________________
૧૮૦
સમ્યગદર્શન (Real and Creative Faith) સભાવનાઓને ભંડાર છે.
447232311t (Real and Creative Knowledge ) સદ્દવિચારોને ભંડાર છે.
સમ્યગચારિત્ર (Real and Creative Character) સદ્દવર્તનને ભંડાર છે.
સમ્યગૂતપ સંતેષને ભંડાર છે.
આ નવે પદે જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાને છે. છેલ્લાં ચાર પદો પંચ પરમેષ્ટિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓને સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નવપદો છે. નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવતે, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતો અને અનંત સાધુ ભગવંતોને સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓને મેળાપ નવપદ અને નમસ્કાર મંત્રમાં થાય છે.
" एतदाराधनात् सम्यगाराध्यं जिनशासनम् यतः शासनसर्वस्वमेतदेव निगद्यते । एभ्यो नवपदेभ्योऽन्यत् नास्ति तत्त्वं जिनागमे ततो नवपदी ज्ञेया सदा ध्येया च धीधनैः ।।"
(સિદ્ધચક્ર પૂજન વિધિ) આ નવપદનું આરાધન કરવાથી સમગ્ર જિનશાસનનું આરાધના થાય છે, કારણ કે આ નવપદે એ જ જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org