________________
૩૩૮
તા વિદ્યાધર મુનિરાજ પધારી, આકાશગામિની વિદ્યા આપે તેવા સકલ્પ કરવા. અને તે આકાશગામિની વિદ્યાના પ્રભાવે આકાશમાર્ગે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ તેવી ભાવના કરવી.
વિમાન આકાશમાં ઇશાન દિશામાં આગળ વધી રહ્યુ છે............
•
હિમાલયના પહાડ તરફ જઈ રહ્યું છે................. હિમાલયના હિમાચ્છાદ્વિત ગિરિશ ગા ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ..........
હિમાલય પર્યંત એળગી આપણે રશિયાના પ્રદેશ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.........(આવું દૃશ્ય જેવુ.)
ઉત્તર ધ્રુવ ઓળંગી આપણે અષ્ટાપદ પર્વત તરફ વધી રહ્યા છીએ........
અષ્ટાપદ પર્વત ઉપરના દિવ્ય મંદિરમાં ૨૪ તિર્થંકર ભગવાનના મનેાહર બિમ્બનુ આપણે દન કરીએ છીએ.
વૈતાઢથ પવ ત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
હિમવંત પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ..........
હિમવંત ક્ષેત્ર ઉપરથી આપણે જઈ રહ્યા છીએ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org