________________ છે . પણ પ્રસ્તાવ 36 કર ચેખ્ય નથી, કેમકે નીતિને જાણનાર વિદ્વાન કહે છે કે–પિતાએ ઉપાર્જન કરેલા વિરૂવડે તો કણ લીલા ન કરે? પરંતુ જે પોતે ઉપાર્જન કરેલી લક્ષમીવડે વિલાસ કરતો હોય તેજ લાવ્યા કરવા યંગ્ય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે એક ' માતુઃ રતન્ય પિવિત્ત, પપઃ દરાર્થના વાતું મોવ જ જ્ઞાતું 5, રાજ્ય વોવિત થત!I ? LI" “માતાનું સ્તનપાન કરવું, પિતાની લક્ષ્મીનો ઉપભેગ કરો અને બીજા પાસે રમકડાં માગવાં, એ ત્રણે બાલ્યાવસ્થામાં જ યોગ્ય છે.” વલી કહ્યું છે કે - - "सोलसवरिसो पुत्तो, लच्छि भुंजेइ जो पियजणस्स। .. તો રજકો કુત્તો, કુત્તા સો વાર ? " “જે પુત્ર સોળવર્ષની ઉમરનો થઈને પિતાની લક્ષ્મી બેગવે, તે રણ રૂપે (લેણદાર) થયેલ પુત્ર સમજવો અથવા વેરીને રૂપે થયેલે પુત્ર સમજો.” આ પ્રમાણે શ્રેષ્ઠીપુરાને કહી તે ગુણિકા પિતાને સ્થાને ચાલી ગઈ. તેનાં આ બધાં વચન સાંભળીને શ્રેષ્ઠી પુત્રે વિચાર કર્યો કે“અહો! આ વેશ્યાનું વચન સત્ય છે અને તે મારે ગ્રહણ કરવા ગ્ય છે. કહ્યું છે કે– . "वालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् / નીરાશુરમાં વિદ્યા, સ્ત્રી કુત્તા છે ? ." બાળકથી પણ હિતવચન ગ્રહણ કરવું, વિષ્ટાથકી પણ સુવર્ણ લઈ લેવું, નીચ જાતિ પાસેથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી અને નીચ કુળથકી પણ ઉત્તમ સ્ત્રી પરણવી.” ... આ પ્રમાણે નીતિયુક્ત વચનને પોતાના હૃદયમાં વિચારતો તે ખેદયુક્ત પિતાને ઘેર ગયે. તેને વિષાદવાળો જોઈ તેના પિતાએ પૂછ્યું કે-“હે વત્સ! આજે તારા મુખનું નિસ્તેજપણું તને કાંઈ ચિંતા હોય એમ બતાવે છે, તો કહે કે તારે શું જોઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust