________________
છીએ, પરમાત્મામાં તદાકાર ઉપચેાગે સ્થિર રહીએ છીએ, ત્યારે આપણા આત્મા પરમાત્માના આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ, તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણા આત્મા નવપદના આકાર વાળેા અને છે. એટલે કે આપણા આત્મા નવપદ્મના ઉપયાગમાંં સ્થિર થાય છે, ત્યારે આપણા આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયાગ સ્થિર થવાથી નવપદ્મમાં આત્મા છે, તે જ સમયે આત્મામાં નવપદે છે. objectively એટલે નિમિત્ત દૃષ્ટિબિન્દુથી નવપદ્મમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન િિબન્દુથી આત્મામાં નવપદો છે.
પ્રભુ મહાવીરે ખતાવેલુ આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે.
૨૧૭
જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય ( અરિહુંતાદિમય) અને છે. તેથી અરિહંતના ધ્યામમાં નિષ્ઠ એવા આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે.
એટલા માટે ભગવાન મહાવીર પરમાત્મા અહી
કહે છે
-
૮ ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણુ; તેણે નવપદ છે આતમા, જાણે કાઈ સુજાણું.”
ધ્યેય નવપદ્મ છે. ધ્યાતા આપણા આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org