેલો હું લજજાને લીધે તારી પાસે આવ્યું નથી, પરંતુ હવે દેશાંતરમાં જઈ મનોવાંછિત ધન ઉપાર્જન કરી થોડા દિવસમાં જ પાછો આવીશ. તારે મનમાં કાંઈપણ દિલગીરી કરવી નહીં.” આ પ્રમાણે લેખ લખીને તે અક્ષર ઉપર કોયલાની મેશ ચોપડીને જેટલામાં તેણે તે કાગળ બંધ કર્યો, તેટલામાં દૈવયોગે પિતાની ભાર્યાની દાસીજ ત્યાં આવી. તેના હાથમાં તે પત્ર આપી સુલસ દેશાંતરમાં ગયે. અનુક્રમે ચાલતાં ચાલતાં તે સુલસ કોઈ એક નગર પાસે આવ્યો. ત્યાં એક જીર્ણ ઉદ્યાનમાં પલાશ વૃક્ષને અંકુરો જોઈ તે વિચાર કરવા લાગ્યો કે–“દૂધવાળા વૃક્ષને અંકુરે નીચે દ્રવ્ય વિનાનો હોતો નથી. બિલવ અને પલાશ વૃક્ષની નીચે થોડું અથવા ઘણું ધન અવશ્ય હોવું જોઈએ.” એમ વિચારી તે વૃક્ષનો એ કુરે નાનો જોઈ તેની નીચે થોડું દ્રવ્ય છે એમ તેણે જોયું, તથા તેના દૂધનો વર્ણ સુવર્ણ જેવો જોઈ તેની નીચે સુવર્ણ છે એમ પણ જાણ્યું. આ પ્રમાણે શાસ્ત્રને આધારે વિચાર કરી " ન ધરપક્વ, ઝ =મો વનવાય " એ રીતે મંત્રના અક્ષરેનો ઉચ્ચાર કરી તે સ્થાનને તે ખોદવા લાગ્યું. તેમાંથી એક હજાર સોનૈયા જેટલું ધન નીકળ્યું. તે ધન પોતાના વસ્ત્રમાં સંતાડી સુલસ નગરમાં ગયે. બજારમાં જતાં એક વણિકની દુકાને તે બેઠે. તે વખતે તે વણિક ઘણુ ગ્રાહકોએ કરીને વ્યાકુળ થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #321 -------------------------------------------------------------------------- ________________ 312 શ્રી શાંતિનાથ ચરિત્ર. હતો, તે જોઈ તુલસે તેને વ્યાપારમાં સહાય કરી. તેમાં સુલસની વ્યાપાર સંબંધી ચતુરાઈ જોઈતે દુકાનના શેઠે હર્ષ પામી વિચાર્યું કે-“અહો ! આ સહુરૂષની કેવી કળા છે ! આજે આની સહાયથી મને માટે લાભ થયે, માટે આ પુરૂષ કોઈ સામાન્ય નથી." એમ વિચારી તેણે પૂછયું કે-“હે ભદ્ર! તું ક્યાંથી આવે છે ? અને તારે ક્યાં જવું છે?” તે સાંભળી સુલસે જવાબ આપ્યો કે“હું અમરપુર નગરથી અહીં આવ્યો છું.” શ્રેષ્ઠીએ ફરી પૂછયું તું અહીં કેને ઘેર અતિથિ થવાનો છે?” ત્યારે તેણે વિનય સહિત જવાબ આપ્યો કે-“હે શેઠ! હું તમારાજ અતિથિ છું.” તે સાંભળીને શેઠ તેને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં અત્યંગ, ઉદ્વતન, સ્નાન, ભજન વિગેરે કરાવી તેને ફરીથી આવવાનું કારણ પૂછયું, ત્યારે સુલસે કહ્યું કે-“હે તાત ! હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશાંતર નીકળે છું. મને કોઈ દુકાન ભાડે અપા, ત્યાં બેસી હું વ્યાપાર કરીશ.” ત્યારે તે શેઠે તેને એક દુકાન બતાવી. ત્યાં બેસીને સુલસ દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યું. છ માસમાં તેણે બમણું નૈયા મેળવ્યા. ત્યારપછી તે દ્રવ્યથી કરિયાણ ગ્રહણ કરી મેટ સાથે સહિત સમુદ્રના કિનારા પાસે રહેલા તિલપુર નામના નગરમાં વ્યાપાર કરવા ગયા. ત્યાં પણ તેને મનોવાંછિત લાભ થયે. ત્યારપછી અધિક લાભને માટે વહાણમાં કરિયાણ ભરી પોતે તેમાં આરૂઢ થઈ રત્નદ્વીપમાં ગયો. ત્યાં ભેટને ગ્રહણ કરી તે દ્વીપના રાજાને મળવા ગયે. રાજાએ પણ તેનું સન્માન કરી અર્ધ દાણ માફ કર્યું. ત્યારપછી ત્યાં ઈચ્છિત લાભવડે કરિયાણાં વેચી વિવિધ પ્રકારનાં રત્ન ગ્રહણ કરી ઘણું ધન એકઠું કરી તે પોતાના દેશ તરફ જવા માટે વહાણ પર ચડ્યો. માર્ગમાં જતાં દુર્ભાગ્યના ગે સમુદ્રમાં તેનું વહાણ ભાંગી ગયું, સર્વ ધન નાશ પામ્યું, અને પોતે એક પાટીઉં હાથે આવવાથી તેવડે તરીને પાંચ દિવસે સમુદ્રકિનારે પહોંચે. ત્યાં ઘણાં કેળનાં વને જોઈ તેના મનહર કેળાંવડે પ્રાણવૃત્તિ કરી કઈક ઠેકાણે પાણી જોઈ તેનાવડે તૃષાનું નિવારણ કરી સ્વસ્થ થઈ મનમાં વિચાર કરવા P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust Page #322 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ 313 લાગ્યું કે મેં કેટલી બધી સમૃદ્ધિ ઉપાર્જન કરી હતી પરંતુ આજે માત્ર હું હાથે પગેજ રહ્યો છું. પહેરવાનું વસ્ત્ર પણ ન રહ્યું. અહો ! આ પાપનું જ ફળ જાણવું અથવા દેવની ચેષ્ટા આવીજ હોય છે. કહ્યું છે કે - दैवमुल्लंघ्य यत्कार्य, क्रियते फलवत्र तत् / ... * સોમાતના, મન નિતમ્ 2 |V “દેવને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે છે તે ફળીભૂત થતું નથી; કેમકે ચાતક પક્ષી સરોવરનું જળ (ચાંચવડે ) ગ્રહણ કરે છે, પરંતુ તે ગળાના છિદ્રમાંથી બહાર નીકળી જાય છે. (પેટમાં જતું નથી.)” * આમ છતાં પણ મારે ઉદ્યમનો ત્યાગ તો નજ કરવો જોઈએ. વિપત્તિમાં પણ પુરૂષાર્થ કરવો જોઈએ. પંડિતે કહે છે કે नीचैारभ्यते कार्य. कर्तु विघ्नभयात् खलु / . प्रारभ्य त्यज्यते मध्यैः, किञ्चिद्विघ्न उपस्थिते // 1 // ૩૪માવતરાયેy, મવસ્થા સંaણ: . प्रशस्य कार्यमारब्धं, न त्यजन्ति कथंचन // 2 // નીચ માણસો વિઘના ભયથી કાર્ય શરૂ કરતા નથી, મને ધ્યમ જનો કાર્યનો પ્રારંભ કરી પછી કાંઈક વિઘ આવે કે તરત તેનો ત્યાગ કરે છે, પરંતુ ઉત્તમ પુરૂષો હજારો વિદને આવ્યા છતાં આરંભેલ પ્રશસ્ત કાર્યને કદાપિ ત્યાગ કરતા નથી. " . આ પ્રમાણે વિચારી તે સુલસ આગળ ચાલ્યા, તેટલામાં કેઈ ઠેકાણે ગીધ પક્ષીઓનો સમૂહ છે. તેને અનુસારે ત્યાં જઈને તે જુએ છે તે ત્યાં એક શબ પડેલું તેના જેવામાં આવ્યું. . તેના વસ્ત્રને છેડે કોટિ મૂલ્યનાં પાંચ રને જોઈ તેણે વિચાર કર્યો કે-“મેં અદત્તાદાનની વિરતિ કરી છે, પરંતુ આ સ્વામી વિનાનું ધન મારે ગ્રહણ કરવું સારું છે. આ રત્નની જે કિંમત આ 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #323 -------------------------------------------------------------------------- ________________ 314 : - શ્રી શાંતિનાથ ચરિત્ર . વશે તેનાવડે આ રત્નના સ્વામીના પુણ્યાર્થે હું ચિત્ય કરાવીશ.” એમ વિચારી તે રત્ન ગ્રહણ કરી તે ત્યાંથી ચાલ્યા. અનુક્રમે સમુદ્રને કાંઠે વેલાકૂલ નામના નગરમાં તે પહોંચે. તે નગર લમીવળું જોઈ તેમાં પ્રવેશ કરી એક શ્રીસાર નામના શ્રેષ્ઠીને ઘેર તે ગયે. તે શ્રેષ્ઠીએ પણ તેનો ભોજનાદિકથી સત્કાર કર્યો. પછી ત્યાં બે કરડવડે બે રને વેચી તેના કરિયાણાં લઈ ગાડાં ભરી મોટા સાર્થ સહિત તે પિતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં મેટું અરણ્ય આવ્યું તેમાં મધ્યાન્હ સમયે એક ઠેકાણે સાર્થને પડાવ નાંખ્યા. સર્વ સાજન રાંધવા વિગેરે કાર્યમાં પ્રવર્તી, તેટલામાં અકસ્માત કેઈ ઠેકાણેથી ભિલ જાતિના ચેરેએ આવી તે સાથે લુંટવા માંડ્યો. તે વખતે પરિવાર સહિત સુલસ તૈયાર થઈ તે ચેરસેના સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેમાં ભિલોએ સુલસના સેવકને પરાભવ કર્યો, તેથી તેઓ નાશી ગયા. સલસને જીવતે પકડી તે ભિલેએ દ્રવ્યના લોભથી કઈ વણિક પાસે વેચે. તે વણિકે તેને ભિલો પાસેથી લઈ પારસકૂળથી આવેલા, મનુષ્યના રૂધિરની ઈચ્છાવાળા માણસની પાસે વાંછિત દ્રવ્યવડે વેચે. તે મનુષ્ય માણસોને વેચાતા લઈ પોતાના દેશમાં જઈ તેમના શરીરમાંથી રૂધિર કાઢી તે રૂધિર કુંડમાં નાંખે છે. તેમાં જતુઓ ઉત્પન્ન થાય છે અને તે જંતુઓમાંથી કૃમિરાગ (કિરમજ) થાય છે. તેનાવડે વસ્ત્રો રંગાય છે. તે વાને બાળીએ તો તેની રાખ પણ રાતા વર્ણ વાળી થાય છે. ત્યાં તે સુલ તેવું દુ:ખ સહન કરતો હતો, તેવામાં એકદા.તેનું શરીર રૂધિરથી ખરડાયેલું હતું તેને જોઈ એક ભારંડ પક્ષીએ તેને ઉપાડ્યો અને આકાશમાર્ગો ઉડી તેને રોહણાચળ પર્વત ઉપર એક શિલા પર મૂકો. પછી જેટલામાં તે પક્ષી તેને ખાવા તૈયાર થયે તેટલામાં તેને બીજા ભાખંડ પક્ષીએ જે એટલે તે બન્ને પક્ષીઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેટલામાં તે સુલસ તેના મુખમાંથી પડી ગયે, ત્યાંથી તે ઉઠીને પાસેની એક ગુફામાં પેઠો. પછી તે બન્ને પક્ષીઓ બીજે ઠેકાણે ચાલ્યા ગયા ત્યારે સુલસ ગુફામાંથી બહાર નીકળે. પછી એક પાણીના નિર્ગરણમાં શરીર ધોઈ સહિણી ઔષધિના રસવડે વ્રણને રૂઝવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #324 -------------------------------------------------------------------------- ________________ 315 લઇ પ્રસ્તાવ. તે પર્વત પરથી નીચે ઉતર્યો. ત્યાં તેણે ધૂળથી ખરડાયેલા અને હાથમાં કદાળા ધારણ કરતા કેટલાક માણસેને તથા પંચકુળને જોઈ કઈ માણસને પૂછયું કે - “હે ભદ્ર! આ કર્યો પર્વતછે? આ કો દેશ છે?.અહીં કેણ રાજા છે? આ મનુષ્ય કેદાળાવડે શું ખોદે છે ? અને આ પંચકુળ કેવું છે? એ વિગેરે સર્વ વૃત્તાંત મને કહે.” તે સાંભળી તે માણસે કહ્યું કે - “હે ભદ્ર! જે કોઈ મનુષ્ય દેશાંતરમાં જાય છે તે આ સર્વ હકિકત જાણતાં જ હોય છે. તું તો નામ પણ નથી જાણતો, તે શું તું આકાશથી પડ્યો છે? કે પાતાળમાંથી નીકળે છે ? અથવા તો જ્યારે તું કાંઈ પણ નથી જાણતું, ત્યારે અહીં શા માટે આવ્યો છે?” સુલસ બેલ્યો કે–“હે ભદ્ર! તું જે બે કે શું તું આકાશમાંથી પડ્યો છે? તે સત્યજ છે. હું આકાશમાંથી જ પડ્યો છું.” : ત્યારે તેણે પૂછયું કે–“હે ભદ્ર ! તે શી રીતે ? " સુલશે જવાબ આ કે–“સાંભળ. મારે એક વિદ્યાધર મિત્ર છે. તેણે મને એકદા કહ્યું કે–તું મારી સાથે ચાલ, હું તને મેરૂ પર્વત દેખાડું. તે સાંભળી કેતકને લીધે હું તેની સહાયથી. આકાશમાર્ગે ચાલ્યા. તેટલામાં દૈવયોગથી તેને તેનો શત્રુ કોઈ એક વિદ્યાધર માર્ગમાં મળ્યો. તે વખતે મારા મિત્ર વિદ્યારે શત્રુ સાથે યુદ્ધ કરતાં મને મૂકી દીધે, તેથી હું આકાશમાંથી પૃથ્વી પર પડ્યો.” આ પ્રમાણે સુલશે બુદ્ધિથી સત્ય જેવો તેને ઉત્તર આપે. વળી કહ્યું કે હે ભદ્ર! આ કારણથી હું આકાશમાંથી પડ્યો છું. માટે મેં તને જે જે પૂછવું છે તેનો જવાબ આપ.” તે સાંભળીને તે પુરૂષ . બે કે આ રહણ નામનો દેશ છે. આ પર્વત પણ રહણ નામે છે. અહીં વસાગર નામે રાજા છે. આ પંચકુળ રાજાનું ! છે. હાથમાં કોદાળો ધારણ કરનારા આ લકે પૃથ્વી ખોદીને તેમાંથી રત્ન કાઢે છે અને તેમાંથી રાજાને કર આપે છે. તે સાંભળી સુલસે વિચાર્યું કે–“નગર મધ્યે કોઈ ઠેકાણે નિવાસ કરીને ધન ઉપાર્જન કરવાનો આ ઉપાય પણ કરવા જેવો છે.” આ પ્રમાણે વિચારી તે માણસની સાથે રત્નપુંજ નામના નગરમાં તે ગયો. ત્યાં કોઈ વૃદ્ધ વણિકને ઘેર ગયે. તેણે તેને ભોજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #325 -------------------------------------------------------------------------- ________________ 316 શ્રી શાંતિનાથ ચરિત્રકરાવ્યું. ત્યારપછી સુલસે પિતાનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી 2 ઉપાર્જન કરવામાં ઉત્સાહી થઈ તેણે કેદાળે વિગેરે સામગ્રી એકઠી કરી રત્ન મેળવવા લાગ્યું. એમ કરતાં એક દિવસ તેને એક મેટા મૂલ્યવાળું રત્ન હાથ લાગ્યું. તે રત્ન કાઈ પણ ઉપાયથી પોતાના શરીરમાં ગુપ્ત કરી ખાણમાંથી બહાર નીકળી તે એક રન વિના બીજા સર્વ રતનનો ભાગ રાજાના પંચકુળને આપી પૂર્વદિશાના અલંકાર રૂપ શ્રીમતપત્તન નામના નગરમાં જઈ તે રને વેચી તે ધનવડે કરિયાણાં લઈ ફરીથી પિતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં એક મહા ભયંકર અટવી આવી. તેમાં દાવાનળ થવાથી તેનાં સર્વ કરિયાણું બની ગયાં. ફરીથી એકલી થઈ કેઈક ગામમાં ગયો. ત્યાં ગામની બહાર એક પરિવ્રાજકને - જોઈ તેને પ્રણામ કરી તેની પાસે બેઠો. પરિવ્રાજકે તેને મધુર - વચનેથી સંતુષ્ટ કરી પૂછયું કે –“હે વત્સ! તું ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? અને શા કારણથી પૃથ્વી પર એકલે ફરે છે ?" તે સાંભળી સુલસ બે કે -" હું અમરપુરને રહીશ વણિક છું, અને ધનને માટે પૃથ્વી પર સર્વત્ર ભ્રમણ કરૂં છું.” તે સાંભળી પરિવ્રાજક બે કે–“હે વત્સ! તું કેટલોક કાળ મારી પાસે રહે, હું તને ધનેશ્વર કરીશ.” તે સાંભળી “આપની મોટી કૃપા.” એમ કહી સુલસ તેની પાસે રહ્યો. પરિવ્રાજકે તેને કોઈને ઘેર જમવા મોકલ્યા. ત્યાં તે જમીને આવ્યો. પછી તેણે પરિવ્રાજકને પૂછયું કે - હે પૂજ્ય ! ક્યા ઉપાયથી તમે મને ધનાઢ્ય કરશે?” તે બે કે " હે વત્સ ! સાંભળ. મારી પાસે રસકૂપનો કપ છે. તેના રસના એક જ બિંદુથી ઘણું ભાર લેતું સુવર્ણ થઈ જાય , છે, માટે તેની સામગ્રી તું મેળવ. તેમાં પ્રથમ તે એક મોટું 1 . ભેંસનું પૂંછડું મને લાવી આપ.” આ પ્રમાણે તેના કહેવાથી સુલસે પિતાની મેળે મરી ગયેલી કઈ ભેંસનું પૂછડું લાવી તેને આપ્યું. તે પૂંછડું તે યોગીએ છ માસ સુધી તેલમાં બોળી રાખ્યું. પછી તે યોગીએ એક હાથમાં કલ્પ પુસ્તક અને બીજા હાથમાં પૂંછડું રાખ્યું; તથા સુલસના મસ્તક પર બે દોરડાં, બે તુંબડા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #326 -------------------------------------------------------------------------- ________________ વછ પ્રસ્તાવ. 317 એક માંચી, બલિદાનની છાબડી અને અગ્નિનું પાત્ર મૂકી તે ! બને ત્યાંથી ચાલી પર્વતના મધ્યમાં ગુફાના દ્વાર પાસે આવ્યા. ત્યાં રહેલી યક્ષપ્રતિમાની પૂજા કરી તે બન્ને ગુફામાં પેઠા. ત્યાં જે કઈ ભૂત, વેતાળ કે સંક્ષસ તેમને વિન કરવા ઉભે થતો હતો તેને નિર્ભયપણે સુલસ બલિદાન આપતો હતો. તે જોઈ યોગી પ્રસન્ન થયે. આગળ જતાં એક વિવર આવ્યું. તેમાં અત્યંત અંધારું હતું. તે અંધકારને દૂર કરવા માટે ભેંશના પૂંછડાને સળગાવી તેના પ્રકાશથી તે બનને જન પ્રમાણ તે વિવરને ઓળંગી ગયા. તેટલામાં ત્યાં ચાર હાથ લાંબો અને ચાર હાથ પહોળા એવા ચતુરસ્ત રસપ ઈતે બને હર્ષ પામ્યા. પછી યેગીએ તે માંચીને તૈયાર કરી તેની બે બાજુએ બે દોરડાં બાંધી સુલસને કહ્યું કે “હે સુલસ ! આ બે તુંબડાં હાથમાં રાખી આ મંચિકા ઉપર બેસી કૂવામાં ઉતર.” તે સાંભળી સુલસ બે તુંબડાં લઈ મંચિકામાં બેઠે; એટલે યેગી ધીમે ધીમે તે દેરડા મૂકતા ગયા. એ રીતે અનુક્રમે તે રસની સમીપે પહોંચે. પછી નવકાર મંત્રનો ઉચ્ચાર કરી તે રસ લેવા લાગે, તેટલામાં તેમાંથી શબ્દ નીકળે કે–“આ રસ કુષ્ટ કરે તેવો છે, તેથી હે સાધમિક! તું હાથવડે રસનો સ્પર્શ કરીશ નહીં. આ રસ જે શરીર પર લાગે તે પ્રાણને નાશ થાય છે. તું જેનધર્મને આરાધક છે, તેથી હું તને સહાય કરે. બને તું બડા તું મને આપ. હું તને રસથી ભરી આપું.” આ પ્રમાણે તેનું વચન સાંભળી સુલસ બે કે -" હું તને ધર્મબંધુને પ્રણામ કરું છું. કહ્યું છે કે अन्ने देशे जाया, अन्ने देशे वड्डिया देहा। जे जिणसासणरत्ता, ते य मे बंधवा भणिया // 1 // * “અન્ય દેશમાં ઉત્પન્ન થયા અને અન્ય દેશમાં શરીરે વૃદ્ધિ પામ્યા છતાં જેઓ જિનશાસનમાં રક્ત છે, તે જ મારા બંધુઓ કહેલા છે.” હવે તું મને તારૂં વૃત્તાંત કહે. મને આશ્ચર્ય ઉત્પન્ન થયું છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #327 -------------------------------------------------------------------------- ________________ 318 શ્રી શાંતિનાથ ચરિત્ર કેણ છે અને આ કુવામાં શી રીતે આવ્યો છે તે સર્વ કહે.” ત્યારે તે બોલ્યો કે-“હે બંધુ ! મારૂં વૃત્તાંત સાંભળ. હું વિશાલા નગરીને રહીશ જિનશેખર નામને વણિક છું. વ્યાપારને માટે વહાણમાં ચઢીને હે સમુદ્રમાં ચાલ્યો. માર્ગમાં વહાણ ભાંગી ગયું. મહા કષ્ટ એક પાટિયું પામી સમુદ્ર ઉતર્યો અને જીવતો રહ્યો, ત્યારપછી અટવીમાં ભમતા મને કોઈ પરિવ્રાજકે છેતરીને રસના લોભથી આ કુવામાં નાંખે, એટલે કે જ્યારે હું તુંબડું ભરીને કુવાને કાંઠે ગમે ત્યારે તે યોગીએ મારી પાસેથી તુંબડું લઈ મને આ કુવામાં નાખી દીધું. હું માનું છું કે તને પણ તેજ ગીએ અહીં ઉતાર્યો હશે, તે યેગી અતિ દુષ્ટ છે. તેના પર વિશ્વાસ કરીશ નહીં. હે સુશ્રાવક ! તું પણ મારી પાસે તારું નામ વિગેરે કહે.” ત્યારે સુલસે તેને પોતાનો વૃત્તાંત કહ્યો, પછી તે સાધર્મિકે તે બને તુંબડી રસવડે ભરીને સુલસને આપ્યાં. ત્યારપછી તે સુલસે મંચિકાની નીચે બન્ને તુંબડા બાંધી દેરડું હલાવ્યું. ત્યારે પરિવ્રાજકે તેને કુવાના કાંઠા સુધી ઉંચે ખેંચીને કહ્યું કે –“હે ભદ્ર! પ્રથમ તું મને બને તું બડા આપ. પછી તેને બહાર કાઢું. " સુલસ બોલ્યા કે –“બન્ને તું બડા મજબૂત રીતે મંચિકાની નીચે બાંધેલા છે.” તે સાંભળી ભેગીએ ફરીથી તુંબડાં માગ્યા; પરંતુ તેણે આપ્યાં નહીં, ત્યારે તેણે તુંબડાં સહિત સુલસને કુવામાં નાંખી દીધો, અને પોતે ત્યાંથી અન્યત્ર જતો રહ્યો. સુલસ શુભ કર્મના ચેગથી કુવાની મેખળા ઉપર પડ્ય; પણ રસમાં પડ્યો નહીં. ત્યાં તે સુલસ ઉંચે સ્વરે નવકાર મંત્ર બોલવા લાગ્યો. કહ્યું છે કે " આ શ્રેષ્ઠ નવકાર મંત્ર મંગળનું સ્થાન છે, ભયનો નાશ કરે છે, સકળ સંઘને સુખ ઉત્પન્ન કરે છે, તથા તેનું ચિંતવન માત્ર કરવાથી પણ તે સુખ આપે છે.” ત્યારપછી અત્યંત દુઃખી થયેલો તે પોતાના આત્માને પોતે જ બોધ આપવા લાગ્યો કે –“હે જીવ ! જે તેં પરિગ્રહની વિરતિ | કરી હોત તો તને આવું કષ્ટ થાત નહીં. હે પ્રાણું ! હજી પણ તું પિતાનીજ સાક્ષીએ સંયમ લઈ અનશન ગ્રહણ કર. તેમ કરવાથી શીધ્ર તારે સંસારથી વિસ્તાર થશે.” આ પ્રમાણે કહી તે જેટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ. 319 માં ચારિત્ર લેવા તૈયાર થાય છે તેટલામાં કુવાની મધ્યે રહેલા જિનખર શ્રાવકે તેને કહ્યું કે “હે ભદ્ર ! ચારિત્ર લેવા માટે ઉતાવળે ન થા. આ કુવામાંથી નીકળવાને એક ઉપાય છે તે તું સાંભળકોઈ એક મોટી ગોધા ( ઘો ) કેઈ પણ માગે થઈને અહીં કુવામાં રસ પીવા માટે કોઈ કોઈ વાર આવે છે. જ્યારે તે રસ પીને પાછી વળે ત્યારે તેના પુંછડાને ગાઢ રીતે વળગી તું પણ બહાર નીકળજે. મારા પ્રાણ હમણાં જ જવાના છે તેથી મને આરાધના કરાવ.” આ પ્રમાણે તેના કહેવાથી જિનશાસનના તત્ત્વને જાણનાર સુલશે તને અંત સમય જાણી તેને ઉત્તમ આરાધના કરાવી, નિયામણા કરાવી, ચાર શરણ કહી સંભળાવ્યા, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ જેમાં મુખ્ય છે એવા પાંચ પદેનું વિવરણ કરી તેને સ્મરણ કરાવ્યું, પુણ્યની અનુમોદના તથા પાપની નિદા કરાવી, અને ચોરાશી લાખ જીવયોનિના જીવોને મિથ્યાદુષ્કૃત અપાવ્યું. આ પ્રમાણે વિસ્તારથી આગમમાં કહેલી આરાધના સુલસે કરાવી, તે જિનશેખર શ્રાવકે પોતાના ચિત્તમાં અંગીકાર કરી. ત્યારપછી અનશન ગ્રહણ કરી ચિત્તમાં નવકાર મંત્રના સ્મરણ પૂર્વક શુભ ધ્યાનવડે મરી તે શ્રેષ્ઠ શ્રાવક આઠમા દેવલોકમાં દેવ થયા. તે વખતે ગાઢ અંધકારને લીધે દેખતા નહીં છતાં પણ હુંકાર નહીં આપવાથી તેનું મરણ જાણી સુલસ શોકાતુર થઈ ગાઢ સ્વરે રૂદન કરવા લાગ્યો કે–“ હા! જિનશેખર શ્રાદ્ધ! હા ! ધર્મબંધુ ! હા ! ધર્મગુણના સ્થાન ! મને દુ:ખી મૂકીને તું કયાં ગયે ? આરાધનારૂપી દેરડાવડે તું સંસારપમાંથી બહાર નીકળીને સ્વર્ગમાં ગયો છે, અને હું તો રસકૂપમાંજ રહ્યો રહ્યો આ પ્રમાણે વિચાર કે કર્યા કરૂં છું.” આ પ્રમાણે તે વિલાપ કરી રહ્યો હતો, તેટલામાં એક ગોધા ત્યાં આવી, રસનું પાન કરી પાછી વળી કે તરતજ સુલસ તેના ઉં છડે દઢ રીતે વળગી ગયો. પછી મહાકટે કોઈ ઠેકાણે સુઈને, કોઈ ઠેકાણે બેસીને, કોઈ ઠેકાણે શરીર સંકોચીને અને કોઈ ઠેકાણે શરીર ઘસાવા દઈને ગોધાને પુંછડે વળગેલો તે બહાર નીકળ્યો. બહાર નીકળ્યો એટલે સૂર્યનો પ્રકાશ અને ગિરિ ગુફા વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩ર. - શ્રી શાંતિનાથ ચરિત્ર. જઈ તેણે ગેધાનું પુછ મૂકી દીધું. તે જોઈ ભયભીત થયેલી ગેધા શપણે પોતાને સ્થાને ગઈ. - ત્યારપછી તે સુલસ એક દિશા તરફ ચાલ્યો. તેટલામાં એક મદેન્મત્ત વનના હાથીએ તેને છે. તેથી તે તેના તરફ દેડ્યો.. તે વખતે સુલસે મનમાં વિચાર કર્યો કે -" હું એક દુઃખને પાર નથી પામતે તેટલામાં મને બીજું દુ:ખ પ્રાપ્ત થાય છે, માટે હું શું કરું ? અને કયાં જાઉં?” એમ વિચારી ભયથી તે જેટલામાં નાસે છે તેટલામાં તેને હાથીએ સુંઢમાં પકડી કોધથી આકાશમાં ઉછા. દૈવયોગે આકાશમાંથી પાછો પડતે તે એક વૃક્ષ ઉપર પડ્યો, તેથી તેની શાખાને વળગી તે ત્યાં જ રહ્યો. હાથી પણ ત્યાં આવી કેધથી તેને હણે છે તેટલામાં એક સિંહે આવી તે હાથીને હ. વળી તે હાથીનું ભક્ષણ કરવા એક વાઘ આવ્યું, તેમાં એક ભક્ષ્યને માટે થઈને સિંહને ને તેને પરસ્પર યુદ્ધ થયું. યુદ્ધ કરતાં રાત્રિ પડી. તે વખતે વૃક્ષની એક શાખામાં સુલસે પ્રકાશ જે, એટલે આળસ છોડીને આશ્ચર્ય સહિત તે શાખા ઉપર ગયે, તે ત્યાં પક્ષીના માળામાં એક શ્રેષ્ઠ મણિ તથા સર્પનાં હાડકાં જોયાં. તે જોઈ તેણે વિચાર્યું કે ખરેખર આ વિષને હરણ કરનાર સર્ષમણિ જ છે અને આ પ્રકાશ પણ તેનો જ છે.” એમ વિચારી તે રત્ન હાથમાં લઈ તુલસ તે વૃક્ષ પરથી નીચે ઉતર્યો. તે મણિના પ્રકાશથી વાઘ અને સિંહ પણ નાસી ગયા. અનુક્રમે પ્રાત:કાળ થયું. પછી તે મણિ વસ્ત્રને છેડે બાંધી સાત દિવસે તે અરણ્યને પાર પામ્યા. ત્યાં એક પર્વત ઉપર અગ્નિને ઉદ્યોત જઈ સુલસ તેને અનુસારે ત્યાં ગયે, તો કેટલાક પુરૂષને ધાતુવાદ કરતા જોયા, તેમની પાસે દ્રવ્યની ઈચ્છાથી તે કેટલાક દિવસ રહે, તેમની સેવા કરવા લાગ્યો અને તેમની સાથે જ ભેજન પણ કરવા લાગ્યા. ઘણું દિવસ સુધી સુવર્ણસિદ્ધિને માટે ધાતુવાદ કર્યો, પરંતુ કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નહીં, ત્યારે તે પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા કે - " धातु धमेविण जा धण आसा, सिर मुंडेविण जा रूवासा / वेस धरे विण जा घर आसा, तिन्नित्रि आसा हुइ निरासा // 1 // " P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ ક્ષણ પ્રસ્તાવ. “ધાત ધમ્યા વિના ધનની આશા, મસ્તક મુંડાવ્યા વિના રૂપની આશા અને વેશ ધર્યા વિના ઘરની આશા–આ ત્રણે આશા મારે તો નિરાશાના રૂપમાં થઈ છે.” આ પ્રમાણે વિચારીને તે એકદા ધાતુના વિષયમાં ભગ્ન ચિસવાળો–ઉત્સાહ રહિત થઈને રાત્રીએ સતે હતો, તેવામાં તે ધાતુવાદી પુરૂષોએ તેને નિદ્રામાં ઘેઘુર જોઈ તેના વસ્ત્રને છેડેથી મણિ છોડી લઈ તેને સ્થાને તેવા જ બીજે પત્થરને કકડે આપી દીધો. ત્યારપછી પ્રાત:કાળે તે સુલસ ઉઠીને ત્યાંથી ચાલ્યા અને અનુક્રમે અટવીશીર્ષક નામના નગરમાં પહોંચ્યા. ત્યાં તે રત્ન વચવાને માટે તેણે પોતાની ગાંઠ છેડી, એટલે રત્નને ઠેકાણે પત્થર જોઈ તે વિચારવા લાગ્યા કે -" અહો ! તે ધાતુવાંટીઓથી હું હું ટા, અથવા તો તેમને શે દેષ છે? મારા કર્મને જ આ દેષ છે.” એમ વિચારી તે મનમાં રવા લાગ્યું. એકદા તેણે વિચાર્યું કે– “મારૂં જીવિતવ્ય પણ વૃથા છે, તથી મારે પ્રાણત્યાગ કરે એજ યોગ્ય છે. " એમ વિચારી કૃષ્ણ પક્ષની ચતુર્દશીની મધ્ય રાત્રી સમયે તે સુલસ સ્મશાનભૂમિમાં જઈ ઉંચે સ્વરે બોલ્યો કે—“ હે વેતાલ, ભૂત અને રાક્ષસે ! તમે સર્વે સાવધાન થઈને મારું એક વચન સાંભળે. હું મહામાંસથચું છું, જેની ઈચ્છા હોય તે ગ્રહણ કરે.” આ પ્રમાણેનું નું વચન સાંભળીને ભૂત, પ્રેત અને વેતાલ વિગેરે સર્વે કિલકિલ શબ્દ કરતા જાણે ભૂખ્યા હોય તેમ તત્કાળ હાથમાં શસ્ત્ર ધારણ કરીને હર્ષથી નૃત્ય કરતાં ત્યાં પ્રગટ થઈ બોલ્યા કે–“હે પુરૂષ ! જે તે વૈરાગ્ય પામીને મહામાંસ આપે છે તે અહીં ભૂમિ પર પડ. અમે તારૂં માંસ ગ્રહણ કરીએ.” તે સાંભળી સુલસ નિર્ભય થઈને ત્યાં ભૂમિપર પડ્યો. પછી સવે ભૂતાદિક તેનું માંસ ગ્રહણ કરવા માટે તૈયાર થઈને જેટલામાં તેની તરફ ભમે છે તેટલામાં જિનશેખર દેવ સુલસને તેવી અવસ્થા પામેલા જાણી શિઘપણે ત્યાં આવ્યો. તેને જોઈ ભૂતાદિક રાઈ નારણી ગયા. ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #331 -------------------------------------------------------------------------- ________________ 322 માં શાંતિનાથ ચરિત્ર. દેવ બોલ્યો કે–“હે સુલસ શ્રાવક ! હું તને વાંદું છું. જિનશાસનમાં નિપુણ થઈને તે શું આ વિરૂદ્ધ કર્મ આરંહ્યું? તું મને ઓળખે છે? હું તારા મિત્ર જિનશેખર છું, તેં મને કુવામાં નિયા મણ કરી હતી, તે હું તારી કરાવેલી આરાધનાના પ્રભાવથી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં ઈંદ્રને સામાનિક દેવ થયા છું; તેથી તું જ મારો ગુરૂ છે.” તે સાંભળી સુલસ પણ જિન શેખરને દેવ થયો જાણી તેને જોઈ તત્કાળ ઉભું થઈ બોલ્યો કે-“હે ધર્મબંધુ ! હું પણ તને વાંદું છું.” એમ કહી તેને સ્વાગતાદિક પૂછયું. પછી દેવ કે–“હે ભદ્ર! હું તારું શું વાંછિત કરું? તે કહે.. ત્યારે સુલસ બે કે–“તમારું દર્શન મને થયું તેજ મને અત્યંત પ્રિય થયું છે તે પણ હું તમને પૂછું છું કે હજુ મારે ગાઢ અંતરાય કર્મ ક્ષીણ થયું છે કે નહીં ? જે ક્ષીણ થયું હોય તે હું દીક્ષા ગ્રહણ કરું.” દેવે કહ્યું કે –“હે ભદ્ર! પૂર્વ ભવમાં તે થોડે દેવદ્રવ્યનો વિનાશ કર્યો હતો, તે કર્મ અહીં ઉદયમાં આવ્યું છે, તે પણ તે પ્રાયે ક્ષીણ થયું છે, પરંતુ સમગ્રપણે ક્ષીણ થયું નથી. તેથી હજુ તું દીક્ષાને લાયક થયો નથી.” એમ કહી તે દેવે પ્રીતિથી તેને બહુમૂલ્યવાળે સુવર્ણ સમૂહ તથા ઉત્તમ વસ્ત્ર વિગેરે ઘણું આપ્યું. પછી સુલસે કહ્યું કે “હે દેવ ! તમે મને શુધન સહિત મારે સ્થાને પહોંચાડે, કે જેથી મારી પ્રસિદ્ધિ થાય.” તે સાંભળી દેવ પણ તે જ પ્રમાણે કરી પિતાને સ્થાને ગયો. રાજાએ સુલસનું આગમન જાણું મહત્સવપૂર્વક તેને નગર પ્રવેશ કરાવ્યું. સુલસે પણ રાજા પાસે ભેટ મૂકી તેની ભક્તિ કરી. પછી સુલસની કુલીન પત્નીએ તેનું આગમન થવાથી મટે વધપન ઉત્સવ કર્યો, અને હર્ષથી ભર્તારનો સત્કાર કર્યો. કામ પતાકા વેશ્યા કે જે તેજ નગરમાં હતી તે સુલસના ગયા પછી તેણે બાંધી શ્વેત વસ્ત્ર પહેરી અન્ય પુરૂષનો ત્યાગ કરી શુદ્ધ શીળ પાળવામાં તત્પર થઈ તુલસનું જ ધ્યાન ધરતી રહી હતી, તે પણ નેહવાળી સુલસની બીજી પ્રિયા થઈ. સુલસ તે બને પ્રિયાએ સાથે ભેગે ભેગવવા લાગ્યા. * . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #332 -------------------------------------------------------------------------- ________________ વા પ્રસ્તાવ " . એકદા સુલ મનમાં વિચાર્યું કે “રે જવ! લેભમાં લ પટપણાને લીધે પરિગ્રહનું પ્રમાણ કર્યા વિના તેને શું શું દુઃખ પ્રાપ્ત નથી થયું? હવે તું પરિગ્રહનું પરિમાણ કર.” એમ વિચારી તેણે પોતાના મનથી જ પરિગ્રહનું પરિમાણ કર્યું, અને વધારાનું ધન જિનચૈત્ય વિગેરે સાત ધર્મક્ષેત્રમાં વાપર્યું. તે ક્ષેત્રો આ પ્રમાણે -જિનભવન, જિનપ્રતિમા, આગમના પુસ્તક અને ચાર પ્રકારના સ ધ એ સાત ક્ષેત્ર છે. તે ઉપરાંત જીર્ણોદ્ધાર, પિષધશાળા અને સાધારણમાં પણ તેણે ઘણું ધન વાપર્યું. ત્યારપછી કેટલાક ' ફળ ગયો ત્યારે કર્મના દેષને લીધે તેનું ધન ઉન્હાળામાં સરોવર ના જળની જેમ ક્ષીણ થયું, તેથી તેના મુખની સર્વ કાંતિ પણ નેણ થઈ ગઈ. કહ્યું છે કે– , , , "वरं बाल्ये मृत्युन तु विभवहीनं निवसनं, વર રાજસ્થાન ન પુનરધમ જામનE . वरं वेश्या भार्या न पुनरविनीता कुलवधूः, બાળવયમાં મરણ થાય તે સારું, પણ વૈભવ વિનાનું જીવન સારૂં નહિ. પ્રાણનો ત્યાગ કરવો સારો, પણ અધમ પુરૂષને ; ઘેર જવું સારું નહિ, વેશ્યા સ્ત્રી હોય ત સારી, પણ ઉંચ કુળની શ્રી વિનય રહિત હોય તે સારી નહિ. અરણમાં રહેવું સારું, પણ આવકી રાજાના નગરમાં વસવું સારું નહિ.” તેવામાં તેજ દેવ અવધિજ્ઞાનવડે તેને નિધન થયે જા. ફરીથી તેની પાસે આવ્યા, અને બોલ્યો કે–“હેસુલસ! તું શોકાતુર કેમ જણાય છે ? હું મિત્ર છતાં તારે શી ચિંતા છે?* * એમ કહી પ્રસન્ન થઈ તત્કાળ તેના ઘરના આંગણામાં કુબેરની જેમ તે દેવે સુવર્ણની વૃષ્ટિ કરી.” તે ઈસુલસ બોલ્યો કે—-“હે : મિત્ર! આટલું ધન મારે જોઈતું નથી, કારણ કે મેં તો પરિગ્રહનું પ્રમાણ કરેલું છે.” તે સાંભળી દેવે કહ્યું કે–“હે ભદ્ર! તે એ સારું કર્યું, કારણકે મુનીશ્વરો કહે છે કે જેમ જેમ લેભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #333 -------------------------------------------------------------------------- ________________ 34 શ્રી ચાતિનાથ ચરિત્ર. ઓછો થાય છે, તેમ તેમ આરંભ અને પરિગ્રહ પણ ઓછા થાય છે, અને તે ઓછા થવાથી મનને સુખ તથા ધર્મની સિદ્ધિ થાય છે.” એમ કહી સુલસની ઈચ્છાનુસાર તેને ધન આપી તેની રજા લઈ" તે દેવ પિતાને સ્થાને ગયે... એકદા સુલસ નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં કઈ ઠેકાણે તેણે નિધાન જોયું. તે જ વખતે રાજપુરૂએ તેને નિધાન દેખતે જે તેના ગયા પછી રાજપુરૂએ પણ તે નિધાન જોઈ મનમાં વિચાર્યું કે-“ખરેખર, આપણને જોઈને જ આ સુલશે આ નિધાન લીધું નહીં, પરંતુ કાલે છાની રીતે આવીને લઈ જશે.” ત્યારપછી બીજે દિવસે પણ સુલસ બહાર ગયો ત્યારે તે જ પ્રમાણે તે નિધાન જોયું. તે વખતે ગુપ્ત રીતે દર રહેલા રાજપુરૂએ પણ તેને જે. તેજ રીતે સાત દિવસ સુધી તેણે નિધાન જોયું, પણ ગ્રહણ કર્યું નહીં. રાજપુરૂએ પણ તેને સાત દિવસ તે જ પ્રમાણે જે, પણ નિધાન લેતાં જોયો નહીં. પછી આઠમે દિવસે સુલસ તે દિશાનો ત્યાગ કરી બીજી દિશામાં શરીરચિંતા માટે ગયે. તે જોઈ વિસ્મય પામેલા રાજપુરૂષોએ તેને સમગ્ર વૃત્તાંત રાજા પાસે નિવેદન કર્યો. તે સાંભળી રાજાએ સુલસને બેલાવી પૂછ્યું કે-“હે સુલસ! તે નિધાન જેવા છતાં ગ્રહણ ન કર્યું તેનું કારણ શું ?" સુલશે જવાબ આપે કે –સ્વામી! મેં પરિગ્રહનું પરિમાણ કરેલું છે, તેથી જો હું તે નિધાન ગ્રહણ કરું તે પ્રમાણથી અધિક ધન થાય તેવું છે, અને તેથી મારા નિયમનો ભંગ થાય છે, માટે મેં તે ધન ગ્રહણ કર્યું નહીં.” તે સાંભળી તેનું નિર્લોભી પાડ્યું જી રાજાએ તેની ઈચ્છા વિના પણ બળાત્કારે તેને પિતાના ભાંડાગાર (કેશ) નો ઉપરી બનાવ્યું. આ જ એકદા તે નગરના ઉદ્યાનમાં શ્રી અમરચંદ્ર નામના ચાર જ્ઞાનવાળ જૈનાચાર્ય પધાર્યા. તેનું આગમન કે પુરૂષે સુલસને જણાવ્યું. તે સાંભળી સુલ હર્ષ પામી તે ગુરૂનું આગમન રાજાને જણાવ્યું. પછી રાજા અને સુલસ અને પરિવાર સહિત ગુરૂ પાસે જઈ તેમને વંદના કરી એગ્ય સ્થાને બેઠા. ગુરુએ પ્રતિબધ કરનારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #334 -------------------------------------------------------------------------- ________________ જ પ્રસ્તાવ : 1 325 અને ભવ્ય પ્રાણીઓના વાંછિતને આપનારી ધર્મદેશના આપી. તે સાંભળ્યા પછી અવસર જોઈ તુલસે ગુરૂને પૂછ્યું કે—“ હે ભગવાન! મેં કષ્ટથી લક્ષ્મી મેળવી, છતાં તે ચાલી ગઈ, તેનું શુ કારણ? તે કૃપા કરીને કહે.” એટલે ચાર જ્ઞાનને ધારણ કરનાર ગુરૂ બોલ્યા કે –“હે ભદ્ર ! વારંવાર તને લક્ષમી પ્રાપ્ત થયા છતાં જતી રહી તેનું કારણ સાંભળ— * તામ્રાકર નામના ગામમાં તુ તારાચંદ્ર નામે કણબી હતે. પ્રથમ તે દાન દેવામાં ઘણે શ્રદ્ધાળ હતાં. વાચકોને તથા સાધુઓને દાન દેતે હતે. અનુકમે તે શ્રાવક થયે. એકદા તેણે પોતાના મનમાં વિચાર્યું કે–“મેં ઘણું દાન આપ્યું. હમણું તે સમય નથી, માટે હવે હું સાધુને દાન નહીં આપું. તેમને દેવાથી શે ગુણ થાય તેમ છે? યાચકોનેજ દાન આપવું સારું છે, કારણ કે તેમને દાન દેવાથી લેકમાં સર્વત્ર પ્રસિદ્ધિ, પ્રશંસા વિગેરે થાય છે. પણ સાધુ આને આપવાથી શું ફળ? તે સાધુઓ તો કોઈની પાસે પ્રશંસાદિક પણ કરતા નથી.” આ પ્રમાણેના અભિપ્રાયથી તે તારાચંદ્ર વચ્ચે વચ્ચે અવિવેકને લીધે દ્રઢ અંતરાય કર્મ બાંધ્યું. ફરી એકદા સાધુઓને જોઈ તેને અત્યંત દાન દેવાની શ્રદ્ધા થઈને દાન દીધું... વળી હે વત્સ ! તેં તે ભવથી પણ પૂર્વના ભવમાં કાંઈક દેવદ્રવ્યનો નાશ કર્યો હતો ત્યારપછી ઘણો સંસાર ભમીને તું કણબી થયે હતા, તે ભવમાં તે અનેક પ્રકારે દાન આપ્યું હતું, પણ પાછુ દુર્બુદ્ધિથી ખંડિત કર્યું હતું. છેવટ તે તારાચંદ્ર સમાધિપૂર્વક મરણ પામી ધર્મ દેવલોકમાં દેવ થઈ ત્યાંથી આયુષ્યના ક્ષયે એવી હે તુલસ ! તું આ ભવે શ્રેષ્ઠીપુત્ર થયું છે. પૂર્વ ભવના કારણથી લક્ષમી તારી પાસે ટકી શકતી નથી માટે તે શ્રેષ્ઠીપુત્ર! વિવેકી પ્રાણીઓએ મનની શુદ્ધિપૂર્વક દાન દેવું અને પછી તેમાં દૂષણ ન લગાડવું. બીજું પણ સમસ્ત ધર્મકાર્યમાં શ્રદ્ધાપૂર્વક કરવું. શ્રદ્ધાપૂર્વક કરેલું ધર્મકાર્ય સફળ થાય છે.” - આ પ્રમાણે ગુરૂના મુખથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ, સાંભળી પ્રતિબધ પામેલા સુલસે રાજાને કહ્યું કે –“હે રાજન ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. મને આશા આપે. હું દિક્ષા ગ્રહણ કરીશ.” રાજા બેલ્યા કે— હું પણ પ્રતિબોધ પામ્યો છું, તેથી આપણે સાથેજ દીક્ષા ગ્રહણ કરશું.” એમ કહી પોતાને ઘેર જઈ રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો. ત્યારપછી રાજા અને સુલસ ઉત્તમ ભાવના વડે પોતાના આત્માને ધન્ય માનતા ગુરૂની પાસે આવ્યા અને તે બંનેએ ચારિત્ર ગ્રહણ કર્યું. સંયમને અંગીકાર કર્યા પછી તેમણે ઉગ્ર તપ કર્યો. અનુક્રમે સુલસ સર્વ કર્મને ક્ષય કરી તેજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો અને રાજા અતિચાર રહિત સંયમનું પ્રતિપાલન કરી સ્વર્ગે ગયે.” આ પ્રમાણે પાંચમા અણુવ્રત ઉપર ભગવાન શ્રી શાંતિનાથે ચકાયુધ રાજા પાસે સુલસની કથા કહી. . . ઈતિ પરિગ્રહ સુલસ કથા. - ફરીથી સ્વામી બેલ્યા કે –“હે રાજન ! મેં તારી પાસે પાંચે અણુવ્રતો કહ્યાં. હવે દિગ પરિમાણવ્રત, ભેગે પગ પરિમાણ વ્રત, અને અનર્થદંડ ત્યાગ વ્રત એ ત્રણ ગુણવ્રત કહું છું તે સાંભળ. પૂર્વાદિ ચારે દિશામાં, ઉર્વ તથા અદિશામાં ગમન કરવાનું પરિણામ કરવું તે દિવ્રત નામનું પહેલું ગુણવ્રત કહેવાય છે. દિક્ષાઓનું પ્રમાણ ન કરવાથી જીવ અનેક પ્રકારનાં દુ: પામે છે. સ્વયંભૂદેવ નામના વણિકે તે પ્રમાણે કર્યું નહોતું તેથી તે બ્લેક દેશમાં જઈ ઘણું દુ:ખ પામ્યા હતા.” તે સાંભળી ચકાયુધ રાજાએ કહ્યું કે–“હે સ્વામી ! તેનું સ્વરૂપ કહે.” ત્યારે પ્રભુ બોલ્યા કે - - દિગપરિમાણ વ્રત ઉપર સ્વયંભૂદેવ કથા. આજ ભરતક્ષેત્રમાં ગંગાતટ નામનું નગર છે. ત્યાં ? સુરંત નામે રાજા હતા. તે રાજા પિતાના સ્થાનમાં જ રહ્યો તો સર્વત્ર દૂતને મોકલી સમગ્ર દેશોના વૃત્તાંતને જાણતો હતો. તે. નગરમાં સ્વયંભૂદેવ નામનો એક કણબી રહેતા હતા. તે ખેતીનું કામ કરતા હતા, પરંતુ તે સંતોષ રહિત હતો. એકદા પાછલી રાત્રીએ જાગેલા તેણે વિચાર કર્યો કે–“ અહીં રહેવાથી મને બરાબર લાભ મળતું નથી, તેથી ક્યાંઈક દેશાંતર જઈ ઘણું લક્ષ્મી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #336 -------------------------------------------------------------------------- ________________ . મક પ્રસ્તાવ, 327 ઉપાર્જન કરી આવી મારા મનોરથો પૂર્ણ કરું.” આ પ્રમાણે વિચારી ભાતું વિગેરે લઈ તે ઉત્તરાપથ તરફ ચાલ્યા. અનુક્રમે લમીશાએક નામના નગરમાં ગયો. તે નગરમાં પ્રવેશ કરી તેણે વ્યાપાર કરવા માંડ્યો. તેમાં પણ તેને તેના નશીબ પ્રમાણે જ લાભ પ્રાપ્ત થયા. ત્યાંથી અન્ય અન્ય નગરમાં તે ધનની આશાથી ભમ્યા. પરંતુ કોઈ પણ ઠેકાણે ભાગ્યથી અધિક તે પાપે નહીં. તે છતાં તે મનમાં વિચાર કરતો નહોતો કે– . . * " भाग्याधिकं नैव नराधिपोऽपि, ददाति वित्तं चिरसेवकेभ्यः। निरन्तरं वर्णित वारिधार-स्तथापि पत्रत्रितयं पलाशे॥१॥" “રાજા પિતાના ચિરકાળનાં સેવકને પણ તેના ભાગ્ય કરતાં અધિક ધન આપી શકતો નથી. વર્ષા ઋતુમાં નિરંતર જળધારા વરસે છે તે પણ પલાશ વૃક્ષની ડાળીને ત્રણજ પાંદડાં આવે છે.” - આવા વિચાર કર્યા વિના ભાગ્ય કરતાં અધિક ફળની ઈચ્છાથી ત બીજા કોઈ નગરમાં ગયા. ત્યાં કેટલાક વાણિયાઓને જોઈને તેણે પૂછ્યું કે-“હે વેપારીઓ! તમે કયા દેશથી આવો છો?”તેઓ બોલ્યા કેન્દ્ર અને વ્યાપાર કરવા ચિલાત દેશમાં ગયા હતા. ત્યાંથી ઘણું ધન ઉપાર્જન કરીને અહીં આવ્યા છીએ.” તે સાંભળી તે સ્વ. ય ભૂદેવ ઘણું કરી આણું લઈ ભાતું વિગેરે તૈયાર કરી ઘણું સાથ . સહિત તે દેશ તરફ ચાલ્યો. અનુક્રમે ચાલતાં મહાતત વાલુકાવાળા માગને ઓળંગી અને અતિ શીતળ હિમમાગને પણ ઓળંગી અતિ વિષમ પર્વતના માર્ગમાં આવ્યો. “લેભથી પરાભવ પામેલા મનુષ્ય શું શું ન કરે?” ત્યારપછી તે ચિંલાત દેશની સમીપે પહાં એ. તેટલામાં ત્યાંના મ્લેચ્છ રાજાને બીજા રાજાઓ સાથે વિરોધ હતા તે શત્રુરાજાનું સૈન્ય તેને મળ્યું. તે શત્રુરાજાએ “આ ચિલાત દેશમાં જાય છે " એમ જાણી સર્વ સાર્થને લુંટી લઈ તને પોતાના નગર તરફ પાછો વાળે; પરંતુ સ્વયંભૂદેવ કોઈ પણ પ્રકારે તેમની દૃષ્ટિને છેતરી ગુપ્ત રીતે ચિલાત દેશમાં ગયા. ત્યાં ભિલના છોકરાઓએ તેને પકડી તેના આખા શરીરે રૂધિર ચોપડયું. પછી તે દુહોએ તેને અટવીમાં મૂકેત્યાં તેને મડદું ધારી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #337 -------------------------------------------------------------------------- ________________ 328 શ્રી શાંતિનાથ ચરિત્ર પર અનેક પક્ષીઓ આવીને બેસવા લાગ્યા, અને ચાંચ મારી મારીને તેને પીડા કરવા લાગ્યા. તે વખતે ભિલના બાળકેએ બાણુના પ્રહારવડે તે ગીધ વિગેરે પક્ષીઓને નાશ કર્યો. આ પ્રમાણે સંધ્યાકાળ સુધી તેની વિડંબના કરી પછી પિતાને ઘેર લાવી બંધનથી મુક્ત કરી લેજને કરાવી તેને યત્નથી પિતાના ઘરમાં સાચવી રાખે. બીજે દિવસે પણ એજ પ્રમાણે તેની વિડંબના કરી. આ પ્રમાણે તેણે ઘણા દિવસ સુધી દુ:ખ ભોગવ્યું. એકદા ભિલના બાળકોએ તેજ પ્રમાણે કરી તેને વનમાં મૂકે, તેટલામાં તે વનમાંથી ત્યાં એક વાઘણ આવી. તેના ભયથી તે ભિલપુત્રે નાશી ગયા અને તે વ્યાઘ્રી સ્વયંભૂદેવને ઉપાડી પિતાના બાળકના લેજનને માટે વનમાં લઈ ગઈ, ત્યાં પોતાની દાઢવડે તેના હાથપગના બંધને તેડી તેને ત્યાંજ રાખીને વ્યાઘ્રી પોતાના બાળકને તેડવા ગઈ, તેટલામાં તે સ્વયંભૂદેવ ત્યાંથી નાશી કઈ નદીમાં શરીરન ધોઈ કઈ સાર્થની ભેગો થઈ ગયો. તેની સાથે અનુક્રમે કેટલેક દિવસે તે પિતાને ઘેર પહોંચ્યા. ત્યાં પહોંચ્યા. પછી તેણે વિચાર કર્યો કે “હે જીવ! અતિ લોભને લીધે તું પૃથ્વી પર ચિરકાળ સુધી ભયે પરંતુ તે પૂર્ણ રીતે ભેજન પણ પામી શક્યો નહીં. તું જીવતો ઘેર આવ્યો એજ તને લાભ થયો એમ જાણ.” આ પ્રમાણે વિચારતાં વૈરાગ્ય પામી કેાઈ મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તેને અતિચાર રહિત પાળી આયુષ્ય પૂર્ણ થયા મરણ પામી વર્ગે ગયે. - ઈતિ દિવ્રતે સ્વયંભૂદેવ કથા. - આ કથા કહીને પછી ભગવાન બેલ્યા કે—“ભોગપભોગનું જે પ્રમાણુ કરવું તે બીજું ગુણવ્રત કહેવાય છે. તે વ્રત ભેજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં વિવેકીએ અનંતકાય વિગેરે અભક્ષ્યનું ભક્ષણ ન કરવું તે ભેજનથી વ્રત કહેવાય છે, અને સર્વ બરકર્મ (કર્માદાન) ને ત્યાગ કરે તે કર્મ થી કહેવાય છે. તેમાં ભેજન વિષેના વ્રતમાં આ પાંચ રાતિચારો વજેવા યોગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #338 -------------------------------------------------------------------------- ________________ - ,. કંઈ બરનાવ.. કરક છે–સચિત્ત આહાર, સચિત્ત મિશ્ર આહાર, 2, ૬૫કવ આહાર, અપકવ આહાર *, અને તુચ્છ એષધિનું ભક્ષણ , આ પાંચ અતિચારો ભેજનને વિષે જાણવા તથા કર્મને વિષે અંગાર કર્મ વિગેરે પંદર કર્માદાનો તેજ પંદર અતિચારો જાણવા. હે ચકાયુધ રાજા ! આ સર્વ અતિચારો તારે વજેવા ગ્ય છે. અહીં ભેગના વિષય ઉપર જિતશત્રુ રાજાનું અને ઉપગ ઉપર નિત્યમંડિતા બ્રાહ્મણીનું દષ્ટાંત છે.” આ પ્રમાણે ભગવંતનું વચન સાંભળી ચકાયુધ રાજાએ તેમની કથા પૂછી, એટલે પ્રભુ મધુર વાણુથી બોલ્યા કે - જિતશત્રુ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં વસંતપુર નામનું નગર છે. તેમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામને મંત્રી હતા. તે રાજાને અતિ વલ્લભ અને માનીતો હતો. એકદા વિપરીત શિક્ષા વાળા બે ઘોડા ઉપર રાજા અને મંત્રી બેઠા. તે અશ્વો તેમને નિર્જન અરણ્યમાં લઈ ગયા. ત્યાં તે બને ત્રણ દિવસ સુધી ભટકયા. તેટલામાં પાછળ આવતું તેમનું સૈન્ય તેમને મળ્યું. તેમની સાથે ચોથે દિવસે તે બને ભૂખ્યા તરસ્યા પોતાને ઘેર આવ્યા. સુધાથી પીડા પામેલા રાજાએ તત્કાળ રસોઇયાને બોલાવી તેની પાસે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સર્વ પ્રકારની રસોઈ શીધ્રપણે તૈયાર કરાવી. કહ્યું છે કે-- " “ત્રિવિધતિતમન્ન નાંઢ સુશર્ષ, * * जलदलफलपुष्पं पल्लवं पञ्चशाकम् / जलथलनभमेतन्मांसमेनं त्रिधा हि, षटरसजलयुक्तं भोज्यमष्टादशं च // 1 // ત્રણ પ્રકારનું અન્ન, શંગ ઘંટ, સુશિર્ષ, જળથી ઉત્પન્ન થયેલા પત્ર, પુષ્પ ને ફળ, તેમજ પલ્લવ ને પાંચ જાતિના શાક. ઉપરાંત જળચર, સ્થળચર ને ખેચર તિર્યંચોનું માંસ, તેને ષડસ યુક્ત જળ સહિત કરીએ એટલે અઢાર પ્રકારનું ભેજન થાય છે.” 1 આ શબ્દો બરાબર સમજી શકાતા નથી. પણ વનસ્પતિનો આહાર, પકવાન અને રાંધેલ પદાર્થોનો આહાર–તેવા તેને અર્થ હોવો સંભવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #339 -------------------------------------------------------------------------- ________________ 330 જો શાંતિનાથ ચરિત્ર. ત્યારપછી નટના નાટકનું દષ્ટાંત મનમાં વિચારતાં રાજાએ પ્રથમ જઘન્ય આહાર ખાધો અને પછી અનુક્રમે મધ્યમ અને ઉ. ત્કૃષ્ટ આહાર કંઠ પર્યત એવી રીતે ખાધ કે જેથી તેના ઉદરમાં વાયુના સંચાર જેટલે પણ અવકાશ રહ્યો નહીં; તેથી રાજાને વિસૂચિકાનો વ્યાધિ થયો. તેની પીડાથી મરણ પામીને તે વ્યંતર થ. (સુબુદ્ધિ મંત્રીએ તે શરીરની સ્થિતિ પ્રમાણે ભેજન કર્યું તેથી તે દુઃખી ન થયે.) આ પ્રમાણે ભેગમાં લુબ્ધ થયેલાને દેષ કથાવડે કહો. હવે ઉપભેગથી નિવૃત્ત નહીં થયેલાને દોષ કહે છે-- નિત્યમંડિતા બ્રાહ્મણીની કથા. 'આજ ભરતક્ષેત્રમાં વર્ધન નામે ગામ છે. તેમાં વંદના અભ્યાસમાં તત્પર અનિદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામની ભાર્યા હતી. તે બ્રાહ્મણ ગામના લોકોને અતિ માન્ય હતો, તેથી તેને લોકો પાસેથી ધનની પ્રાપ્તિ થયા કરતી હતી. તેવી પ્રાપ્તિથી અનુક્રમે તે ધનાઢ્ય થયે. એકદા તે બ્રાહ્મણે પિતાની ભાયો માટે સર્વ અંગના ઉત્તમ આભરણે કરાવ્યાં. ત્યારથી તે સર્વ અલંકારોને તેણે નિરંતર પિતાના શરીર પર ધારણ કરવા લાગી. કદાપિ પણ શરીર પરથી તે ઘરેણા ઉતારતી નહોતી; તેથી ભર્તા તેને કહ્યું કે––“હે પ્રિયા ! આ અલંકારો તારે પર્વને દિવસે પહેરવા અને બીજા દિવસેમાં ગુપ્ત રાખી મૂકવા, કેમકે આપણું ઘર ગામને છેડે હોવાથી જે કદાચ ચારની ધાડ પડશે તો આ અલંકારજ તારા શરીરનું અનર્થ કરનાર થઈ પડશે.” તે સાંભળીને તે બોલી કે “જે આ ઘરેણું શરીર પર પહેરવાનાં ન હોય તો તે શા માટે કરાવ્યાં? માટે એનો ઉપયોગ કરાય તેજ સારૂં. જ્યારે ચારની ધાડ પડશે ત્યારે હું પોતે જ શીધ્રપણે શરીર પરથી ઉતારી નાંખીશ. " તે સાંભળી તે બ્રાહ્મણ મુંગે રહ્યો. એકદા તે ગામમાં પ્રચંડ જિલ્લાની ધાડ પડી, અને દેવગે તે બ્રાહ્મણના ઘરમાં પેઠી. તે વખતે ભિલ્લોએ તે બ્રાહ્મણની ભાન અલંકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #340 -------------------------------------------------------------------------- ________________ લઇ પ્રસ્તાવ 31 વાળી છે, તેથી તેઓએ તેને પકડી. તેણીનું શરીર પુષ્ટ હોવાથી તે અલંકાર તેના શરીર પરથી ઉતર્યા નહીં, ત્યારે તે ભિલ્લો નિર્દયપણાને લીધે તેણીના હાથપગ વિગેરે અવયયે કાપી સર્વ અલંકારો ગ્રહણ કરીને પોતાને સ્થાને ચાલ્યા ગયા. તે બ્રાહ્મણી આપાનવડે મરણ પામી નરકે ગઈ. આ ઈતિ ભેગો પગ ઉપર થા.' ફરીથી શ્રી શાંતિનાથ ભગવાને ચકાયુધ રાજાને કહ્યું કે-“હે સજા! ત્રીજું અનર્થ દંડ ત્યાગ નામનું ગુણવ્રત કહું છું. તેના ચાર ભેદ છે.-જે એક મુહર્ત ઉપરાંત અપધ્યાન કરાય તે પહેલો ભેદ, જે પ્રમાદનું આચરણ કરાય તે બીજે ભેદ, જે હિંસાના ઉપગરણો બીજાને આપવા તે ત્રીજો ભેદ અને જે બીજાને પાપકાર્ય કરવાને ઉપદેશ આપવો તે ચોથે ભેદ. આ વ્રત ઉપર સમૃદ્ધદરની કથા છે તે આ પ્રમાણે— અનર્થદંડ ઉપર સમૃદ્ધદત્તની કથા. _ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં રેપુર નામનું નગર છે. તેમાં રિમર્દન નામનો રાજા હતા. તે નગરમાં સમૃદ્ધદત્ત નામને કણબી રહેતો હતો. તે એકદા મધ્ય રાત્રીએ જાગૃત થઈ મનમાં વિ ચાર કરવા લાગ્યું કે-“જે મને લક્ષ્મી પ્રાપ્ત થાય તો હું રાજા થાઉં અને પછી છ ખંડ ભારતક્ષેત્રને સાધું. પછી વેતાઢય પર્વતાર રહેનારા વિદ્યાધરો મને આકાશગામી વિદ્યા આપશે. તે વિદ્યાના બળથી હું આકાશમાગે ઉડીશ.” એમ વિચારી તે સમૃદ્ધદત્ત શધ્યામાંથી આકાશ તરફ કુદકો માર્યો, અને તે નીચે પૃથ્વી પર પડયો: જેથી શરીરે અત્યંત પીડા પાપે. તેની બુમ સાંભળી ઘરના મનુષ્યએ ભેગા થઈ તેને ફરીથી શય્યામાં નાંખ્યો. કેટલેક કાળે મેટી મહેનતે તેના શરીરની પીડા શાંત થઈ અને તે સ્વસ્થ . શરીરવાળો થયો. (1) એકદા તેણે ઘણું દ્રવ્ય આપી ઉત્તમ સર્વ જન સમક્ષ ખરીદ કર્યું. તે ખર્ક કઈ વખત રાત્રે પ્રમાદથી ઘરના આંગણામાં જ રહી ગયું, અને તે ઘરની અંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર જઈને સુતે. રાત્રિના બે પ્રહર ગયા ત્યારે તેને તે ખયાદ આવ્યું. પરંતુ :પ્રમાદને લીધે તેણે તે ખ ઘરમાં લાવીને મૂકયું નહીં.' અને “મારા ખકને કેણ લેશે?” એમ વિચારી તે નિદ્રાવશ થયા. રાત્રિના ચોથે પ્રહરે તેના ઘરમાં ચારે પિઠા. તેઓ તે ખર્ક લઈ પિતાને સ્થાને ચાલ્યા ગયા. એકદા તે દુષ્ટ એ તે ખના બળથી કોઈ - પ્રકારે નગરશેઠના પુત્રને હરાવી કેદ કરી લીધું. તે વખતે રાજપુરૂએ તે ચોરેને માર્યા. ચોરોએ શ્રેણીના પુત્રને હણી નાખ્યા. રાજપુરૂષોએ ચોર પાસેથી મળેલું સમૃદ્ધદત્તનું ખ રાજા પાસે રજુ કર્યું. તે જોઈ ક્રોધ પામેલા રાજાએ તેને બોલાવીને કહ્યું કે-“રે દુષ્ટ ! તેં આવું પાપ કર્યું?” તે બેલ્યો-“હે સ્વામી ! એ પાપ મેં કર્યું નથી.” રાજાએ પૂછયું કે-“આ ખરું તારૂં છે : કે નહીં ? જો તારૂં ખરું હરણ કરીને તેવડે બીજાએ આ પાપ કર્યું હોય તે પણ તું જ પાપકર્મ કરનાર થાય છે.” તે સાંભળી તેણે રાજાની પાસે પિતાના ખના વિસ્મરણનું વૃત્તાંત નિવેદન કર્યું તે પણ રાજાએ તેના અપરાધથી તેને દંડ કરીને પછી તેને છોડ્યો. (2) એકદા રાજાનો શત્રુ તેની પાસે વિષ લેવા આવ્યો. તેની પ્રકૃતિ જાણ્યા વિના તેણે તેને વિષ વેચાણ આપ્યું. તે શત્રુએ તે વિષ લઈ રાજાનો ને પ્રજાનો વિનાશ કરવાના હેતુથી ગામના તળાવમાં નાંખ્યું. તે જળ પીવાથી કેટલાક મનુષ્ય મરણ પામ્યા. તે વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે તેના મૂળની શોધ કરી તે જાણ્યું કે-“સમૃદ્ધદત્ત મારા શત્રુને વિષ વેચાણ આપ્યું અને તેણે મારે ને પ્રજાનો વિનાશ કરવા માટે સરેવરના જળમાં વિષ નાંખ્યું. " આ પ્રમાણે જાણી રાજાએ તેને બોલાવી તેને અન્યાય સિદ્ધ કરી તેને દંડ કર્યો. ( 3 ) એકદા તે ગામની સભામાં બઠે હતું, તેવામાં કોઈ કણબી બે વાછરડા લઈને ત્યાંથી નીકળે ત્યારે સમૃદ્ધદત્તે તેને પૂછયું કે-“આ વાછરડાને દમ્યા (પલટયા) છે કે નહીં?” તેણે ના કહી, ત્યારે તે ફરીથી પિલે કે “આને દયા રાખ્યા વિના આર વિગેરેનો પ્રહાર કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #342 -------------------------------------------------------------------------- ________________ પદ પ્રરતા : . 333 સારી રીતે દમવા જોઈએ. આવું તેનું કઠેર વચન સાંભળી તે . બને વાછરડાઓને તેના ઉપર અત્યંત કેપ થયે. . પ્રાચે કરીને પ્રાણીમાત્રને કોઈ અપ્રિય વચન કહે તો તે રુચતું નથી.” પછી તે વૃષભના સ્વામીએ તે બન્ને વૃષભને બળાત્કારે ગાડામાં જેટયા. તે વખતે તેના શરીર કોમળ હોવાથી તેનાં આંતરડા, તુટી ગયાં અને તે બન્ને અકામ નિજેરાવડે પિતાનું અશુભ કમ ખપાવી મરણ પામીને વ્યંતર થયા. તે વખતે સમૃદ્ધદત્તને. " પિતાને શત્રુ જાણી તેઓએ તેના શરીરમાં વિવિધ પ્રકારની પીડા ઉત્પન્ન કરી, અને કહ્યું કે –“અરે પાપી! તેં જે વૃષભને માટે વિના કારણે પાપપદેશ આપે હતો, તેનાં ફળ અત્યારે તું ભગવા” એમ કહી પિતાનું વ્યંતરપાનું તેઓએ તેની પાસે પ્રગટ કર્યું; ત્યારે તે કણબી ઘણી પીડા પામેલો હોવાથી પશ્ચાત્તાપ કરતો . પ્રણામપૂર્વક તેમને વારંવાર ખમાવવા લાગે; તેથી દયાળુપણાને લીધે કોપનો ત્યાગ કરી તેના શરીરની પીડાને સંહી લઈ તે બને વ્યંતરે પિતાને સ્થાને ગયા, એટલે કણબી પીડાથી મુક્ત થયા. (4) તે ખબતે તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે-“ હે” જીવ! તે ચારે પ્રકારનો અનર્થદંડ કર્યો છે, અને તે કર્મથી ઉત્પન્ન થયેલું દુ:ખ પણ તે ભોગવ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “કોડા કપે કરીને પણ કરેલા કર્મનો ક્ષય થતો નથી. પ્રાણીએ કરેલું શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું જ પડે છે.” આ પ્રમાણે વિચાર કરી શુભ ભાવના ભાવતો તે સમૃદ્ધદત્ત કેઈ જેનમુનિ પાસે ગયા અને તેની પાસેથી ઉપદેશ સાંભળી પ્રતિબંધ પામીને સુશ્રાવક થયો. પછી શુદ્ધ ધર્મનું આરાધન કરી છેવટ મરણ પામીને સાધમ દેવલેકમાં દેવ થયે. દેવનું આયુષ્ય પૂર્ણ થયે ચવીને ઉત્તમ કુળમાં મનુષ્યપણું પામી અનુક્રમે મોક્ષસુખ પામશે.' આ સમૃદ્ધદત્તની કથા સાંભળીને તત્વજ્ઞાનીએ અનર્થદંડન એવશ્ય ત્યાગ કરે. - છતિ અનર્થદંડ ઉપર સમૃદ્ધદર સ્થા. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #343 -------------------------------------------------------------------------- ________________ 334 . શ્રી શાંતિનાથ ચરિત્ર હવે ચાર શિક્ષાવ્રતો કહું છું. તેમાં પહેલું સામાયિકવત છે. તે વ્રત આરાધવાથી રસ અને સ્થાવર જીવોને વિષે સમતા : ભાવ પ્રાપ્ત થાય છે. તેવું સામાયિક દરરોજ કરવા લાયક છે. સામાયિક કરવાથી તેટલો વખત શ્રાવક પણ સાધુ જે થાય છે અને નિશ્ચળ ચિત્તવડે સામાયિક કરવાથી ભવ્ય જીવોને સિંહ શ્રાવકની જેમ સુખ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી સભામાં બેઠેલા મનુષ્યએ પૂછ્યું કે-“હે સ્વામી ! તે સિં હશ્રાવક કોણ હતો ?" ત્યારે શ્રી શાંતિનાથ જિનેશ્વરે તેની કથા કહી, તે આ પ્રમાણે-- | સામાયિક વ્રત ઉપર સિંહ શ્રાવકની કથા. આજ ભરતક્ષેત્રમાં રમણીય નામના પુરમાં શૂરવીરમાં શિરોમણિ હેમાંગદ નામનો રાજા હતા. તેને હેમથી નામની રાણી હતી. તે નગરમાં જિનદેવ નામે એક શ્રાવક રહેતા હતા. તેને જિનદાસી નામની ભાર્યા હતી. તેની કુથિી ઉત્પન્ન થયેલા સિંહ નામને તેમને પુત્ર હતો. તે અનુક્રમે સુશ્રાવકોમાં અગ્રેસર થયો. તે સિંહ હમેશાં સામાયિક ગ્રહણ કરી બન્ને સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતા હતે. એકદા તે સિંહ સાથેની સાથે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે કરિયાણ ગ્રહણ કરી ઉત્તરાપંથ તરફ ચાલ્યા. માર્ગમાં કોઈ અટવીને વિષે નદીને કાંઠે તે સાથે પડાવ નાખ્યું. ત્યાં પણ સિંહે સામાયિક ગ્રહણ કર્યું. તે વખતે ત્યાં પુષ્કળ મચ્છરોને સમૂહ જણાય. તેને નિવારવા માટે સાર્થના લોકોએ ઘણે ધુમાડે કર્યો. ત્યારે તે સર્વે મચ્છરો ધુમાડાથી વ્યાકુળ થઈને સિંહ પાસે ગયા. મહા સત્ત્વવાળા સિં હ મેરૂની જેમ નિષ્કપણે તે મચ્છરને પરિષહ સહન કર્યો. ત્યારપછી તરત જ દક્ષિણ દિશાનો વાયુ આવવાથી તે મછરે જતા રહ્યા. સિંહને ઉપસર્ગ પિતાની મેળે જ દૂર થયે. સામાયિકનો કાળ પૂર્ણ થયું ત્યારે સિંહે સામાયિક પાયું, પરંતુ મચ્છરના ડંશથી તેનું શરીર સેજાવાળું થઈ ગયું, તેથી તેને અત્યંત પીડા થવા લાગી. તે પીડા કેટલેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #344 -------------------------------------------------------------------------- ________________ વછ પ્રસ્તાવ. 335 * દિવસે શાંત થઈ અને તેનું શરીર સ્વસ્થ થયું. ત્યારપછી તે વસંતપુર પત્તન વ્યાપારાર્થે ગયા, ત્યાં કરિયાણું વેચી અધિક લાભ પ્રાપ્ત કર્યો. ત્યાંથી પાછા વળી પિતાને ઘેર આવી શુભ ધ્યાનમાં તપર થઈ સાતે ધર્મક્ષેત્રમાં ધનનો વ્યય કરી તે ગૃહસ્થાવાસનું પાલન કરવા લાગ્યો. છેવટ અંતકાળે આરાધના કરી અનશનવડ મરણ પામીને તે સ્વર્ગે ગયે. ત્યાંથી એવીને અનુક્રમે તે મોક્ષ પામશે. * ઇતિ સામાચિક ઉપર સિંહ શ્રાવકની કથા. “હવે બીજું દેશવકાશિક નામનું શિક્ષાત્રત કહું છું. આ વ્રતમાં દિવ્રતના પરિમાણને, તેમજ બીજાં સર્વ વ્રતોને હંમેશાં સંક્ષેપ કરવાનો છે. તેના આનયન પ્રગ વિગેરે પાંચ અતિચારો છે. આ વ્રત શુદ્ધ રીતે પાળ્યું હોય તો તે ગંગદત્ત શ્રાવકની જેમ આ લોક તથા પરલોકમાં સફળ થાય છે. આ પ્રમાણે ભગવંતે કહ્યું એટલે ગંગદત્તની કથા શ્રાવકે એ પૂછી. ભગવંતે તેની કથા કહી તે આ પ્રમાણે— ગંગદત્ત શ્રાવકની કથા. આજ ભરતક્ષેત્રમાં શંખપુર નામનું નગર છે. તેમાં ગંગદત્ત નામે પ્રસિદ્ધ એક વણિક રહેતો હતો. અન્યદા તેણે ગુરૂની પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. તે નિરંતર બાર વ્રતનું પાલન કરતો હતો. એકદા તેણે દેશાવકાશિક વ્રત ગ્રહણ કર્યું, તેમાં તેણે ધાર્યું કે -" આજે મારે ચૈત્ય સિવાય બીજે કઈ પણ ઠેકાણે ઘર બહાર જવું નહીં.” આ પ્રમાણે અભિગ્રહ લઇને તે ઘેર રહ્યો હતે. તેવામાં તેના કોઈ મિત્ર વણિકે આવી તેને કહ્યું કે “આજે નગર બહાર એક સાથે આવ્યો છે. જે તું ત્યાં આવે તે આપણે બન્ને ત્યાં જઈ મોટે લાભ થાય તેવું કરિયાણું લઈએ.” તે સાંભળી ગંગદાસે કહ્યું કે–“હે મિત્ર ! હું આજે આવી શકીશ નહીં. મેં 1 પરિમાણ બહારની ભૂમિમાંથી કોઈ વસ્તુ બીજા પાસે મંગાવવી તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #345 -------------------------------------------------------------------------- ________________ 336 શ્રી શાંતિનાથ ચરિત્ર. આજે દેશાવકાશિક વ્રત ગ્રહણ કર્યું છે. આજે ચૈત્ય વિના બીજે કયાઈ પણ ઘર બહાર જવાનું નથી.” ફરીથી મિત્ર બેલ્યો કે-“હે મિત્ર ! આજે મોટો લાભ મળે તેમ છે, તો તે તું કેમ ગ્રહણ નથી કરે? વળી વ્રત તો બીજે કોઈ પણ દિવસે કરી લેજે.” ગંગદને કહ્યું–“હે મિત્ર! જેનાથી ધર્મની હાનિ થાય તેવા મેટા આરભવાળા લાભથી શું ફળ છે? હું તેને ઈચ્છતો નથી.” તે સાંભળી તેને દઢ નિશ્ચય જાણી તે મિત્ર પિતાને ઘેર ગયે. ત્યારપછી વ્રત પૂર્ણ થયું, ત્યારે બીજે દિવસે ગંગદત્ત તે સાથે મધ્યે ગયો. તે વખતે સર્વ કરિયાણું એમ ને એમજ જોયું, કેઈએ લીધું નહોતું. તેથી તેણે તે સર્વ કરિયાણું ખરીદ કરી ચોટામાં વેચીને માટે લાભ ઉપાર્જન કર્યો. તે વખતે ગંગદતે વિચાર કર્યોકે–“ખરેખર, આ ધર્મનોજ પ્રભાવ છે, તેથી આ સર્વ ધન મારે દેવગ્રહાદિક ધર્મસ્થાનમાંજ વાપરવું યોગ્ય છે.” એમ વિચારી તે શ્રેષ્ઠીએ વિવિધ પ્રકારે જિનેશ્વરની પૂજા કરી, અને શ્રી સંઘનો ભક્તિપૂર્વક વસ્ત્ર, ભજન અને તાંબુલ વિગેરે વડે માટે સત્કાર કર્યો. આ પ્રમાણે ધર્મને વિશે ઉદ્યમ કરી છેવટ અનશન વડે મરણ પામીને તે સ્વર્ગ ગયે. ત્યાંથી આવીને અનુક્રમે મેક્ષ સુખને પામશે.” .. ઈતિ દેશાવકાશિક વ્રત ઉપર ગંગદત્તની સ્થા. - પ્રભુ બોલ્યા કે—“હે ચકાયુધ રાજા ! તમારી પાસે મેં દષ્ટાંત સહિત દેશાવકાશિક વ્રતની વ્યાખ્યા કરી. હવે દષ્ટાંત સહિત પષધ વ્રત કહું છું, તે પિષધ વ્રત પુણ્યની પુષ્ટિને માટે ઉત્તમ શ્રાવક અવશ્ય દરમાસે ચાર પર્વોમાં (બે અષ્ટમી ને બે ચતુદશી) કરે છે. તે પિષધ ચાર પ્રકારનો છે. તેમાં પહેલે આહાર પાષધ, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. સર્વથી આહાર પિષધ ચતુર્વિધ આહારનો ત્યાગ કરવાથી થાય છે અને દેશથી આહારપિસહ ત્રિવિધ આહારનો ત્યાગ (ઉપવાસ ) કરીને અથવા તો આચામ્સ, નીવી કે એકાસણાના પચ્ચખાણામાંથી કોઈપણ પચ્ચ - ખાણ કરીને કરી શકાય છે. બીજે દેહસત્કાર નામનો પિષધ છે, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં સર્વથા પ્રકાર P.P. Ac. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #346 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટ પ્રરતા. 337. શરીરના સત્કારને ત્યાગ કરવો તે સર્વથી અને સ્નાન વિગેરેનેજ માત્ર ત્યાગ કરે તે દેશથી શરીરસત્કાર પિષધ કહેવાય છે. ત્રીજો બ્રહ્મચર્ય નામનો પિષધ છે, તેના પણ બે ભેદ છે. તેમાં સ્ત્રીઓને હસ્ત સ્પર્ધાદિક પણ ન કરે તે પહેલે ભેદ, અને માત્ર એકલા મથુનનોજ ત્યાગ કરો અને હસ્ત સ્પર્ધાદિકની છુટ રાખવી તે બીજો ભેદ જાણવા. તથા ચા અવ્યાપાર નામનો પૈષધ છે. તે પણ બે પ્રકારનો છે. તેમાં સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરે તે પહેલે અને કોઈ કોઈ વ્યાપારનોજ માત્ર ત્યાગ કરવો તે બીજે ભેદ જાણ. (પિસહ કરવામાં આવે છે તેમાં આહાર પાસહ દેશથી કે સર્વથી થાય છે. બાકીના ત્રણે પ્રકારના પાસહ સર્વથીજ થાય છે. ) આ વ્રત ઉપર જિનચંદ્રનું દ્રષ્ટાંત છે.” તે સાંભળી ચકાયુધે તે કથા સંભળાવવા પ્રાર્થના કરતાં પ્રભુએ તે કથા કહી તે આ પ્રમાણે– જિનચંદ્રની કથા. આજ ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં અને તવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુરમાં જૈનધર્મમાં અતિ નિશ્ચળ જિનચંદ્ર નામે શ્રાવક રહેતું હતું. તેને મનોહર રૂપવાળી સુંદરી નામની પત્ની હતી. એકદા જિનચંદ્ર શ્રાવક કોઈ પર્વ દિવસે શુભ વાસનાથી પિષધ ગ્રહણ કરી પિષધશાળામાં રહેલો હતો. તે અવસરે શક ઈંદ્ર અવધિજ્ઞાનવડે તેને પિષધમાં અત્યંત નિશ્ચળ જાણું દેવાની સભામાં તેની પ્રશંસા કરી કે— " અહો જિનચંદ્ર નામનો શ્રાવક પૈષધવ્રતમાં એટલો બધો નિશ્ચળ છે કે તેને દેવો પણ ચલાવી શકે તેમ નથી.” તે સાંભળી કોઈ દેવ તેની પ્રશંસા નહિ સહન થવાથી ઇંદ્રની રજા લઈ તેની પરીક્ષા કરવા આવ્યું. તે વખતે દેવે માયાવડે પ્રાત:કાળે થયા વિના જ અકાળે સૂર્યોદય કરી તેની બહેનનું સ્વરૂપ કરી તેને કહ્યું કે–“હે બંધુ ! તારે માટે મેં આ ભેજન આપ્યું છે; સૂર્યોદય થયો છે, માટે પિષધ પારીને પારણું કર.” આ પ્રમાણે હેનનું વચન સાંભળી તેણે વિચાર્યું કે–“જેટલું ધર્મધ્યાન વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #347 -------------------------------------------------------------------------- ________________ 238 શ્રી શાંતિનાથ ચરિત્ર, કર્યું છે અને જેટલું બાકીમાં છે તેને અનુસરે વિચારી જોતાં હજુ દિવસનો ઉદય સંભવતો નથી, માટે જરૂર કોઈ દેવની આ માયા જણાય છે. એ પ્રમાણે વિચારી તે મનજ રહ્યો. ત્યારપછી તે દેવે તેના મિત્રનું રૂપ કરી સુગંધી વિલેપન અને પુષ્પ તેની પાસે મૂકયાં, પરંતુ તે શ્રાવકે તેને સ્પર્શ પણ કર્યો નહીં, તેમજ બે પણ નહીં. આ પ્રકારે તે શ્રેભ પામ્યું નહીં, ત્યારે તે દેવ પોતાની માયાવડે એક પુરૂષનું રૂપ કરી તે પુરૂષ તેની ભાયોને વિડંબના કતે દેખાડ્યો; તોપણ તે શ્રેષ્ઠ શ્રાવક કેપ કે ક્ષેાભ પાપે નહીં. આવી રીતે અનુકૂળ ઉપસર્ગમાં તેને નિશ્ચળ જઈ ત દેવ સિંહ અને પિશાચ વિગેરેનાં રૂપે કરી તેને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા, તો પણ તે ભ પાપે નહીં, ત્યારે તે દેવ પોતાનું રૂપ પ્રગટ કરી ઈંદ્ર કરેલી પ્રશંસાનું સ્વરૂપ કહીને બોલ્યા કે હું શ્રાવક ! હું તારું શું પ્રિય કરું ?" તે સાંભળી તેણે નિઃસ્પૃહ પણાને લીધે કાંઈ પણ માગ્યું નહીં. ત્યારે ફરીથી દેવ છે કે“હે શ્રાદ્ધ! દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી, તેથી કાંઈ પણ માગ.” ત્યારે જિનચંદ્રે કહ્યું કે–“હું દેવ ! લોકમાં જિનધમની પ્રભાવના થાય તેવું કર.” તે સાંભળી તે દેવે પોતાના પરિ વાર સહિત જિનચૈત્યમાં જઈ અષ્ટાહિકા મહોત્સવ કચો, સુગધી પુષ્પાવડે શ્રીજિનેશ્વરની પૂજા કરી. જિનેશ્વરની પાસે બાહુદંડને ઉચા કરીને તે નૃત્ય કરવા લાગ્યું. તે જોઈ સર્વ માણસ આશ્ચર્ય પામી બોલ્યા કે– અહો ! શ્રીજિન ધર્મનું માહાસ્ય કેવું છે ?" દેવ પણ બોલ્યો કે -" આ જિન ધર્મનો પ્રભાવ ઉપવૃક્ષ અને ચિંતામણિથી પણ અધિક છે. તેના પ્રભાવથી પ્રાણીઓ સ્વગ અને મોક્ષનું સુખ પામે છે. તેથી સુખના અથીઓએ શ્રીજિનશાસનને વિષે વ્રતના આરાધનમાં સર્વથા યત્ન કરે.” આ પ્રમાણે દેવનું વચન સાંભળી લોકો પણ જિનભક્તિ કરવામાં તત્પર થયા. આ પ્રકારે તે દેવ શ્રીજિન ધર્મના પ્રભાવના કરી જિનચંદ્ર શ્રાવકની રજ લઈ ધર્મ દેવલોકમાં ગયે. જિનચંદ્રનું મન દેવથી પણ ચલાયમાન થયું નહીં. છેવટે તે નિરતિચારપણે ધર્મ એવી સ્વર્ગ ગયો. ત્યાંથી વી અનુકમ મોક્ષ પામશે. ઈતિ પૌષધ તે જિનચંદ્ર કહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #348 -------------------------------------------------------------------------- ________________ * પછ પ્રસ્તાવ * હવે પ્રભુ બારમા અતિથિ સંવિભાગો વ્રત વિષે કહે છે, તેમાં પ્રથમ અતિથિ કેવું હોય તે વિષે કહે છે કે - તિથિv $ારાજ ન મદમના . - સ તિથિવિઝાનીયા, ઘર કાબૂ મતા ? " જે મહાત્માએ તિથિ, પર્વ, હર્ષ, શોક વિગેરેનો ત્યાગ કર્યો હોય, તેને અતિથિ જાણવા. તે સિવાય બીજા પ્રાણ--પણા કહેવાય છે.” આવા પ્રકારના અતિથિને ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવેલા. ૯પનીય, દેશકાળને ઉચિત અને પ્રાસુક ભાત પાણી વિગેરે શ્રેષ્ઠ પદાર્થો આપી શ્રદ્ધાપૂર્વક તેને સત્કાર કરવો તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. તે ભક્તિપૂર્વક સુસાધુ પ્રત્યે કરવાથી મહાપુણ્યનું કારણ થાય છે. સૂરપાળ નામના રાજાને પૂર્વજન્મના સુપાત્રદાનના પ્રભાવથી સુખ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. તે સાંભળી શકાયુ રાજાએ કહ્યું કે–“હે ભગવન્! તે શૂરપાળ રાજાની કથા કહે.” ત્યારે શ્રી શાંતિનાથ પરમાત્માએ અમૃત જેવી મધુર વાણીથી તેની કથા કહી તે આ પ્રમાણે—- . - શૂરપાળ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રકારની લક્ષ્મીવટ મનહર કાંચન પુર નામનું નગર છે. કહ્યું છે કે - " वापी वन विहार वर्ण वनिता वाग्मी वनं वाटिका , वैद्य ब्राह्मण वादि वेश्म विवुधा वाचंयमा बल्लकी / .. विद्या वीर विवेक वित्त विनया वेश्या वणिक् वाहिनी, वस्त्रं वारण वाजि वेसरवरं राज्यं च वै शोभते // 1 / " જે રાજ્યમાં વાવ, વપ્ર (કિલે), વિહાર (દૈત્ય ), વર્ણ (ચારે વર્ણના લેક ), વનિતા, વાચાળ મનુષ્ય, વન, વાટી, વિદ્ય, બ્રાહ્મણ, વાદી, વેમ ( હવેલીઓ ), વિબુધ, 1 વાચંયમ 1 દેવ તથા પંડિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ( સાધુ ), વલ્લકી ( વીણ), વિદ્યા, વીર ( સુભટ ), વિવેક, વિત્ત, વિનય, વેશ્યા, વણિક, વાહિની (સેના), વસ્ત્ર, વારણ (હાથી), વાજિ ( અશ્વ ) અને વેસર (ખચર)–આટલી (વકારથી ઓળખાતી) શ્રેષ્ઠ વસ્તુઓ હોય તે રાજ્ય શોભે છે. ' તે પુરમાં જિતારી નામને રાજા સામ્રાજ્યનું પાલન કરતે હતું. તેને સુલોચના નામે રાણી હતી. તે નગરમાં એક મહીપાળ નામનો ક્ષત્રિય રહેતો હતો. તે નિરંતર ખેતીનો ધંધો કરતા હતા. તને ધારિણી નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ધિરણીધર, કીર્તિધર, પૃથ્વી પાળ અને શૂરપાણી નામના તેને ચાર પુત્રો હતા. તે ચારે અનુક્રમે બાલ્યાવસ્થાને ઓળંગી ચોવન વય પામ્યા ત્યારે તેમને અનુક્રમે ચંદ્રમતી, કીર્તિમતી, શાંતિમતી અને શીલામતી નામની કન્યા સાથે પરણાવ્યા. એકદા વષકાળમાં તે ચારે મહીપાળના પુત્રે પાછલી રાત્રિએ પિતાના ઘેરથી નીકળીને ક્ષેત્રમાં કામ કરવા માટે ગયા. તેમની પાછળ તેમની ભાર્યાએ પણ ત્યાં જવા નીકળી. માર્ગમાં તેઓ જતી હતી તેટલામાં ગર્જના કરતા મેઘ વરસવા લાગ્યા તેથી તે સ્ત્રીઓ પાસે રહેલા એક ઘટવૃક્ષની તળે જઈ તેને આધારે ઉભી રહી. તેમની પાછળ તેમને સસરે પણ ક્ષેત્ર તરફ જવા નીકળે. તે પણ વૃષ્ટિના જળનું નિવારણ કરવા માટે તેજ વટવૃક્ષની નીચે બીજી બાજુએ ગુપ્ત રીતે ઉભે રહ્યો. તે વખતે ત્યાં હેલા પોતાના સાસરાને નહીં જાણતી તે ચારે વહુઓ નિર્જન સ્થાન જાણીને ઈચ્છા પ્રમાણે પરસ્પર વાતો કરવા લાગી. તે વાતે સસરે પણ . સાવધાનપણે સાંભળવા લાગે. પ્રથમ ચંદ્રમતી નામની મોટી વહુ બોલી કે –“હે સખીઓ ! અત્યારે પિતાપિતાને જે ઈષ્ટ હોય તે એ લો. " તે સાંભળી શીલમતી બોલી કે–“કદાચ અહીં બીજા કાન પણ સાંભળતા હાય, માટે પિતાના મનની વાત કરવી એગ્ય નથી. તે સાંભળી બીજી બેલી કે–“હે શીલમતી ! તું, ભય ન પામ, અહીં કોઈ નથી.” ત્યારે નાની વહુ બેલી –“તે તમે સર્વે અનુક્રમે પિતપોતાની ઈચ્છા જણાવે, મારે વારે આવશે એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #350 -------------------------------------------------------------------------- ________________ 2. વટ પ્રતાવ : 341. હું પણ કહીશ.” તે સાંભળી પ્રથમ મેટ ચંદ્રમતી બેલી કે - “સારી રીતે ચઢેલી ઉની ઉની ખીચડી અને તેમાં જે તાજુ ઘી હોય તે તે મને અત્યંત ગમે છે, અને તેની ઉપર દહીં અથવા ઘીની સાથે ઉની રાબ હોય અને તેની સાથે કેરીનું અથાણું હોય તો તે મને બહુ ભાવે છે. ત્યારપછી બીજી કીતિમતી બોલી : કેિ—“ મને ખાંડ અને ઘી સહિત ખીર ભાવે છે; અથવા ઘી સહિત દાળ ભાત અને તેની સાથે તીખું અને ખાટું શાક હોય તે તે મને બહુ રૂચે છે.” પછી ત્રીજી શાંતિમતી બેલી કે– " મારી વાંછા સાંભળે. સારા લાડુ અને પકવાન્ન મને બહુ પ્રિય છે, તથા માંડા અને પુરી વિગેરે મને વધારે ભાવ છે. " ત્યારપછી ચાથી શીલામતી બાલી કે -" હું અને વિષે એવી ઈચ્છાવાળી નથી; કેમંકે લોકમાં કહેવત છે કે " પેટ માત્ર અન્નજ માગે છે, પણ કાંઈ કુર (મીઠાઈ પકવાન્ન વિગેરે ) માગતું નથી.' તેથી મારી તો એવી ઈચ્છા છે કે –“ઉત્તમ સુગંધી જળથી સ્નાન કરી, ચંદનાદિકનો શરીરે લેપ કરી, શ્રેષ્ઠ લસ્ત્રો પહેરી તથા વિશિષ્ટ અલંકારોથી શરીર શણગારી સસરાને, જેઠને અને ભતોરને ભોજન કરાવી. ઘરના બીજા સમગ્ર જનોને સંતુષ્ટ કરી તથા દીનાદિકને દાન આપી પછી બાકી રહેલું જેવું તેવું કાંઈક ભોજન કરાય તે મારી વાંછા પૂર્ણ થાય.” આ પ્રમાણે શીલમતીએ પોતાનો અભિપ્રાય કહ્યો. તે સાંભળી બીજી બોલી કે -" આ તારી ઈચ્છા ન બની શકે તેવી છે. કારણ કે કણબીના ઘરમાં તેવા પ્રકારનું ઉત્તમ ભોજન પણ દુર્લભ છે, તે પછી ઉત્તમ વસ્ત્ર અને આભૂષણની તે શી વાત કરવી ? આ પ્રમાણે તેઓ વાર્તા કરતી હતી, તેટલામાં મેઘની વૃષ્ટિ વિરામ પામી. તેથી તે ચારે સ્ત્રીઓ ક્ષેત્રમાં ગઈ. અહીં મહીપાળ તે વહુઓની વાર્તા સાંભળીને પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે –“અહો ! મારી ચારે પુત્રવધુમાં ત્રણ વધુઓ તો કેવળ ભેજનની જ ઈચ્છા કરે છે, તો ખરેખર તેમની સાસ તેમને ઇચ્છા પ્રમાણે ભેજન પણ આપતી નહીં હોય. તેથી આજે ઘેર જઈ મારી પ્રિયાને રૂબકે આપી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. ત્રણ વહુઓનું વાંછિત પૂર્ણ કર્યું, અને અસંભવિત વાત કરનારી નાની વહુની જેવું તેવું ખાવાની વાંછા પણ હું પૂર્ણ કરૂં.” આ પ્રમાણે વિચાર કરી મહીપાળ ઘેર ગયે અને પિતાની પત્ની પાસે વહુઓની વાત કરી. તે બોલ્યો કે-“હે પ્રિયા ! આજથી ત્રણ વહુએને ઈચ્છિત ભેજન આપવું અને નાનીને જેવું તેવું ખરાબ અન્ન આપવું.” એમ કહીને તે મહીપાળ પણ ક્ષેત્રમાં ગયે. પછી ક્ષેત્રમાં કામ કરી જનને સમય થયો ત્યારે તેનું સર્વ કુટુંબ ઘેર આવ્યું. તે વખતે ધારિણીએ સર્વ પ્રકારનું અન્ન તેયાર રાખ્યું હતું. તેથી પ્રથમ પિતાના ભર્તાર તથા ચારે પુત્રને ભજન કરાવી ત્યાર પછી પતિની કહેલી છવડે ચારે વહુઓને ભેજન કરાવ્યું. તે વખતે તે સર્વે વિસ્મય પામી પરસ્પરનાં મુખ સામું જોઈ વિચાર કરવા લાગી કે-“કઈ પણ કારણથી આજે અમને ઇચ્છિત ભેજન મળ્યું, પણ નાની વહુને ખરાબ અન્નનું ભોજન મળ્યું. તેનું શું કારણ?” એમ વિચારતી તેઓ ભેજન કરીને ઉઠી. શીળમતીએ પિતાના મનમાં વિચાર્યું કે-“મેં કાંઈ પણ બગાડ્યું નથી, છતાં સાસુએ પંક્તિભેદ કર્યો તેનું શું કારણ?” કહ્યું છે કે– - " पंक्तिभेदी वृथापाकी, निद्राच्छेदी निरर्थकम् / धर्मद्वेपी कथाभंगी, पञ्चैते अन्त्यजाः स्मृताः // 1 // " " “પંક્તિને ભેદ કરનાર, ફગટ રાઈ કરનાર, કારણ વિના બીજાની નિદ્રાને છેદ કરનાર, ધર્મને (ધાણીનો ) દેષ કરનાર અને કથાનો ભંગ કરનાર આ પાંચને ચંડાળ જેવા કહેલા છે.” ત્યાર પછી તે ચારે વહુઓ ફરીથી ક્ષેત્ર તરફ ચાલી. માર્ગમાં મોટી ત્રણ વસ્તુઓ બેલી કે-“આજે આપણા મનોરથ પૂર્ણ થયા; પરંતુ આ શીળમતીએ જેવું ચિંતવ્યું હતું તેવું જ તેને મળ્યું પ્રાયે કરીને પુણ્યવંતને ચિત્તાનુસારી ફળની પ્રાપ્તિ થાય છે, તેથી બુદ્ધિમાને તુછ મનોરથ કરવા નહીં.” ત્યારે સાથે ચાલતી શીલમતી બેલી કે–“આવી સારા સારા ભેજનની વાંછાથી શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #352 -------------------------------------------------------------------------- ________________ 343 વષ્ટ પ્રસ્તાવ. ફળ છે ? સારું કે નરસું ભેજન પેટમાં ગયા પછી તે સર્વ સરખું જ છે. પરંતુ મારૂં મને વાંછિત જ્યારે પૂર્ણ થશે ત્યારે હું મારા આત્માને કૃતાર્થ માનીશ.” એમ કહીને તે મન રહી. * આ પ્રમાણે હમેશાં ઈચ્છિત ભેજન મળવાથી તે વહુઓ આશ્ચર્ય પામી. તેથી ત્રણે વહુઓએ એકદા સાસુને પૂછ્યું ક–“હે માતા ! અમને હમેશાં પણાને ઉચિત એવું ઉત્તમ * ભજન કેમ આપે છે અને આ શીલમતીને નિરંતર ખરાબ ભજન કેમ આપ છો ? તેનું કારણ શું છે ? " ત્યારે સાસુએ . કહ્યું કે –“તમે કોઈ વખત કોઈ ઠેકાણે ભેજનની વાંછાની વાત કરી હશે, તે ઠેકાણે તમારા સસરા પણ ઉભા હતા, તેણે તમારી વાત સાંભળીને મને કહી, અને તેના કહેવાથી હું તમને વાંછિત ભોજન આપું છું.” આ વાત સાંભળી શીલમતીનું મુખ કાંતિ રહિત થઈ ગયું. રાત્રિએ એકાંતમાં તેણીને શ્યામ મુખવાળી જોઈ શૂરપાળે પૂછયું કે–“હે પ્રિયા ! તું આજ ઉદ્વેગવાળી કેમ દેખાય છે? શું માતા તને અવજ્ઞાથી ભેજન આપે છે? અથવા તે કાંઈ તેના અવિનય કર્યો છે? કે તે માતાનું કાંઈ અનિષ્ટ કર્યું છે?” ત્યારે તે બોલી કે –“હે સ્વામી ! તમારી પાસે મારે કાંઈ પણ ગુપ્ત નથી, પરંતુ તેમાં શું કહેવું ? એમ ઘારી તમને મેં કહેલું નથી. " તે સાંભળી ભત્તરે તેને આગ્રહપૂર્વક પૂછયું, ત્યારે તેણુએ પોતાના મનોરથની વાર્તા પહેલેથી છેવટ સુધીની જેવી હતી તેવી તેની પાસે કહી બતાવી. તે સાંભળી શૂરપાળે મનમાં વિચાર્યું કે –“અહો! મારા માતા પિતાની મૂર્ખાઈ કેવી છે?- આવી રન જેવી સ્ત્રીને તેમણે પરાભવ કર્યો ! અહા ! આ મારી પ્રિયાના મનોરથ પ્રશસ્ત છે. સર્વ સ્ત્રીઓમાં આ સ્ત્રી જ પ્રશંસા કરવા લાયક છે. તેથી હું દેશાંતર જઈને આ પ્રિયાનું વાંછિત સિદ્ધ થાય એવું કાર્ય કર્યું. - એમ વિચારીને શૂરપાળ દેશાંતર જવાની પ્રિયા પાસે રજા માગી કે—–“ હ પ્રિયા ! તું ઉગ કરીશ નહીં. હું દેશાંતરમાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરત્ર. ધન ઉપાર્જન કરી શીધ્રપણે પાછા આવીશ અને તારી ઈચ્છા પૂર્ણ કરીશ. એમ કહી તેણના મસ્તક પર પોતાના હાથવડે વણી બાંધી તથા કાંચળી પહેરાવીને કહ્યું કે -" આ વણે મારા આવ્યા પછી છોડવી, અને મારા આવ્યા વિના આ કાંચળી પણ ઉતારવી નહીં.” એ પ્રમાણે પ્રિયાને કહી શૂરપાળ હાથમાં ખર્ક લઈ ઘર માંથી નીકળી દેશાંતર તરફ ચાલ્યો. તેની પ્રિયા ક્ષણવાર હર્ષ અને વિવાદ પામી પોતાના કાર્યમાં પ્રવતી. પ્રાત:કાળે મહીપાછી વિગેરે સર્વે શૂરપાળને ઘરમાં નહીં જોવાથી ચોતરફ તની શોધ કરી થાકીને તેની પ્રિયાને પૂછવા લાગ્યા કે-“હે ભદ્રશૂરપાળ કયાં ગયો? તે તું કાંઈ જાણે છે?” તેણીએ કહ્યું કે–“હું કાંઈપણ જાણતી નથી.” ત્યારપછી તના સમાચાર નહીં જણવાથી માતા પિતા અને ભાઈઓ વિગેરે સવે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે—“ત શૂરપાળને શું કોઈએ કાંઈ પરાભવ કર્યો છે કે જેથી તે ઘરમાંથી જતો રહ્યો ?" ત્યારે તે પુત્રો બોલ્યા કે—-“હે પિતા ! અમે તે કોઈએ તેને પરાભવ કર્યો નથી, કારણ કે પ્રાયે નાનો ભાઈ સાને પ્રિયજ હાય છે.” ફરીથી તેઓએ વહુને પૂછ્યું કે-“હે ભદ્રે ! શું તારી સાથે તન કાંઈ પણ રોષનું કારણે ઉત્પન્ન થયું છે?” તે બોલી કે “મારા ભત્તારને મારી સાથે કોઈ પણ વખત રેષનું કારણ ઉત્પન્ન થયું નથી પરંતુ તેણે જતી વખત પોતાના હાથથીજ મારે વેણીદંડ બાંગે છે. અને તે વખતે તેણે મને કહ્યું છે કે“હે પ્રિયા! આ વેણુદંડ મારે મારા હાથથી જ છોડવાનો છે. આમ કહીને તે ક્યાં પણ ગયા છે, કયાં ગયા છે તેની મને ખબર નથી.” - તે સાંભળી ત્રણે ભાઈઓએ પિતપોતાના મનમાં વિચાર્યું કે–“માતાએ કાંઈક ભેજનાદિકમાં વહુને પરાભવ કર્યો હશે તેથી તે પોતાને પરાભવ થયા જાણે દેશાંતરમાં ગયે જણાય છે. કહ્યું છે કે–અપમાનથી તિરસ્કાર પામેલા માની પુરૂષે માતા, પિતા, બંધુ, ધન, ધાન્ય, ઘર અને સ્ત્રી એ સર્વને દૂરથી તજી દે છે. માતાપિતાએ કરેલા અપમાનથી તથા સ્વામીએ કરેલા અપમાનથી પણ માનરૂપી ધનવાળા પુરૂષે દેશનો ત્યાગ કરે છે. ગુરૂ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #354 -------------------------------------------------------------------------- ________________ - વ8 પ્રસ્તાવ. 345 શિષ્યનું જે અપમાન કરે છે તે શિષ્યને હિતકારક છે, કારણ કે ગુરૂ વારણ અને સ્મારણું વિગેરેવડે શિષ્યની તર્જના સકારણ જ કરે છે.” વળી તેની સ્ત્રીને જે પરાભવ તે તેને જ પરાભવ છે. કેમકે શરીરની પીડાથી જીવ શું પીડા નથી પામતો ? પામે છે.” એમ વિચારી તેઓ સર્વેએ તેની શોધ કરી છતાં પણ તેના સમાચાર નહીં પામવાથી તેના વિરહવડે પીડા પામી પોતપોતાના કાર્યમાં પ્રવર્યા. અહીં શૂરપાળ ઘેરથી નીકળી અનુક્રમે મહાશાળ નામના નગરે પહોંચ્યા. ત્યાં થાકી ગયેલ હોવાથી નગરની બહારના ઉદ્યાનમાં એક જંબુવૃક્ષની છાયામાં સુતે. તેને ગાઢ નિદ્રા આવી ગઈ; પણ તેના પુન્યપ્રભાવથી તે વૃક્ષની છાયા મધ્યાન્હ વીતી ગયા છતાં તેના પરથી દૂર થઈ નહીં. આ અવસરે તે નગરનો રાજા પુત્ર રહિત મરણ પામ્ય; તેથી પ્રધાન પુરૂએ પંચદિવ્ય પ્રગટ કર્યા. તે દિવ્ય બે પ્રહર સુધી ગામમાં ભમીને પછી નગર બહાર જ્યાં શૂરપાળ સુતો હતો ત્યાં આવ્યા. શૂરપાળને જોઈ હસ્તીએ ગર્જના કરી, અને હષારવ કર્યો, તેના પર છત્ર પોતાની મેળેજ વિકલ્વર થયું, કળશે પિતે જ તેના પર અભિષેક કર્યો, અને ચામરે પોતાની મેળેજ વીંઝાવા લાગ્યા. તેને જોઈ જય જય શબ્દ થયો, અને મંગળ ગીતાદિકને શબ્દ પણ ઉછો . તે વખતે મંત્રી અને સામંતોએ તેનાં સર્વ અંગો જોયા, તે તેના હાથ પગમાં ચક, સ્વસ્તિક અને મત્સ્ય વિગેરે શુભ લક્ષણે જોઈ તેઓએ વિચાર્યું કે “આ કઈ મહા પુરૂષ જણાય છે. આના પ્રભાવથી વૃક્ષની છાયા પણ નમી નથી. આ પોતાના પુન્યથીજ આપણે રાજા થયો છે.” આ પ્રમાણે તે સામંત વિગેરે વિચાર કરે છે, તેટલામાં શૂરપાળ નિદ્રા રહિત થઈ “આ શું ?" એમ વિચાર કરવા લાગ્યું. એટલે તત્કાળ પ્રધાન પુરૂષોએ મેટા આગ્રહથી તેને આસન પર બેસાડી નાન તથા વિલેપન કરાવી, વસ્ત્ર અને આભૂષણોથી શણગારી, શ્રેષ્ઠ હાથી પર બેસાડ્યા. તેની ઉપર છત્ર ધારણ કરવામાં આવ્યું; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #355 -------------------------------------------------------------------------- ________________ સૌશાતિનાથ ચરિત્ર. તથા બન્ને બાજુ ચામરે વિઝાવા લાગ્યાં. એ પ્રમાણે મોટી સમૃદ્ધિ પૂર્વક તે રાજને નગર પ્રવેશ કરાવ્યો. તેને જોઈને નગરની સ્ત્રીઓ તેની પ્રાર્થના કરવા લાગી. એ રીતે મંગળશ્રેણીને અનુભવતો તે શૂરપાળ. રાજા રાજમંદિરમાં પ્રવેશ કરી રાજસભામાં બેઠે. તેને મંત્રીઓએ અને સામંત રાજા વિગેરેએ પ્રણામ કર્યા. અનુક્રમે તે નગરમાં શૂરપાળ નામને મહારાજા ખ્યાતિને પામ્યો. * એકદા તેણે પિતાના ચિત્તમાં વિચાર કર્યો કે—“મને આ રાજલક્ષ્મી પ્રાપ્ત થઈ તેનું ફળ શું? કહ્યું છે કે પરદેશમાં પ્રાપ્ત થયેલીલક્ષ્મીનું શું ફળ કે જે લક્ષ્મીને શત્રુઓ જોઈ શકતા નથી અને બંધુઓ જેને ઉપભેગ કરી શકતા નથી ? તેથી કરીને પ્રાપ્ત થયેલી આ લક્ષ્મી શ્રેષ્ઠ નથી; કેમકે મારી ભાર્યા હજુ પિતાની ઈચ્છા પૂર્ણ કરી શકતી નથી.” છે. આ પ્રમાણે વિચાર કરી પિતાના હાથથી કાગળ લખી પિતાના કુટુંબને તેડી લાવવા માટે રાજાએ પોતાના સેવકને મેકલ્યા. તેઓ કાંચનપુર ગયા, પણ ત્યાં શેષ કર્યા છતાં કુટુંબ સહિત મહીપાળ કૈટુંબિક તેમને મળે નહીં. તેટલામાં તે રાજપુરૂને કોઈએ કહ્યું કે –“હે પુરૂષે ! અહીં વૃષ્ટિ નહીં થવાથી દુકાળ પડ્યો છે, તેથી તે મહીપાળને ખેતીમાં કોઈ પણ પાકયું નહીં એટલે ખેતી સિવાય બીજું કાંઈ પણ આજીવિકાનું સાધન નહીં હોવાથી દુ:ખ પામીને તે મહીપાછા કુટુંબ સહિત અન્યત્ર ગયા છે, પરંતુ તે ક્યાં ગયે છે તેની અમને ખબર નથી.” આ પ્રમાણે સાંભળી તે રાજપુરૂષોએ પાછા વળી રાજા પાસે આવી તેને તે વાર્તા કહી બતાવી. રાજા પણ તેવા સમાચાર સાંભળી બહુ ખેદ પાંખ્યા અને પોતાનું કુટુંબ દુ:ખી થયેલ છે એમ સાંભળી પોતાનું રાજ્ય નિષ્ફળ માનવા લાગ્યો. પછી રાજાએ સર્વ દિશાએમાં કુટુંબની શોધ કરવા પિતાના દાંત મેકલ્યા, અને કોઈ પણ માણસ કોઈ પણ દેશથી ત્યાં આવતો તો તેને રાજા સમાચાર પૂછવા લાગે, પરંતુ તેમની કાંઈ પણ શુદ્ધિ જાણવામાં આવી નહીં.. ... અહીં જે વધે તે શૂરપાળ પિતાના ઘરેથી નીકળી ગયે, તેને બીજે વર્ષે મેઘની વૃષ્ટિ ન થવાથી મેટે દુકાળ પડ્યો. તેમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #356 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવે. * 37. ઘણા લોકો ક્ષય પામ્યા. ધનાઢ્ય મનુ પણ તે દુકાળમાં સીદવા લાગ્યા, તો પછી ગરીબ માણસનું તો શું કહેવું ? રસ્તાઓ ચોરેએ રૂંધેલા હોવાથી માણસે જાવ આવ પણ કરી શકતા નહતા. આવા વિષમ કાળમાં લોકો લેકોનું જ ભાણ કરે છે, માણસે પોતાનાં બાળકોનો પણ ત્યાગ કરે છે, ઉત્તમ કુળનામનુખે પણ નીચ અને નિંદ્ય કુળમાં પિતાનાં બાળકોને વેચે છે, તપસ્વીઓ પણ મહા કષ્ટથી ભિક્ષા પામે છે, તેમની શિક્ષાને પણ રંક લાકે ઝુંટવી લે છે, અને પુરૂ પોતાની સ્ત્રીઓને પણ ત્યાગ કરે છે. આવા દુષ્કાળની વાર્તા માત્ર સાંભળવાથી પણ બીજાઓને ત્રાસ ઉત્પન્ન થાય છે. ' ' , ' ' , " ' ' - આ દુષ્કાળ પડવાથી તે મહીપાળ પોતાના કુટુંબ સહિત કાંચનપુરથી નીકળી ગયો, અને ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારના પ્રયાસો કરતે, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતો, શૂન્ય શાળાએમાં નિવાસ કરતે, ભૂખ્યા કુટુંબના દુ:ખદાયી વચનોથી પીડા પામતે, પરિપૂર્ણ ભેજનને પણ નહીં પામતે, તથા અનેક નગર, ગામ અને પર્વત વિગેરેને ઓળંગતે અનુક્રમે તે જ મહાશાળી નામના નગરમાં આવી પહોંચ્યો. શીળમતી ઘણા દિવસે વીતી ગયા છતાં મસ્તક પરની વેણીને છેડતી નથી તથા કાંચળી પણ ઉતારતી નથી, તેથી જૂની, સડી ગયેલી અને ઘણે ઠેકાણેથી ફાટેલી તે કાંચળીને જોઈ તેના સસરા વિગેરેએ તેને નવી કાંચળી પહેરવા વારંવાર આગ્રહપૂર્વક કહ્યું, તોપણ તેણે તે કાંચળી મૂકી નહીં, તેથી ખેદ પામીને સસરા વિગેરે સર્વ બોલ્યા કે -" આ કદાગ્રહી અને કુટુંબને ઉગ પમાડનારી કેઈનું કહ્યું માનતી નથી.” આ પ્રમાણે કહી તેને તિરસ્કાર કરવા લાગ્યા, પણ તેમના તિરસ્કારને તે સહન કરતી હતી, જીભથી એક અક્ષર પણ બોલતી નહોતી, અને પોતાના મનમાં માનેલુંજ કાર્ય કરતી હતી. આ રીતે પિતાના પતિની આજ્ઞા પાળતી તે શીળમતી પણ શ્વસુરવર્ગની સાથેજ તે નગરમાં આવી હતી. આ * * * - અહીં શૂરપાળ રાજાએ સમગ્ર લેકના હિતને માટે પોતાના નગરમાં એક તળાવ ખોદાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં ઘણા નિર્ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #357 -------------------------------------------------------------------------- ________________ 348 - શ્રી શાંતિના ચરિત્ર. લેકો કામ કરતા હતા. તે જોઈ મહીપાળ પણ કુટુંબ સહિત ત્યાં કામ કરવા લાગ્યા. એકદા સર્વ લોકોએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે— " હે સ્વામી ! કૃપા કરીને એકવાર આપ તે સરોવરનું કાર્ય જેવા પધારે.” તે સાંભળી લોકોના આગ્રહથી રાજા હાથીના કંધ પર ચડી સર્વ સેના સહિત સરોવર જેવા ગયે. ત્યાં સર્વ કર્મકોને જોતાં એક ઠેકાણે તે રાજાએ પોતાના પિતા મહીપાળને સમગ્ર કુટુંબ સહિત જે, તથા વિરહની અવસ્થાથી દુર્બળ થયેલી અને પરપુરૂષની સન્મુખ પણ નહીં જેનારી શીળમતીને પણ જોઈ. તે વખતે રાજાએ વિચાર કર્યો કે –“અહો ! દેવગથી મારા કુટુંબને આવી મજુરી કરવાની અવસ્થા પ્રાપ્ત થઈ છે. ખરેખર આ પૂર્વ કર્મને જ વિપાક છે. કહ્યું છે કે " हरि हरि सुशिरांसि यानि रेजु-हरि हरि तानि लुठन्ति गृध्रपादैः। इह खलु विषमः पुराकृतानां, भवति हि जन्तुषु कर्मणां विपाकः // 1 // “હરિ હરિ ! જે મસ્તકે મુગટ વિગેરેથી અત્યંત શુભતાં હતાં, તેજ મસ્તકે આજે ગીધ વિગેરે પક્ષીઓના પગમાં આળોટે છે; માટે ખરેખર આ જગતમાં પૂર્વે કરેલા પ્રાણીઓના કર્મને વિપાક મહા વિષમ છે.” આ પ્રમાણે કર્મવિપાકનું સ્વરૂપ વિચારીને તે રાજા બીજા સર્વ કર્મ કરોને જોઈને પછી પોતાના કુટુંબને ઉદ્દેશીને પંચકુળ પ્રત્યે બેલ્ય કે-“આ નવ મનુષ્ય કેવું કામ કરે છે? અને તમે તેને શું શું આપે છે?” પંચકુલે જવાબ આપે કે-“હે સ્વામી! એઓ કામ સારું કરે છે અને દરેક કાર્યકરોને દરરોજ એક એક રૂપીઓ તથા મધમ અનાજનું ભોજન આપની આજ્ઞાથી આપવામાં આવે છે. તે સાંભળી ફરી રાજાએ કહ્યું કે-“આ નવ મનુષ્ય સારું કામ કરે છે, તે માટે તેઓને કાંઈક વધારે આપવું જોઈએ; કેમકે નીતિમાં કહ્યું છે કેસજજન અને અર્જુન સર્વના ઉપર જે સ્વામી સમદ્રષ્ટિથી તે તે સજીનના ઉત્સાહનો ભંગ થાય છે; તેને ઉત્સાહ વૃદ્ધિ પામતો નથી. તેથી આ નવેને હવેથી બમણા પૈસા તથા ઉત્તમ અનાજનું ભેજન આપવું.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે પંચકુળે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #358 -------------------------------------------------------------------------- ________________ 'પદ પ્રરતાવ, (349 મનુષ્યને બોલાવીને કહ્યું કે, “હે ભાઈઓ !. આ અમારા સ્વામીએ તમારા પર પ્રસાદ કર્યો છે તેથી તમને હવેથી બમણા પૈસા અને ઉત્તમ ભેજન મળશે. " તે સાંભળી મહીપાળ વિગેરે એવું બોલ્યા કે--“અમારા પર મોટી કૃપા કરી.” પછી રાજાએ મહીપાળને પૂછયું કે-“શું તારા એક પુત્રને બે વહુઓ છે? કેમકે અહીં તે ત્રણ પુત્ર અને ચાર વહુએ દેખાય છે, તેનું શું કારણ?” ત્યારે મહીપાળે રાજા પાસે નાના પુત્રના પ્રવાસની વાત કરી. રાજાએ પૂછયું કે–“તમે ક્યાંથી અહીં આવ્યા છે?” તેણે કહ્યું કે“હે સ્વામી ! અમે કાંચનપુરથી આવ્યા છીએ.” રાજાએ કહ્યું કે“હે કૌટુંબિક! તમારે છાશ ખાવાની ટેવ હશે, તેથી હમેશાં આ નાની વહુને મારે ત્યાં–રાજમંદિરમાં છાશ લેવા મોકલજે.” આ પ્રમાણે કહીને રાજા શહેરમાં ગયા. પછી સર્વ માણસે આ બધું જોઈને આશ્ચર્ય પામી બેલ્યા કે–“અહે! આ આપણા સ્વામી કેઈની સાથે વાતો કરતા નથી, છતાં આની સાથે તો આટલી બધી વાત કરી, તેથી તેમનું મોટું ભાગ્ય સમજવું.” ત્યારપછી સસરાનાં આદેશથી તે શીળમતી રાજાને ઘેર છાશ લેવા ગઈ. ત્યારે પ્રતિહારીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે સ્વામી! કોઈ કર્મકરની સ્ત્રી છાશ લેવા આવી છે, તેને અંદર એકલું ?" રાજાએ હા કહી. એટલે તે અંદર ગઈ ત્યારે રાજાએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તારી કાંચળી જીણું કેમ થઈ ગઈ છે?” તે સાંભળી લજાથી નમ્ર થયેલી શીળમતી કંઈ પણ બેલી નહીં. ત્યારપછી રાજાએ તેને ઘણી છાશ અપાવી. તે લઈ શીળમતી પિતાને સ્થાને ગઈ. તે વખતે સસરાએ તેને કહ્યું કે-“હે વત્સ ! હવે તું નવી કાંચળી પહેર. નહીં પહેરે તો રાજાને ઘેર તારે જવું પડે છે તેથી ખરાબ દેખાશે.” આ પ્રમાણે તેના કહ્યા છતાં તેણીએ તેનું વચન માન્યું નહિ. બીજે દિવસે પણ તે છાશ લેવા માટે રાજાને ઘેર ગઈ. ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! આ નવી કાંચળી હું તને આપું છું, તે તું પહેર.” આ પ્રમાણે વારં. વાર કહ્યા છતાં તેણીએ કાંચળી ગ્રહણ કરી નહીં, ત્યારે રાજાએ કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #359 -------------------------------------------------------------------------- ________________ 350 - શ્રી શાંતિનાથ ચરિત્ર. કે-“મારી આજ્ઞા નહિ માને તો તારું સારું નહીં થાય.” તે સાંભળી - તે બોલી કે-“હે દેવ! સારું થાય કે ન થાય, પરંતુ હું મારા નિરીથનો ભંગ નહિ કરું. નીતિકાર કહે છે કે લક્ષ્મી આવે અથવા જાઓ, માણસે ગમે તેમ બેલે અને જીવિતવ્ય કે મરણ ગમે તે થાઓ તે પણ સત્પરૂ ન્યાયને છોડતા નથી.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે સેવકે! આ સ્ત્રીને કેદ કરે, આ મારી આજ્ઞાનો ભંગ કરે છે.” તે સાંભળી રાજાના સેવકે તેને કેદખાના તરફ લઈ જવા લાગ્યા. આંટલું કર્યા છતાં પણ તેણીએ પિતાને નિશ્ચય છેડો નહીં. ત્યારે રાજાએ સંતુષ્ટ થઈ તેણીને ફરીથી પિતાની પાસે બોલાવી અને કહ્યું કે-“હે ભદ્ર! શરીરની શેભાનો નાશ કરનાર આ ખરાબ કાંચળીને શા માટે છેડતી નથી?” તેણી બેલી કે “આ મસ્તક પર વેણી મારા ભરે બાંધી છે તથા આ કાંચળી પણ તેણે પિતાને હાથેજ પહેરાવી છે, તેથી તે મારા ભર્તારના હાથથીજ છુટશે, અન્યથા છુટશે નહીં. " ત્યારે તે બે કે-“હું તારે ભર્તાર થાઉં છું, માટે હવે તું તે કંચુકને મૂકી દે.” તે સાંભળી શીળમતી બેલી કે-“હે દેવ ! આવું વચન તમારે બેસવું યેગ્ય નથી; કારણ કે તમે પૃથ્વીના પાળક છે. તમે અન્યાય નિવારણ કરનાર છે. જેઓ કુશળવાળા હોય છે, તેઓ સતીઓનું શીળ ખંડન કરવા પ્રવર્તે છે; પરંતુ તમારી જેવાને તેમ કરવું યોગ્ય નથી. જો તમે પણ આવું અઘટિત કાર્ય કરશે તે “જેનાથી રક્ષણ તેનાથી જ ભક્ષણ” એ વાક્ય સત્ય થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે–જે નિર્લજજ પુ રૂષ પરસ્ત્રીનું સેવન કરે છે તેણે પિતાનું કુળ, પરાક્રમ અને ચરિત્ર, ને કલંકિત કર્યું છે, તેણે સમગ્ર પૃથ્વી પીઠ ઉપર અપયશને પડહ વગડાવ્યું છે અને મેટા મૂલ્યવાળું શીળરત્ન તેણે ધુળમાં રેળ્યું છે એમ જાણવું.” આ પ્રમાણે તે બેલી ત્યારે પાસે રહેલા રાજપુરૂએ તેને કહ્યું કે-“હે ભદ્ર! જે સ્વામીની અન્ય સ્ત્રીઓ પોતે જ પ્રાર્થના કરે છે, તે આ અમારા રાજા પોતેજ તારી પ્રાર્થના કરે છે તો તેની અવગણના તું કેમ કરે છે?” તે સાંભળી શીળમતી બેલી કે-“મારે શરીરે મને પરણેલા પતિને સ્પર્શ થવાને અથવા અગ્નિને સ્પર્શ થવાને. મારા જીવતાં મારે શરીરે અન્ય પુરૂષને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #360 -------------------------------------------------------------------------- ________________ - વટ પ્રસ્તાવે. 35 પર્શ થવાનો નથી.” ત્યારપછી રાજાએ તેણીને પ્રતીતિ આવવા માટે સંકેતનાં વચને કહી દેખાડીને ફરીથી કહ્યું કે-“હે મુશ્કે! મારી સામું જોઈ મને તું ઓળખ. હું કાંચનપુરથી નીકળીને અહીં. આ વ્યું હતું. તે વખતે અહીંને રાજા પુત્ર રહિત મરણ પામવાથી પંચદિવ્યવડે મને રાજ્ય મળ્યું છે. તેજ હું શૂરપાળ તારે પતિ છું.” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળી તેને પ્રતીતિવાળું જાણ સંકેતનાં વચને મનમાં વિચારી વિસ્મય પામેલી તેણીએ તેમની સમુખ જોઈ સારી રીતે પિતાના કાંતને ઓળખે. તે વખતે મેઘના દર્શનથી જેમ મયૂરી હર્ષવાળી થાય તેમ પિતાના ભર્તારને ઓળખીને તે શીળમતી હર્ષના સમૂહથી દેદીપ્યમાન થઈ. પછી રાજાના આદેશથી દાસીઓએ તેણીને અત્યંગપૂર્વક સ્નાન કરાવ્યું, સર્વ અંગો ઉપર કું મને લેપ કર્યો, રાજાએ આપેલાં પટકૂળ વસ્ત્રો પહેરાવ્યાં, અને તિલક વિગેરે ચાર પ્રકારનાં શૃંગારોથી તેનું શરીર શણગાર્યું. પછી દાસીઓ તે શીળમતીને રાજા પાસે લઈ ગઈ. ત્યારે રાજાએ તેને પિતાના અર્ધ આસન પર બેસાડી. તે વખતે મંત્રી અને સામંત વિગેરેએ તેણીને પ્રણામ કર્યા. . - હવે તેજ દિવસે શીળમતીની સાથે છાશ લેવા માટે શાંતિમતી પણ રાજાને ઘેર આવી હતી. પણ જ્યારે રાજાએ ક્રોધથી શીળમતીને કારાગૃહમાં નાંખવાની આજ્ઞા કરી ત્યારે તે નાશીને પોતાને ઠેકાણે ગઈ અને તેણીએ પોતાના કુટુંબ પાસે વાત કરી કે-“શીળમતીએ રાજાને આપેલે કંચુક લીધો નહીં, તેથી રાજાએ કેવથી તેણીને કારાગૃહમાં નાંખી છે. ”તે સાંભળી સર્વે બોલ્યા કે –“જે થયું તે ચગ્ય જ થયું છે. ઘણું કહ્યા છતાં પણ તેણીએ પોતાને કદાગ્રહ છોડ્યો નહીં, તેથી તેમજ થવા યોગ્ય હતું.” એમ કહીને સર્વે પોતપોતાના કામમાં પ્રવર્યા. - . : L; ત્યાર પછી એક દિવસ રાજાએ મહીપાળને કુટુંબ સહિત નિમંત્રણ કર્યું. ત્યારે તે પરિવાર સહિત વેળાસર ભેજનને માટે રાજાને ઘેર આવ્યો. રાજાએ તે સર્વને સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ગ્યતા પ્રમાણે શ્રેષ્ઠ આભૂષણોવડે અલંકૃત કર્યા. તે જોઈ મહીપાળે વિચાર્યું કે -" આ રાજા બંધુની જેમ અમારૂં ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #361 -------------------------------------------------------------------------- ________________ 352 શ્રી ક્ષતિના ચરિત્ર. ૌરવ કરે છે, તેનું શું કારણ હશે? અથવા તે આ જગતમાં જેની પાસે જેટલું લેણું હોય તેટલું તેની પાસેથી નિર્ગુણ મનુષ્ય પણુ પામેજ છે.” આ પ્રમાણે મહીપાળ વિચાર કરતો હતો, તેવામાં રાજા તે સર્વ કુટુંબને મનહર આસન ઉપર ભોજન કરવા બેસાડી તેમની સન્મુખ મેટે થાળ મંગાવી પોતે પણ તેમની સાથેજ ઉચિત આસન પર બેઠે. ત્યારપછી રાજના હકમથી શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરતી સતી શીળમતી પિાતેજ તેઓને અનેક પ્રકારના શ્રેષ્ઠ ભેજન પીરસવા લાગી. ત્યારે રાજાએ તેને કહ્યું કે “હે પ્રિયા ! ઘણું કાળના ચિંતવેલા તારા સર્વે મને રથ આજે હવે સફળ કર.” * ત્યારપછી ભેજન કરીને સર્વ ઉડ્યા. રાજાએ પિતાના પિતાને ઉત્તમ સિંહાસન પર બેસાડી ભાઈઓને પણ ઉચિત આસને બેસાડી તથા માતા અને ભાભીઓને યોગ્ય આસને બેસાડી પિતાને પ્રણામ કરીને કહ્યું કે–“હે પિતા ! જે હું તે વખતે તમારા ઘરમાંથી નીકળી ગયો હતો તે જ હું તમારે પુત્ર શૂરપાળ છું, આ રાજ્ય તમારું જ છે, હું તમારે સેવક છું. મેં તમને ઓળખ્યા છતાં પણ જાણીનેજ કર્મકરનું નિંદ્ય કર્મ કરવા દીધું, તે સર્વ મારો અવિનયાદિક ક્ષમા કરે.” શીળમતી પણ સર્વને પગે લાગીને બોલી કે –“મેં તમારું વચન નહીં અંગીકાર કરવાથી તમને સંતાપ ઉત્પન્ન કર્યો, તે તમે ક્ષમા કરજે. હે સસરાજી! તમારા વચનથી પણ મેં કંચુકનો ત્યાગ નહોતો કર્યો, તે મારે મારા ભર્તારનું વચન અવશ્ય પાળવાનું હતું, તેથીજ નહેતા કર્યો , બીજું કાંઈ કારણ નહતું.” આ બધી હકીકત સાંભળીને મહીપાળ અત્યંત હર્ષ પામી પોતાના પુત્ર શૂરપાળને ઓળખી બોલ્યો કે–“હે પુત્ર ! આ રાજલક્ષ્મી તને તારા જ પુણ્યથી મળી છે, માટે તુંજ ચિરકાળ સુધી તે ભેગવ. તારા દર્શનથી જ મારું મન અત્યંત હર્ષિત થયું છે.” એમ કહી રાજનીતિને જાણનાર મહીપાળે પાતે ઉભા થઈ પિતાનજ હાથે શૂરપાળને ઉભું કરી સિંહાસન પર બેસાડ્યા અને " રાજ્યપર સ્થાપન કરેલા પુત્રને પિતાએ પણ નમવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #362 -------------------------------------------------------------------------- ________________ . પ. પ્રતાવ.' 353 જઈએ” એવી રાજનીતિ હોવાથી મહીપાળે તેને નમસ્કાર કર્યા. પછી મહીપાળે મધુર વચનવડે શીળમતીને કહ્યું કે –“હે પુત્રી આ જીવલોકમાં તું જ એક ધન્ય છે, કારણકે તારા અસંભવિત મનોરથો પણ સર્વ સિદ્ધ થયા; તેથી કરીને તુંજ એક સ્ત્રીરત્ન છે. તે શીયળનું ખરું રક્ષણ કર્યું અને પતિની આજ્ઞા યથાર્થ પાળી, તેથી તારા જેવી બીજી કોઈ સ્ત્રી દુનિયામાં છે?” આ પ્રમાણે મહીપાળે તેની પ્રશંસા કરી ત્યારે તે બોલી કે “હે પિતા ! તમારી મેં જે અવગણના કરી તે માટે ગુણકારક થઈ. વળી તમે તે દિવસે મારું અપમાન ન કર્યું હોત તો તમારો પુત્ર દેશાંતરમાં કયાંથી જાત ? રાજ્ય શી રીતે પામત? તમારું ગૈારવ શી રીતે કરત? અને મારું વાંછિત શી રીતે થાત ? " ત્યારપછી શૂરપાળ રાજાએ સર્વ મંત્રી અને સામંતાદિકને કહ્યું કે -" આ મારા પિતા છે, આ મારા ભાઈઓ છે, આ મારી માતા છે અને આ મારી ભાભી છે. તેઓ મારે પણ પૂજ્ય છે, તેથી તેમને તમે નમસ્કાર કરો.” તે સાંભળી આનંદ પામેલા સામંતાદિ સવેએ તેમને નમસ્કાર કર્યા. ત્યારપછી શૂરપાળ રાજાએ પોતાના ભાઈઓને જુદા જુદા દેશ આપી માંડલિક રાજાઓ કર્યા. કહ્યું છે કે - '. " नापकृतं नोपकृतं न सत्कृतं किं कृतं तेन / . प्राप्य चलानधिकारान् शत्रुषु मित्रेषु बन्धुवर्गेषु // 1 // " આ રાજ્યાદિક અધિકાર ચલાયમાન છે, તેને પામીને જેણે શત્રુઓને અપકાર કર્યો નથી, મિત્રો ઉપર ઉપકાર કર્યો નથી અને બંધુવનું સન્માન કર્યું નથી, તેણે શું કર્યું? કાંઈ કર્યું નહીં.” , શૂરપાળ રાજાએ પોતાના માતાપિતાને પિતાની પાસે જ રાખ્યા; અને પિતાના આત્માને કૃતાર્થ માનતો પોતાના રાજ્યનું પાલન કરવા લાગ્યો. એકદા તે નગરની બહારના ઉદ્યાનમાં શ્રી શ્રુતસાગર નામના સૂરિ સમવસર્યા. તે વખતે તેમના ચરણોને નમસ્કાર કરવા માટે નગરમાંથી જતા લોકોને જોઈ શૂરપાળ રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #363 -------------------------------------------------------------------------- ________________ 354 શ્રી શાંતિનાથ ચરિત્ર. - મંત્રીને પૂછયું કે -" મંત્રી ! આ લોકે ક્યાં જાય છે? " * ત્યારે સચિવે રાજાને સૂરિનું આગમન જણાવ્યું. તે સાંભળી " રાજા બે કે –“જે આ નગરવાસી લોકો જ્ઞાનના સૂર્ય સમાન * ગુરૂને નમસ્કાર કરવા જાય છે તે આપણે પણ જઈએ.” મંત્રીએ * કહ્યું–“હે સ્વામી ! એ વિચાર યુક્ત છે.” એટલે તરતજ રાજા માતા પિતા અને પ્રિયા સહિત ઉદ્યાનમાં જઈ તે સૂરિને નમસ્કાર કરીને તેમની સમીપે ગ્ય સ્થાને બેઠે. તે વખતે સૂરિએ રાજાની પાસે શ્રી સર્વજ્ઞભાષિત સંસારસમુદ્રને તરવામાં પ્રવહણ સમાન જિનધર્મની દેશના આપી. તે સાંભળી પ્રતિબંધ પામીને રાજાએ ગુરૂસમક્ષ શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને તેમને નમસ્કાર કરીને - પોતાને સ્થાનકે ગયે. ત્યારપછી શૂરપાળ રાજા હમેશાં સૂરિને નમસ્કાર કરવા આવતે હતો અને ધર્મ સાંભળતો હતો. એકદા અવસર પામીને રાજાએ ગુરૂને પૂછયું કે–“હે પ્રભુ ! મેં પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યું હતું કે જેથી કરીને કષ્ટ વિનાજ આવી શ્રેષ્ઠ રાજ્યલક્ષ્મી મને પ્રાપ્ત થઈ ?" તે સાંભળી સૂરિ બોલ્યા કે– “હે રાજન ! પૂર્વ ભવે તમે અતિથિસંવિભાગ કર્યો હતો, તેથી આવી રાજ્યલક્ષ્મી તમને પ્રાપ્ત થઈ છે. તેનું વર્ણન સાંભળે—• આજ ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તેમાં વીરદેવ નામે એક શ્રાવક રહેતો હતો. તેને સુવ્રતા નામની ભાય હતી. તે પણ જિનધર્મમાં તત્પર હતી. તે દંપતી ધર્મક્રિયામાં તત્પર રહી ગૃહસ્થાશ્રમને પાળતા હતા. એકદા અષ્ટમીને દિવસે વિરદેવે પિષધ કરી પારણાને દિવસે વિચાર્યુ કે–“જેઓ પર્વ દિવસે ઉપવાસપૂર્વક પિષધ કરી પારણાને દિવસે સાધુને ભાવથી નિરવદ્ય દાન આપે છે, તે પુરૂષોને ધન્ય છે તેથી કરીને જે આજે મને સાધુનો સંયોગ થાય ઘણું સારું” આમ વિચારી ગૃહના દ્વાર તરફ દષ્ટિ રાખીને તે જોવા લાગ્યો, તેવામાં તપસ્યાથી કૃશ શરીરવાળા બે સાધુઓને પોતાના ઘર તરફ આવતા તેણે જોયા એટલે તરત જ તેમની સન્મુખ જઈ તેમના ચરણને નમસ્કાર કરી ભક્તિપૂર્વક પોતાના ઘરમાં તેડી લાવ્યો અને નિર્દોષ આહાર પાણી વિગેરે આપ્યું. પછી થોડીક ભૂમિ સુધી તેમની પાછળ જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gen Aaradhak Trust Page #364 -------------------------------------------------------------------------- ________________ 355 પષ્ટ પ્રસ્તાવ. તેમને ફરીથી વંદના કરીને વીરદેવ પિતાના ઘરમાં આવી વિચા સ્વા લાગ્યો કે–“ હું ખરેખરો પુણ્યવંત છું. મારે જન્મ સફળ છે. કહ્યું છે કે - સપાત્ર મહાતી શ્રદ્ધા, જાણે શું યથોવિતા ... धर्मसाधनसामग्री, धन्यस्येयं प्रजायते // 1 // સત્પાત્ર, મોટી શ્રદ્ધા અને અવસરે યોગ્ય વસ્તુનું દાન, આવી ધર્મ સાધનની સામગ્રી ધન્ય પુરૂષને જ પ્રાપ્ત થાય છે.” તેની સ્ત્રી સુત્રતા પણ વિચારવા લાગી કે “આ મારા ભત્તર ખરેખરા પુણ્યવંત છે કે જેણે શ્રદ્ધાથી સાધુને દાન આપ્યું.” આ પ્રમાણે વિશુદ્ધ ભાવથી દાનની અનુમોદના કરીને તેણીએ પણ પાત્રદાનના પુણ્યનો વિભાગ પ્રાપ્ત કર્યો. ત્યારપછી પણ તે દંપતીએ અનેક પ્રસંગે વિવિધ પ્રકારનું દાન આપી ચિરકાળ સુધી સમકિત સહિત શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કર્યું. છેવટે અનશન અંગીકાર કરી આરાધનાવડે આત્માને નિર્મળ કરી શુભ ધ્યાનવડે મરણ પામીને તે બને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાં દેવનું આયુષ્ય પૂર્ણ કરી વિરદેવનો જીવ ત્યાંથી આવી હે રાજન ! તમે અહીં શૂરપા નામના રાજી થયા છે અને સુત્રતાનો જીવ સ્વર્ગથી અવીને તમારી આ પ્રિયા ઉત્તમ મનોરથવડે શોભતી શીલામતી - થઈ છે. હે રાજન ! તમે પૂર્વ ભવે જે સત્પાત્રને દાન આપ્યું, તેના . પ્રભાવથી પ્રયાસ વિના પણ તમને રાજ્યની પ્રાપ્તિ થઈ છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વ ભવ સાંભળીને રાણી સહિત રાજાને જતિ-સ્મરણ થયું, તેથી પોતાના પૂર્વ ભવ પ્રત્યક્ષની જેમ જોઈ વૈરાગ્ય પામીને ચંદ્રપાણી નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી પ્રિયા સહિત તેજ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અતિચાર રહિત તેનું પ્રતિપાલન કરી વિવિધ પ્રકારનું તપ કરી કેવળજ્ઞાન પામીને તે ક્ષે ગયે. ઈતિ અતિથિસંવિભાગવતે સૂરપાળનૃપ થા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર પ્રભુ કહે છે કે-હે ચકાયુધ ! દાન ઉપર બીજું કથાનક પણ કહું છું તે સાંભળો– सुपात्रदानजाद्धर्मा-दिह लोकेऽपि मानवः / અમદથમવાબોતિ, વ્યાઃ લૌષ્યિો યથા || સુપાત્રદાનથી થયેલા ધર્મથી આલોકમાં પણ મનુષ્ય વ્યાધ્ર નામના કૈટુંબિકની જેમ વાંછિત અર્થને પામે છે. તેની કથા આ પ્રમાણે વ્યાધ્ર કૈટુંબિકની કથા. આજ ભરતક્ષેત્રમાં પારિભદ્ર નામે નગર છે. તેમાં વ્યાધ્ર નામે એક ક્ષત્રિય રહેતો હતો. તે સેવાવૃત્તિને ત્યાગ કરી ખેતી કરવા લાગ્યો હતો. તેના દુર્ભાગ્યને યોગે કેટલાક દિવસે તેનું ધન ક્ષીણ થયું, નિર્ધન પુરૂમાં શિરોમણિ તે થયો તથા આળસુ પણ થયે. " अलसोऽनुपायवेदी, भाग्यरत्यन्तमुज्झितो यस्तु / सीदति पुरूषत्रितयं, केवलमिह जगति बहुरत्ने / / 1 // “આ જગત ઘણા રત્નવાળું છે, તે પણ તેમાં જે આળસુ હાય, જે ઉદ્યમને સમજતો ન હોય તથા જે ભાગ્યથી અત્યંત ત્યાગ કરાયેલ હોય, તેવા ત્રણ જાતિના માણસેજ દુઃખી થાય છે.” આ પ્રમાણે વિચારીને એકદા તેની પત્નીએ તેને કહ્યું કે– “હે કાંત ! તમે નિશ્ચિતની જેમ નિરુદ્યમી થઈને કેમ બેસી રહ્યા છે ?ત્યારે તે બે કે –“હે પ્રિયા ! હું શું કરું ? ભાગ્યની મંદતાને લીધે રાજસેવા અને ખેતી વિગેરે મારા ઉદ્યમે નિષ્ફળ થયા છે.” એટલે પત્નીએ કહ્યું કે –“હે સ્વામિન્ ! જે કે તમે ભાગ્યહીન છે, તો પણ તમારે ઉચિત એવો કાંઈ પણ ઉદ્યમ તે કરવો જોઈએ. કહ્યું છે કે - उद्यमे नास्ति दारियं, जपतो नास्ति पातकम् / मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् // 1 // ઉદ્યમ કરવાથી દારિદ્ર નાશ પામે છે, જપ કરવાથી પાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #366 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રાવ. ઉપ૭ નાશ પામે છે, મન રહેવાથી કલેશ નાશ પામે છે અને જાગનારને ભય નાશ પામે છે.” - આ કારણથી આપે ઉદ્યમ કરવો તેજ ગ્ય છે. વળી કહ્યું છેકે– " ૩ઘોજિન પુસિંદતિ ત્તરમી वेन देयमिति कापुरुषा वदन्ति / दैवं निहत्य कुरु पौरुपमात्मशक्त्या / यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः // 2 // ઉદ્યોગ કરનારા પુરૂષસિંહને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પરંતુ “દૈવ આપશે” એમ તે કાયર–આળસુ પુરૂજ બોલે છે. તેથી દેવને આધાર છોડી પિતાની શક્તિ પ્રમાણે તું ઉદ્યમ કર. યત્ન કર્યા છતાં કદાચ સિદ્ધ ન થાય તો તેમાં તારો છે દોષ છે? કાંઈજ નથી.” વળી હે પ્રાણેશ ! વસ્ત્ર અને આભૂષણ વિગેરેની શોભા તો દિર રહો, પરંતુ તમારા પ્રસાદથી મારી ભજનની વાંછા પણ કદાપિ પૂર્ણ થઈ નથી. આ બાળકો ભજનને માટે અનેકવાર રેયા કરે છે. તેમને જોઈને પણ તમારું ચિત્ત દુભાતું નથી ? તમે આ રાજાની સેવા તો પ્રથમ પણ કરી હતી, તેમાં તમને તથા પ્રકારનું ફળ પ્રાપ્ત થયું નહીં, તે હવે કોઈ બીજા રાજાની સેવા કરે; કારણકે– " गन्तव्यं नगरशतं, विज्ञानशतानि शिक्षणीयानि / - નરપતિશતં જ સેવ્યું, સ્થાનાંતરિતાનિ માથાન છે ? " સેંકડો નગરોમા ફરવું, સેંકડો કળાઓ શીખવી, અને સેંકડો રાજાઓની સેવા કરવી. (અર્થાત્ તે સર્વમાંથી કોઈપણ ઠેકાણેથી અવશ્ય લાભ મળે જ. ) કારણકે મનુષ્યના ભાગ્યમાં સ્થાનાંતરમાં પ્રાપ્તિ થવાનું પણ હોય છે, તેથી ત્યાં જવાય ત્યારેજ પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણે ભાર્યાના કહેવાથી તે વ્યાધ્ર ક્ષત્રિય સેવાવૃત્તિ કરવામાં ઉદ્યમી થયો. “પ્રાયે કરીને ગૃહસ્થોને પોતાની સ્ત્રીનું વચન માન્ય કરવું પડે છે.” ત્યાર પછી તે વ્યાધ્ર દેશાંતર જવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #367 -------------------------------------------------------------------------- ________________ 358 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઈચ્છા થવાથી કોઈ વણિકને કહ્યું કે–“હે શેઠ ! મારી સ્ત્રી તમારી પાસે જે માગે તે તમારે મારે ખાતે માંડીને આપવું, હું રાજસેવાથી ધન ઉપાર્જન કરી અહીં આવી તમારૂં સર્વ લેણું : આપી દઈશ, તથા મારી ભાર્યાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરીશ.” તે સાંભળી તે વણિકે કહ્યું કે-“ બહુ સારું.” ત્યારપછી કાંઈક ભાતું લઈ વસ્ત્ર અને શસ્ત્ર વિગેરે સામગ્રી તૈયાર કરી તે વ્યાધ્ર શુભ મુહૂતે ઘેરથી નીકળે. અનુક્રમે શંખપુર નામના નગરમાં જઈ સેવકજનને વત્સલ એવા ત્યાંના રસેન રાજાની સેવા કરવા લાગ્યું. તે રાજાએ મધુર વચનવડે તેને અત્યંત ખુશી કર્યો, તેથી વ્યાધ્ર ધનની આશાથી તેની આદરપૂર્વક સેવા કરવા લાગ્યું. કેટલાક દિયસો વ્યતિત થયા, એટલે તે શસ્ત્ર, વસ્ત્ર વિગેરે સર્વ વેચીને ખાઈ ગયે. કાંઈક ધન પાસે રાખ્યું હતું તે પણ ખાઈ ગયે. એક વર્ષ સુધી પગાર વિના તેણે રાજાની સેવા કરી, પરંતુ તે રાજા પાસેથી તેને કોઈપણું ફળ મળ્યું નહીં. ત્યારે ખેદયુક્ત થઈ તેણે વિચાર કર્યો કે-“આ રાજા પ્રથમ ઉદાર વચનવાળો હતો અને અત્યારે અસાર વચનવાળે થયો છે. કહ્યું છે કે- " असारस्य पदार्थस्य, प्रायेणाडंबरो महान् / નહિ તાર ધ્વનિ , યાદશઃ વાંચમાગને ." * “પ્રાયે કરીને જે અસાર પદાર્થ હોય તેને જ આડંબર ઘણે હોય છે, જેમકે કાંસાના પાત્રમાં જે ધ્વનિ હોય છે તે ધ્વનિ સુવર્ણમાં હોતો નથી.” કેટલાએક માણસે માત્ર વચન બોલવામાં જ શૂરવીર હોય છે, પરંતુ કર્તવ્ય કરવામાં શૂરવીર હોતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે "अदातरि समृद्धेऽपि, किं कुर्वन्त्युपजीविनः / વિશુદ્ધિ પુરા કુત, નિતેષ વુમુત્તતઃ || ? " સમૃદ્ધિવાળો છતાં પણ જે તે દાતાર ન હોય તે સેવક તેને શું કરે ? (સેવકેનું દારિદ્ર શી રીતે જાય?) ફળેલું કેસુ P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust Page #368 -------------------------------------------------------------------------- ________________ - પ૪ પ્રસ્તાવ. 350 ડાનું વૃક્ષ હોય તોપણ ભૂખ્ય પોપટ તેની પાસે જઈને શું કરે ? ( કેસુડાનાં ફળ ખવાતાં નથી, તેથી પિોપટની સુધા મટે નહીં.)” . એમ વિચાર કર્યા પછી વળી તેને વિચાર થયો કે “આ પણ રાજાની સેવા કરવા કરતાં તો મારે ખેતી કરવી તે જ સારી છે. કહ્યું છે કે - ' ' “ત્તરમસતિ વાgિશે, વિવિત વિસ વર્ષ ! अस्ति नास्ति च सेवायां, भिक्षायां न च नैव च // 1 // " “લક્ષમી વ્યાપારમાંજ રહેલી છે, ખેતીમાં પણ કાંઈક કાંઈક છે, સેવામાં કદાચ હોય અથવા ન પણ હોય અને ભિક્ષામાં તે બિલકુલ નથી જ. ' વળી ખેતી કરવામાં પોતાના કુટુંબની સાથે વિયેગ થત નથી. જોકે મારે નિર્ધનપણેજ ઘેર જવું એ લજજાકારક છે, તે પણ અહીં નિષ્ફળ રહેવાથી શું ફળ છે? ”એવા વિચારથી તે સ્થાનેથી નીકળી ભાતા વિનાજ માર્ગને ઓળંગી રાત્રિએ પોતાને ઘેર આવી ઘરની બહાર ભીંતની ઓથે ઉભે રહ્યો, તેટલામાં મનોજ્ઞ ભોજનને માતા પિતાના બાળકોને જવાબ દેતી પોતાની પ્રિયાને તેણે સાંભળી કે –“હે પુત્ર ! તમારા પિતા રાજાની સેવા કરી ઘણું ધન લઈને આવશે, ત્યારે હું તમને મનોહર ભેજન આપીશ; તથા તમારા પિતા ઉત્તમ વસ્ત્રો પણ લાવશે અને મારે લાયક ઘરેણાં પણ ઘડાવશે. સર્વ સારૂં થશે, માટે હમણાં તમે રેવે નહીં.” આવું વચન સાંભળી વ્યાધ્ર વિચાર કર્યો કે –“અહો ! મારી પ્રિયાના હૃદયમાં તે મોટી મોટી આશા છે; પરંતુ જ્યારે તે મને આવી અવસ્થાએ આવેલો જેશે ત્યારે તે નિરાશ થઈ જશે અને તેનું હૃદય ફાટી જવાથી તે મરણ પામશે; તેથી કરીને મારે ઘણા કાળ જાય તો પણ લક્ષ્મી મેળવીને જ ઘેર આવવું, અન્યથા નહીં.” આ પ્રમાણે નિશ્ચય કરી ત્યાંથી પાછા ફરી પોતાના આવ્યાના ખબર પાડ્યો વિનાજ ચાલ્યો ગયો. તે વખતે તે મનમાં વિચાર કરવા લાગ્યું કે- " નિર્મિતોષસ નરક જિં વં, વિનોબોલે ન મિ ગવ રે નિર્ધનાવસ્થા, ગાતા ચદશી તક છે ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #369 -------------------------------------------------------------------------- ________________ * 360 - શ્રી શાંતિનાથ ચરિત્ર. नार्जितो कमला नैव, चक्रे भर्तव्यपोषणम् / ...... दत्तं च येन नो दानं, तस्य जन्म निरर्थकम् // 2 // : “હે જીવ! તું પુરૂષરૂપ શા માટે નિર્માણ કરાય ? તું લય કેમ ન પામે? કે જેથી તારી આવી નિર્ધન અવસ્થા થઈ? જેણે લક્ષ્મી ઉપાર્જન કરી નથી, જેણે પિષણ કરવા લાયકનું પોષ- શુ કર્યું નથી, તથા જેણે દીનાદિકને દાન દીધું નથી તેને જન્મ નિરર્થક છે.” આ પ્રમાણે વિચારી ચિત્તમાં દઢતા કરી સાહસ ધારણ કરી શ્રેષ્ઠ રો મેળવવા માટે રોહણાચળ પર્વત તરફ ચાલ્યો. માગેમાં ભિક્ષાટન કરતા અને માણસોને રોહણાચળનો રસ્તો પૂછતા અનુક્રમે તે વ્યાધ્ર રેહણગિરિએ પહએ. કહ્યું છે કે - “જોષતિમા સમર્થના, પિં દૂર વ્યવસાયનાન્ ! * શિક સુવિદ્યાનાં, પર વિવાદ્રિનામું છે ?" - “સમર્થ જનોને ઘણો ભારશાહિસાબમાં છે? ઉદ્યોગને દૂર શું છે? ઉત્તમ વિદ્યાવાળાને પરદેશ શું છે? અને પ્રિય વચન બેલનારને પરાયે કેણ છે?” પછી વ્યાધ્ર રેહણ ગિરિપર જઈ કેદાળવડે તેની ભૂમિને ખોદી શ્રેષ્ઠ રને પામી વસ્ત્રને છેડે બાંધી ભિક્ષાવૃત્તિથી જ આજીવિકા કરતો પિતાના ઘર તરફ ચાલ્યો. માર્ગનું ઉલ્લંઘન કરતા તે એકદા કેઈ વૃક્ષની નીચે વિશ્રામને માટે બેઠે. તેટલામાં કોઈ ઠેકાણેથી તિક્ષ્ણ દાઢાવાળે એક વાઘ મુખ પહોળું કરીને પોતાની તરફ આવતે તેણે દીઠે. તેથી ભયભીત થઈને જીવવાની આશાથી તે શીધ્રપણે વૃક્ષ ઉપર ચડી ગયે. તે વખતે રત્નની પોટલી કે જે તેણે નીચે ઉતારી હતી તે ત્યાંજ ભૂમિપર રહી ગઈ. પછી તે વાઘ ક્ષણવાર વૃક્ષની નીચે ઉભે રહી નિરાશ થઈ પાછા વનમાં ગયે; પરંતુ તેના ભયથી વાદ્ય વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો નહીં. તેટલામાં એક વાર ત્યાં આવ્યા. તે મુખમાં રત્નની પિટલી લઈ ચપળ સ્વભાવને લીધે શીધ્રપણે કુદીને જતો રહ્યો. તેને રત્નની પિોટલી લઈને જતો જોઈ વ્યાધ્ર તત્કાળ વૃક્ષ પરથી ઉતરી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #370 -------------------------------------------------------------------------- ________________ 361 , , , પક પ્રરતાવું. પાછળદેવ્યો; તેટલામાં તે વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ પર કુદકા મારી ક્ષણવારમાં યાંઈક અદશ્ય થઈ ગયે. તે વખતે વ્યાધ્ર વિચાર કરવા લાગ્યું કે –“હે જીવ! જે નિકાચિત પાપકર્મ કહેવાય છે તેવાં તે પૂર્વજન્મમાં બધા જણાય છે; તેથી કરીને જ વિધાતાએ આ પ્રથ્વીપર તને નિષ્ફળ આરંભવાળો કર્યો છે. જે કે પુણ્યરહિત પ્રાણીઓના ઉદ્યમ નિષ્ફળ થાય છે, તો પણ તારે પુરૂષાર્થ તે છોડવો નહીં.” આ પ્રમાણે તેિજ પિતાના આત્માને ધીરજ આપી તે આ- . ગળ ચાલ્યા. અનુક્રમે અરણ્યને છેડે રહેલા એક ગામમાં પહોંચ્યા. તે ગામની બહારના પ્રદેશમાં રહેલા એક ગીને જઈ વ્યાઘે તેને પ્રણામ કર્યા. ત્યારે યેગી બોલ્યો કે-“હે ભદ્ર! તું દારિદ્ર રહિત થા.” આવો આશીર્વાદ સાંભળી વ્યાધે પિતાની સર્વ કથા તેની પાસે નિવેદન કરીને કહ્યું કે–“હે સ્વામીન ! તમારી કૃપાથી હું દારિદ્ર વિનાનો થઈશ.” પછી યેગીએ તેને રસકૂપિકાના કં૫ની વાત કરી અને કઈ ગિરિના ગહરમાં રહેલા રસના કુવામાં રસ ભરી લાવવા માટે તેને ઉતાર્યો. તે વખતે સુલસની જેમ તેને પણ તે રસકૃપમાં પહેલાં નાંખેલા કે પુરૂષે રસનું તુંબડું ભરી દીધું, અને તે ગીની દષ્ટ ચેષ્ટા કહી બતાવી. પછી વ્યાધ્ર રસનું તું બડું લઈ કુવાને કાંઠે ગયો. ત્યારે યોગીએ તેની પાસે તુંબડું માંગ્યું. તે તેણે આપ્યું નહીં, ત્યારે યોગીએ વિચાર્યું કે-“આને હમણાં તે બહાર કાઢં, પછી કઈ પણ ઉપાયથી તેને છેતરીશ.” એમ વિચારી તેણે તેને કુવામાંથી બહાર કાઢ્યો. પછી તે બંને પર્વતની ગુફામાંથી બહાર નીકળી ગામની સમીપે આવ્યા. ત્યાં યેગીએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આપણા મને સિદ્ધ થયા છે. આ રસ લેઢાના પતરા પર ચોપડી તેને અગ્નિમાં તપાવી આપણે સુવર્ણ કરશું. હવે તું નિશ્ચિત થા.” એમ કહી આગળનું કાંઈક સુવર્ણ યુગીની પાસે હતું તે તેને આપી ભેગીએ કહ્યું કે-“હે વત્સ ! આ સુવર્ણ લઈ તું ગામમાં જા, અને બે વસ્ત્ર તથા ઉત્તમ ભેજ લઈ આવ, જેથી આપણે જ કરી. વળી વસ્ત્ર પણ 46 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #371 -------------------------------------------------------------------------- ________________ 36 શ્રી શાંતિનાથ ચરિત્ર. એક તારે અને બીજું મારે જોઈશે. ધનનું એજ ફળ છે કે તે ખવાય અને દેવાય.” તે સાંભળી વ્યાઘે વિચાર્યું કે-“ખરેખર, આ યોગી મારે હિતકારક જણાય છે, અન્યથા પિતાનું સુવર્ણ મને કેમ આપે ?" એમ વિચારી રસનું તુંબડું ગીની પાસે મૂકી સરલતાથી ગામમાં જઈ માંડા વિગેરે ઉત્તમ ભોજન કરાવી માટીની ઠીબમાં નાંખી તથા વસ્ત્રો પણ લઈ તે ગામની બહાર આવ્યો. તેટલામાં તે યેગી રસનું તુંબડું લઈ તેને છેતરીને ચાલ્યો ગયો. તેથી વ્યાઘે તેને નહીં જેવાથી વિચાર્યું કેઅહો! તે દુષ્ટ યોગીએ મને છેતર્યો. પરંતુ કહ્યું છે કે મિત્રદ્રોહ તદર, હીવિશ્વાસઘાત. ते नरा नरकं यान्ति, यांवच्चन्द्रदिवाकरौ // 1 // " - " મિત્રદ્રોહી, કૃતઘી, સ્નેહીના વિશ્વાસનો ઘાત કરનાર આટલા જ જ્યાંસુધી ચંદ્ર સૂર્ય રહે ત્યાંસુધી નરકમાં રહે છે.” એમ બેલી ભેજનનાં પાત્રો તથા વસ્ત્રો પૃથ્વી પર મૂકી તે મૂછ આવવાથી પૃથ્વી પર પડશે. કેટલીક વારે સંજ્ઞા આવી ત્યારે તે બે કે -" દેવ ! આ જગતમાં શું મારા જેવો બીજે કઈ જ નથી કે જેથી તે મનેજ સર્વ દુ:ખને ભંડાર કર્યો ? પ્રથમ મારે નિર્ધનતાનું દુઃખ તે હતું, ત્યારપછી મેં એવા કરી તે પણ નિષ્ફળ ગઈ, ત્યારપછી રને નાશ અને ત્યારપછી સુવર્ણસિદ્ધિને રસ પણ ગયે. મારે વિષે કેવળ દુઃખની પર પ- રાજ રહી. તેથી હવે તે મારે મરવું એજ શ્રેય છે.” આ પ્રમાણે વિચારી તે એક વૃક્ષ ઉપર ચડ્યા અને તેની શાખા સાથે દેરડું બાંધી પોતાના કંઠમાં નાંખવાની તૈયારી કરતા હત, તેટલામાં માસના ઉપવાસી, ઈસમિતિ શોધવામાં તત્પર અને ગામ તરફ આહાર માટે જતા એક મુનિને જોઈ તેણે વિચાર્યું કે–“ હું વૃક્ષ પરથી ઉતરી આ શુદ્ધ ભજન તથા વસ્ત્રનું દાન આ મુનીશ્વરને આપું, તે મને જન્માંતરમાં પણ દાનના પ્રભાવથી અવશ્ય સુખની પ્રાપ્તિ થશે.” એમ વિચારી વૃક્ષ પરથી ઉતરી મુનિને પ્રણામ કરી તેની પાસે ભેજન તથા વસ્ત્ર મૂકી તે બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #372 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. -" હે પૂજ્ય ! કૃપા કરીને આ અશન અને વસ્ત્ર ગ્રહણ કરે.” તે સાંભળી મુનિએ તાળીશ દોષ રહિત તે અશન જોઈ ઠીબમાંથી તે ગ્રહણ કર્યું, અને વસ્ત્ર પણ કમ્પનીય હોવાથી તે પણ ગ્રહણ કર્યા. પછી ફરીથી મુનિને તેણે પ્રણામ કર્યા. મુનિ પોતાને સ્થાને ગયા. વ્યાધ્ર પિતાના મનનાં વિચાર કરવા લાગ્યા કે–“ મને ધન્ય છે કે જેથી આવો સંગ મને મળે. ભાગ્ય વિના આવા અશન અને વસ્ત્રની પ્રાપ્તિ ક્યાંથી થાય અને આવા સ્થળે આવા મહામનિન એગ ક્યાંથી મળે ? વળી મને વિવેક . રહિતને દાન દેવાની વાસના પણ ક્યાંથી જાગે ? તેથી કરીને મારે જન્મ તે આજે સફળ થયે.” આ પ્રમાણે તે શુભ ભાવથી વિચાર તા હતા, તેટલામાં તે વટવૃક્ષમાં રહેલી કેઈ દેવી બોલી કે— હે વત્સ ! મુનિદાનના પ્રભાવથી હું તારાપર પ્રસન્ન થઈ છે; માટે તું કહે. તારું શું વાંછિત કરૂં ? " તે સાંભળી વ્યાધ્ર બે કેન્દ્ર જો તું કઈ પણ દેવી મારાપર પ્રસન્ન થઈ છે, તે મને પારિભદ્ર નગરનું રાજ્ય આપ, તથા ઘા દિવ્ય આપ.” દેવી બોલી કે –“હે મહાપુરૂષ ! તને તે સર્વ મળશે, પરંતુ હમણાં તે આ બાકી રહેલું ભજન કરી પ્રાણયાત્રા કર. " આ પ્રમાણેના દેવીના આદેશથી આનંદ પામી ભોજન કરી , વસ્ત્ર પહેરીને તે સ્વસ્થ થયે, તેટલામાં દેવીના પ્રભાવથી તેજ વાનર વનમાંથી આવી તેની પાસે રનોની પોટલી મૂકી પાછો વનમાં જતો રહ્યો, તેમજ પુણ્યનો ઉદય થવાથી પેલો યોગી પણ રસનું તુંબડું લઈ ત્યાં આવ્યા, અને તેણે રસસિદ્ધિથી પુષ્કળ સુવર્ણ બનાવી વ્યાધ્રને આપ્યું. અહીં પારિભદ્ર નગરનો રાજા કેઈપણ કારણથી દેવગે મરણ પામ્યો, તેના રાજ્યને ધારણ કરનાર તેને એક પણ પુત્ર નહતું, તેથી પેલી દેવીએ રત્ન અને સુવર્ણ સહિત વ્યાઘને તે પુરની સમીપે મૂક્યો, તથા લોકોને જણાવ્યું કે-“હે જનો તમારે યોગ્ય રાજાને લાવી છું, ને તેને પુરની બહાર રાખે છે. તેને મહાવપૂર્વક તમે નગરમાં પ્રવેશ કરાવે.” આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #373 -------------------------------------------------------------------------- ________________ 36 ક. શ્રી શાંતિનાથ ચરિત્ર. દેવતાનો આદેશ સાંભળી મંત્રી, સામંત વિગેરે પુરવાસી લેકે સંતુષ્ટ થઈ નગરની બહાર ગયા. * ત્યાં પિતાનાજ નગરના રહેનારા વ્યાધ્રને જ જોયો. પછી મેંટે મહિમા કરીને તેને હાથીના સ્કંધપર બેસાડી મંત્રી સામેતાદિકે તેને પુરપ્રવેશ કરાવ્યું. તે અવસરે તે નગરમાં પ્રથમ જે થયું હતું તે સાંભળે-- " વ્યાધ્રની સ્ત્રી પેલા વણિકની દુકાનેથી હમેશાં દાણ વિગેરે લેતી હતી, તેથી તે વાણિયાનું તેની પાસે ઘણું લેણું થયું હતું, તે કારણથી અને બહુ દિવસ થયા છતાં વ્યાધ્રના સમાચાર પણ નહીં આવવાથી તે વણિકે બાળકો સહિત તેની સ્ત્રીને પકડી નગરના આરક્ષકને ઘેર ઘરેણે મૂકી હતી. તે સમાચાર વ્યાધ્રના જાણવામાં -આવવાથી તેણે તે વણિકને તેનું લેણું સર્વ ધન આપી છોકરાંઓ સહિત પિતાની પત્નીને છોડાવી રાજમહેલમાં મેકલી. પછી ત્યાઘ પણ રાજમંદિરમાં આવ્યું. તેને મંત્રી, સામંત વિગેરે સર્વ જજોએ નમસ્કાર કર્યા, પછી સભામાં બેઠેલા વ્યાઘરાજાએ સર્વ જનની સમક્ષ મહા વિસ્મય કરનારી પિતાની કથા કહી બતાવી. પછી છેકરાંઓ સહિત પોતાની પત્નીને રાજાએ વસ્ત્ર અલંકારાદિવડે અત્યંત ખુશી કર્યા. આ પ્રમાણે સત્પાત્ર દાનનું ફળ પ્રત્યક્ષ અને તાત્કાળિક જોઈને તે રાજા નિરંતર સુપાત્રદાન દેવા લાગ્યા. કહ્યું છે કે - "जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि / ___ प्राज्ञे शास्त्रं स्वयं यान्ति, विस्तारं वस्तुशक्तितः॥१॥" જલને વિષે તેલ, ખલને વિષે ગુપ્ત વાત, પાત્રને વિષે દાન અને બુદ્ધિમાનને વિષે શાસ્ત્ર-એટલી વસ્તુ પિતાની શક્તિથી પિતાની મેળેજ વિસ્તાર પામે છે.” . ' હવે પિતે અનુભવેલા સર્વ દુઃખોને સંભારીને વ્યાધ્ર રાજા સર્વ પ્રાણી ઉપર મંત્રીભાવ રાખવા લાગ્યા, અને સર્વ જનો ઉપર કૃપાને લીધે બની શકે તેટલો ઉપકાર કરવા લાગે. . એકદા તે નગરમાં જ્ઞાનગુપ્ત નારના સૂરિ પધાર્યા. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #374 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. 365 ચરણને નમન કરવા માટે વ્યાધ્રરાજા પણ ગયે. તેમને પ્રણામ કરી રાજા ઉચિત સ્થાને બેઠે. ત્યારે સૂરિએ તેની પાસે પ્રતિબોધ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળી તેણે પૂછ્યું કે-“હે પૂજ્ય! ધર્મનું ફળ મને પહેલાં પણ પ્રત્યક્ષ થયું છે, દાનના પ્રભાવથી મને આ ભવમાંજ રાજ્યની પ્રાપ્તિ થઈ છે, પરંતુ પૂર્વ ભવમાં મેં શું પાપ કર્યું હતું કે જેના પ્રભાવથી મને દુ:ખ જ પ્રાપ્ત થયું ? તે કહો.” તે સાંભળી જ્ઞાનવંત ગુરૂ બોલ્યા કે-“હે રાજા! સાંભળે પૂર્વે કોઈ એક પર્વતની ભૂમિમાં દુર્ગસિંહ નામે પહેલીપતિ રહેતું હતું. જો કે સર્વ ભિલે પરદ્રવ્યને હરણ કરનારાજ હોય છે, તે પણ કેટલાકના પરિણામ સારાં પણ હોય છે અને કેટલાકના અશુભ હોય છે. એકદા તે ભિલે કોઈ ઠેકાણે ધાડ પાડવા ગયા. તેમાંથી એક ભિલ બોલ્યો કે-“આપણું સન્મુખ દ્વિપદ કે ચતુષ્પદ જે કઈ આવે તે સર્વને નિ:શંકપણે મારી નાંખવાં.” બીજે બેલ્યો-“તિર્યંચોને મારવાથી શું ફળ? સ્ત્રી પુરૂષ વિગેરે મનુષ્યોને જ મારવા, કેમકે ગામમાં તેનાથીજ ભય હાય છે.” ત્રીજો બેલ્યા–“સ્ત્રીઓને વધ કરવાથી શું ફળ છે? કેવળ પુરૂષોને જ મારવા.” ચોથે બેલ્યો-“પુરૂમાં પણ જેઓ શસ્ત્રધારી હોય તેમનેજ મારવા, શસ્ત્ર રહિતને મારવાથી શું ફળ છે? પાંચમે બોલ્યો-“શસ્ત્રધારી છતાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેમનેજ મારવા, બીજાને મારવાથી શું ફળ છે?” છેવટ છઠ્ઠો ભિલ્લુ બેલ્યો કે–“કોઈને મારવા નહીં, માત્ર આપણે ધનનું કામ છે, તેથી કેવળ ધનનું હરણ કરવું.” આ સર્વેમાં જે પહેલે, કહ્યો તે કૃષ્ણલેશ્યાવાળો જાણવો, બીજે નીલલેશ્યાવાળો, ત્રીજો કાપત લેશ્યાવાળે, ચોથે તેજલેશ્યાવાળે, પાંચમો પમલેશ્યાવાળો અને છઠ્ઠો શુકલેશ્યાવાળે જાણવો. એમાં પહેલા ત્રણ પ્રાયે નરકેજ જનારા હોય છે અને બાકીના ત્રણ અનુક્રમે ઉત્તમ ગતિએ જનારા હોય છે. અહિં જે દુર્ગસિંહ નામનો પક્ષપતિ કહ્યો તે અમલેશ્યાવાળે હતે. તે પરદ્રવ્યનું હરણ કરી નિરંતર આજીવિકા કરતો હતો, એકદા વેરસિંહના સૈન્ય તે પલ્લી પતિને બળાત્કારે મારી નાખે. તે મરીને કેટલાંક ભવો તિર્યંચગતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #375 -------------------------------------------------------------------------- ________________ 366 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ભમી આ ભવમાં હે રાજ! તું થયું છે. પૂર્વ ભવમાં તે પરધનનું હરણ કર્યું હતું, તેથી આ ભવમાં તને ધનની પ્રાપ્તિ થઈ નહીં. કહ્યું છે કે"अदत्तभावाद्धि भवेद्दरिद्री, दरिद्रभावाच्च करोति पापम् / . પા હિ વ નરÉ vયાતિ પુર્નીટ્રી પુનરેવ પાણી // " દાન નહીં દેવાથી પ્રાણી દરિદ્ર થાય છે, દરિદ્વીપણાને લીધે પાપ કરે છે, પાપ કરવાથી નરકમાં જાય છે, ત્યાંથી નીકળી ને ફરીથી દરિદ્રી અને ફરીથી પાપી થાય છે.” વચ્ચે વચ્ચે તને ધન પ્રાપ્તિ થઈ તે પણ તે નષ્ટ થઈ, તારી પાસે રહી નહીં. હમણાં તે સુપાત્રદાનના પ્રભાવથી હે રાજન! તારી ગયેલી લમી તેમજ રાજ્ય પણ તને પ્રાપ્ત થયું છે. કહ્યું છે કે– " सुपात्रदानेन भवेद्धनाढ्यो, धनप्रयोगेण करोति पुण्यम् / .. पुएयप्रभावेण जयेच्च स्वर्ग,स्वर्गे सुखानि प्रगुणीभवन्ति // 1 // “સુપાત્રદાનના પ્રભાવથી પ્રાણુ ધનાઢ્ય થાય છે, ધનના ગથી તે પુણ્ય કરે છે, પુણ્યના પ્રભાવથી સ્વર્ગે જાય છે, અને સ્વર્ગમાં તેને ઘણું સુખો મળે છે.” આ પ્રમાણે ગુરૂના મુખથી પૂર્વભવ સાંભળી પ્રતિબધ પામી સૂરિને નમી, ઘેર જઈ, પિતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી તેજ ગુરૂની પાસે વ્યાધ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્ર આરાધી છેવટે સમાધિમરણથી મૃત્યુ પામી તે દેવલેકે ગયે. ત્યાંથી ચ્યવી. મનુષ્યપણું પામી મેશે જશે. ઈતિ સત્પાત્રદાન વિષે વ્યાધ્રની કથા. આ પ્રમાણે કથા કહીને સ્વામી શ્રી શાંતિનાથે ચકાયુધ રાજાને કહ્યું કે “હે રાજન ! પ્રથમ કહ્યા પ્રમાણેના બાર વ્રતે ગૃહસ્થો માટે કહેલાં છે. વિવેકી માણસે તે વ્રતોનું પરિપાલન કરી છેવટ સંલેપના કરવી જોઈએ. ગૃહસ્થ ધર્મનું આરાધન કરી છેવટ બુ દ્ધિમાને સર્વવિરતિ ગ્રહણ કરવી, એને શુદ્ધ સંલેખના સિદ્ધાંતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #376 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રસ્તાવ. 367 કહી છે. અથવા શ્રાવકની દર્શન (સમકિત) વિગેરે અગ્યાર પ્રતિમા વહન કરે તે પણ શુદ્ધ સંલેખના છે. તે પ્રતિમા ન વહન કરે તો છેવટે સંથારામાં રહીને પણ દીક્ષા ગ્રહણ કરે. ત્યારપછી અંત સમયે વૃદ્ધિ પામતા શુભ પરિણામે ગુરૂની પાસેથી ત્રિવિધ અનશન ગ્રહણ કરી ગુરૂના મુખથી આરાધનાના ગ્રંથ સાંભળે. - ભવ્ય જીવે પોતાના મનમાં નિર્મળ સંવેગ રંગ લાવીને શુદ્ધ મનવડે એ રીતે સંલેખના કરવી. અને તેનાં પાંચ અતિચારો વર્જવા. તે અતિચારોનાં નામ તથા તેના - અર્થ આ પ્રમાણે–પહેલે ઇલેકાંસા પ્રયોગ એટલે “હું મનુષ્ય ભવ પામું તો સારૂં” એમ મનમાં વિચારવું તે પહેલા અતિચાર. 1. બીજે પરકાશંસા પ્રયોગ એટલે “પરભવમાં મને ઉત્કૃષ્ટ દેવપણાની પ્રાપ્તિ થાય તે ઠીક એમ વિચારવું તે બીજે અતિચાર. 2. ત્રીજે જીવિતાશંસા પ્રયોગ એટલે પુણ્યાથીજનો પોતાનો મહિમા કરતા હોય તે જોઈ પિતાને વધારે જીવવાની ઈચ્છા થાય તે ત્રીજો અતિચાર. 3. ચોથો મરણશંસા પ્રયોગ એટલે અનશન ગ્રહણ કર્યા પછી ધાદિકની પીડા થવાથી જે જલદી મરવાનો અભિલાષ થાય તે ચોથો અતિચાર. 4. અને પાંચમો કામભોગાશંસા પ્રયોગ એટલે ઉત્તમ શo, રૂપ, રસ, પ્ર અને ગંધની ઈચ્છા થાય. તે પાંચમો અતિચાર 5. પ્રથમ સુલસની કથામાં જે જિનશેખર શ્રાવકનો વૃત્તાંત્ત કહ્યો છે તે સંલેખના ઉપર દષ્ટાંત જાણવું.” આ પ્રમાણે સંલેબનાના વિષયવાળો શ્રી શાંતિનાથ જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળી સમગ્ર સભા અમૃતવડે જાણે સિક્ત થઈ હોય તેમ આનંદ પામી. એ અવસરે ચકાયુધ રાજાએ ઉભા થઈ પ્રભુને વંદના કરી બે હાથ જોડીને વિનંતિ કરી કે–“સમસ્ત સંશય રૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન અને ત્રણ લોકે વંદન કરેલા હે શ્રી શાંતિનાથ પ્રભુ ! તમને નમસ્કાર થાઓ. હે પ્રભુ ! મારા દુષ્કર્મ રૂપ નિગડ (બેડી) ને ભાંગી નાખીને તથા રાગદ્વેષરૂપી શત્રુને નાશ કરીને મને આ સંસાર રૂપી કારાગૃહમાંથી મુકતા કરે. હે જિનેશ ! નિરંતર જન્મ, જરા અને મૃત્યુરૂપી અગ્નિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #377 -------------------------------------------------------------------------- ________________ 368 શ્રી શાંતિનાથ ચરિત્ર. બળતા આ ભવ રૂપી ગ્રહમાંથી દીક્ષારૂપી હાથના અવલંબનવડે મને બહાર કાઢે.” આ પ્રમાણે શ્રી શાંતિનાથને વિજ્ઞપ્તિ કરી તે ચકાયુધ રાજાએ અત્યંત વૈરાગ્ય રંગથી પાંત્રીસ રાજાઓ સહિત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. * પછી તેણે પ્રભુને પૂછયું કે–“હે સ્વામીન !તત્વ શું છે?” પ્રભુએ કહ્યું- “ઉત્પત્તિ.” આ પ્રમાણે પહેલું તત્વ કહ્યું. ત્યારે તે બુદ્ધિમાને એકાંતમાં જઈ વિચાર કર્યો કે–“ ખરેખર, સમયે સમયે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જીવ ઉત્પન્ન થાય છે; પરંતુ જે એ રીતે સમયે સમયે ઉત્પન્ન થયાજ કરે તો ત્રણ ભુવનમાં પણ તેઓ માય નહીં. માટે તેની કાંઈક બીજી ગતિ હશે.” એમ વિચારી ફરી ભગવાનને તેમણે પૂછયું કે–“ હે ભગવન ! તત્ત્વ શું ? " પ્રભુએ કહ્યું-“વિગમએ બીજું તત્ત્વ કહ્યું, તે સાંભળી ફરીથી તેમણે વિચાર્યું કે -" વિગમ એટલે નાશ. તેથી સમયે સમયે જીને નાશ થાય છે એમ સમજાણું, પણ જે એમ વિનાશ થયા કરે તે જગત શૂન્ય થઈ જાય.” એમ વિચારી ફરીથી “હે ભગવન્ ! તવ શું ?" એમ પૂછયું, ત્યારે ભગવાનને ત્રીજું " સ્થિતિ " એ તત્વ કહ્યું. તેનાથી સમસ્ત જગતનું દૈવ્ય સ્વરૂપ જાણીને ચકાયુધ રાજર્ષિએ એ ત્રણ પદને અનુસારે દ્વાદશાંગીની રચના કરી. એજ રીતે બીજા પણ પાંત્રીશ મુનિઓએ ભગવાનના મુખથી ત્રિપદી પામીને દ્વાદશાંગી રચી. પછી તે સર્વે જિનેશ્વર પાસે ગયા. તેમને તેવા પ્રકારનો બુદ્ધિવૈભવ જાણ ભગવાન આસન પરથી ઉભા થયા. એટલે ઇંદ્ર સુગંધી વસ્તુ (વાસક્ષેપ) થી ભરેલો થાળ લઈ જિનેંદ્રની પાસે ઉભા રહ્યા. પછી ભગવાને સમગ્ર શ્રી સંઘને તેમાંથી વાસક્ષેપ આપે. છત્રીશ મુનિઓએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી તેમના મસ્તક ઉપર શ્રીસંઘે તથા ભગવાને વાસક્ષેપ નાંખ્યો. અને પ્રભુએ તેઓને ગણધર પદે સ્થાપ્યા. ત્યારપછી ભગવાને ઘણા પુરૂને તથા સ્ત્રીઓને દીક્ષા આપી; તેથી સ્વામીને સાધુ સાધ્વીને માટે પરિવાર થયે. જેઓ યતિધર્મ પાળવા અશક્ત હતા એવા શ્રાવક શ્રાવિકા જિનૅ પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. એ પ્રમાણે પહેલા સમવસરણમાં ચાર પ્રકારનો સંઘ ઊત્પન્ન થયે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #378 -------------------------------------------------------------------------- ________________ .Nષ્ટ પ્રસ્તાવ. 369 " પહેલી પરશી પૂર્ણ થયે શ્રી જિનેશ્વર ઉભા થઈ બીજા પ્રાકારમાં રહેલા દેવજીંદામાં વિશ્રાંતિ લેવા ગયા. ત્યારે શ્રી જિનેના પાદપીઠ પર બેસી પ્રથમ ગણધર ચકાયુધે બીજી પિરશીમાં સભા સમક્ષ વ્યાખ્યાન આપ્યું. તેમાં તેમણે જિન ધર્મમાં સ્થિરતા કરવા માટે શ્રી સંઘની પાસે પાપનો નાશ કરનારી અંતરંગ કથા આ પ્રમાણે કહી– ' . હે ભવ્ય જીવ ! આ મનુષ્યલેક નામનું ક્ષેત્ર છે. તેમાં શરીર નામનું નગર છે. તેમાં મેહ નામે રાજા સ્વેચ્છાથી વિલાસ કરે છે. તે રાજાને માયા નામની પત્ની છે. તેમને અનગ નામે પુત્ર છે. તે રાજાને લેભ નામનો મહામંત્રી છે. સર્વ સુભટેમાં શિરોમણિ ક્રોધ નામને મહાયો તે મહારાજાની પાસે રહેલો છે. રાગ દ્વેષ નામના બે અતિરથી દ્વાએ છે. મિથ્યાત્વ નામને માંડળિક રાજા છે. માન નામનો માટે હસ્તી મેહરાનું વાહન છે. તે રાજાને ઇંદ્રિરૂપી અવાપર પડનારા વિષય નામના સેવક છે. ઈત્યાદિક મોટું સૈન્ય તે રાજાને છે. તે નગરમાં કર્મ નામના ખેડુતો વસે છે. પ્રાણ નામના મેટા વ્યાપારીઓ છે. માનસ નામને તલારક્ષક છે. એકદા ધર્મ નામના રાજાએ માનસ નામના તલારક્ષકને ગુરૂપદેશરૂપી દ્રવ્યવડે ભેદ પમાડી સન્ય સહિત તે નગરમાં પ્રવેશ કર્યો. તે ધર્મરાજાને ઋજુતા નામની રાણી છે, સંતાપ નામનો મહાપ્રધાન છે, સમ્યકત્વ નામને માંડળિક રાજા છે, મહાવ્રતો રૂપી સામતે છે, અણુવ્રતરૂપી પત્તિઓ છે, માર્દવ નામને ગજેંદ્ર છે, ઉપશમ વિગેરે દ્વાઓ છે અને સચ્ચારિત્ર નામના રથ પર આરૂઢ થયેલો શ્રત નામનો સેનાપતિ છે. આવા પ્રકારના ધર્મરાજાએ મેહરાજાને જીતીને તે નગરમાંથી કાઢી મૂક્યો. પછી તે ધર્મરાજાએ સર્વ સૈન્યને આજ્ઞા આપી કે–“આ નગરમાં કેઈએ મેહરાને જરાપણ અવકાશ આપવા નહીં.” આવી ધર્મરાજાની આજ્ઞા છતાં કદાચ કઈ મેહને વશ થઈ જાય તે તેને કર્મ પરિણુતિ ફરીથી માર્ગમાં સ્થાપન કરે છે, જેમ અની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #379 -------------------------------------------------------------------------- ________________ 377 શ્રી શાંતિનાથ ચત્રિ. તિપુરમાં ગયેલા રત્ન ચૂડ નામના વણિકને યમઘંટા નામની વેશ્યાએ બુદ્ધિ આપીને વિપત્તિમાંથી ઉગાર્યો હતો તેમ.” તે સાંભળી શ્રીસંઘે પ્રથમ ગણધરને પૂછયું કે–“તે રત્નચૂડ કોણે હતો? તેની કથા કહો.” ત્યારે ગણુધરે તેની નીચે પ્રમાણે કથા કહી રત્નચૂડની કથા. - આજ ભારતક્ષેત્રમાં સમુદ્રને કાંઠે ધનાઢ્ય લોકોથી ભરપૂર તાલિમી નામની નગરી છે. તે નગરીમાં સદાચારી, લક્ષ્મીવાન અને મર્યાદાવાળ રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને સરસ્વતી નામની પત્ની હતી. તે અગષ્ય પુણ્ય, લાવણ્ય, નૈપુણ્ય અને દાક્ષિણ્ય વડે વિભૂષિત હતી. એકદા તે સરસ્વતીએ રાત્રિના પાછલે પહેરે સ્વપમાં મહા તેજસ્વી અને અંધકારમાં ઉદ્યોત કરનાર એક રત્ન પિતાના હાથમાં રહેલું જોયું. પછી જાગૃત થઈને તે વાત તેણે પતિને કહી. પ્રિયાનું તે વચન સાંભળી પતિએ કહ્યું કે-“હેપ્રિયા! આ સ્વપ્નને પ્રભાવથી તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. તે સાંભળી શેઠાણું હર્ષ પામી. અનુક્રમે ગર્ભ સમય પૂર્ણ થયે શુભ લક્ષણવાળે પુત્ર તેણીએ પ્રસ. તેનું સ્વપ્નને અનુસારે રત્નચંડ નામ પાડ્યું. તે પુત્ર પાંચ વર્ષને ત્યારે તેના પિતાએ તેને લેખશાળામાં મૂકી કળાભ્યાસ કરાવ્ય અનુક્રમે તે યુવાન થયો. પછી તે વિચિત્ર શૃંગાર પહેરી ઉદ્ભટ વેષ ધારણ કરી સમાન વયના મિત્રો સાથે નગરના ઉદ્યાનાદિકમાં સ્વેચ્છાથી કીડાવિલાસ કરવા લાગ્યો. એક દિવસ ચતુષ્પથમાં થઈને તે લીલાપૂર્વક ચાલ્યા આવતું હતું, તે વખતે તેની સન્મુખ આવતી રાજાની માનીતી ભાગ્યમંજરી નામની વેશ્યાના ખભા સાથે તે અથડાઈ ગયે. એટલે તે વેશ્યા તેનું વસ્ત્ર પકડી કોપથી હાંસી સહિત બોલી કે“હે શ્રેષ્ઠીપુત્ર ! વિદ્વાનો કહે છે કે તે સત્ય છે કે મનુષ્ય ધનને લીધે . જેતે છતે પણ આંધળા, બહેરે અને મુંગો થાય છે, તેથી જ તું બાળક છતાં, દિવસ છતાં અને મોટે રાજમાર્ગ છતાં સન્મુખ આવતી અને તે પણ નથી, પરંતુ તારે એટલે બધે ધનને મદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #380 -------------------------------------------------------------------------- ________________ છે . પણ પ્રસ્તાવ 36 કર ચેખ્ય નથી, કેમકે નીતિને જાણનાર વિદ્વાન કહે છે કે–પિતાએ ઉપાર્જન કરેલા વિરૂવડે તો કણ લીલા ન કરે? પરંતુ જે પોતે ઉપાર્જન કરેલી લક્ષમીવડે વિલાસ કરતો હોય તેજ લાવ્યા કરવા યંગ્ય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે એક ' માતુઃ રતન્ય પિવિત્ત, પપઃ દરાર્થના વાતું મોવ જ જ્ઞાતું 5, રાજ્ય વોવિત થત!I ? LI" “માતાનું સ્તનપાન કરવું, પિતાની લક્ષ્મીનો ઉપભેગ કરો અને બીજા પાસે રમકડાં માગવાં, એ ત્રણે બાલ્યાવસ્થામાં જ યોગ્ય છે.” વલી કહ્યું છે કે - - "सोलसवरिसो पुत्तो, लच्छि भुंजेइ जो पियजणस्स। .. તો રજકો કુત્તો, કુત્તા સો વાર ? " “જે પુત્ર સોળવર્ષની ઉમરનો થઈને પિતાની લક્ષ્મી બેગવે, તે રણ રૂપે (લેણદાર) થયેલ પુત્ર સમજવો અથવા વેરીને રૂપે થયેલે પુત્ર સમજો.” આ પ્રમાણે શ્રેષ્ઠીપુરાને કહી તે ગુણિકા પિતાને સ્થાને ચાલી ગઈ. તેનાં આ બધાં વચન સાંભળીને શ્રેષ્ઠી પુત્રે વિચાર કર્યો કે“અહો! આ વેશ્યાનું વચન સત્ય છે અને તે મારે ગ્રહણ કરવા ગ્ય છે. કહ્યું છે કે– . "वालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् / નીરાશુરમાં વિદ્યા, સ્ત્રી કુત્તા છે ? ." બાળકથી પણ હિતવચન ગ્રહણ કરવું, વિષ્ટાથકી પણ સુવર્ણ લઈ લેવું, નીચ જાતિ પાસેથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી અને નીચ કુળથકી પણ ઉત્તમ સ્ત્રી પરણવી.” ... આ પ્રમાણે નીતિયુક્ત વચનને પોતાના હૃદયમાં વિચારતો તે ખેદયુક્ત પિતાને ઘેર ગયે. તેને વિષાદવાળો જોઈ તેના પિતાએ પૂછ્યું કે-“હે વત્સ! આજે તારા મુખનું નિસ્તેજપણું તને કાંઈ ચિંતા હોય એમ બતાવે છે, તો કહે કે તારે શું જોઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #381 -------------------------------------------------------------------------- ________________ 372 એ શાંતિનાથ ચરિત્ર. છીએ? તારે જે કાંઈ ન્યૂ ન હોય તે હું પ્રાણથી પણ વલ્લભ એવા તને પૂરું પાડું.”તે સાંભળી કાંઈક હસીને રતનચડે પિતાને કહ્યું કે“હે પિતા! તમારી આજ્ઞાથી હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે દેશતરમાં જવા ઈચ્છું છું; માટે મને રજા આપો.” તે સાંભળી રહ્નાકર શ્રેષ્ઠી બેલ્યો કે-“હે વત્સ! આપણા ઘરમાં પ્રથમથી જ ઘણું ધન છે. તે ધનવડે તું તારા મનોરથ પૂર્ણ કર. વળી સાંભળદેશાંતર' અતિ વિષમ હોય છે. તેમાં કઠિન મનુએ જઈ શકે છે. તારું શરીર કેમળ હોવાથી તું શી રીતે જઈ શકીશ? વળી જે પુરૂષ ઇદ્રિને વશ રાખી શકે છે, સ્ત્રીઓથી જે લેભાતે નથી, તથા જે જૂદા જૂદા મનુષ્ય સાથે વાત કરી જાણે છે, તે પુરૂષ દેશાંતરમાં જઈ શકે છે. તો હે વત્સ ! તું દેશાંતરમાં જઈને શું કરીશ ? આ મેં લક્ષ્મી ઉપાર્જન કરેલી છે, તે સર્વ તારીજ છે.” આ પ્રમાણે કાા છતાં તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહીં, ત્યારે પિતાએ તેને જવાની રજા આપી. નિશ્ચય કર્યો હોય તે શું કાર્ય ન થઈ શકે ? " . ત્યારપછી રતચડ પિતાને ખાતે પિતાના લાખ રૂપીઆ લઈ તે રૂપીઆવડે દેશાંતરને લાયક કરિયાણું ખરીદ કરી કોઈનું વહાણ ભાડે લઈ તે કરિયાણું તેમાં નાંખી વહાણમાં બેસવા માટે જવા તૈયાર થયે. તે વખતે શ્રેષ્ઠીએ તેને શીખામણ આપી કે-“હે વત્સ ! તારે અનીતિપુર નામના નગરમાં ભૂલેચૂકે જવું નહીં. કેમકે તે નગરમાં અન્યાય નામનો રાજા છે, અવિચાર નામને મંત્રી છે, સર્વગ્રાહ્ય નામનો આરક્ષક છે, અશાંતિ નામને પુરહિત છે, ગૃહીતભક્ષક નામને શ્રેષ્ઠી છે, તેને મૂળનાશ નામને પુત્ર છે, રણુઘંટા નામની તે નગરમાં ગણિકા છે, યમઘંટા નામની કુટ્ટિની છે, તથા તે નગરમાં જુગારી, ચેર અને પારદારિક લેકેજ ઘણું વસે છે. તે નગરમાં લોકે નિરંતર ઉંચા મકાનમાં રહે છે. ત્યાં કોઈ અજાણ્યા માણસ વેપાર કરવા જાય તો વંચન કરવામાં નિપુણ એવા ત્યાંના લોકે તેનું સર્વસ્વ લઈ લે છે. આ કારણને લીધે તારે તે અનીતિપુરને ત્યાગ કરી બીજે ગમે તે સ્થાને જઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #382 -------------------------------------------------------------------------- ________________ ન જ પ્રસ્તાવ. 4 373 ' જ ! વેપાર કરવો. આ મારી શિક્ષા તારે ભૂલવી નહીં. " આ પ્રમાણે પિતાની શિક્ષા અંગીકાર કરી માંગલિક ઉપચાર કરી શુભ સમયે તે શ્રેષ્ઠીપુત્ર ઘેરથી નીકળે. સ્વજનો તેને વળાવવા પાછળ ચાલ્યા અને શુભ શકુન થવાથી ઉત્સાહ પામતે તે સમુદ્રને કિનારે આવ્યું. કહ્યું છે કે— " गोकन्याशंखवाद्यं दधिफलकुसुमं पावकं दीप्यमानं, यानं वा विप्रयुग्मं हयगजवृषभं पूर्णकुंभं ध्वजं वा / उद्खाता चैव भूमिर्जलचरयुगलं सिद्धमन्नं शवं वा, वेश्या स्त्री भांसपिंडं प्रियहितवचनं मंगलं प्रस्थितानाम् // 1 // " “ગાય, કન્યા, શંખ, વાદ્ય, દહીં, ફળ, પુષ્પ, દેદીપ્યમાન અગ્નિ, વાહન, બ્રાહ્મણનું યુગલ, હાથી, અશ્વ, વૃષભ, પૂર્ણકુંભ, વજ, ખોદેલી પૃથ્વી (માટી), જળચરનું યુગલ, રાંધેલું અનાજ, શબ, વસ્થા, સ્ત્રી, માંસનો પિંડ, તથા પ્રિય અને હિતકારક વચન-આ રા પ્રયાણ કરનારાઓને મંગળસૂચક છે. ", ' . . . | ત્યારપછી તે રાડ વહાણ ઉપર ચડ્યો. સર્વે સ્વજનો વળાવીને પાછા ફર્યા. પછી સઢ ચડાવી નાવિકોએ વહાણ ચલાવ્યું. કૃપથંભ પર બેઠેલો પુરૂષ માર્ગનું ધ્યાન રાખી નાવિકોને સૂચના કર્યા કરતું હતું, તે પ્રમાણે તેઓ વાંછિત દ્વીપ તરફ નિરંતર પહાણ ચલાવતા હતા. પરંતુ ધારેલ સ્થળે ન જતાં ભવિતવ્યતાને યોગે જ્યાં અનીતિપુર નગર હતું તેજ દ્વાપે તે વહાણ જઈ ચડયું. તે વહાણને આવતું જોઈ તે પુરના લોકો હર્ષ પામ્યા અને ઉંચા પ્રદેશ પર ચડી તેનીજ સન્મુખ જેવા લાગ્યા. તે દ્વીપને જોઈ રડે તથા નાવિકોએ કોઈને પૂછયું કે–“આ દ્વીપ ક છે? અને આ કયું નગર છે?” તેણે જવાબ આપ્યો કે “આ ફટ નામને દ્વીપ કહેવાય છે, અને આ નગરનું નામ અનીતિપુર છે.” તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર વિચાર કર્યો કે “જે પુરમાં જવાને " પિતાએ નિષેધ કર્યો હતો, તેજ પુર દેવયોગથી પ્રાપ્ત થયું, એ સારું ન થયું. પરંતુ હવે શું કરવું ? શુકનો તે સારા થયા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #383 -------------------------------------------------------------------------- ________________ 374 શ્રી શાંતિનાથ ચરિત્ર. પવન પાછળ છે, અને મેરા ચિત્તને ઉત્સાહ પણ પૂર્ણ છે. તેથી હું ધારું છું કે મને અહીં વાંછિત લાભ થવો જોઈએ.” ! છે ત્યાર પછી તે રચુડ શ્રેષ્ઠી વહાણમાંથી નીચે ઉતરી શુભ ચિત્તવડે ત્યાં કિનારા પર રહેવા ગ્ય કેઈ સ્થાન જોઈ ત્યાંજ ચાકરે પાસે વહાણમાંથી કરિયાણું ઉતરાવી મંગાવ્યું. તથા રાજાના પંચકુળને તેનું દાણ ચુકાવી આપ્યું. તેટલામાં ચાર વણિકોએ આવી કુશળપ્રશ્નપૂર્વક રચૂડને કહ્યું કે–“ હે શ્રેઝીપુત્રતમે બીજે સ્થાને નહીં જતાં અહીં આવ્યા તે સારું કર્યું, કારણ કે અમે તમારા સ્વજનેજ છીએ. તમારૂં સમગ્ર કરિયાણું અમે લઈ લેશું, કે જેથી તમને તેનું વેચાણ કરવાને પ્રયાસ ન પડે. અત્યારે અમે આ સર્વ વસ્તુ લઈ લઈએ, અને જ્યારે તમે તમારા ઘર તરફ ચાલશે ત્યારે તમે કહેશે તે કરિચાણવડે તમારું વહાણ ભરી દેશું. " તે સાંભળી શ્રેષ્ઠીપુત્રે તેનું વચન અંગીકાર કર્યું. એટલે કપટ બુદ્ધિવાળા તેઓએ તેનું સર્વ કરિયાણું ગ્રહણ કરી વહેંચી લઈ પિતપતાને ઘેર લઈ ગયા. ત્યાર પછી તે શ્રેષ્ઠીપુત્ર સારાં વસ્ત્રો પહેરી શુભ અલંકાર ધારણ કરી પિતાના નોકરે સહિત નગરમાં અન્યાય રાજાને જેવા ચાલ્યા. માર્ગમાં એક મેચીએ સેના રૂપાની ઝીકથી ભરેલા શ્રેષ્ઠ બે જેડા લાવી તેને ભેટ કર્યા. ત્યારે તે શ્રેષ્ઠીએ તે બને ઉપાન ગ્રહણ કરી તેને કહ્યું કે -" અરેઆનું મૂલ્ય શું લેવું છે ? " તે સાંભળી તેણે મોટી રકમ માગી ત્યારે રતચડે વિચાર્યું કે–“આ અસંગત વચન બોલે છે.” પછી તેને તાંબુલ આપીને કહ્યું કે–“હે કારીગર ! હું જઈશ ત્યારે તેને રાજી કરીશ.” એમ કહી તેને રજા આપીને શ્રેષ્ઠીપુત્ર આગળ ચાલ્યો, તેટલામાં કેઈ એક નેત્રવાળો ધૂતકાર તેને સામે મળે. તેણે શ્રેષ્ઠીને કહ્યું કે-“હે શેઠ! મેં મારું એક નેત્ર તમારા પિતા પાસે હજાર રૂપીઆ લઈને ઘરેણે મૂક્યું હતું, તેથી તે રૂપીઆ લઈને મને મારૂં નેત્ર પાછું આપો.” એમ કહી તેણે હજાર રૂપીઆ શેઠને આપ્યા. તે સાંભળી રત્નચડે વિચાર્યું કે- આ અસંભવિત વાત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #384 -------------------------------------------------------------------------- ________________ 395 * લઈ પ્રસ્તાવે. - કરે છે, તો પણ તે વિત્ત આપે છે તે તે લઈ લઉં, પછી જે યોગ્ય લાગશે તે કરીશ.” એમ વિચારી તે ધન લઈ તેણે ઉત્તર આપે કે-“હું અહીંથી પાછો ફરું, ત્યારે તારે મારા આવાસે આવવું.” * એમ કહી શેઠ આગળ ચાલ્યા. : - ' રત્નગ્રેડને જોઈ ચાર ધૂર્ત પુરૂષે પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાંથી એક છે કે–“સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગાની રેતીના કણીઓની સંખ્યા જે બુદ્ધિમાન હોય તે જાણે છે, પરંતુ તેઓ પણ સ્ત્રીના હૃદયને જાણી શક્તા નથી.” તે સાંભળી બીજે બોલ્યો કે-“આ તે કેઈએ યુક્તિથી કહ્યું છે કે સ્ત્રીનું હૃદય કઈ પણ જાણી શકતું નથી, પરંતુ સમુદ્રના પાણીનું અને ગંગાની રેતીનું પ્રમાણ પણ કઈ જાણી શકતું નથી.” તે સાંભળી ત્રીજો બોલ્યો કે-“આ પૂર્વસૂરિનું સુભાષિત ખરેખર અસત્ય જણાય છે, તે પણ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય જેવા કદાપિ જાણ પણ શકે.” પછી એ બોલ્યા કે-“અરે ! આ તામ્રલિપ્તી નગરીથી આવેલે શ્રેષ્ઠીપુત્ર લાયક છે, અને તે આ સર્વ જાણે છે. તે સાંભળી બીજે બોલ્ય-“અરે ! ગંગા નદી તે દૂર છે. પરંતુ હમણું તો તું સમુદ્રના જળનું જ માન એની પાસે કરાવ.” આ પ્રમાણે તેઓએ પરસ્પર હઠથી વિવાદ કરી ધૂર્તવિદ્યાવડે તે બાબતમાં તે શ્રેષ્ઠીપુત્રને એ ઉત્સાહ પમાડ્યો કે જેથી તે કાર્ય કરવાનું શ્રેષ્ઠીપુત્ર અંગીકાર કર્યું. પછી ફરીથી તેઓ બોલ્યા કે–“હે શ્રેષ્ઠી પુત્ર! જે તમે તે પ્રમાણે કરશે તો અમારી સર્વ લક્ષ્મી તમને આપશું, અને જે નહીં કરી શકે તે તમારી સર્વ લક્ષ્મી અમે ગ્રહણ કરશું.” એમ કહી તેઓએ તે શ્રેષ્ઠીપુત્રની સાથે નિશ્ચય કરવા માટે હાથની તાળી આપી. રત્નચંડ પણ તેજ પ્રમાણે તાળી આપી આગળ ચાલ્ય, પછી તે વિચાર કરવા લાગ્યું કે-“મારા પિતાએ આ નગરના લોક જેવા કહ્યા હતા, તેવાજ છે. માટે આ સર્વ કાર્યોને નિર્વાહ શી રીતે થશે? અથવા તે પ્રથમ રણઘંટા ગણિકાને ઘેર તે હું જાઉં. કારણ કે તે ઘણું જનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #385 -------------------------------------------------------------------------- ________________ 376 - શ્રી શાંતિનાથ ચરિત્ર ચિત્તનું રંજન કરે છે, અને વિવિધ પ્રકારના ઉપાય જાણે છે, તેથી તે મને પણ કાંઈક બુદ્ધિ આપશે.” આ . ' ' આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠીપુત્ર ગણિકાને ઘેર ગયે. ત્યાં તેણીએ ઉભી થઈ તેની સ્વાગત કિયા કરી, અને બહુમાનપૂર્વક તેને આસન આપ્યું. પછી રત્ન ધર્ટે આપેલું ધન તેણુને આપ્યું, ત્યારે તે ઘણી જ હર્ષ પામી અને તેણે અત્યંગ, ઉદ્વર્તન, સ્નાન, ભજન વિગેરેથી તેનું ઉત્તમ ગૈરવ કરાવ્યું. તેટલામાં સંધ્યા સમય થયો. તે વખતે તે શ્રેષ્ઠી તેણીના મનોહર શયન ઉપર બેઠે. તેની પાસે તે વેશ્યા શૃંગાર રસમય, મનહર અને વિચક્ષણ પુરૂષને ઉચિત છી કરવા લાગી. વાતને પ્રસંગમાં શ્રેષ્ઠીએ તેની પાસે પિતાની વાર્તા નિવેદન કરીને કહ્યું કે–“હે મનોહર નેત્રવાળી ! તું આ નગરની રહીશ હોવાથી પિતાના નગરની ચેષ્ટા બરાબર. જાણતી હઈશ, તે કહે કે આ સર્વ વિવાદને પ્રત્યુત્તર મારે શી રીતે આપે ? આ કાર્યનો નિર્વાહ થયા પછી હું તારી સાથે રંગવાત કરી શકીશ. હમણાં તે હું ચિંતામાં છું.” તે સાંભળી. બુદ્ધિમાન ગણિકા બોલી કે-“હે સુંદર ! સાંભળો. કોઈ પણ વેપારી દેવેગથી આ નગરમાં આવે છે, તેને વંચનામાં તત્પર આ નગરના સર્વ લોકો મળીને તેનું સર્વસ્વ લઈ લે છે. ત્યારપછી તે લીધેલા ધનમાંથી એક ભાગ રાજાને આપવાવે છે, આમાં બીજે ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચેાથે ભાગ આરક્ષકને, પાંચમે પુરોહિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને આપવામાં આવે છે; અને સર્વ લેકે તેણીની પાસે આવીને સર્વ હકીકત કહી જાય છે, તે મારી માતા અત્યંત બુદ્ધિમાન છે. ઉત્તર પ્રત્યુત્તર આપવામાં પ્રવીણ છે, તેઓને સર્વ પ્રકારની કપટ શિક્ષા પણ તેજ આપે છે. તેથી તેની પાસે હું તમને લઈ જાઉં. ત્યાં તમે પણ તેની વાર્તા સાંભળજે.” એમ કહી રાત્રિને સમયે તેની ઉદાર તાથી હર્ષ પામેલી તે તેને સ્ત્રીને વેશ પહેરાવી અક્કાની પાસે લઈ ગઈ. તે પ્રણામ કરી માતાની પાસે બેઠી. માતાએ પૂછ્યું -“હે પુત્રી ! તારી સાથે આ બાળ કેણ આવી છે?” તેણુએ કહ્યું-“હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #386 -------------------------------------------------------------------------- ________________ પક પ્રસ્તાવે. આ સહાય માતા ! આ શ્રીદત્ત શ્રેણીની પુત્રી રૂપવતી મારી પ્રાણપ્રિય સખી છે. આ મને એકવાર નગરમાં મળી હતી, ત્યારે મેં તેને મારે ઘેર આવવાનું કહ્યું હતું, તેથી કાંઈક મિષ કરી પિતાને ઘેરથી નીકળી મને મળવા માટે આવી છે. તેને હું તમારી પાસે લાવી છું.” એમ કહીને તે ત્યાં બેડી. તેટલામાં પેલા ચારે વણિકે તે અકકાની પાસે આવ્યા કે જેઓએ રત્નડનું સર્વ કરીયાણું લઈ લીધું હતું. તેઓ આવીને ઉચિત સ્થાને બેઠા. ત્યારે અકાએ તેમને કહ્યું કે- “હે વેપારીઓ ! આજે એક વહાણ આવ્યું સાંભળ્યું છે.” તેઓ બોલ્યા- “હે અકા ! સ્તંભતીર્થને રહીશ' એક વણિકપુત્ર" આવેલ છે. ”ફરીથી તે બોલી–“તેના આવવાથી તમને કાંઈ લાભ થશે કે નહીં?” તે સાંભળી તેઓએ તેના સર્વ કણ્યિાણ ગ્રહણ કર્યાની અને પાછા જે માગે તેથી વહાણ ભરી દેવાની સર્વ વાતો તેણીની પાસે કહી બતાવી. તે સાંભળી તે બોલી કે “અહો! આ રીતે તે તમને હાનિ થવાની, પણ લાભ નહીં થાય.” તેઓએ પૂછયું-“અમને હાનિ શી રીતે થશે?” તેણીએ જવાબ આપે કે-“તમે તેને કહ્યું છે કે તમે જે ઈષ્ટ હશે તે કરિયાણા વડે તારું વહાણ અમે ભરી દેશું, તે ઈચ્છા અનેક પ્રકારની હોય છે, તેથી તે કદાચ તમને કહે કે મચ્છરનાં હાડકાંથી મારું વહાણ ભરી ઘી એવી મારી ઈચ્છા છે તે પછી તમે શું કરશે ?" તે સાંભળી તેઓ બેલ્યા–“ તેનામાં આવા પ્રકારનો બુદ્ધિવિલાસ ક્યાંથી હશે ? તે તે બાળક અને ભેળે છે. તે સાંભળી કુટિની બેલી કે-“બાળક છે એમ ધારીને અવગણના કરવી એગ્ય નથી. કારણકે કઈક બાળક છતાં પણ બુદ્ધિમાન હોય છે, અને કોઈ વૃદ્ધ હોય તે પણ બુદ્ધિરહિત હોય છે. વળી દેશાંતરમાં સર્વ કઈ જાણે છે કે આ નગર પૂર્વજનથી ભરેલું છે. તેથી જેને બુદ્ધિબળ હોય, તે જ પુરૂષ દેશાંતરથી અહીં આવે છે. તેમજ તમેને લાભ થવાથી મને પણ લાભ છે; પરંતુ વ્યર્થ મરવડે આત્માને રાજી રાખવા તે સારૂં નથી.” આ પ્રમાણે તેને વિચાર સાંભળી તેઓ પોતાને સ્થાને ગયા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #387 -------------------------------------------------------------------------- ________________ 378. શ્રી શાંતિનાથ ચરિત્ર ત્યારપછી પેલે મચી કારીગર આવ્યા. દૂર બેસીને તે હર્ષર્વક બે કે-“હે અક્કા! આજે આ નગરમાં એક વિદેશી વણિક આવેલો છે. મેં તેને મનહર ઉપાનહની ત્રણેક જેડ આપી છે. તેણે મને કહ્યું છે કે “હું રાજી કરીશ તેથી હું તેનું સર્વસ્વ ગ્રહણ કરીશ, ત્યારેજ રાજી થઈશ. તે વિના રાજી નહીં થાઉં. આ વાત હું તમને કહેવા આવ્યો છું. કેમકે મારા લાભમાં તમારે પણ ભાગ છે.” તે સાંભળી અકકા બેલી કે –“હે કારીગર ! માણસે પોતાની લાયકાત પ્રમાણે મને રથ કરવો જોઈએ, અસંભવિત મનોરથ કરે ગ્ય નથી. તે વણિક તને રાજાને ઘરે પુત્રજન્મની વાત કરીને કહેશે કે “અરે ! તું રાજી થયે કે નહીં ? ત્યારે તું શું કહીશ ?" તે સાંભળી તે પણ વિલે મોઢે પિતાને ઘેર ગયે. ત્યારપછી એક નેત્રવાળે ઘુતકાર આવ્યું. તેણે પોતાની ધૂર્તતાની વાત તેણીની પાસે કહી. ત્યારે યમઘંટ હસીને બોલી કે –“અહે! તારી રચના પણ ખોટી જ છે. વળી તેં પહેલેથી જ દ્રવ્ય આપી દીધું તે સારું કર્યું નથી.” તે બે કે - મેં તેનું સર્વ દ્રવ્ય ગ્રહણ કરવા માટે મારું ધન સાટા તરિકે તેને આપ્યું છે.” અકકા બેલી–“અરે ! તેનું ધન કઈ પણ લઈ શકે તેમ નથી. " તે સાંભળી ઘતકાર બેલ્ય–“તે મારા બંધનથી શી રીતે છૂટશે?” ત્યારે યમઘંટા બેલી કે તે એવું કહેશે કે મારી પાસે ઘણાંનાં નેત્રે ઘરેણું છે; તેથી તારૂં બીજું નેત્ર મને આપ, કે જેથી તેને કાંટામાં નાંખી તેને તુલ્ય થાય તેવું તારું નેત્ર શોધીને તને આપું, તે વિના ખબર નહીં પડે.” આ પ્રમાણે જો તે કહેશે, તે તું શું જવાબ આપીશ?” તે સાંભળી ઘુતકાર બેલ્યા કે-“હે અક્કી! આવી બુદ્ધિની કુશળતા તે તમારી પાસે જ છે, તેની પાસે ક્યાંથી હોય?” એમ કહી તે પણ ગયે. ત્યાર પછી પેલા ચાર ધૂત પુરૂષએ આવી પોતાની વાત યમઘંટા પાસે કરી. ત્યારે અક્કાએ કહ્યું કે-“તમારા પ્રપંચનું પણ હું કાંઈ ફળ જેતી નથી. કેમકે તે તમને કહેશે કે “હું સમુદ્રના જળનું માન બતાવું છું; પરંતુ તેમાં જેટલી નદીઓ મળે છે તેના પ્રવાહને પ્રથમ તમે દૂર કરે.” એમ તે કહેશે ત્યારે શું નદીનું જળ દૂર કરવાની તમારી શક્તિ છે?” તેઓ બોલ્યા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #388 -------------------------------------------------------------------------- ________________ લટ કરતાવ. 30 તે તો નથી.” ત્યારે અક્કા બોલી–“તે તમે પણ બુદ્ધિરહિતપણને લીધે તમારૂં સર્વસ્વ હારીજ ગયા છે.” આ પ્રમાણે સાંભળી તેઓ પણ પિતાને સ્થાને ગયા. આવાં તેણીનાં વાક્ય સાંભળી શ્રેષ્ઠીપુત્ર ગુરૂનાં વચનની જેમ હૃદયમાં ધારી રાખી હર્ષ પામ્યા. ત્યારપછી તે ત્યાંથી ઉડી રણઘંટાની સાથે તેના ઘરમાં જઈ પોતાને પુરૂષષ પહેરી તેણીની રજા લઈ પિતાને સ્થાને ગયે. ત્યારપછી કુદિનીએ કહેલી બુદ્ધિ પ્રમાણે તે રત્નચડે સર્વ કાર્યો સાધ્યાં. તેમાં કરિયાણું ગ્રહણ કરનાર ચાર વેપારીઓ પાસેથી તેણે ચાર લાખ રૂપીઆ લીધા અને સમુદ્રનું માન કરાવનાર ચારે પાસેથી પણ ચાર લાખ રૂપીઆ લીધા. તે વૃત્તાંતથી તે શ્રેષ્ઠી આખા નગરમાં પ્રસિદ્ધ થયા. એકદા રત્નચંડ ભેટાણું લઈને રાજા પાસે ગયે. તેને પ્રણામ કરી યોગ્ય આસને બેઠે. રાજાએ તેને સમગ્ર વૃત્તાંત પૂછો. ત્યારે તેણે સર્વ હકીકત રાજા પાસે નિવેદન કરી. તે સાંભળી રાજાએ આશ્ચર્ય પામી વિચાર્યું કે-“અહો ! આ પુરૂષનું માહા મ્ય અદ્ભુત છે, કે જેણે આ નગરના લોકો પાસેથી પણ ધન લીધું.” એમ વિચારી રાજા બોલ્યો કે-“હે વણિકપુત્ર ! તારા પર હું પ્રસન્ન થયો છું. કહે તારૂં શું વાંછિત કરૂં ?" ત્યારે રત્નચૂડ બોલ્યો કે-“હે રાજા! જે પ્રસન્ન થયા હો તે મને રણઘંટા નામની ગણિકા આપે.” આ પ્રમાણે તેણે માગણી કરી, ત્યારે રાજાના હુકમથી તે ગણિકા તેની ભાર્યા થઈ. પછી રત્નડે તેને માટે ઘણું અલંકારે કરાવી સ્નેહથી તેણને આપ્યા. - ત્યારપછી તે શ્રેષ્ઠીપુત્ર ઘણો લાભ ઉપાર્જન કરી બીજું કરીઆણું લઈ તેવડે વહાણ ભરી પોતાને સ્થાને જવા માટે તૈયાર થયો. પછી વહાણમાં બેસીને ક્ષેમકુશળતાથી મહાસાગરને તરી - રણઘંટા સહિત થોડા દિવસોમાં પોતાની નગરી સમીપે આવી પહોંચ્યા. તે વખતે કોઈ પુરૂષે આગળથી જઈ રોકીને વધામણી . આપી કે-“તમારે પુત્ર ઘણું ધન ઉપાર્જન કરી ક્ષેમકુશળતાથી આવ્યો છે. તે સાંભળી શ્રેષ્ઠી તેને ઉચિત દાનથી સંતોષ પમાડી મટે મેળાવડો કરી તેની સન્મુખ જઈમેટા ઉત્સવપૂર્વક પ્રિયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ ચરિત્ર સહિત પુત્રને ઘેર લઈ આવ્યું. પુત્રે પ્રિયા સહિત માતાપિતાને નમસ્કાર કર્યા. માતાપિતાએ શુભ આશીષ આપીને તેની પ્રશંસા કરી. ત્યારપછી પિતાના પૂછવાથી તેણે પિતાને સમગ્ર વૃત્તાંત કહી બતાવ્યું. તે સર્વ વૃત્તાંત સાંભળી તેને પિતા ઘણે ખુશી થશે. પરંતુ વચનવડે પુત્રના ગુણેની વધારે પ્રશંસા કરી નહીં. કારણકે— . પ્રત્યે પુરતુત્યા, પણ મિત્રવાંધવા .. . कर्मान्ते दासाभृत्याश्च, पुत्रो नैव मृताः स्त्रियः॥१॥ | “ગુરૂજનની સ્લાઘા તેમની પ્રત્યક્ષ કરવી, મિત્ર અને બંધુઓની પ્રશંસા પક્ષે કરવી, દાસ અને ભૂત્યની પ્રશંસા કાર્ય કર્યો પછી કરવી, પુત્રની કદાપિ પ્રશંસા કરવી નહિ, અને સ્ત્રીઓની પ્રશંસા તો તેના મરણ પછી જ કરવી.” પછી સર્વ સ્વજનો અક્ષતના પાત્રો લઈ હર્ષ બતાવવા છેછીને ઘેર આવ્યા. શ્રેષ્ઠીએ પણ તેમનો ગ્ય આદરસત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી સિભાગ્યમંજરી ગણિકા પણ તેને મળવા માટે તેને ઘેર આવી. તેને યેગ્ય આસન ઉપર બેસાડી રત્નચૂડે કહ્યું કે-“હે ભદ્ર! તારા ઉપદેશથી દેશાંતરમાં જઈ મેં આ લક્ષ્મી તથા આ સ્ત્રી ઉપાર્જન કરી.” આ પ્રમાણે કહી તેને ઘણું વસ્ત્રો તથા આભૂષણો આપીને રજા આપી. તે વખતે તે બેલી કે–“હું રાજાની આજ્ઞા લઈ તમારી પ્રિયા થઈશ.” એમ કહી તે પિતાને ઘેર ગઈ. - ત્યારપછી તે શ્રેષ્ઠીપુત્ર ઉત્તમ ભેટ લઈ તે નગરના રાજાને પ્રણામ કરવા ગયે. રાજાએ ઘણે સત્કાર કર્યો. પછી રાજાની આજ્ઞા લઈને ભાગ્યમંજરી પણ તેની પ્રિયા થઈ. ત્યારપછી રત્નડ પિતાનું : દ્રવ્ય પિતાને આપી બાકીના દ્રવ્યવડે દાન મોગાદિક કરવા લાગે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે– "जीवितं तदपि जीवितमध्ये, गण्यते सुकृतिभिः किमु पुंसाम् / જ્ઞાનાવિનાત્તત્તઝા-ત્યાનમવિમુતાવિત્ત ચત I ? " " પુરૂષનું જે જીવિત જ્ઞાન-વિક્રમ, કળા, કુળની લજજા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #390 -------------------------------------------------------------------------- ________________ * પટ પ્રસ્તાવે. 381 દાન, ભેળ કે પ્રભુતા રહિત હોય તે જીવિતને શું પંડિત જીવિત મધ્ય ગણે છે? નથી ગણતા.” : * * * - ત્યારપછી તે શ્રેષ્ઠ પુત્ર વિધિપૂર્વક બીજી સ્ત્રીઓને પણ પર. તથા પિતાના બાહથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને કૃતાર્થ કરવા માટે તેણે તે નગરમાં મેટું જિનચૈત્ય કરાવ્યું. પછી તેણે ચિરકાળ સુધી ભેગે ભેગવી પુત્ર ઉત્પન્ન થયે એટલે સદગુરૂની પાસે ધર્મ સાંભળી પ્રતિબોધ પામી વેરાગ્યથી સંયમ ગ્રહણ કર્યું. અને તેને ત્રિકરણ શુદ્ધિવડે પાળી છેવટ સમાધિપૂર્વક મરણ પામી સ્વર્ગે ગયો. ત્યાં વિવિધ સુખ ભોગવી ત્યાંથી આવીને અનુક્રમે મેક્ષને પામશે. ' , આ કથાને ઉપનય આ પ્રમાણે કરે–મનુષ્ય જન્મને સુકુળ જાણવું, વણિકપુત્રને ભવ્ય પ્રાણું જાણ, પિતાને ઠેકાણે ધર્મબંધકર અથવા હિતકારક ગુરૂ જાણવા, વેશ્યાના વચનને ઠેકાણે શ્રદ્ધાદિકથી ઉત્પન્ન થયેલે ઉત્સાહ જાણો, કારણ કે શ્રદ્ધા પણ પુણ્યલમીની વૃદ્ધિ કરવા ઉદ્યમ કરે છે, મૂળ દ્રવ્યને ઠેકાણે ગુરૂએ પોતે આપેલું ચારિત્ર જાણવું, અનિષ્ટ (અનીતિ) પુરમાં જવાને જે નિષેધ કર્યો હતો તે ગુરૂની સારણું વારણ જાણવી, સંયમરૂપી વહાણવટે ભવસમુદ્ર તસ્થાને છે એમ જાણવું, નાવિકને સ્થાને સાધમિક તથા મુનિએ જાણવા, ભવિતવ્યતાના નિગ જેવા પ્રમાદ જાણવા, અનીતિપુરની જેવું દુષ્યવૃત્તિનું પ્રવર્તન જાણવું, અન્યાય ભૂપતિને ઠેકાણે મેહરા જાણવા, કરીઆણાને ગ્રહણ કરનાર ચાર વણિક જેવા કષાય જાણવા, તે વિવેકરૂપી ધનનું હરણ કરે છે, વેશ્યા એ વિષયની પિપાસાં છે, અકા એ કર્મ પરિણતિ છે, તે પૂર્વ ભવમાં શુભ કરેલી હોવાથી જતુને સુમતિ આપે છે, તેના પ્રભાવથી પ્રાણી સર્વ અશુભને નાશ કરી જન્મભૂમિમાં આવવાની જેમ ધર્મમાગમાં ફરીથી આવે છે. - ઈત્યાદિક આ કથાને ઉપનય જેમ ઘટે તેમ પંડિતોએ ધમની પુષ્ટ કરવાની ઈચ્છાથી વિસ્તારપૂર્વક કરવો. : : : . ઈતિ અંતરંગ વિષય ઉપર રત્ન ચૂડની કથા. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #391 -------------------------------------------------------------------------- ________________ : શ્રી શાંતિનાથ ચરિત્ર. - ' આ પ્રમાણે પ્રથમ ગણધરે શ્રી સંઘની પાસે ધર્મદેશના આપ્યા પછી પોતે રચેલી દ્વાદશાંગી પ્રગટ કરી; તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનાર તે ગણધરે દશ પ્રકારની સાધુ સમાચારી પણ કહી બતાવી અને સાધુનું સર્વ કૃત્ય પ્રકાશ કર્યું. ત્યારપછી શ્રી શાંતિનાથ ભગવંતે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. સૂર્યની જેમ સ્વામી નિરંતર ભવ્ય જરૂપી કમળના વનને વિકસ્વર કરવા લાગ્યા. કેટલાક જનોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલાકે શુભ વાસનાથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો, કેટલાક જીવે સમતિ પામ્યા, અને કેટલાક જી ભગવાનની દેશના સાંભળી ભદ્રિક ભાવી થયા. માત્ર અભવ્ય બાકી રહ્યા. કહ્યું છે કે - " सर्वस्यापि तमो नष्ट-मुदिते जिनभास्करे ! कौशिकानामिवान्धत्व-मभव्यानामभूच तत् // 1 // वहिनाऽपि न सिध्यन्ति, यथा कंकटुकाः कणाः / तथा सिद्धिरभव्यानां, जिनेनापि न जायते // 2 // यथोषरक्षितौ धान्यं, न स्यादृष्टेऽपि नीरद / बोधो न स्यादभव्यानां, जिनदेशनया तथा // 3 // ' “જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થતાં સર્વના અજ્ઞાનરૂપી અંધકારને નાશ થયે, પરંતુ ઘુવડની જેમ અભવ્યને તો અંધપશું જ રહ્યું. જેમ કાંગડુ દાણા અગ્નિથી પણ પાકતા નથી, તેમ જિનેશ્વરથી પણ અભની સિદ્ધિ થતી નથી. જેમ વૃષ્ટિ થયા છતાં ઉપર પૃથ્વીમાં વાવેલું ધાન્ય ઉગતું નથી, તેમ જિનેશ્વરની દેશનાથી પણ અભને બેધ થતું નથી.” જે જે દેશમાં શ્રી શાંતિનાથ પ્રભુ વિહાર કરતા હતા, ત્યાં ત્યાં લેકેના સર્વ ઉપદ્રની શાંતિ થતી હતી. તથા પ્રભુના વિહારવાળી પૃથ્વી પર સે જન સુધીમાં લોકોને ઉદ્વેગ કરનાર દુષ્કાળ કે મરકી વિગેરે કાંઈ પણ થતું નહોતું. તથા પચીશ એજન સુધીમાં સર્વ જાતિના વૃક્ષો પુ અને ફળોથી ભરપૂર થતા હતા. પૃથ્વી પર સુખેથી નિર્ભય રીતે લોકો વિચરતા હતા. “શ્રી જિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #392 -------------------------------------------------------------------------- ________________ પંક પ્રસ્તાવ. . 3839 શ્વરને પ્રભાવ વિશ્વને વિસ્મયકારક હોય છે. આવા જિનેશ્વરનું વર્ણન અમારી જેવા અ૯૫ બુદ્ધિવાળા કેટલુંક કરી શકે ? પલ્યોપમનું આયુષ્ય હોય અને જેને હજાર જિહા હાય, તે કદાચ જિનેશ્વરના ગુણે વર્ણવી શકે. કહ્યું છે કે, આ - “વિનાનાતિ ગિનેન્દ્રા, શો નિઃશેષmay त एव हि विजानन्ति, दिव्यज्ञानेन तं पुनः // 1 // असितगिरिसमं स्यात्कजलं सिंधुपात्रे, सुरतरुवरशाखा लेखिनी पत्रगुवी / लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं, ત િતવ ગુનામીણ પાર ન થાત 2 !" . જિનેશ્વરના સમગ્ર ગુણસમૂહને કણ જાણે છે માત્ર તે જિનેશ્વરોજ દિવ્ય જ્ઞાન કરીને તે પોતાના ગુણસમૂહને જાણે છે. અંજન ગિરિજેટલી મેષ સમુદ્રરૂપી ખડીયામાં નાંખી કલ્પવૃક્ષની શાખાની કલમ કરી પૃથ્વીરૂપી કાગળ ઉપર સરસ્વતી દેવી પિતે નિરંતર લખ્યા કરે, તે પણ હે ઈશ! તમારા બધા ગુણો તે લખી શકે નહીં. અર્થાત્ તમારા ગુણોને પાર પામી શકે નહીં.” આવી રીતે ભગવાન શ્રીશાન્તિનાથ જિનેશ્વર સમસ્ત ભવ્ય જતુઓના ઉપકારને માટે પૃથ્વી પર વિહાર કરતા હતા. ચક્ર યુધ ગણધર પતે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા માટે ભગવાનની પાસે અનેક પ્રકારના પ્રશ્નો કરતા હતા અને તે સર્વના યોચિત ઉત્તર સ્વામી આપતા હતા. આ પ્રમાણે પૃથ્વી પર વિહાર કરતા શ્રી શાંતિનાથ ભગવાને બાસઠ હજાર મુનિઓને દીક્ષા આપી, એકસઠ હજાર ને છ સે શીળવડે શેજિત સાધ્વીઓ કરી, શ્રી સમ્યકત્વ સહિત શ્રાવકધર્મને ધારણ કરનાર, જીવાજીવાદિ તત્તવોને જાણનાર, રાક્ષસ યક્ષ અને દેવાદિકવડે પણ ધર્મથી ક્ષોભ નહીં પામનાર, અસ્થિ તથા મજા પર્યત જિનધર્મથી વાસિત થયેલા, જિનવચનને જ તવરૂપ માનનારા, ચાર પમાં પિષધ વ્રતને ગ્રહણ કરનારા અને હમેશાં નિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિનાથ ચ.િ વાં આહારાદિકના દાનવડે મુનિઓને સત્કાર કરનારા શ્રી શાંતિનાથ ભગવાને પ્રતિબંધ પમાડેલા બે લાખ ને નેવું હજાર - શ્રાવકો થયા, તથા વિશિષ્ટ ગુણોને ધારણ કરનારી ત્રણ લાખને ત્રાણુંહાર શ્રાવિકાઓ થઈ. જિન નહીં છતાં જિનની જેમ અતીત, અનાગત અને વર્તમાન વરૂપને જાણનાર આઠ હજાર ચૌદ પૂવ થયા. સંખ્યાતા મનુષ્ય ભ સુધીના રૂપી દ્રવ્યોને જેનારા ત્રણ હજાર અવધિ જ્ઞાનીઓ થયા. અહીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના પર્યાયોને જાણનાર ચાર હજાર મન:પર્યવ જ્ઞાની થયા. છ હજાર વદ્રિય લબ્ધિવાળા મુનિઓ થયા તથા બે હજાર ને ચાર વાદલબ્ધિવાળા થયા. આટલા પરિવાર શાંતિનાથ પ્રભુને થયે. ' . શ્રી શાંતિનાથના શાસનમાં ભગવંતની વૈયાવૃત્ય કરનાર અને શ્રીસંઘના સમગ્ર વિદનેના સમૂહનો નાશ કરનાર ગરૂડ નામે યક્ષ છે. તથા ભક્ત જનને સહાય કરનારી નિર્વાણ નામની શાસનદેવી થઈ. ચકાયુધ રાજાને પુત્ર કેણુંચળ નામનો રાજા ભગવાનને સેવક થે, ભગવાનનું શરીર ચાળીશ ધનુષ ઉંચું હતું, પ્રભુને મૃગનું લાંછન હતું અને ત્રણ જગતમાં કોઈની ઉપમાન આપી શકાય તેવું સુવર્ણના વર્ણ જેવું તેમનું રૂપ હતું. તે ભગવાનને ચાર અતિશય જન્મથી જ ઉત્પન્ન થયેલા હતા, અગ્યાર કર્મના ક્ષયથી ઉત્પન્ન થયા હતા, તથા ઓગણીશ અતિશદેવના કરેલા હતા. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલા ચાવીશ અતિશય સર્વ જિનેશ્વરેને હોય છે તથા ત્રણ જગતને એશ્વર્યાને જણાવનાર છત્રત્રય, અશોક વૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્યો હેાય છે. : શ્રી શાંતિનાથ જિનેશ્વર પંચોતેર હજાર વર્ષગૃહવાસમાં રહ્યા, એકવર્ષ છઘસ્થપણે રહ્યા અને એક વર્ષ ન્યૂન પચીશ હજાર વર્ષ કેવળી પર્યાયનું પાલન કર્યું. સર્વ મળીને ભગવાનનું એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. પ્રાતે જગદગુરૂ પિતાને નિર્વાણ સમય નજીક આવેલ જાણું સંમેતશિખર પર્વત ઉપર આરૂઢ થયાં. એટલે સ્વામીને નિર્વાણ સમય નજીક જાણીને સર્વ દેવેંદ્રો ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #394 -------------------------------------------------------------------------- ________________ - ભા. પ્રસ્તાવે..* આવી મને હર સમવસરણ રચ્યું. તે સમવસરણમાં બેસીને જિનેધરે છેવટની દેશના આપી. તેમાં સર્વ પદાર્થોનું અનિત્યપણું બતાવી આપ્યું. ભગવાને ભવ્ય પ્રાણીઓને ઉદ્દેશીને કહ્યું કે હું ભવ્ય જીવે! આ મનુષ્ય ભવમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેથી આ અસાર સંસારનો ત્યાગ કરીને મુક્તિ પદ પ્રાપ્ત થાય.” આ અવસરે શ્રીજિનેશ્વરના ચરણને પ્રણામ કરી પ્રથમ ગણધરે પૂછ્યું કે-“હે સ્વામિન! સિદ્ધિસ્થાન કેવા પ્રકારનું છે? તે કહે.” ત્યારે પ્રભુ બેલ્યા કે— સિદ્ધની ભૂમિ (સિદ્ધશિલા) મોતીના હાર, જળના કણ અને ચંદ્રના કિરણ જેવી ઉજ્વળ છે, પિસ્તાળીસ લાખ જન વિસ્તાવાળી (લાંબી-પહોળી–ગળ) ધંત છે, ચત્તા કરેલા છત્રની જેવું તેનું સંસ્થાન છે, સમગ્ર લેકના અગ્રભાગે રહેલી છે, મધ્ય ભાગમાં આઠ યોજન 1 જાડી છે, પછી અનુક્રમે પાતળી થતી થતી છેવટ પ્રાંત ભાગે માખીની પાંખ જેવી પાતળી છે, તેની ઉપર એક જન - લેકાંત છે. તે છેલ્લા એજનના છેલ્લા કોશના છઠ્ઠા ભાગમાં (યોજનના ૨૪માં ભાગમાં 333 ધનુષ્યમાં) અનંત સુખે કરીને યુક્ત એવા સિદ્ધો રહેલા છે. ત્યાં રહેલા જીવોને જન્મ, જરા, મૃત્યુ, રોગ, શેક વિગેરે ઉપદ્રવ તથા કષાય, ક્ષુધા તૃષા વિગેરે હોતા નથી. ત્યાં જે સુખ છે તેને કોઈની ઉપમા આપી શકાતી નથી તે પણ મુગ્ધ જનોને સમજાવવા માટે ઉપમા અપાય છે. તે આ પ્રમાણે-- - શ્રીસાકેતપુર નામના નગરમાં શયુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતે. તે એકદા વિપરીત શિક્ષાવાળા અશ્વથી હરણ કરાઈને મોટા ભયંકર અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં શ્રમિત થઈ તથા તૃષાથી પીડા પામી મૂછ આવવાથી પૃથ્વી પર પડી ગયો. તેની 1 આ જન પ્રમાણઆંગળ નિષ્પન્ન જાણવા. ર આ યોજન ઉસેલ આંગુળનું સમજવું કે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #395 -------------------------------------------------------------------------- ________________ 286 જે શાંતનાથ ચરિત્ર નજીકના પર્વત ઉપર ભિલો વસતા હતા. તેઓ કંદમૂળનું ભક્ષણ કરનારા હતા અને વૃક્ષની છાલનાં વસ્ત્રો પહેરતા હતા. શિલાતળું ઉપર શયન તથા આસન કરતાં હતા. આ રીતે રહેતા તે ભિલો પિતાને અત્યંત સુખી માનતા હતા, અને કહેતા હતા કે–“ભિલોને નિવાસ ઉત્તમ કહેવાય છે તે ખોટું નથી. કારણ કે તેમને નિઝરણાનું જળ સુલભ છે, ભેજન માટે કાંઈ પણ પ્રયાસ પડતો નથી, અને હમેશાં પ્રિયા પાસે જ હોય છે. આ ભિલોમાંથી કોઈ એક ભિલે ફરતે ફરતે રાજા પાસે આવી ચડશે. અલંકારવડે ભૂષિત હોવાથી આ રાજા છે એમ ધારી તેણે વિચાર કર્યો કે“નક્કી આ કઈ રાજા તૃષા વ્યાકુળ થઈ ગયે જણાય છે, અને જળ વિના તે જરૂર મરી જશે. તેના મરવાથી આખી પૃથ્વી સ્વામી રહિત થશે, તેથી મારે એને જળપાન કરાવીને જીવાડ ચગ્ય છે.” એમ વિચારી પાંદડાંનો પડીઓ કરી તેમાં જળાશયમાંથી જળ લાવી રાજાને પાયું; તેથી રાજા સ્વસ્થ થયા. પછી સચેતન થયેલે રાજા મનમાં તેને અત્યંત ઉપકાર માનતે તેની સાથે વાતચિત કરવા લાગે, તેટલામાં પાછળ આવતું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. સૈનિકોએ શાની પાસે સુંદર લાડુ તથા શીતળ જળ મૂકહ્યું. રાજાએ તેમાંથી પેલા ભિલને પણ મેદકાદિક ખાવાનું આપ્યું. ત્યારપછી સુખાસનમાં બેસી પોતાના ઉપકારી ભિલને સાથે લઈ તે રાજા પિતાના નગરમાં ગયો. ત્યાં તે ભિલને સ્નાન કરાવી મનેહર વસ્ત્રો પહેરાવી અલંકારેથી શણગારી ચંદનાદિકનું વિલેપન કરી દાળ, ચાખા વિગેરે ઉત્તમ ભેજન જમાડી તેર ગુણવાળું તાંબુલ આપ્યું. પછી રાજાની આજ્ઞાથી સુંદર મહેલમાં મનહર શયન ઉપર તે સુતે. પ્રસન્ન થયેલા રાજાએ તેમનું સમગ્ર દરિદ્ર દૂર કર્યું. આ પ્રમાણે અત્યંત સુખને પાપે, પણ તે પિતાનું મન ભૂલી ગં નહીં. કહ્યું છે કે "जणणी य. जम्मभूमी, पच्छिम निद्दा य अभिनवं पिम्म / સ ત્તર ગુ, ઉર વિ. છુિં છું તે શું છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #396 -------------------------------------------------------------------------- ________________ * : પિષ્ટ પ્રસ્તાવ.' 287 . ..જનની (માતા), જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા ના પ્રેમ અને સર્જનની ગોછી આ પાંચ દુ:ખે મૂકાય છે-વિસરાય છે. અર્થાત્ ભૂલતા નથી.” . . . . . . : ' વનમાંનો સ્વેચ્છા વિહાર, પોતાની પ્રિયા અને પિતાને પરિવાર એ સર્વનું તેને કદાપિ વિસ્મરણ થયું નહીં. કેમકે ઉંટ કદાચ નંદનવનમાં જઈ ત્યાં કેકેલી વૃક્ષના પલ્લવને આહાર કરે તે પણ તે પોતાની મરૂભૂમિને તે સંભારે જ છે. તે જ પ્રમાણે તે ભિલ પિતાના ચિત્તમાં નિરંતર પિતાના સ્થાનાદિનું સ્મરણું કરતો હતો, પરંતુ નિરંતર તેની પાસે સિપાઈઓ રહેતા હતા, તેથી તે પોતાને સ્થાને નહીં જઈ શકવાથી કેટલાક કાળ ત્યાં જ રહ્યો. એકદા વર્ષો તુમાં મેઘની ગર્જના અને વીજળીના ઝબકારા થતા જોઈ તે વિરહની પીડાથી પીડાવા લાગ્યા. કહ્યું છે કે - . મેવમુર્જરવો વિશુદ્ધિાઃ વિના વરસા, દુસરો વિરહાર્તાિના મહંવત્ છે ? " . “મેઘને ગરવ, વીજળીના ચમકાર અને મોરની વાણી વિગી જનોને યમરાજના દંડની જેવા દુ:સહ છે.” ' ' . ' તે સમયે વિરહથી વ્યાકુળ થયેલા તે ભિલે પિતાના મનમાં વિચાર્યું કે-“જે હું આ વસ્ત્રો તથા અલંકાર લઈને જઈશ તો મારી પાછળ શધ થશે, તેથી મારે અહીંથી નગ્ન થઈને જ જતાં રહેવું સારું છે.” એમ વિચારી વસ્ત્રાલંકારે ઉતારી કઈ પણ પ્રકારે પહેરેગીરેને છેતરી રાત્રિ સમયે રાજમંદિરમાંથી નીકળી ધીમે ધીમે પિતાને સ્થાને ચાલ્યો ગયે. તે વખતે તેનું વિપરીત રૂપ જોઈને તેના કુટુંબ વિસ્મય પામી તેને પૂછ્યું કે “અરે તું કેણ છે?” તે બે -“હું તમારે કુટુંબી છું.”તે સાંભળી તેના પરિવારે તેને ઓળખીને પછી પૂછ્યું કે-“આટલા દિવસ તું કયાં રહ્યો હતે? અને તારા શરીરની કાંતિ આવી કેમ થઈ ગઈ?” ત્યારે તે ભિલે પિતાને સમગ્ર વૃત્તાંત તેની પાસે કો તથા ભજનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #397 -------------------------------------------------------------------------- ________________ 188 બો શાંતિનાથ ચરિત્ર. અને વસ્ત્રાભૂષણ તથા શસ્યા વિગેરેનું જે સુખ તેણે અનુભવ્યું હતું તે કહ્યું " ભિલોએ તેને કહ્યું કે–તે ત્યાં કેવું સુખ અનુભવ્યું તે દષ્ટાંત. સાથે કહે.” તે સાંભળી તે તેમની જાણીતી ચીજોની ઉપમા આપી તેમની પાસે વર્ણન કરવા લાગે કે–“સ્વાદિષ્ટ કંદ અને ફળ જેવા લાડુ મેં ખાધા હતા, જેમ અહીં આપણે નીવાર ખાઈએ છીએ તેમ ત્યાં દાળ, ભાત વિગેરેનું મેં ભેજન કર્યું હતું, ગુંદીના પાંદડાં જેવાં નાગરવેલનાં પાન મેં બાધાં હતા, શાલ્મલી વૃક્ષના ચૂર્ણ જે સેપારીને ભૂકે ખાધો હત, વલ્કલની જેવાં મનહર વસ્ત્રો પહેર્યા હતાં, પુષ્પની માળા જેવાં ઘરેણાં પહેર્યા હતાં, છિદ્ર હિત ગુફાની જેવા મંદિરમાં હું રહ્યો હતો, તથા શિલાતળ જેવી વિશાળ શય્યા ઉપર હું સુતો હતો.” આ પ્રમાણે તે ભિલે ઉત્તમ વસ્તુઓનું અવર વસ્તુની ઉપમાવડે વર્ણન કર્યું. તેજ પ્રમાણે અમે પણ સંસારમાં વસતા જીવોની પાસે સિદ્ધિના સુખનું વર્ણન આ લોકમાં રહેલી વસ્તુઓની ઉપમા આપીને કરીએ છીએ કે–જે સુખ કામગથી ઉત્પન્ન થાય છે અને જે સુખ મહાન દેવલોકમાં હોય છે તે કરતાં અનંત ગણું સુખ સિદ્ધને છે અને તે શાવતું છે. તફાવત માત્ર એટલોજ કે સંસારનું સુખ પદગળિક ને વિનાશી છે ત્યારે સિદ્ધોનું સુખ અગિલિક (આત્મિક) અને અવિનાશી (શાશ્વત) છે.” . ": આ પ્રમાણે કહીને શ્રી શાંતિનાથ ભગવાન તે સ્થાનેથી ઉઠી તેજ ગિરિના કોઈ શ્રેષ્ઠ શિખર પર ચડ્યા. ત્યાં નવસે કેવળીની સાથે સ્વામીએ એક માસનું અનશન કર્યું. તે વખતે સર્વે સુરેન્દ્રો પરિવાર સહિત અત્યંત પ્રીતિ અને ભક્તિથી જગન્નાથની સેવા કરવા લાગ્યા. પ્રાંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે શુકલધ્યાનના ચોથા પાદનું ધ્યાન કરતા સ્વામી મોક્ષપદને પામ્યા. બીજા સાધુઓ પણ અનુકમે પરમ આનંદમય મુક્તિપદને પામ્યા. પછી સર્વ દેવેંદ્રો પોતપોતાના પરિવાર સહિત શ્રી શાંતિનાથ સ્વામીનું નિર્વાણ જાણી શેકથી અથુપાત કરતા અને પ્રભુના ગુણોનું સ્મરણ કરતા ઉત્તર વૈકિય રૂપે પૃથ્વી P.P. Ac. Gunratna'suri M.S. Jun Gun Aaradhak Trust Page #398 -------------------------------------------------------------------------- ________________ * 5 પ્રરતાન. ઉપર આવ્યા અને વિલાપ કરવા લાગ્યા કે-“હા નાથ! સંદેહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન હે શાંતિનાથ ભગવાન ! અમને સ્વામી રહિત કરીને તમે ક્યાં ગયા ! હે નાથ! તમારા વિના પોતપિોતાની ભાષામાં સમજે તેવી સર્વ જતુઓને હર્ષ આપનારી દેશના હવે કોણ આપશે? લોકને પીડા કરનારા દુભિક્ષ, ડમર અને મરકી વિગેરેના ઉપદ્રવે હવે કેના પ્રભાવથી શાંત થશે ? તથા હે સ્વામી ! અમારા દેવભવ સંબંધી કાર્યો તજીને પૃથ્વી પીઠ પર આવી તમારા વિના હવે અમે કેની સેવા કરશે?” 'આ પ્રમાણે સર્વ ઈદ્રો વિલાપ કરીને પછી ક્ષીરસાગરના જળથી સ્વામીના શરીરને સ્નાન કરાવી, નંદનવનમાંથી મંગાવેલા હરિચંદ નના સુગંધી કાકને ઘસી ભક્તિવડે ભગવાનના શરીર પર તેને લેપ કરી પ્રભુના મુખમાં કપૂરનું ચૂર્ણ મૂકી, દેવદુષ્ય વસ્ત્રથી તેમનું શરીર ઢાંકયું. પછી, કૃષ્ણાગરૂના સુગંધવડે સર્વ દિશાએને વાસિત કરી, મંદાર અને 'પારિજાત વિગેરેનાં પુષ્પવડે પ્રભુની પૂજા કરી, રત્નની બનાવેલી શ્રેષ્ઠ શિબિકામાં તેમના શરીરને મૂક્યું. પછી નિવાત ખુણામાં ચંદનના કાષ્ઠની ચિતા રચી અને તે શિબિકાને ઉપાડી ચિતા પાસે લઈ જઈ શોક સહિત ઈંદ્રોએ ભગવાનનું શરીર ચિતામાં મૂક્યું. બીજા વૈમાનિક દેએ બીજા મુનીશ્વરેના સંસ્કારનું કાર્ય તેજ પ્રમાણે કર્યું ત્યારપછી તે ચિતામાં અગ્નિકુમાર દેવોએ પૂર્વમુખે અગ્નિ મૂકે. અને વાયુકુમાર દેએ વાયુ વિકુવી તે અગ્નિને પ્રજવલિત કર્યો. પછી ભગવાનના શરીરના રૂધિર અને માંસ દગ્ધ થઈ ગયા, ત્યારે મેઘકુમાર દેવોએ સુગંધી અને શીતળ જળની વૃષ્ટિ કરીને તે ચિતાગ્નિને શાંત કર્યો. ત્યારપછી ભગવાનપરની ભક્તિને લઈને તેમની ઉપરની જમણી દાઢા સુધર્મેદ્ર ગ્રહુણ કરી, નીચેની જમણી દાઢા ચમરેંકે લીધી, ઉપરની ડાબી દાઢા ઈશાબેંકે લીધી અને નીચેની ડાબી દાઢા બલી ગ્રહણ કરી. બાકીના અઠ્ઠાવીશ દાતે - બીજા અઠ્ઠાવીશ ઇદ્રોએ ગ્રહણ કર્યા. બીજા દેએ ભગવાનના શરીરના અસ્થિ ગ્રહણ કર્યા, તથા વિદ્યારે અને મનુષ્યોએ સર્વ ઉપદ્રની શાંતિ માટે ભગવાનની ચિતાની ભસ્મ લીધી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #399 -------------------------------------------------------------------------- ________________ થી તિનાથ ચરિત્ર. પ્રમાણે દેવોએ જિનેશ્વરના શરીરને સંસ્કાર કરી તે સ્થળે સુવર્ણ રન્નમય શ્રેષ્ઠ બુભ બનાવી, તેના પર પ્રભુની સુવર્ણમય પ્રતિમા સ્થાન મન કરી. અને ભક્તિપૂર્વક તેની પૂજા કરી. પછી નંદીશ્વર દ્વીપ જઈ ત્યાંની યાત્રા કરીને સર્વ સુર અસુરે શ્રી શાંતિનાથ પરમા- ભાનું દયમાં ચિંતવન કરતા પોતપોતાને સ્થાને ગયા. . - કે ભગવાન ચકાયુધણુ ઘણુ સાધુઓ સહિત અનેક ભવ્ય ? જીિને પ્રતિબંધ કરતા પૃથ્વી પર વિચરવા લાગ્યા. તેઓ પણ કેટલેક કાળે ઘાતકર્મ ખપાવીને કેવળજ્ઞાન પામ્યા. પછી દેવેંદ્રોથી પૂજાતા તેઓ ભવ્ય જનેરના અનેક સંશને દૂર કરવા લાગ્યા. આ ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં દેથી પૂજાતું અને જગતમાં વિખ્યાત કટિશિલા નામનું શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં ઘણા કેવળીઓ સહિત પુણ્યવંત શ્રી ચકાયુધ ગણધર પધાર્યા અને ત્યાં અનશન કરી મોક્ષે ગયા. તે શિલા શ્રી ચકાયુધ ગણુધરે પ્રથમ પવિત્ર કરી, ત્યારપછી તે શિલા ઉપર કાળે કરીને કરડે મુનિઓ સિદ્ધિપદને પામ્યાં. તે વિષે કહ્યું છે કે : - - - - * કેટિશિલા તીર્થ પર શ્રી શાંતિનાથના પ્રથમ ગણધર સિદ્ધ થયા પછી સંખ્યાતા કાંડે સાધુઓ સિદ્ધ થયા છે. કુંથુનાથના તીર્થનાં, પણ પાપ નાશ કરનારા સંખ્યાતા કરોડો સાધુઓ તે શિલાતળ ઉપર સિદ્ધ થયા છે. શ્રી મલ્લીનાથના તીર્થમાં વ્રતવડે શેભતા છ કરોડ કેવળીએ ત્યાં નિર્વાણ પામ્યા છે. શ્રી મુનિસુવ્રત સ્વામીના પ્રખ્યાત તીર્થમાં ત્રણ કરોડ સાધુઓ ત્યાં અક્ષય પદ પામ્યા છે. નમિજિનના તીર્થમાં વિશુદ્ધ ક્રિયાવાળા એક કરોડ સાધુ મહાત્માઓ સિદ્ધ થયા છે, એ જ પ્રમાણે કાળે કરીને ત્યાં બીજા. ઘણુ સાધુઓ સિદ્ધ થયા છે. કર્તા કહે છે કે “તે સર્વ મેં આ ગ્રંથમાં કહ્યા નથી. જે તીર્થકરના તીર્થમાં ઓછામાં ઓછા પરિપૂર્ણ એક કરોડ સાધુઓ સિદ્ધ થયા છે તેજ અહીં બતાવ્યા છે, તેથી કરીને તે ટિશિલા કહેવાય છે. તે કેટિશિલા તીર્થને નિરંતર અનેક ચારણ મુનિ, સિદ્ધ, યક્ષ, સુર અને અસુર વિગેરે ભક્તિથી વદે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #400 -------------------------------------------------------------------------- ________________ Sજ પ્રતા કે - - -આ ગ્રંથમાં શ્રી શાંતિનાથ પ્રભુના બાર ભવે મેં કહ્યો છે, શ્રાવકના બાર વ્રત કથા સહિત કહ્યાં છે; પ્રથમ ગણધર ચકાયુધનું કરેલું વ્યાખ્યાન પણ કહ્યું છે. તથા તે શાંતિનાથ જિનેશ્વરનું સમગ્ર ચરિત્ર પણ વર્ણવ્યું છે. . . . . . यस्योपसर्गाः स्मरणेन यान्ति, विश्वे यदीयाश्च गुणा न मान्ति ! मृगांकलक्ष्मा कनकस्य कान्तिः, संघस्य शांति स करोतु शांतिः॥१॥ - જેના સ્મરણથી સર્વ ઉપસંગે નાશ પામે છે, જેના ગુણો વિશ્વમાં સમાતા નથી, જેને મૃગનું લાંછન છે અને જેના શરીરની કાંતિ સુવર્ણ જેવી છે, તે શ્રી શાંતિનાથ પરમાત્મા શ્રી સંઘના ઉપદ્રવની શાંતિ કરે.”. તથાસ્તુ. . . . ) ઈતિ શ્રી ભાવચંદ્રસૂરિએ રચેલા ગઘબંધ શ્રી શાંતિનાથ ચરિત્રમાં બારમા ભવના વર્ણનરૂપ છઠ્ઠો પ્રસ્તાવ પૂર્ણ થયે. જ ઇતિ શ્રી શાંતિનાથ ચરિત્ર સમાપ્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #401 -------------------------------------------------------------------------- ________________ r ith this Data શ્રી શાંતિજિન વિનતિ. ----- - - -- -- ----------- ~i ~ ~ સુણે શાંતિનિણંદ ભાગી, હેતે થે છું તુમ ગુણ રાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કીમ મળશે તંત. સુણે 1 હું તે ક્રોધ કખાયને ભરી, તું તે ઉપસમ રસને દરીઓ; હું અજ્ઞાને આવરિએ, તું તે કેવળ કમળા વરીઓ. સુરત હું તો વિષયા રસનો આશી, તે તે વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાર્યો, તેતા પ્રભુ ભાર ઉતાર્યો. સુ૩ હું તે મહતણે વશ પડીએ, તે સબળા મોહને હણીઓ; હું તે ભવસમુદ્રમાં ખું, તું તો શિવમંદિરમાં પહોંચે. સુ. 4 મારે જન્મ મરણને જે, તે તો તાત્રે તેહથી દરેક મારે પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વિતરાગ. સુવ પ ક મુને માયાએ મુક્યો પાસી, તુંતે નિરબંધન અવિનાશી હું તે સમકિતથી અધૂરા, તું સકળ પદારથે પૂરો. સુ૦ 6 મારે છો પ્રભુ તુંહી એક, તારે મુજ સરિખા અનેક હું મનથી ન મુકું માન, તું તો માન રહિત ભગવાન. સુત્ર 7 મારૂં કિધું કશું નવિ થાય, તું તે રંકને કરે રાય; એક કરે મુજ મેહેરબાની, મારે મુજ લેજો માની. સુઇ 8 એકવાર જે નજરે નિરખે, તે થાઉં તુમ સરીખે જે સેવક સરીખે થાશે, તે ગુણ તમારા ગાશે. સુત્ર 9 ભવભવ તુમ ચરણની સેવા, હું તો માગું છું દેવાધિદેવા સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુ. 10 - ~ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust