________________
૭૦
અ” મંત્ર છે.
આ અહનું આલંબન, પ્રણિધાન માટે સર્વશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના બે પ્રકારે છે –
(૧) સંભેદ પ્રણિધાન (૨) અભેદ પ્રણિધાન.
સંભેદ પ્રણિધાન –અહં રૂપ વાચક પદ સાથે ધ્યાતાને સંશ્લિષ્ટ સંબંધ તે સંભેદ પ્રણિધાન.
અભેદ પ્રણિધાન :–અહ“અક્ષરના અભિધેય જે પ્રથમ પરમેષ્ટિ તેમની સાથે ધ્યાતાના આત્માને સર્વ પ્રકારે એકીભાવ અથવા અક્યતા તે અભેદ પ્રણિધાન છે.
આવું અભેદ પ્રણિધાન જ વિદ્ગોને નિર્મૂળ કરવામાં સૌથી અધિક સમર્થ છે. તેથી જ તે પરમાત્મસ્વરૂપ
અહ”ના આ અભેદ પ્રણિધાનને તાત્વિક નમસ્કાર કહેવામાં આવે છે.
ટૂંકમાં સંભેદ એટલે ચારે બાજુ “અહ” શબ્દથી આપણા આત્માને વીંટળાયેલો જોવે. અર્થાત્ પોતાના આત્માનો અહંની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરો.
અભેદ એટલે પિતાના આત્માનું અરિહંતરૂપ ધ્યાન કરવું.
બ્સભેદ અભેદ પ્રણિધાનનું વર્ણન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવેચનના આધારે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org