________________
ઉપયાગ જોડવા પૂર્વકની પ્રત્યેક ક્રિયા યાન રૂપ અને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયાગ કરવા.
પ્રયાગ નં. ૮ :~
જાપ-પ્રથમ નવકારવાળી આદિના આલંબનથી, શ`ખાવત્ત, નદ્યાવર્ત્ત આદિથી, અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરાની ધારણાથી કરવા. અક્ષરાની ધારણાને અભ્યાસ કરવાની રીત આ પ્રમાણે છે.
અક્ષરા લેવાની પ્રથમ રીત
મહામત્રોના અક્ષરા સાથે આપણા ચિત્તનું જોડાણ થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરાવાળું છાપેલુ` કા` સામે રાખી વાંચવું.
એક વખત અડસઠ અક્ષરા વુઉંચાય ત્યારે એક જાપ થયા ગણાય. અક્ષરા વાંચતી વખતે જે અક્ષરે વંચાતા હાય તે અક્ષર ઉપર જ દૃષ્ટિના ઉપયોગ પણ રાખવા, કારણ કે આપણને આ મહામત્ર આલ્યાવસ્થાથી સામાન્ય રીતે પ્રાપ્ત થયેલા હાવાથી અતિપરિચિત અનેલે હૈય છે. તેથી દષ્ટિને ઉપ ચેાગ 7' વાંચતી વખતે મોં ઉપર ‘માઁ' વાંચતી વખતે ત્ર' ઉપર, અને ' વાંચતી વખતે ‘' ઉપર (‘ન' વાંચતી વખતે ‘તા' ઉપર અને તા’ વાંચતી વખતે ‘ન’ ઉપર) એમ ઉપયેગ અને જાપનું ઉચ્ચારણ આગળ પાછળ થઇ જવા સંભવ છે. એવું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org