________________
૨૧૬
હતું ? શેઠે કબૂલ કર્યું" કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનુ ધ્યાન ફાઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તા જિનમ'દિરમાં, પણ તેમનુ ધ્યાન, તેમનેા ઉપયાગ (Attention) વકીલમાં હતા. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જ્યાં ઉપયેગ ત્યાં આત્મા, જેમાં ધ્યાન તેમાં આત્મા – આવેા નિયમ આમાંથી નીકળે છે.
-
હવે આપણા ઉપયાગ, આપણુ‘ ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણા આત્મા કયાં છે? એના ઉત્તર સ્પષ્ટ છે કે જ્યારે આપણે આપણા ઉપયાગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણેા આત્મા નવપદમાં છે. હવે, આત્મામાં નવપદા કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જોઈ એ.
એક માણસ ચશ્માને જોવામાં લીન ખની ગયા. તે જોવામાં તન્મયતદ્રુપ બની ગયા, તે વખતે તેના આત્માએ ચશ્માના આકાર ધારણ કર્યાં.
સિનેમાની નટીના દૃશ્યમાં તન્મય, બનેલે માણસ તે નટીના ધ્યાનથી પેાતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણમાવે છે. એવી જ રીતે ક્રોધના, માનના, માયાના, લાભના ઉપયેગમાં પેાતાના આત્માને પરિમાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લાભી આકારે પરિણમે છે, તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ, ત્યારે આપણે આપણા ઉપયાગ પરમાત્મામાં સ્થિર કરીએ
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org