________________
૨૨
નક્કી કરે છે. જો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણપણે
જીવનમાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કારણ કે અત્યારે આપણી પાસે તે માટેની પરિપૂર્ણ સામગ્રી નથી, પરંતુ આ જીવનમાં તે ધ્યેયને પહોંચવા માટે ક્યાં સુધી જઈ શકાય તેમ છે ?
તે બધા જ્ઞાની પુરુષને એક જ અભિપ્રાય છે કે આ જીવનમાં આત્માનુભવ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કરી શકાય છે અને તે દ્વારા પરમાનંદને અનુભવ થઈ શકે છે. તથા ભવાન્તરમાં અનુકૂળ સંગ-સામગ્રી મળતાં પૂર્ણ આત્મસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. વર્તમાનમાં જીવનનું લક્ષ્યબિંદુ આત્મસાક્ષાત્કાર દ્વારા પરમાનંદને અનુભવ, અને ભવાન્તરનું લક્ષ્યબિંદુ પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે આ રીતે નિર્ણત થાય છે. તેને જ Dynamic desire of Destination - મેક્ષની તીવ્ર ઈરછા (સંવેગ) કહેવાય છે. નવપદનું જ સ્વરૂપ છે તેવું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર છે અને મારે હવે તે જ જોઈએ છે તેવા ધ્યેયને નિર્ણય નવપદના આલંબને થાય છે.
1. Architect of Originality. મૂળભૂત આત્મચેતન્ય પ્રગટ કરવાનો પ્રયુ પ્રિન્ટ
આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું ધ્યેયબિન્દુ છે તેવો નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંત અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org