________________
૧૮૧
શાસનનું સર્વસ્વ છે. સમગ્ર જિનાગમમાં નવપદ સિવાય બીજું કોઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે બુદ્ધિમાન જનોએ નવપદનું સમ્યગ્ન પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગૂ બુદ્ધિનું પરમ ફળ છે.
આવા નવપદેમાં આપણે શ્રી પાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે વિચારણું કરીએ.
નવપદની આરાધના અને ધ્યાન નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા:
નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરાજની આરાધના – પ્રાગ નં. ૨૦
(૧) નવપદ (દેરાસરમાં નવપદને ગટ્ટો-મૂતિ હેય છે તે) ની અષ્ટપ્રકારી પૂજા.
(૨) નવપદના નવ સાથિયા.
(૩) નવપદનાં નવ ખમાસમણાં. (‘અરિહંતપદ ધ્યાને થો વગેરે દુહા બેલીને) (૪) નવપદની નવ માળાને જાપ.
» હી નમો અરિહંતાણું : હી નમો સિધાણું ૩હી નમે આયરિયાણું % હી નમે ઉવજઝાયાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org