________________
૧૩૬
કુંતામાતાના કહેવાથી તે મુનિરાજ દુઃખમાંથી છૂટવાના ઉપાય બતાવે છે.
મુનિરાજે બતાવેલા ઉપાય મુજબ સાતે જણા આઠ દિવસના ઉપવાસ કરે છે અને પરમાત્મા અરિહંત દેવનાં સ્મરણ અને ધ્યાનમાં આઠ દિવસ લીન થઈ જાય છે.
ખીજી તરફ દુર્યોધનની છાવણીમાં હવે દુર્યોધન ખૂબ અકળાઇ ગયા છે. બધા પ્રયત્ના અજમાવી જોયા, પણ પાંડવા દરેકમાંથી ખચી જાય છે. હવે ગમે તે રીતે પાંડવેાના માથાં નીચે પડવા જોઇએ. સર્વ ઉપાયા શેાધે છે, સવને પૂછે છે. એક ઉપાય પાંડવાને મારી નાંખવાને મળ્યા. એક રાક્ષસીને સાધવાની છે. તે રાક્ષસી પાંડવાનુ મૃત્યુ કરાવી શકશે. રાક્ષસીને સાધી પાંડવાના પ્રાણ લેવા માટે માકલી છે, તે વખતે જ કુંતામાતાને વિદ્યાધર મુનિ મળે છે. અને આઠ દિવસના ઉપવાસ કરી પાચ પાંડવે, દ્રૌપદી અને કુંતામાતા પરમાત્માના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. રાક્ષસી પ્રાણ લેવા આવી, પણ તપ અને ધ્યાનના પ્રભાવથી કઈ કરી શકતી નથી. થાકીને આઠમા દિવસે પાછી ચાલી ગઇ. અહીં નવમા દિવસે સવારે પારણા માટે તૈયારી કરી છે. તે વખતે વિદ્યાધર મુનિરાજ પધારે છે. તેમને વહેારાવે છે. ધ્રુવા પાંચ ઢીબ્યની વૃષ્ટિ કરે છે, મુનિરાજ કહે છે, “ દુર્યોધને માકલેલી રાક્ષસી તમારા પ્રાણ લેવા આવી પણ તમારા ધર્મના પ્રભાવથી તેનુ કાંઇ ચાલ્યું નથી. હવે સકના સમય તમારા માટે પૂરા થયા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org