________________
૩૦૧
‘અદ્ભુ’ અક્ષર એ પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પરમાત્માને વાચક છે. તે અરિહંત પરમબ્રહ્મ સ્વરૂપ છે, તેથી ‘અદ્ભુ” પરમબ્રહ્મ સ્વરૂપ છે અને સિદ્ધચક્રનું મુખ્ય બીજ છે તે અનુ... અમે પ્રણિધાન કરીએ છીએ.
अर्हमित्यक्षरम् यस्य, चित्ते स्फुरति सर्वदा | પરં બ્રહ્મ તતઃ રાષ્ટ્રદ્રળ: સોધિાતિ ૨૮
ઉ. યાવિજયજી કૃત દ્વાત્રિંશમ્ દ્વાત્રિશિકા—શ્લોક ૨૮. અહ’–એવા અક્ષર જેના ચિત્તમાં સદા સ્ફુરે છે તે અહુ” સ્વરૂપ બ્રહ્માથી માક્ષને પ્રાપ્ત કરે છે.
એક જ શબ્દ ‘અને હ્રસ્વાદિ ઉચ્ચારણ ક્રમે સુષુમ્જા દ્વારા નાભિ આદિ ગ્રંથિને ભેદીને પ્રાંતે બ્રારધ્રમાં પહોંચાડવામાં આવે તે કામધેનુ કે કલ્પવૃક્ષ કરતાં અધિક ફળદાયી નીવડે છે. તેથી અહુને ઇહલેાક, પરલેાકના ફળ સ`ખ"ધી સવ સકલ્પાને પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન કહેવામાં આવે છે. ધ્યાન પ્રક્રિયાના પ્રેકટીકલ પ્રયાગ અહી ચૈાગશાસ્ત્રના આઠમાં પ્રકાશના ૬ થી ૧૬ શ્લાકના આધારે તાન્યા છે. યાગશાસ અષ્ટમ પ્રકાશનુ' સવિસ્તર વિવરણ ભાગ-૧' પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મડળ -આ અદ્દભુત ગ્રંથના પણ આ પ્રયેાગમાં આધાર લેવામાં આવ્યેા છે. વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા સાધકોએ આ ગ્રંથ વાંચવા ખાસ ભલામણ કરવામાં આવે છે.
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org