________________
મંત્ર અને મૂર્તિનું મહત્વ –
જ્ઞાનતિથી પ્રભુ મૂર્તિનાં દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુનામના મંત્રને જાપ થાય છે.
જયતિ દર્શનનું આલંબન જિનમૂર્તિ છે અને નાદાનસંધાનનું આલંબન નામ મંત્ર છે. " नादबिन्दु कलाऽभ्यासात्
ज्योतिरुत्पद्यते पुनः । तत्प्राप्तौ च मनुष्याणां
ગાયને ઘરમં છે ? ” મંત્રવડે નાદ, બિન્દુ, કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. નાદ અને કલાના અભ્યાસથી જોતિ ઉત્પન્ન થાય છે, તે ચિન્મય જ્ઞાન તિ આત્માનું સ્વરૂપ છે, તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
મંત્રજાપ સ્વાધ્યાય સ્વરૂપ છે અને મૂર્તિનું દર્શન ધ્યાન સ્વરૂપ છે, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. આત્મા નાદ અને જ્યોતિ સ્વરૂપ છે, તેનું પ્રકટીકરણ મંત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને ધ્યાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જ્યોતિનું આલબન મૂર્તિ છે, તત્ત્વદષ્ટા પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
–સ્વહસ્તલિખિત ડાયરીમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org