________________
ર
છે, તે કરતાં અનેકગણું અધિક વકતૃત્વકળાનું જ્ઞાન ૪૯ અક્ષરાના ધ્યાનમાંથી મળે છે. કારણ કે સવ ભાષા અને શબ્દો ૪૯ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે (માત્ર ધર્મોપદેશ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શક્તિના ઉપયાગ કરવા વિનતી છે.) તેના ધ્યાનના વિધિ નીચે મુજબ છે
www
સાધક આત્મા
નાભિકંદ ( મણીપૂર ચક્ર)સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં સાળ સ્વને અત્યંત સ્થિરતાપૂર્વક ચિ'તવે. ( ૧૬ સ્વરે આ પ્રમાણે – ૪, ગ્રા, ૬, , ૩, , , ૠ, ē, રૃ, રૂ, ઘે, કો, ઔ, સં. . )
(૨) તે પછી હૃદયસ્થાન (અનાહત ચક્ર)માં ચાવીસ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં થી મ સુધીના ૨૪વર્ણને ચિતવે. અને તે કમળની કણિકામાં ‘મ' ચિંતવે. ૨૪ વર્ષો આ પ્રમાણે - ( %, ૬, ૧, ઘ, ઙ, ચ, છે, ñ Ü, ગ, ૨, ૩, ૩, ૪, ૫, તે, થ, લ, વૈં, ૧, ૫, હું, વ, મૈં. )
W
"
(૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળુ કમળ ચિ'તવવુ. તેમાં ય થી ૪ સુધીના આઠ વર્ણી ચિંતવે. આઠ વર્ણી આ પ્રમાણે – ( ૨, ૨, ૩, વ, રા, ૫, F, હૈં).
આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સ્મરણ કરતા સાધક શ્રુતજ્ઞાનના પારગામી થાય છે, અપ્રતિમ વાક્ચાતુર્ય ને મેળવે છે, મહાપુરુષાના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષાએ પ્રાપ્ત કરેલ ગતિ (માક્ષ)ને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org