________________
9િ
00000000000000000000
૩% હા અહં નમ: સાલંબન ધ્યાનના પ્રયોગો
પાઠ તેરમે DUMUUUUUUUUUUUUUUUUUS સિદ્ધગિરિનું ધ્યાન અને નિત્ય દિવ્ય દેહની રચના
અને ધ્યાન પૂજા પ્રયાગ નં. ૩૩:
મેરૂ પર્વત ઉપર તત્વભૂ ધારણાનું આસ્વાદન કર્યા પછી, આત્મસ્વરૂપની વધુ નિકટતા અનુભવવા માટે મેરૂ પર્વત ઉપરથી વિશ્વ ઉપરની સિદ્ધશિલારૂપ સિદ્ધગિરિ –શત્રુંજય ગિરિરાજ ઉપર સાધક આત્મા આવે છે. ત્યાં અનુકૂળ યોગ્ય સ્થળે નીચે મુજબ ધ્યાનસ્થ બની સાધના કરવી.
સિદ્ધગિરિ એ ચિતન્ય શક્તિને ભડાર છે. અનંત સિદ્ધ પુરુષોએ પિતાની સાધના પૂર્ણ કરી, પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ અહીં સિદ્ધગિરિ ઉપર પ્રગટ કર્યું છે. ત્યાં બેસી સાધક આત્મા અનંત સિદ્ધ આત્માઓ સાથે પિતાના આત્માની એકતાને અનુભવ કરે છે -
દ્રવ્ય –જેવું સિદ્ધ ભગવંતનું આત્મદ્રવ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org