________________
૭૧
થઈ જાય તે માટે નાનું બાળક માત્ર બારાખડી જ આવડતી હોય અને વાંચતું હોય તે રીતે, ...... ............. ... હૈં.....તા...... !
એમ છુટું છુટું વાંચવું. ધીમે ધીમે અભ્યાસ વધતાં શીધ્ર વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને દષ્ટિનો ઉપયેાગ સાથે રહેશે. આ રીતે વાંચીને જાપને અભ્યાસ ચાલુ રહેતા થોડા સમય પછી આંખ બંધ કર્યા પછી પણ અક્ષરે દેખાવા માંડશે. તે પછી હૃદયરૂપી કેરા કાગળ ઉપર ધ્યાનરૂપી કલમ વડે પિતાના નામની જેમ પંચપરમેષ્ઠિના નામને લખતા હોઈએ તેવી રીતે એકાગ્રતાથી જાપ કર. શરૂઆતમાં આવી એકાગ્રતા ન આવે તે પણ દયેય તો તે જ રાખવું જેથી દિન-પ્રતિદિન સ્થિરતા વધતી જશે.
અક્ષરો જોવા માટેની બીજી રીત
ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરે નજર સમક્ષ લાવવા માટે બીજા પણ પ્રચંગે છે. જેમ કે-નેત્રો બંધ કરીને સામે એક કાળું પાટીયું ધારવું, પછી ધારણથી જ હાથમાં ચાકનો કકડો લઈને તેના ઉપર “નમો' એમ ધારણાથી લખવું એટલે લખેલું દેખાશે. ન દેખાય ત્યાં સુધી ફરી ફરીને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org