________________
પ્રાણ થાય છે. એટલું જ નહિ કિન્તુ સનાતન એવું આત્મસાને પણ પ્રાપ્ત થાય છે.)” ૧૫
બીજા પણ અનેક ગ્રંથોમાં કુંડલિની શક્તિ વિષે આધારે મળે છે. आचाशक्तिरसौ परा भगवती कुब्जाकृतिं बिभ्रती, રેલ [સુનિતિ] નાપા, ચોમાન્સવિતિના प्रेक्ष्या पुस्तिक] मातृकादि लिखिता, कार्येषु च श्रूयते, देवी ब्रह्ममयी पुनातु भवतः, सिद्धिर्भले विश्रुता ॥३॥ કાવ્યશિક્ષામાં પ્રાપ્ત થતે કુડલિનીનો નિર્દેશ :
શ્રી વિનયચંદ્રસૂરિ વિરચિત કાવ્યશિક્ષામાં કુણ્ડલિનીને નિદેશ આ રીતે પ્રાપ્ત થાય છે. “ભલિ” નામે વિશ્રત જે પરમશક્તિ છે, આદ્યશક્તિ છે, પરા ભગવતી છે, કુજાકૃતિને ધારણ કરનાર છે, તેનું રેખા અથવા કુડલિનીરૂપે વર્ણન કરવામાં આવે છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મચિમાર્ગની વિવતિની (પ્રકાશિકા) છે, તેનું પુસ્તકોના અથવા બારાખડીના પ્રારંભમાં આલેખન કરવામાં આવે છે. કામાં મંગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. તે દેવતા છે, તે બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, તે તમને પવિત્ર કરે.”
સિરોજબર દુહા તપુલ્ટિપs, पत्ता हत्पत्रकोशे तवलु च सके. तालुनि प्राणशक्तिम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org