________________
૨૬૫
નિત્ય તેની સાધના કરવા પ્રેરણા આપેલી. આ પછીના ચેગશાસ્ત્રના આઠમા પ્રકાશના પાંચમાથી ખાવીશમા શ્ર્લાક સુધીની સાધના પણ ૨૦૧૯ માં અતાવી, નિત્ય સાધના કરવા પ્રેરણા આપેલી. જે ગુરૂકૃપાથી આજ પર્યંત ચાલુ રહી શકી છે.
આ દિવ્ય પ્રક્રિયામાં યાગ્ય આત્માએ રસ લઈ માક્ષમાર્ગની સાધનામાં આગળ વધે તે જ અભ્યર્થના.... વિશેષ પ્રેરણા માટે કેટલીક શાસ્ત્રીય હકીકત નીચે મુજબ છે.
(૧) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત ‘સિદ્ધમાતૃકાભિધ ધર્મ પ્રકરણ' ગત સંદર્ભ :-~~ महं स्मरामि ||
मातृकां તથાદિ
षोडशच्छदजुषि स्वरमालां नाभिकन्दकमले विचरन्तीम् । चिन्तयेदथ सकणिकपझे द्वादशद्वयदले हृदि वर्णान् ||५७ || अष्टपत्रयुजि वक्त्रसरोजे यादिवर्णनिकरं प्रणिदध्यात् । संस्मरन्निति जिताक्षकषायो मातृकाम सकलविन्मनुजः ચાલૂ || ૮ || તે માતૃકાનું હું ત્રણ પ્રકારે ( ત્રણ કમળામાં) સ્મરણ
કરૂ છુ.
તે આ રીતે—
(૧) નાભિક દસ્થાને સાળ પાંખડીવાળા કમળમાં વિચરતી સ્વરમાળાને ચિંતવે. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org