Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust
View full book text
________________
૩૭૫
સ્વરૂપ છું.” તેવા ભાવમાં ભાવિત બની, આત્મ ધ્યાન કરી આનંદ અનુભવ. પરમાત્માની ચારિત્ર ધર્મ માટેની પ્રેરણું સાંભળી આપણું હૃદય દાઈ જાય છે. ચારિત્રના દિવ્ય પરિણામથી ભાવિત બનવું. ચારિત્ર માટે પ્રાર્થના. ચારિત્ર
પદની પ્રાપ્તિ. (૯) વ્યવહાર ચારિત્રના ભાવમાં નિષ્ણાત બની, નિશ્ચય
ચારિત્રમાં પ્રત્યેક અંતર્મુહૂર્તે સાતમા અપ્રમત્ત ગુણ
સ્થાનકના સ્પર્શની પ્રક્રિયા. (૧૦) ક્ષપકશ્રેણી આરોહણ માટેની પરમાત્માની દેશના
સાંભળી અપૂર્વ ભાલ્લાસ. ક્ષપકશ્રેણી આરોહણની
દિવ્ય તૈયારી અને ભાવના. (૧૧) પરમાત્માની છેલ્લી દેશન-“હું આત્મચેતન્યરૂપ છું.”
ભાવથી ભાવિત બનીને શુદ્ધ વ્યવહારનું પાલન. (૧૨) હૃદયમાં ઉચ્ચ ભાવે ધારણ કરી, મિત્રદેવના વિમાન
દ્વારા આપણા મૂળ સ્થાન ઉપર પાછા આવી,
પ્રાર્થના કરવી. (૧૩) બારમા દેવલોકના દષ્ટાંતથી જીવનમાં કર્મના કારણે ઉપ
સ્થિત થતી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે પણ “હું ચિતન્ય
આત્મા છું. તે ભાવથી ભાવિત રહેવાને સંકલ્પ. (૧૪) પરમાત્માની દેશનામાંથી ભાવિ જીવનનું પ્લાનીંગ
કરી વર્તમાનમાં સાધનાને પરમ આનંદ અનુભવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450