SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ છે . પણ પ્રસ્તાવ 36 કર ચેખ્ય નથી, કેમકે નીતિને જાણનાર વિદ્વાન કહે છે કે–પિતાએ ઉપાર્જન કરેલા વિરૂવડે તો કણ લીલા ન કરે? પરંતુ જે પોતે ઉપાર્જન કરેલી લક્ષમીવડે વિલાસ કરતો હોય તેજ લાવ્યા કરવા યંગ્ય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે એક ' માતુઃ રતન્ય પિવિત્ત, પપઃ દરાર્થના વાતું મોવ જ જ્ઞાતું 5, રાજ્ય વોવિત થત!I ? LI" “માતાનું સ્તનપાન કરવું, પિતાની લક્ષ્મીનો ઉપભેગ કરો અને બીજા પાસે રમકડાં માગવાં, એ ત્રણે બાલ્યાવસ્થામાં જ યોગ્ય છે.” વલી કહ્યું છે કે - - "सोलसवरिसो पुत्तो, लच्छि भुंजेइ जो पियजणस्स। .. તો રજકો કુત્તો, કુત્તા સો વાર ? " “જે પુત્ર સોળવર્ષની ઉમરનો થઈને પિતાની લક્ષ્મી બેગવે, તે રણ રૂપે (લેણદાર) થયેલ પુત્ર સમજવો અથવા વેરીને રૂપે થયેલે પુત્ર સમજો.” આ પ્રમાણે શ્રેષ્ઠીપુરાને કહી તે ગુણિકા પિતાને સ્થાને ચાલી ગઈ. તેનાં આ બધાં વચન સાંભળીને શ્રેષ્ઠી પુત્રે વિચાર કર્યો કે“અહો! આ વેશ્યાનું વચન સત્ય છે અને તે મારે ગ્રહણ કરવા ગ્ય છે. કહ્યું છે કે– . "वालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् / નીરાશુરમાં વિદ્યા, સ્ત્રી કુત્તા છે ? ." બાળકથી પણ હિતવચન ગ્રહણ કરવું, વિષ્ટાથકી પણ સુવર્ણ લઈ લેવું, નીચ જાતિ પાસેથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી અને નીચ કુળથકી પણ ઉત્તમ સ્ત્રી પરણવી.” ... આ પ્રમાણે નીતિયુક્ત વચનને પોતાના હૃદયમાં વિચારતો તે ખેદયુક્ત પિતાને ઘેર ગયે. તેને વિષાદવાળો જોઈ તેના પિતાએ પૂછ્યું કે-“હે વત્સ! આજે તારા મુખનું નિસ્તેજપણું તને કાંઈ ચિંતા હોય એમ બતાવે છે, તો કહે કે તારે શું જોઈએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy